SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ લોક-પ્રજ્ઞપ્તિ લોક સૂત્ર ૧૧-૧૪ भगवया लोगाइउवएसो-- ભગવાન દ્વારા લોકાદિ અંગે ઉપદેશ : છે. તે જ સમજીને ભાવં મહાવીરે નિયમ્સ રાઈ ૧૧. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે ભંભસાર પુત્ર भंभसारपुत्तस्स सुभद्दापमुहाणं देवीणं तीसे य રાજા કોણિકને, સુભદ્રા વગેરે રાજરાણી-દેવીઓને તથા બહુ વિશાલ સભાને (યાવત) અર્ધમાગધી ભાષામાં महइमहालियाएपरिसाए (जाव) अद्धमागहाए भासाए ઉપદેશ આપ્યો.૧ માસ / अरिहा धम्म परिकहेइ, तेसिंसवेसिं आरियमणारियाणं અરિહંત ભગવાને જે ધર્મનું કથન કરે છે તે સમસ્ત (जाव) अप्पणो सभासाए परिणामेणं परिणमइ. तं આર્યો તથા અનાર્યોની (યાવતુ) પોતપોતાની ભાષામાં जहा-'अस्थि लोए अत्थि अलोए।' પરિણામ પામવાવાળી (સમજાય તેવા) સ્વભાવવાળી હતી જેમકે – 'લોક છે અને અલોક છે.” -- વ. સુ. ૩૪ लोगसरुवस्स णायारो उवदेसगा य - લોક-સ્વરૂપના જ્ઞાતા અને ઉપદેશક : ૨સાત વિપર્સોસ ના, ૧૨. વિશાલદષ્ટિ લોકદર્શી લોકના અધ ભાગને જાણે છે. उड़दं भागं जाणइ, तिरियं भागं जाणइ । ઉર્ધ્વ ભાગને જાણે છે અને તિર્યફ ભાગને જાણે છે. -- ગાયા. સુ. ૧, એ, ૨, ૩, ૬, સુ. ૧૬ ૩. ઢોદિ કાર્દિ ગાય ઉમદાના નીરુ, પાસ, તં નદ- ૧૩. બે સ્થાનો (પ્રકારો) થી આત્મા અધોલોકને જાણે અને જુવે છે, જેમ કે१. समोहएणं चेव अप्पाणणं आया अहोलोगं जाणइ, ૧. સમુદ્યત કરીને આત્મા પોતાના (જ્ઞાન) થી पासइ। અધોલોકને જાણે છે અને જુવે છે. २. असमोहएणं चेव अप्पाणेणं आया अहोलोगं સમુદૂધાત કર્યા વિના આત્મા પોતાના જ્ઞાનથી નાગ૬,પીસરૂ I (પણ) અધોલોકને જાણે છે અને જુવે છે. आहोही समोहयासमोहएणं चेव अप्पाणणं आया અધોવધિજ્ઞાની આત્મા સમુદ્રઘાત કરીને અથવા अहोलोगं जाणइ,पासइ । સમુદ્યાત કર્યા વિના પણ પોતાના જ્ઞાનથી અધોલોકને જાણે છે અને જુવે છે. एवं तिरियलोगं, उड़ढलोगं, केवलकप्पं लोगं । આ પ્રમાણે તિર્યગ લોકને, ઉદ્ગલોકને અને સંપૂર્ણ -- . મ. ૨, ૩, ૨, . ૭૦ લોકને (જાણે છે અને જુવે છે) ? ૮. ઢોદિ કટિંગથી સદી નાળ૬, TH, તેં નન્દ- ૧૪, બે સ્થાનોથી આત્મા અધોલોકને જાણે છે અને જુવે છે. १. विउविएणंचव अप्पाणणं आया अहोलोगजाणइ. ૧. વેક્રિય સમુઘાત કરીને આત્મા પોતાના જ્ઞાનથી पास। અધોલોકને જાણે છે, જુવે છે. ભગવાન મહાવીરે કોણિકના શાસનકાળમાં ચંપાનગરની બહાર આવેલા પૂર્ણભદ્ર ચૈત્યના વનમાં અશોકવૃક્ષ નીચે પૃથ્વીશીલા પટ્ટ પર બેસીને બહુ વિશાલ પરિષદ સમક્ષ અર્ધમાગધી ભાષામાં દેશના (ઉપદેશ) આપી હતી. આ દેશનામાં ભગવાને સર્વપ્રથમ લોક અને અલોકના અસ્તિત્ત્વનું પ્રતિપાદન કર્યું. ઔપપાતિક સૂત્રમાં ઉક્ત દેશનાનું અતિ વિસ્તૃત વર્ણન છે. અહીં ઉક્ત દેશનાનું સંક્ષિપ્તમાં વર્ણન આપવામાં આવ્યું છે. અહીં એ જાણી લેવું આવશ્યક છે કે મૂળ પાઠોની અપેક્ષાએ જૈન આગમોની બે વાચના પ્રસિદ્ધ છે – વિસ્તૃત વાચના અને સંક્ષિપ્ત વાચના. વાચનાચાર્યોએ અહીં-તહીં જાવ' વગેરે અનેક સંકેતો આપી વિસ્તૃત વાચનાના મૂળ પાઠોને સંક્ષિપ્ત કરી સંક્ષિપ્ત વાચનાનું સંકલન કર્યું હતું. આ સંકેત પદ્ધતિને અનુસરીને આ ઉત્થાનિકા અને આગળ પણ આ સંસ્કરણમાં બે પ્રકારના સંકેત આપવામાં આવ્યા છે. કૌસની અંતર્ગત જેટલા 'જાવ’ના સંકેત છે. તે બધા પ્રસ્તુત સંસ્કરણ માટે આપવામાં આવેલા છે અને કોંસ વગરના જેટલાં જાવ' સંકેત આપેલા છે તે બધા પ્રાચીન સંક્ષિપ્ત વાચનાના છે. આ સૂચના ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંસ્કરણનો સ્વાધ્યાય કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy