________________
૪૮ લોક-પ્રજ્ઞપ્તિ
અધોલોક
સૂત્ર ૧૦૧-૧૦૨ ૩. યમ ! સોજીત પUU/ત્ત, તં નદી
ઉ. હે ગૌતમ! સોલ પ્રકારનો કહેવામાં આવ્યો છે, જેમ કે() રડે, (૨) aફરે,
(૧) રત્ન કાંડ, (૨) વજૂ કાંડ, (૩) વેgિ , (૪) રોહિત,
(૩) વેડૂર્ય કાંડ, (૪) લોહિતાક્ષ કાંડ, (૨) મસા રસ્તે, (૬) હંસાબે,
(૫) અસારગલ કાંડ, (૬) હંસગર્ભ કાંડ, (૭) પુ0, (૮) સયંfથા,
(૭) પુલક કાંડ, (૮) સૌગંધિક કાંડ, (૧) નોતિરસે, (૨૦) મંગળ,
(૯) જ્યોતિરસ કાંડ, (૧૦) અંજન કાંડ, (??) સંગાપુ, (૨૨) રીતે,
(૧૧) અંજન પુલક કાંડ, (૧૨) રજત કાંડ, (૨૩) નાતવે, (૨૪) બં,
(૧૩) જાતરૂપ કાંડ, (૧૪) અંક કાંડ, (૨૬) રુદિ, (૧૬) રિન્ટેડે
(૧૫) સ્ફટિક કાંડ, (૧૬) રિષ્ટ કાંડ. इमीसे णं भंते ? रयणप्पभापढवीए रयणकंडे પ્ર. હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ कतिविधे पण्णत्ते ?
કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? गोयमा ! एगागारे पण्णत्ते।
હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. एवं जाव रिटे।
એ જ પ્રમાણે યાવત રિપ્રકાંડ પર્યન્ત બધા કાંડ
એક પ્રકારના છે. इमीसे णं भंते ! रयणप्पभापुढवीए पंकबहुलकंडे
હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો પંક બહુલ कतिविधे पण्णत्ते?
કાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવ્યા છે ? गोयमा ! एगागारे पण्णत्ते ।
હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. प. इमीसे णं भंते ! रयणप्पभापुढवीए आवबहुल પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો જલબહુલ તિવિધે vvuત્તે? .
કાંડ કેટલા પ્રકારનો કહેવામાં આવ્યો છે ? ૩. ચિમી ! રે
ઉ. હે ગૌતમ ! એક પ્રકારનો કહેવામાં આવ્યો છે. - નવા, , રૂ, ૩. ૨, મુ. ૬૧ सक्करप्पभाईणं छण्हं पुढवीणं एगागारत्तं--
શર્કરા પ્રભા વગેરે છ પૃથ્વીઓની એકરૂપતા : ૬૧ . 1. સવરપમ / મત ! yદવ તિવિધી પUUUત્તા ? ૧૦૧, પ્ર. હે ભગવનું ! શર્કરાપ્રભા પૃથ્વી કેટલા પ્રકારની
કહેવામાં આવી છે ? ૩. યમાં ! TRI TUત્તા |
હે ગૌતમ ! એક પ્રકારની કહેવામાં આવી છે. एवं जाव अहेसत्तमा।
એજ પ્રમાણે યાવત અધ: સપ્તમ પૃથ્વી પર્યન્ત બધી - ગોવાપકિ. રૂ, ૩. ?, મુ. ૬૧
પૃથ્વીઓ એક આકારવાળી કહેવામાં આવી છે. ડાને વાદ--
કાંડોનું બાહુલ્ય : 9 = ૨. p. ફુસ કે અંતે? MITU પુદવજી ર૮ ૧૦૨. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ केवतियं बाहल्लेणं पण्णत्ते ?
કેટલા બાહુલ્ય (જાડો) કહેવામાં આવ્યો છે ? गोयमा ! सोलस जोयणसहस्साइं बाहल्लेणं ઉ. હે ગૌતમ ! સોલ હજાર યોજનના બાહુલ્યવાળો पन्नत्ते।
કહેવામાં આવ્યો છે. प... इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए रयणकंडे પ્ર. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ केवतियं बाहल्लेणं पन्नते ?
કેટલા બાહુલ્યવાળો કહેવામાં આવ્યો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org