________________
''
૩૯૬ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : લવણસમુદ્ર વર્ણન
સૂત્ર ૭૪૨-૭૪૩ तंचेवपमाणं जंगोथूभस्साणवरं-सव्वरयणामए
ગોસ્તૂપ પર્વતનું જેટલું માપ છે એટલું જમાપ આ अच्छ-जाव-निरवसेसं जाव सिहासणं सपरिवारं।
પર્વતનું છે. વિશેષ-આખો પર્વત સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ છે- યાવતુ- સપરિવાર
સિંહાસનનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ अट्ठो-से बहूई उप्पलाइं कक्कोडप्पभाई सेसं
નામનું કારણ તે ઉત્પલ કર્કોટક જેવી પ્રભાવાળો तं चेव । णवरिं-कक्कोडगपब्वयस्स उत्तरपुर
છે. બાકીનું વર્ણન પૂર્વવત છેવિશેષ-કર્કોટક त्थिमेणं । एवं तं चेव सव्वं ।
પર્વતની ઉત્તર-પૂર્વમાં (કર્કોટકનામની રાજધાની
છે) ઈત્યાદિ આ રીતે સર્વ વર્ણન પૂર્વવત્ છે. (२) कद्दमस्स वि सो चेव गमो अपरिसेसो।
(૨) કર્દમક (અનુવેલંધર નાગરાજનું સંપૂર્ણ नवरं-दाहिणपुरस्थिमेणं आवासो, विज्जुप्पभा
વર્ણન કર્કોટક જેવું છે. વિશેષ-કર્દમક આવાસપર્વત रायहाणी दाहिणपुरथिमेणं ।
દક્ષિણ પૂર્વમાં છે. વિદ્યુતૂભા રાજધાની
દક્ષિણ-પૂર્વમાં છે. (૩) ના વિ જેવા નવ-દ્વાદિ
(૩) કૈલાસ (અનુવેલંધર નાગરાજ)નું વર્ણન पच्चत्थिमेणं कइलासा वि रायहाणी ताए चेव
પણ એપ્રમાણેનું છે. વિશેષ-કૈલાશ(આવાસપર્વત) વિસTV |
દક્ષિણ-પશ્ચિમમાં છે. કૈલાશ નામની રાજધાની
પણ એ દિશામાં છે. (४) अरूणप्पभेवि उत्तरपच्चत्थिमेणं, रायहाणी
(૪) અરુણપ્રભ આવાસપર્વત પણ ઉત્તરवि ताए चव दिसाए।
પશ્ચિમમાં છે. રાજધાની પણ એ દિશામાં છે. चत्तारि वि एगप्पमाणा सव्वरयणामया य ।
ચારેય પર્વતો એક સરખા માપવાળા છે અને - નવા, ફિ. ૨, ૩, ૨, . ૨૬ ૦
બધા રત્નમય છે. માટે મજુવેધર નારાયા વાસ પથ પકવ- સામાન્યત: અનુવેલંધર નાગરાજોના આવાસ પર્વતોનું પ્રરૂપણ : ૩૮૨. ગંદાવન સૈવજ્ઞ વારિરિઝમ વેચંતા ૧૩મુ ૭૪૨. જંબદ્વીપની બહારની વેદિકાના અંતિમ ભાગથી ચારે
विदिसासु लवण समुदं बायालीसं- बायालीसं વિદિશામાં લવણસમુદ્રમાં બેતાલીસ - બેંતાલીસ जोयणसहस्साई ओगाहेत्ता,एत्थणं चउण्हं अणुवेलंधर હજાર યોજન જવા પર અનુલંધર નાગરાજોનાં ચાર णागराईणं चत्तारि आवासपब्वया पण्णत्ता, तं जहा- આવાસપર્વત કહેવામાં આવ્યા છે. જેમકે
#૨. વિષ્ણુપ્પમ, રૂ. ના, ૪, મUપૂમ. (૧)કર્કોટક (૨)વિદ્યુ—ભ. (૩)કેલાશ, (૪)અગપ્રભ. तत्थ णं चत्तारि देवा महिड्ढिया जाव पलिओवमट्ठि એમાં મહર્ધિક યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળા ચાર ईया परिवति, तं जहा- १कक्कोडए, २ कद्दमए, દેવ રહે છે. જેમકે- (૧) કર્કોટક, (૨) કર્દમક, ३ केलासे, ४. अरूणप्पभे।
(૩) કૈલાશ, (૪) અરુણપ્રભ. ટાઇ . ૪, ૩, ૨, મુ. ૩ ૦ . जंबुद्दीवचरमंताओ गोत्थुभाइचरमंताणमंतरं
જેબૂદ્વીપના ચરમાન્તથી ગોસ્તુપાદિ પર્વતોના ચરમાન્તોનું અંતર: ૩૮૩, બંધુવન્ન વસ પુસ્થિfમ7 વરમંતા ૭૪૩. જેબૂદ્વીપ નામના દ્વીપના પૂવ ચરમાન્તથી, (૧)ગોસ્તૂપ
१. गोथुभस्सणं आवासपव्वयस्स पच्चस्थिमिल्ले चरमंते, આવાસપર્વતમાં પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત एसणं बायालीसंजोयणसहस्साइंअबाहाए अंतरे पण्णत्ते, (બાધારહિત)અંતર બેતાલીસ હજાર યોજનનું કહેવામાં
આવ્યું છે. एवं चउद्दिसिं पि,
આ પ્રકારે ચારેય દિશામાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org