SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૫૨ ૨ તિર્યફ લોક : માલ્યવંત પર્વત ગણિતાનુયોગ ૨૯૩ बहवे उप्पलाइं पउमाई मालवंतवण्णाई, मालवंतप्पभाई, मालवंतप्पभासाई, पभासे अ इत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए परिवसइ, रायहाणी उत्तरेणं ति ।' નંવુ. વ . ૪, મુ. ૨૪૨ ત્યાં ઘણા ઉત્પલ પમ માલ્યવંતપર્વતના જેવા વર્ણ, આભા તેમજ પ્રભાવાળા છે, ત્યાં પ્રભાસ નામનો મહર્ધિક –યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે, એની રાજધાની ઉત્તરમાં છે. છે. ઉપર દર્શાવેલ સંક્ષિપ્ત પાઠનું વિસ્તૃતિકરણ નીચે મુજબ છે(क) मालवंतपरिआय वट्ट वेयड्ढपब्बयस्स णामहेउ - प. से केणटेणं भंते ! एवं वुच्चइ - "मालवंतपरिआए वट्टवेयड्ढपव्वए, मालवंतपरिआए वट्टवेयड्ढपव्वए" ? गोयमा ! मालवंतपरियाए वट्टवेयड्ढपव्वए णं खुड्डा-खुड्डियासु - जाव - बिलपंतियासु बहवे उप्पलाई पउमाई मालवंतवण्णाई, मालवंतप्पभाई. मालवंतप्पभासाई । पभासे अ इत्य देव महिड्ढिए-जाव-पलिओवमट्ठिईए परिवसइ । से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं - जाव - मंदरम्स पब्वयस्म उत्तरेणं अण्णंमि जम्बुद्दीव दीव रायहाणी पण्णत्ता । से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- "मालवंतपरिआए बट्टवेयड्पब्बए, मालवंतपरिआए वट्टवेयड्ढपब्बए"। - जम्बु० वक्व०४, सु० १११ (આ પાઠ એક પ્રાચીન કૃતિમાંથી લેવામાં આવ્યો છે.) (ખ) વૃત્ત વૈતાદ્યપર્વતસ્થાન તથા દેવનામોમાં ક્રમ ભેદ(૧) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસારપર્વત નામ ક્ષેત્રનામ દેવ નામ વક્ષસ્કાર સૂત્રાંક શબ્દાપાતી પર્વત હેમવતવર્ષ શબ્દાપાતીદેવ વિકટાપાતી પર્વત હરિવર્ષ અરુણદેવ ગંધાપાતી પર્વત ૨મ્યફવર્ષ પમદેવ ૧૧૧ માલ્યવંતપર્યાય પર્વત હૈરણ્યવતવર્ષ પ્રભાસદેવ (૨) સ્થાનાંગ સૂત્રના અનુસારક્રમ | પર્વતનામ ક્ષેત્રનામ | દેવનામ સ્થાન | ઉદ્દેશક | સૂત્રાંક શબ્દાપાતી પર્વત હેમવતવર્ષ | સ્વાતીદેવ વિકટાપાતી પર્વત હૈયેવત વર્ષ પ્રભાસદેવ ગંધાપાતી પર્વત રમ્યફવર્ષ અરુણદેવ માલ્યવંતપર્યાય પર્વત હરિ વર્ષ પદમદેવ આ ક્રમભેદ સ્થાનાંગ અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે. સ્થાનાંગ અંગ આગમ છે અને જે બૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપાંગ આગમ છે. ઉપાંગની અપેક્ષાએ અંગ મુખ્ય હોય છે તે માન્યતા સર્વમાન્ય છે. તો પણ વૃત્તિકારે સ્થાનાંગનું નિર્દેશન કર્યું નહીં જ્યારે એની સામે સ્થાનાંગ નિર્દિષ્ટ ક્રમપણ હતો. વાચના ભેદને કારણે પણ આ ક્રમભેદ નથી. કેમકે વાચના ભેદ પ્રાયઃ એક જ આગમમાં એક જ પાઠ અંગે હોય છે. આ ક્રમભેદ અંગે વૃત્તિકારનું મંતવ્ય - "શીપાર્લ વૃત્તવૈતાદ્યપર્વતના અધિપતિ દેવનું નામ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં શબ્દાપાતી છે ,પરંતુ સ્થાનાંગમાં એનું નામ સ્વાતીદેવ છે– વૃત્તિકારે સ્થાનાંગનો નિર્દેશ ન કરીને 'ત્રિવિચાર’ નો નિર્દેશ કર્યો છે. प्र. ननु अस्य शब्दापाति वृत्त वैताढ्यस्य क्षेत्रविचारादि ग्रंथेषु अधिपः 'स्वाति' नामा उक्तः, तत्कथं न तैः मह विरोधः? - નવૂ. વદત. ૮, મૂત્ર ૭૭ની વૃત્તિ उच्यते-नामान्तरं मतान्तरं वा । "દીપપ્રજ્ઞપ્તિ માં હરિવર્ષ ક્ષેત્રમાં વિટાપાતી વત્ત વતાયપર્વત કહેવામાં આવ્યો છે અને સ્થાનાંગમાં :ગ્યવત વર્ષમાં કહેવામાં આવ્યો છે. (--ક્રમશ:) www.jainelibrary.org | ო ო ო ო Jain Education International For Private & Personal Use Only
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy