________________
૯૨ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૧૭૦-૧૭૧
सेणंतत्थ चोत्तीसाएभवणावाससयसहस्साणं,'चउसट्ठीए આ ચમરેન્દ્ર ચોત્રીસ લાખ ભવનાવાસોના, ચોસઠ सामाणियसाहस्सीणं, तावत्तीसाए तावत्तीसाणं चउण्हं હજાર સામાનિક દેવોના, તેત્રીસ ત્રાયસ્ત્રિશક દેવોના, लोगपालाणं, ३ पचण्हं अग्गमहिसीणं सपरिवाराणं, ચાર લોકપાલોના, સપરિવાર પાંચ અગમહિષીઓના, तिण्हंपरिसाणं, सत्तण्हंअणियाणं, सत्तण्हंअणियाहिवईणं, ત્રણ પરિષદોના, સાત સેનાઓના, સાત चउण्हं य चउसट्ठीणं आयरक्खदेवसाहस्सीणं, अण्णेसिं
સેનાપતિઓના, ચોસઠ હજારના ચાર ગણા અર્થાતુ બે च बहूणं दाहिणिल्लाणं देवाण य देवीण य आहेवच्चं
લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવોના અને દક્ષિણ .पोरेवच्चं जाव दिव्वाई भोगभोगाई भंजमाणे विहरइ।
દિશાના અન્ય અનેક દેવ-દેવીઓના અધિપત્ય, પૌરપત્ય
થાવત્ દિવ્ય ભોગોને ભોગવતા રહે છે. - TUT. . ૨, સે. ૨૭૧ (૨). चमरन्देण नट्टविहि उवदंसणं
ચમરેન્દ્ર દ્વારા નાટ્યવિધિનું ઉપદર્શન : ૨ ૭ = , તેvi Tv તેને સમજીને ઘરે અસુરિ અસુર રાય ૧૭૦. તે કાળે અને તે સમયે ચોસઠ હજા૨ સામાનિક દેવોની
चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि સન્મુખ થઈને પોતાની ચમચંચા નામની રાજધાનીની सीहासणंसि चउसट्ठीए सामाणियसाहस्सीहिं जाव સુધર્માસભામાં અમર નામકસિંહાસન પર સ્થિત અસુરેન્દ્ર नटविहिं उवदंसेत्ता जामेव दिसिं पाउब्भूए तामेव
અસુરરાજ ચમરેન્દ્ર વિરાજમાન ભગવાનને दिसिं पडिगए।
અવિધજ્ઞાનથી જોઈ યાવતુ નાટ્યવિધિ દેખાડીને જે
દિશાથી આવ્યા હતા તે જ દિશામાં પાછો વળી ગયો. - વિચા. સ. ૨, ૩, ૨, મુ. ૨ उत्तरिल्ल असुरकुमाराणं ठाणा
ઉત્તર દિશાના અસુરકુમારોના સ્થાન : ૨૭. . (૨) fevi મંતે!ઉત્તરજ્જા અસુરારા ૧૭૧. પ્ર. (૧) હે ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાપ્ત અને देवाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा
અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન કયાં TUત્તા ?
આવેલા કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! उत्तरिल्ला असुरकुमारा
(૨) હે ભગવન ! ઉત્તર દિશાના અસુરકુમાર देवा परिवसंति?
દેવ કયાં રહે છે ? उ. (१) गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स 3. (૧) હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુ उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए
પર્વતની ઉત્તરમાં એક લાખ એંસી હજાર असीउत्तर जोयणसयसहस्सबाहल्लाए
યોજન જાડાઈવાળી આ રત્નપ્રભા
પૃથ્વીના ઉપરના (ભાગથી) એક હજાર उवरिं एगं जोयणसहस्सं ओगाहेत्ता, हेट्ठा
યોજન અવગાહન કરીને અને નીચેના वेगंजोयणसहस्सं वज्जेत्ता, मज्झे अट्ठहत्तरे
(ભાગમાં) એક હજાર યોજન છોડી દઈને जोयणसतसहस्से- एत्थ णं उत्तरिल्लाणं
(બાકી રહેલા) એક લાખ એડ્વોત્તેર હજાર असुरकुमाराणं देवाणं तीसं भवणावा
યોજન પ્રમાણ મધ્યભાગમાં ઉત્તર ससयसहस्सा भवंतीतिमक्खातं ।
દિશાવાસી અસુરકુમાર દેવોના ત્રીસ લાખ ભવનાવાસ છે – એમ કહેવામાં
આવ્યું છે. ते णं भवणा बाहिं वट्टा अंतो चउरंसा सेसं जहा એ ભવન બહારથી ગોલ છે અને અંદરથી ચોરસ છે. दाहिणिल्लाणं जाव विहरति ।।
બાકીનું વર્ણન બધુ દક્ષિણવાસી અસુરકુમારોની સમાન - TUT. પ. ૨, સુ૨૮૦-૧૮૬
છે યાવત્ (દિવ્ય ભોગ ભોગવતા) રહે છે. ૧. સમ.૩૪, સુ.પ ૨. સમ. ૬૪, સુ.૩
૩. ઠાણં.૪, ઉ.૧ સુ. ૨૫૭ ૪. ઠાણું .૫, ઉ.૧, સુ.૪૦૩
૫. ઠાણે. ૩, ઉ.૨, સુ. ૧૬૨ ક - ઠાણે. ૫, ઉ.૧ સુ.૧ માં નૃત્યાનીક અને ગંધર્વોનીક ગણવામાં નથી આવ્યા. ખ - ઠાણ. ૭, સુ. ૫૮૨ ૭. જીવા. પડિ. ૩, ઉં. ૧, સુ. ૧૧૭ ૮. જીવા. પડિ. ૩, ઉ. ૧, સુ. ૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org