SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર પ૯૬ તિર્યફ લોક : ભદ્રશાલવન ફૂટ ગણિતાનુયોગ ૩૩૧ एयस्स वि णीलवंतो देवो, रायहाणी- दाहिण આ કૂટના અધિપતિ નીલવન્ત દેવ છે. એની पुरत्थिमेणं। રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. (૩) પુર્વ કુત્યિ રિસાઈચિડે (૩) આ પ્રમાણે સુહસ્તિ દિશાહસ્તિકૂટ છે. मंदरस्स दाहिण-पुरत्थिमेणं, दक्खिणिल्लाए આ મંદર પર્વતના દક્ષિણ-પૂર્વમાં અને દક્ષિણી सीओआए पुरत्थिमेणं। શીતોદા નદીના પૂર્વમાં છે. एयरस वि सुहत्थी देवो, रायहाणी-दाहिण આ ફૂટના અધિપતિ સુહસ્તિ દેવ છે, એની पुरथिमेणं । રાજધાની દક્ષિણ-પૂર્વમાં છે. एवं अंजणागिरिदिसाहत्थिकूडे - આ પ્રમાણે અંજનગિરિ દિશા હસ્તિટ છે. मंदरस्स दाहिण-पच्चत्थिमेणं, दक्विणिल्लाए આ મંદિર પર્વતના દક્ષિણ-પશ્ચિમમાં અને દક્ષિણી सीओआए पच्चत्थिमेणं । શીતોદા નદીના પશ્ચિમમાં છે. एयस्स वि अंजणागिरिदेवो, रायहाणी-दाहिण આ કૂટના અધિપતિ અંજનગિરિ દેવ છે. એની पच्चत्थिमेणं । રાજધાની દક્ષિણ-પશ્ચિમમાં છે. () વે સુમુદે વિકિસાત્મિ (૫) આ પ્રમાણે કુમુદ વિદિશા હસ્તિકૂટ છે. मंदरस्स दाहिण-पच्चत्थिमेणं, पच्चथिमिल्लाए આ મંદર પર્વતની દક્ષિણ-પશ્ચિમમાં અને પશ્ચિમી सीओआए दक्खिणेणं । શીતોદા નદીથી દક્ષિણમાં છે. एयस्म वि कुमुदो देवो, रायहाणी-दाहिण આ કૂટનો અધિપતિ કુમુદદેવ છે, એની રાજધાની पच्चत्थिमेणं। દક્ષિણ-પશ્ચિમમાં છે. (૬) ઈવે પાસે વિવિસાત્વિ (૬) આ પ્રમાણે પલાસ વિદિશા હસ્તિકૂટ છે. मंदरस्स उत्तर-पच्चत्थिमेणं, पच्चथिमिल्लाए આ મંદર પર્વતની ઉત્તર-પશ્ચિમમાં અને પશ્ચિમી सीओआए उत्तरेणं । શીતદાનદીથી ઉત્તરમાં છે. एयस्स वि पलासो देवी, रायहाणी- उत्तर આ કૂટના અધિપતિ પલાસ દેવ છે, એની पच्चत्थिमेणं । રાજધાની ઉત્તર-પશ્ચિમમાં છે. (૭) પુર્વ વડે વિકિસાત્વિ આ પ્રમાણે અવતંસક વિદિશા હસ્તિકૂટ છે. मंदरम्स उत्तर-पच्चत्थिमेणं, उत्तरिल्लाए मीआए આ મંદર પર્વતની ઉત્તર-પશ્ચિમમાં અને ઉત્તરની पच्चत्थिमेणं । શીતા નદીથી પશ્ચિમમાં છે. एयम्म वि वडेंसो देवो, रायहाणी-उत्तर આ કૂટના અધિપતિ અવતંસક દેવ છે, એની पच्चत्थिमेणं । રાજધાની ઉત્તર-પશ્ચિમમાં છે. (૮) પર્વ રોગર વિસાત્વિ (૮) આ પ્રમાણે રોચનગિરિ વિદિશા હસ્તિકૂટ છે. मंदरम्म उत्तर-पूरस्थिमेणं. उत्तरिल्लाए सीआए આ મંદર પર્વતની ઉત્તર-પૂર્વમાં અને ઉત્તરી પુચિમેf I શીતા નદીથી પૂર્વમાં છે. एयम्म वि रोअणागिरी देवी, रायहाणी उत्तर આ કૂટના અધિપતિ રોચનગિરિ દેવ છે, એની पुरथिमणं । રાજધાની ઉત્તર-પૂર્વમાં છે. - નૈવુ. વ . ૪, મુ. ? રૂ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy