SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૩ नो तहा महप्पवेसणतरा चेव, आइण्णतरा चेव, आउलतरा चेव, अणोमाणतरा चेव । तेसु णं नरएसु नेरइया पंचमाए धूमप्पभाए पुढवीए नेरइएहितो महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महासवतरा चेव, महावेयणतरा चेव । नो तहा अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव, अप्पासवतरा चेव, अप्पवेयणतरा चेव, अप्पिढियतरा चेव, अप्पजुइयतरा चेव, नो तहा महड्ढियतरा चेव, महज्जुइयतरा चेव। પરંતુ તે (પાંચમી નરક પૃથ્વી નરકવાસોની જેમ) મહાપ્રવેશવાળા, સંકીર્ણ, વ્યાપ્ત અને વિશાલ નથી. છઠ્ઠી પૃથ્વીના નારકાવાસી ઓના નૈરયિક પાંચમી ધુમપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા છે. પરંતુ એમની (પાંચમી ધૂમપ્રભાના નારકોની) માફક અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ તેમજ અલ્પ વેદનાવાળા નથી. તે એનાથી અલ્પ ઋધ્ધિવાળા અને અલ્પ દ્યુતિવાળા છે. પરંતુ મહાન્ ઋધ્ધિવાળા અને મહાનું ધુતિવાળા નથી. पंचमाए णं धूमप्पभाए पुढवीए तिण्णि निरयावासस- પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ यसहस्सा पण्णत्ता। (આવેલા) કહેવામાં આવ્યા છે. एवं जहा छट्ठीए पुढवीए भणिया तहा सत्त वि पुढ આ પ્રમાણે જેવુંછઠ્ઠી ત:પ્રભા પૃથ્વી માટે કહેવામાં આવ્યું वीओ परोप्परं भण्णंति जाव रयणप्पभंति जाव नो तहा છે એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીપર્યત સાત નરક પૃથ્વીઓ महिड्ढियतरा चेब, महज्जुइयतरा चेव, માટે પરસ્પર જાણવું જોઈએ. યાવત(શર્કરપ્રભાપૃથ્વીના अप्पिढियतरा चेव, अप्पज्जइयतरा चेव । નૈરયિક - રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની અપેક્ષા ) મહાન ઋધ્ધિ અને મહાન યુતિવાળા નથી. પરંતુ તે (એમની - વિયા, મે, ૨૩, ૩. ૪, મુ. ૨-૯ અપેક્ષાએ) અલ્પ ધ્ધિ અને અલ્પ યુતિવાળા છે. अहोलोए बिसरीरा-- અધોલોકમાં બે શરીરવાળા : ૧૬૩. મહત્તા r વાર વિસરી' , તે નદી- ૧૬૩. અધલાકમાં બે શરીરવાળા ચાર કહેવામાં આવ્યા છે, જેમકે - (૨) પુદ્ધવિફા | (૨) T૩ થી (૩) વનસ્પwnયા | (૪) વરાત્રી તસTTTTT I - ટાઈ. ગ, ૪, ૩. ૩, મુ. ૩ ૨૧ ૧. પૃથ્વીકાયિક, ૨. અપ્રકાયિક, ૩. વનસ્પતિકાયિક, ૪, ઔદારિક (શરીરવાળા) ત્રસ પ્રાણી. ૧, બિશરીરા-પ્રથમ વર્તમાન ભવનું શરીર અને દ્વિતીય મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને મુક્ત થનાર જીવ. - સ્થાનાંગ. અ. ૪, ઉ.૩, સુ. ૩૨૯ની ટીકા ૨. (ક) અહીં દારિક શરીરવાલા ત્રસ કેવલ સંજ્ઞી પંચેન્દ્રિય જ ગ્રહણ કરવામાં આવ્યા છે. - સ્થાનાંગ. અ.૪, ઉં.૩, સુ. ૩૨૯ની ટીકા (ખ) અધોલોકમાં મનુષ્ય શરીર સંહરણની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy