SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૧૩-૨૧૫ અધોલોક ગણિતાનુયોગ ૧૧૫ भवणवासिदेवाणं चेइयरूक्खा ભવનવાસી દેવોના ચૈત્યવક્ષ : ૨૬ રૂ. ઢસfaહા અવનવા સેવા vvmત્તા, તે નદી- ૨૧૩. ભવનવાસી દેવ દસ પ્રકારના કહેવામાં આવ્યા છે, () મસુરમાર, નાવ (૨૦) થયTRI | જેમકે- (૧) અસુરકુમાર યાવત્ (૧૦) સ્વનિતકુમાર. एएसि णं दसविहाणं भवणवासीणं देवाणं दस चेइय- આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દસ પ્રકારના ચૈત્ય रूक्खा पण्णत्ता, तं जहा- गाहा : વૃક્ષ કહેવામાં આવ્યા છે, જેમકે- ગાથાર્થआसत्थ, सत्तिवण्णे, सामलि, उंबर, सिरीस, दहिवण्णे। (૧)અશ્વત્થ, (૨)શક્તિપર્ણ, (૩)શાલ્મલી,(૪)ઉંબર, वंजुल, पलास,वप्पे तए य, कणियार रूक्खे ॥ (૫) શિરીષ, (૬) દધિપર્ણ, (૭) વંજુલ, (૮) પલાસ, - ટા, ૨ ૦, મુ. ૭૩ ૬ (૯) વપ્ર, (૧૦) કર્ણિકાર. भवणवइणं परिसाओ ભવનપતિઓની પરિષદો चमरस्स परिसाओ ચમરની પરિષદો : ૨? ૮. . વનરક્સ મંતે ! સુરક્સ અનુરનો #તિ ૨૧૪. પ્ર. હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી ? परिसाओ पण्णत्ताओ? પરિષદો કહેવામાં આવી છે ? ૩. Tયમ ! તમ પરિક્ષામાં પૂછUત્તા, તે નદી- ઉ. હે ગૌતમ ! ત્રણ પરિષદો કહેવામાં આવી છે. જેમકે. સમિયા, ૨, ચંડા, રૂ. નાથા, ૧. સમિતા, ૨. ચંડા, ૩, જાયા, ૨. મિતરિયા - સમિયા, ૧. આભ્યન્તર પરિષદ - સમિતા, . મન્નિમિયા - ચંડા, ૨. માધ્યમિકા પરિષદ - ચંડા, રૂ. વારિયા ર - ના ? ૩. બાહ્ય પરિષદ - જાયા. નીવ. કિ. રૂ, ૩. ૨, મુ. ૨૧૮ एवं जहाणपब्बीए जाव अच्चओ कप्पो। આ પ્રમાણે યથાનુક્રમે અમૃતકલ્પ પર્યત જાણવું જોઈએ. - વિચા. સ. ૩૨, ૩. ૨૦, મુ. ? तिविहासु चमरपरिसासु देवाणं संखा - ત્રણ પ્રકારની ચમર પરિષદાઓમાં દેવોની સંખ્યા : ૨ ૨૫. ૬. () ઘમ્મરસ મંત! સુરિસ મસુરનો ૨૧૫. પ્ર. ૧. હે ભગવનુ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभितरपरिसाए कति देवसाहस्सीओ આભ્યન્તર પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ताओ? કહેવામાં આવ્યા છે ? (२) मज्झिमपरिसाए कति देवसाहस्सीओ ૨. મધ્યમ પરિષદના કેટલા હજાર દેવ पण्णत्ताओ? કહેવામાં આવ્યા છે ? (३) बाहिरियाएपरिसाए कति देवसाहस्सीओ બાહ્ય પરિષદના કેટલા હજારદેવ કહેવામાં पण्णत्ताओ? આવ્યા છે ? गोयमा ! (१) चमरस्सणं असुरिंदस्स असुररन्नो ઉ. ૧. હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની अभितरपरिसाए चउवीसं देवसाहस्सीओ આભ્યન્તર પરિષદના ચોવીસ હજાર દેવ TUત્તા | કહેવામાં આવ્યા છે. (२) मज्झिमपरिसाए अट्ठावीसं देवसाहस्सीओ ૨. મધ્યમ પરિષદના અઠાવીસ હજાર દેવ કહેવામાં આવ્યા છે. ૧. ક – ઠાણ. ૩, ઉ. ૨, સુ. ૧૬૨ (૧-૨), ખ- વિયા. સ. ૩૨, ઉ. ૧૦, સુ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy