SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : નંદીશ્વરવરદ્વીપ વર્ણન સૂત્ર ૯૦૭ धरणियले दस जोयणसहस्साई आयाम-विक्खंभेणं, ઘરણિતલ પર દસ હજાર યોજન લાંબા પહોળા છે. ततोऽणंतरं च णं मायाए-मायाए पदेसपरिहाणीए તદ્દનન્તર થોડા થોડા પ્રદેશ ઘટતા ઘટતા ઉપર એક परिहायमाणा-परिहायमाणा उवरिंएगमेगंजोयणसहस्सं હજાર યોજન લાંબા પહોળા થઈ ગયા) છે. आयामविक्खंभेणं, मूले एक्कतीसं जायणसहस्साई छच्च तेवीसे जोयणसए મૂળમાં એકત્રીસ હજાર છસો તેવીસ યોજનાથી કંઈક किंचिविसेसाहिया परिक्खेवेणं, વધારેની પરિધિ છે. धरणियले एक्कतीसं जोयणसहस्साई छच्च तेवीस । ધરણિતલ પર કંઈક ઓછી એકત્રીસ હજાર છસો ત્રેવીસ जोयणमए देसूणे परिक्वेवणं, યોજનથી કંઈક વધારેની પરિધિ છે. मिहरतले तिण्णि जोयणसहस्साई एक्कं च वावटुं શિખરતલ પર ત્રણ હજાર એકસો બાંસઠ યોજનથી કંઈક जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवणं पण्णत्ता, વધારેની પરિધિ કહેવામાં આવી છે. मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पिं तण्या, गोपुच्छ- મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપરની તરફ પાતળા, संठाणसंठिया सव्वंजणमया अच्छा-जाव-पडिरूवा। ગાયના પૂંછડાના આકારવાળા છે. તે બધા અંજનક પર્વત રત્નમય સ્વચ્છ -યાવત- મનોહર છે. पत्तेयं-पत्तेयं पउमवरवइया परिक्वित्ता. पत्तेयं-पत्तयं પ્રત્યેક અંજનક પર્વત પદમવરવદિકાથી ઘેરાયેલ છે અને वणसंडपिरिक्खित्ता, પ્રત્યેક પદ્મવરવેદિકા વનખંડથી ઘેરાયેલી છે. વUNT પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન કરવું જોઈએ. तेसि णं अंजणगपव्वयाणं उवरि पत्तेयं-पत्तेयं પ્રત્યેક અંજનક પર્વત પર સર્વથા સમ રમણીય ભૂમિભાગ बहसमरमणिज्जो भूमिभागो पण्णत्तो. से जहा णामाए કહેવામાં આવ્યો છે. જે પ્રમાણે મૃદંગતલ (હોય છે તેમ) आलिंगपुक्खरइ वा-जाव-विहरंति । - યાવતુ- ત્યાં દેવ-દેવીઓ વિહાર કરે છે. तसिणं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए એ સર્વથા રમણીય ભૂમિભાગોની બરોબર મધ્યભાગમાં पत्तेयं पत्तेयं सिद्धायतणा पण्णत्ता । સિદ્ધાયતન (યક્ષગૃહ) કહેવામાં આવ્યું છે. एगमगं जोयणसतं आयामेणं, पण्णासं जोयणाई પ્રત્યેક સિદ્ધાયતન સો યોજન લાંબું, પચાસ યોજન विक्खंभेणं, बावत्तरिंजोयणाई उड्ढं उच्चत्तेणं, પહોળું, બોત્તેર યોજન ઊંચું, સેંકડો સ્થંભો પર अणेगखंभसयसन्निविट्ठा, સન્નિવિષ્ટ છે. aUUા અહીં સિદ્ધાયતનનું વર્ણન વર્ણવવું જોઈએ. तेसि णं सिद्धायतणाणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि આ પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશામાં ચાર-ચાર દ્વાર दारा पण्णत्ता, तं जहा - (આવેલા) કહેવામાં આવ્યા છે, જેમકે. પુત્યિમે વારે, (૧) પૂર્વ દિશામાં દેવકાર, ૨. દિઈ કમુરારે, (૨) દક્ષિણ દિશામાં અસુરદ્વાર, રૂ. ૫ત્યિમે નાર, (૩) પશ્ચિમ દિશામાં નાગદ્વાર, છે. ઉત્તરેvi મુવા (૪) ઉત્તર દિશામાં સુવર્ણદાર. तत्थ णं चत्तारि देवा महिड़ढीया-जाव-पलिओव અહીં મહર્થિક- યાવત- પલ્યોપમની સ્થિતિવાળા ચાર मद्वितीया परिवति, तं जहा - દેવ રહે છે, જેમકે १. सब्वेवि णं अंजणगपव्वया दसजायणसयाइमुव्हणं मूल दस जोयणसहम्माइं विखंभणं, उवरिं दसजायणमयाइं विक्खंभेणं पण्णत्ता। - ટામાં મ, ૨૦, મુ. ૭૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy