SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ भगवओ महावीरस्स मिहिलाए समोसरणं ભગવાન મહાવીરનું મિથિલામાં સમવસરણ : ૨૨. તેનું જેનું તેનું સમાં મિહિ નમ ળયરી ઢોચા, ૨૫૯. તે કાળે તે સમયે મિથિલા નામની નગરી હતી, તે रिद्धत्थिमियसमिद्धा । वण्णओ । સમૃધ્ધિથી સંપન્ન અને શાંત હતી. (અહીં નગરીનું) વર્ણન (કરવું જોઈએ) तीसे णं मिहिलाए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए एत्थ णं माणिभद्दे चेइए होत्था । वण्णओ । નિયતત્તુરાયા, ધારિીવેવી.... "વળો | लोय पण्णत्ति तिरियलोगो (માહોો) तेणं कालेणं तेणं समएणं सामी समोसढे, परिसा ળિયા, ધમ્મો દિયો, પરિક્ષા વડિયા | ते कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे गोयम गोत्तेण सत्तुस्सेहे समचउरंससंठाणे- जाव-तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता एवं वयासी -તંબુ. વસ્તુ. ?, સુ. -૨ ૩. तिरियलोय - खेत्तलोयस्स भेया ૬૦. ૧. ગોયમા ! અસંવૈજ્ઞવિષે પળત્તે, તં નહીં - जंबुद्दीवतिरियलोय શ્વેત્તો-નાવसयंभुरमणसमुद्द तिरियलोयखेत्तलोए । ૨૬૨.૫. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય સાત હાથ ઉંચા ઇંદ્રભૂતિ નામના અણગાર, જેનો સંસ્થાન (આકાર) સમચોરસ હતો -યાવ- તેઓ (શ્રમણ ભગવાન મહાવીરને) ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કરે છે અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા - તિર્યશ્લોક - ક્ષેત્રલોકનાં ભેદ : તિરિયહોય-શ્વેત્તો ન મંતે ! તિવિષે ૨૬૦, પ્ર. पणते ? तिरियलोय-खेत्तलोयस्स संठाणं - ૨૬૪. ૫. - મ. સ. o o, ૩. શ્૰, મુ. ધ્ ૩. गोयमा ! झल्लरिसंठिए पन्नत्ते । तिरियलोय-खेत्तलोयस्स आयाम-मज्झं Jain Education International - મ. સ. o o, ૩. ૨૦, મુ. ૮ તિચિત્રોયવત્તનો જં મંતે ! વિમંષ્ઠિ ૨૬૧. પ્ર. વનત્તે? આ મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશા વિભાગ (ઈશાન ખૂણામાં) માણિભદ્ર નામનું ચૈત્ય હતું. (અહીં ચૈત્યનું) વર્ણન (કરવું જોઈએ)ત્યાં જિતશત્રુ રાજા હતો. (એની) ધારિણી દેવી (નામે રાણી) હતી. (અહીં રાજા અને રાણીનું) વર્ણન કરવું જોઈએ. તે કાળે તે સમયે સ્વામી (ભગવાન મહાવીર) ત્યાં પધાર્યા. (એમની દેશના સાંભળવા) પરિષદા નીકળી. (ભગવાન મહાવીરે) ધર્મ સંભળાવ્યો. (દેશના પૂર્ણ થતા) પરિષદા પાછી ચાલી ગઈ. For Private ઉ. લોક-પ્રજ્ઞપ્તિ તિર્યલોક (મધ્યલોક) ઉ. દિ નું મંત ! નિરિયનોવસ્ક આયામ-મો ૨૬૨. પ્ર. पन्नत्ते ? તિર્યશ્લોક - ક્ષેત્રલોકનો આકાર : હે ભગવન્ ! તિર્યશ્લોક - ક્ષેત્રલોક કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? Personal Use Only હે ગૌતમ ! અસંખ્ય પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમકે- જંબુદ્રીપ તિર્યઞ્લોક-ક્ષેત્રલોક-યાવત્ સ્વયંભૂરમણ સમુદ્ર તિર્યશ્લોક - ક્ષેત્રલોક. હે ભગવન્ ! તિર્યશ્લોક ક્ષેત્રલોક કેવા આકારનો કહેવામાં આવ્યો છે ? - તિર્યઞ્લોક- ક્ષેત્રલોકનો આયામ - મધ્યભાગ : હે ગૌતમ ! ઝાલરના આકારનો કહેવામાં આવ્યો છે. હે ભગવન્ ! તિર્યંચ્લોકના આયામનો મધ્યભાગ ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે ? www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy