SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૧૪-૧૧૫ प. इमीसे णं भंते ! सक्करप्पभाए पुढवीए હે ભગવન્! શર્કરામભા પૃથ્વીના ઘનવાતવલયનું घणवायवलए केवतियं बाहल्लेणं पण्णत्ते ? કદ કેટલું કહેવામાં આવ્યું છે ? गोयमा ! कोसूणाई पंचजोयणाई बाहल्लेणं હે ગૌતમ ! એક કોશ ન્યુન (ઓછા) પાંચ યોજન पण्णत्ताई। જેટલું કદ કહેવામાં આવ્યું છે. एवं एएणं अभिलावेणं वालुयप्पभाए पंचजोयणाई આ પ્રમાણે પ્રશ્નોત્તરોમાં-વાલુકાપ્રભાના (ઘનવાત बाहल्लेणं पण्णत्ताई। વલયનું) કદ પાંચ યોજનનું કહેવામાં આવ્યું છે. पंकप्पभाए सक्कोसाइं पंचजोयणाई बाहल्लेणं પકપ્રભાના (ઘનવાતવલયનું) કદ પાંચ યોજન અને पण्णत्ताई। એક કોશનું કહેવામાં આવ્યું છે. धूमप्पभाए अद्धछट्ठाई जोयणाई बाहल्लेणं पण्णत्ताई। ધૂમપ્રભાના (ઘનવાતવલયનું) કદ સાડા પાંચ યોજનનું કહેવામાં આવ્યું છે. तमप्पभाए कोसूणाई छजोयणाई बाहल्लेणं पण्णत्ताई। તમપ્રભાના (ઘનવાતવલયનું) કદ એક કોશ ઓછા છે યોજનનું કહેવામાં આવ્યું છે. अहेसत्तमाए छजोयणाई बाहल्लेणं पण्णत्ताई। તમસ્તમ પ્રભાના (ઘનવાતવલયનું) કદ છ યોજનનું - નીવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૭૬ કહેવામાં આવ્યું છે. 994, p. ડુમસે મંતે ! રથqમrg Tઢવાખ ૧૧૪. પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના તનુવાત तणुवायवलए केवतियं बाहल्लेणं पण्णत्ते ? વલયનું કદ કેટલું કહેવામાં આવ્યું છે? ૩. ! છાસનું વાહન્વેvi qUUજો ! ઉં. હે ગૌતમ ! છ કોશનું કદ કહેવામાં આવ્યું છે. एवं एएणं अभिलावेणं सक्करप्पभाए पुढवीए सतिभागे આ પ્રમાણે પ્રશ્નોત્તરોમાં-શર્કરા પ્રભા પૃથ્વીના छक्कोसे बाहल्लेणं पण्णत्ते। (તનુવાતવલયનું) કદ છ કોશ અને એક કોશના ત્રીજા ભાગ જેટલું કહેવામાં આવ્યું છે. वालुयप्पभाए पुढवीए तिभागूणे सत्तकोसे बाहल्लेणं વાલુકાપ્રભા પૃથ્વીના (તનુવાતવલયનું) કદ ત્રણ ભાગ પત્તા ન્યૂન સાતકોશ જેટલું કહેવામાં આવ્યું છે. पंकप्पभाए पुढवीए सतिभागे सत्तकोसे बाहल्लेणं પકપ્રભા પૃથ્વીના (તનુવાતવલયનું) કદ સાત કોશ પછા અને એક કોશના ત્રીજા ભાગ જેટલું કહેવામાં આવ્યું છે. धूमप्पभाए पुढवीए सतिभागे सत्तकोसे बाहल्लेणं ધૂમપ્રભા પૃથ્વીના (તનુવાતવલયનું) કદ સાત કોશ અને એક કોશના ત્રીજા ભાગ જેટલું કહેવામાં આવ્યું છે. तमप्पभाए पुढवीए तिभागूणे अट्ठकोसे बाहल्लेणं તમપ્રભા પૃથ્વીના(તનુવાતવલયનું)કદત્રણ ભાગચૂન પત્તા આઠ કોશ કહેવામાં આવ્યું છે. अहेसत्तमाए पुढवीए अट्ठकोसे बाहल्लेणं पण्णत्ते। અધસપ્તમ પૃથ્વીના (તનુવાતવલયનું) કદ આઠ કોશ - નીવા. કિ. રૂ, ૩. ૨, . ૭૬ કહેવામાં આવ્યું છે. घणोदहीआईणं संठाणाई-- ઘનોદધિ આદિનો આકાર (સંસ્થાન) : ?". v .... વ ધ વિ, ઘાવાપુ વિતyવા, વિ ૧૧૫. આ પ્રમાણે... ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને ओवासंतरे वि सव्वे झल्लरिसंठिते पण्णत्ते । અવકાશાન્તર- આ બધાનો ઝાલર જેવો આકાર - નીવા. દિ. રૂ, ૩. ?, મુ. ૭૪ (સંસ્થાન) કહેવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy