SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ લોક-પ્રજ્ઞપ્તિ विजयदारस्स णिसीहियाए जालकडगा - રૂ? રૂ. વિનયસ્સ | વર૧ ૩મો પત્તિ વુહોળિદિયા दो-दो जाडगा पण्णत्ता । ते णं जालकडगा सव्व रयणामया अच्छा-जावવડવા | તિર્યક્ લોક - વિજયદ્વા૨ - નીવા. ૧.૨, ૩. ?, સુ. ૧૨° विजयदारस्स णिसीहियाए घंटापरिवाडीओ વિજયદ્વારની નિષીધિકાઓમાં ઘંટોની પંક્તિઓ : રૂ૨૪. વિનયસ્સ નં વારસ ૩મો પસિં વુદ્દો ખિસીહિયાણ૩૧૪. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષીધિકાઓમાં બે-બે दो-दो घंटापरिवाडीओ पण्णत्ताओ । ઘંટોની પરિપાટી-પંક્તિઓ આવેલી કહેવામાં આવી છે. तासि णं घंटाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहाजंबूणयमईओ घंटाओ, वइरामईओ लालाओ, णाणा मणिमया घंटा पासगा, तवणिज्जमईओ संकलाओ, रययामईओ रज्जूओ । - ताओ णं घंटाओ ओहस्सराओ, मेहस्सराओ, દંતસ્તરામો, વસ્તરાગો, વિસ્તરાઓ, વિધોતાો, સીદસ્સરાઓ, સૌથોસાો, મનુસ્કરાઓ, મંનુકોસાયો, सुस्सराओ सुस्सरणिग्घोसाओ ते पदेसे ओरालेणं मणुणेणं कण्ण-मणिणिव्वुइकरेण सद्देणं जावવિકૃતિ । નીવા. ૬.૩, ૩. o, મુ. ૬૨૨૬ विजयदारस्स णिसीहियाए वणमालापरिवाडीओરૂશ્બુ. વિનયસ ાં વારમ્સ રમો પસિં વ્રુદો સિદિયા दो-दो वणमालापरिवाडीओ पण्णत्ताओ । ता ओ णं वणमालाओ णाणा दुमलया- किसलयपल्लवसमाउलाओ छप्पयपरिभुज्जमाणकमलसोभंत सस्सिरीयाओ पासाईयाओ-जाव- पडिरूवाओ । Jain Education International ते पएसे उरालेणं - जाव- मणुण्णेणं - घाण-मण- निब्बुइ करेण गंधेणं तप्पएसे सव्वओ समंता आपूरेमाणीओ आपूरेमाणीओ अईव अईव सिरीए उवसोभेमाणा उसोभमाणा चिट्ठन्ति । નીવા. ૧.૨, ૩.૧, મુ. ૧૨૬ विजयदारस्स णिसीहियाए पगठंगा - સૂત્ર ૩૧૩-૩૧૬ વિજય-દ્વારની નિષિધિકાઓમાં જાલકટક (પડદા) : ૩૧૩. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષીધિકાઓમાં બે-બે જાલકટક (યવનિકા-પડદા) કહેલા છે. આ જાલકટક સર્વપ્રકારે રત્નમય સ્વચ્છ નિર્મલ -યાવત્પ્રતિરૂપ છે. આ ઘંટાઓનું વર્ણન આ પ્રમાણે આપવામાં આવ્યું છે. જેમ કે- આ ઘંટો જંબૂનદ સ્વર્ણમય છે. વજ્રરત્નની એની લોલક છે. અનેક મણિઓથી બનેલા ઘંટા પાર્શ્વ છે. જે સાંકળમાં આ ઘંટાઓ લટકેલા છે તે સ્વર્ણની બનેલી છે અને ચાંદીની બનેલી દોરીઓ છે. આ ઘંટોનો સ્વરનાદ ઓઘસ્વર (જલપ્રવાહના સ્વર) જેવો, મેઘસ્વર જેવો, હંસસ્વર જેવો, કૌંચસ્વર જેવો, નંદીસ્વર જેવો, નંદીઘોષ જેવો, સિંહગર્જના જેવો, સિંહ ઘોષ જેવો, મંજુસ્વર જેવો, મંજુઘોષ જેવો પ્રતીત થાય છે એથી પણ વિશેષ તે બધા ઘંટો પોતાના સુસ્વરો અને સુસ્વરનિર્દોષોથી શ્રેષ્ઠ મનોજ્ઞ, કર્ણ અને મનને તૃપ્તિકર શબ્દોથી એ પ્રદેશને ભરી દે છે - યાવત્ - સ્થિત છે. વિજયદ્વારની નિષીધિકાઓમાં વનમાલાની પંક્તિઓ : ૩૧૫. વિજયદ્વારની બન્ને બાજુની બન્ને નિષીધિકાઓમાં બે બે વનમાલાઓની પરિપાટીઓ-પંક્તિઓ આવેલી કહેવામાં આવી છે. તે વનલતાઓ અનેક વૃક્ષો અને લતાઓના કિસલયોપલ્લવો (કોમલ પાન)થી યુક્ત છે. ભ્રમરો દ્વારા ભુંજ્યમાન કમલોથી સુશોભિત છે. સશ્રીક શોભાતિશયવાળી દર્શનીય - યાવત્ - પ્રતિરૂપ છે. આ વનલતાઓ પોતાની ઉદાર-યાવ-મનોજ્ઞ નાક અને મનને શાંતિપ્રદ ગંધથી સર્વ દિશાઓ અને વિદિશાઓના પ્રદેશોને ભરી દેતી પોતાની શોભાથી અત્યન્ત શોભાયમાન થઈને સ્થિત છે. વિજયદ્વારની નિષીધિકાઓમાં પ્રકંઠક (પીઠ) : ૩૪૬. વિનય ાં વારસ ૩મો પત્તિ દુહો નિદિયાણ ૩૧૬. વિજયદ્વારના ઉભય પાર્શ્વમાં સ્થિત બન્ને નિષીધિકાઓમાં दो दो पगठंगा पण्णत्ता । બે-બે પ્રકંઠક (પીઠ) આવેલા છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy