SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર ૭૫૧-૭૫૩ તિય લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૩૯૯ Tધૂમ મત્તામો વયાકુમહાપાયર મમાયસ એતરે- ગોરૂપના ચેરમાન્તથી વલયામુખ મહાપાતાળકળશના મધ્યભાગનું અંતર : ૭. ૨. મધુમમ્સમાવી પયપુરચૅિમિસ્ત્રમાં વરમંતાનો ૭૫૧. ગોસ્તૂપ આવાસપર્વતના પૂર્વ ચરમાત્તથી વલયામુખ वलयामुहस्स महापायालस्स बहुमज्झदेसभाए एस णं મહાપાતાળકળશના મધ્યભાગનું અવ્યવહિત અંતર अट्ठावण्णं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। અઠ્ઠાવન હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. પર્વ દિક્ષિ ષિ જોવે. - સમ. ૫૮, મુ. ૩, ૪ આ રીતે ચારેય દિશાઓનું અંતર જાણવું જોઈએ. મદાયાત્રામાં ચપ્પમ પુરવી તરે પવનં- મહાપાતાલકળશનું રત્નપ્રભા પૃથ્વીથી અંતરનું પ્રરૂપણ : ૩. ૨. વથામૃદક્સ ||નિક્સ હેટ્રિ7 રિમંતાનો ૭૫૨. વલયામુખ પાતાળકળશના નીચેના ચર્માન્તથી इमीसे णं रयणप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, एस णं રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાન્તનું અબાધા અંતર एगुणासीइं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । ઓગણ્યાસી હજાર યોજનનું કહેવામાં આવ્યું છે. एवं केउस्स वि, जयस्स वि, ईसरस्स वि। એ રીતે કેત, ચૂપક અને ઈશ્વર નામના મહાપાતાળકળ-સમ. ૭૨ મુ. ૨-૨ શોથી પણ અંતર જાણવું જોઈએ. વસમુન્નાવડગો બંદીવસ ગવાહ રાશિ- લવણસમુદ્રના જલથી જેબુદ્દીપનું જલમગ્ન થવાનું કારણ : ન જ મંત!ઢવખસમુદો નાથદક્સT૬ ૭પ૩. પ્ર. ભગવન્ ! જે લવણસમુદ્રનો ચક્રવાલ વિધ્વંભ चक्कवालविक्खंभेणं, पण्णरसजायणसयसहस्साई બે લાખ યોજનાનો છે, પંદર લાખ એક્યાસી एकासीतिं च सहस्साइं सतं इगुयाल હજાર એકસો ઓગણચાલીશ યોજનથી કંઈક किंचिविसेसुणे परिक्खवणं, एगं जोयणसहस्सं ઓછીની પરિધિ છે. એક હજારયોજનની ગહેરાઈ उब्वेहेणं, सोलसोयणसहस्साई उस्सेहेणं, છે. સોળ હજાર યોજનની ઊંચાઈ અને સત્તર હજાર યોજનનો સર્વાગ્ર કહેવામાં આવ્યો છે. सत्तरसजोयणसहस्साई सब्बग्गेणं पण्णत्ते । कम्हा णं भंते ! लवणसमुद्दे जंबुद्दीवं दीवं नो તો ભગવન્! ક્યા કારણથી લવણસમુદ્ર જંબૂદ્વીપ उवीलेति, नो उप्पीलेति नो चेव णं एक्कोदगं નામના દ્વીપને અપ્લાવિત (જળ વડે છવાયેલ) કરતાં નથી. ઉત્પીડિત કરતો નથી અને જલમગ્ન करेंति? (જળમાં ડૂબાડવું) કરતો નથી ? १. गोयमा ! जंबुद्दीवेणं दीवे भरहेरवएसु वासेसु 3. (૧) ગૌતમ! જંબુદ્વીપ(નાના) દ્વીપના ભરત अरहंत-चक्कवट्टि-बलदेव-वासुदेवा चारणा અને ઐરાવત ક્ષેત્રમાં અહંન્ત(તીર્થકર), ચક્રવર્તી . विज्जाधरा समणा समणीओ सावया सावियाओ બલદેવ, વાસુદેવ, ચારણ (જંઘાચારણ અને मणुया पगतिभद्दया पगतीविणीया पगतिउवसंता વિદ્યાચારણ મુનિ) વિદ્યાધર, શ્રમણ-શ્રમણીઓ શ્રાવક-શ્રાવિકાઓ છે તથા ભદ્ર પ્રકૃતિવાળા, पगतिपयणुकोह-माण-माया-लोभामिउमद्द વિનીત પ્રકૃતિવાળા, ઉપશાંત પ્રકૃતિવાળા, અલ્પ वसंपन्ना अल्लीणा मद्दगा विणीता-तेसि णं ક્રોધ-માન-માયા-લોભની પ્રકૃતિવાળા, पणिहाते लवणे समुद्दे जंबुद्दीवं दीवं नो उवीलेति, મૃદુ-માર્દવ સંપન્ન, અલિપ્ત ભદ્ર તેમજ વિનીત नो उप्पीलेति, नो चेव णं एगोदगं करेंति । મનુષ્ય રહે છે. એના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્વીપ (નાના) દ્વીપને આપ્લાવિત (જળ વડે છવાયેલ) કરતો નથી, ઉત્પીડિત કરતો નથી અને જળમગ્ન (જળમાં ડૂબાડતો) નથી કરતો. ૨.TT-સિંધુ-રા-રત્તવમુસ્ત્રિીમુવાનો (૨) ગંગા, સિંધુ, રક્તા અને રક્તાવતીનદીઓમાં जाव-पलिओवमद्वितीयाओं परिवति । तेसि મહર્થિક-ચાવતુ- પલ્યોપમની સ્થિતિવાળી णं पणिहाए लवणसमुद्दे-जाव-नो चेवणं एगोदगं દેવીઓ રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર રતિ | (જંબૂદ્વીપને) વાવત- જલમગ્ન નથી કરતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy