SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૦૬ અધોલોક ગણિતાનુયોગ ૧૧૩ एवामेव गोयमा ! चमरस्स असुरिंदस्स આ પ્રમાણે હેગૌતમ! અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર असुरकुमाररण्णो चमरचंचे आवासे केवलं ચમરનાચમચંચઆવાસ કેવલ(એની)ક્રીડારતિને किड्डारतिपत्तियं, अन्नत्थ पुण वसहिं उवेइ । માટે છે અને અન્યત્ર (સ્થાયી) નિવાસ કરે છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ-चमरचंचे હે ગૌતમ ! આ કારણે ચમચંચ આવાસ ચમર. आवासे चमरचंचे आवासे । ચંચ આવાસ કહેવામાં આવે છે. - મ. સ. ૬૩, ૩. ૬, મુ. ૬, ૬ बलिस्स सुहम्मा सभा : बलिचंचा रायहाणी - બલિની સુધર્મા સભા તથા બલિચંચા રાજધાની : ૨ ૦ ૬, . દિ મંતે ! વર્જિલ્સ વાયffક્સ ૨૦૬. પ્ર. હે ભગવન્! વૈરાગનેન્દ્ર વૈરાચનરાજ બલિની वइरोयणरन्नो सभा सुहम्मा पन्नत्ता? સુધર્મા સભા ક્યાં આવેલી) કહેવામાં આવી છે? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપના મેરુપર્વતની तिरियमसंखेज्जे दीव-समुद्दे वीइवइत्ता, अरू ઉત્તરમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર ઓળંગ્યા णवरस्स दीवस्स बाहिरिल्लाओवेइयंताओ अरू પછી અરુણવર દ્વીપની બહારની વેદિકાથી અરુણોદય સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન णोदयंसमुदंबायालीसंजोयणसहस्साइंओगाहित्ता અવગાહન કર્યા પછી વૈરોચનેન્દ્ર વૈરાચનરાજ एत्थ णं बलिस्स वइरोयणिंदस्स वइरोयणरन्नो બલિનો રૂચકેન્દ્રનામનો ઉત્પાત પર્વત આવેલો) रूयगिंदे नाम उप्पाय पवए पन्नत्ते, सत्तरस કહેવામાં આવ્યો છે. એ સત્તરસ એકવીસ एक्कवीसेजोयणसए उड्ढं उच्चत्तेणं, एवं पमाणं યોજન ઉચો છે. બાકીના પ્રમાણ તિથિંચ્છ ફૂટ ઉત્પાત પર્વતની સમાન છે. પ્રાસાદાવર્તસકનું तिर्गिछकूडस्स, पासायवडेंसगस्स तं चेव पमाणं, પ્રમાણ પણ એ જ છે. બલિનું સિંહાસન અને सीहासणं सपरिवारं बलिस्स परियारणं अट्ठो तहेव । એના પરિવારના સિંહાસનોનું વર્ણન તથાસૂચકેન્દ્ર નામનો અર્થ પણ એ જ પ્રમાણે છે. नवरं-रूयगिंदप्पभाई कुमुयाई । વિશેષ-કેન્દ્રરત્નની પ્રભાવાળા ઉત્પલાદિ છે. सेसंतंचेवजाव बलिचंचाएरायहाणीए अन्नेसिं બાકીનું બધુ વર્ણન એ પ્રમાણે છેયાવત બલિચંચા च जाव निच्चे। રાજધાની અને અન્યોના(રાજ્યોના આધિપત્ય કરતા) યાવત્ વિચરે છે. रूयगिंदस्स णं उप्पायपव्वयस्स उत्तरेणं કેન્દ્ર ઉત્પાત પર્વતની ઉત્તરમાં એજ યાવત્ छक्कोडिसए तहेव जाव चत्तालीसं (પંચાવન કરોડ, છસો પીસ્તાલીસ લાખ પચાસ जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं बलिस्स હજાર યોજન અરુણોદય સમુદ્રમાં તિરછા ગયા वइरोयणिंदस्स वइरोयणरन्नो बलिचंचा नामं પછી નીચે રત્નપ્રભા પૃથ્વીમાં) ચાલીસ હજાર યોજન ભાગ અવગાહન કર્યા પછી વૈરોચનન્દ્ર रायहाणी पण्णत्ता। एगंजोयणसयसहस्संपमाणं વૈરોચનરાજ બલિની બલિચંચા નામની રાજધાની तहेव जाव बलिपेढस्स, उववाओ जाव કહેવામાં આવી છે. એનો આયામ વિષ્કમ એક आयरक्खा सव्वं तहेव निरवसेसं । લાખ યોજનનો છે. બાકીના પ્રમાણ પૂર્વવતુ થાવત્ બલિ પીઠ સુધી કહેવું જોઈએ. ઉપરાંત, આત્મરક્ષક આદિનું સંપૂર્ણ વર્ણન પહેલાના જેવું જાણવું જોઈએ. મ.વિ. વિયાપતિ ભાગ ૨ શ.૧૩, ઉ.૬, સૂ.૫, પૃ. ૬૪૦ પર સંક્ષિપ્ત વાચનાની સૂચના આ પ્રમાણે છે... “નવરું इमं नाणत्तं जाव तिगिच्छिकूडस्स उप्पायपव्वयस्स, चमर चंचाए रायहाणीए चमरचंचस्स आवासपव्वयस्म अन्नसिं च बहूणं-मा સૂચના અનુસાર પણ. ૫.૨. સુ. ૧૭૮(૨) માંથી આ પાઠ અત્રે સંકલિત કરવામાં આવ્યો છે. મેં જે તત્ય તિછિનૂડલ્સ उप्पायपव्वयस्स चमरचंचाए रायहाणीए, चमरचंचस्स आवासपब्वयस्स अन्नेसिं च बहूणं दाहिणिल्लाणं देवाण य देवीण य आहेवच्चं पोरेवच्चं जाव विहरइ । ૨. ઠાણું. ૧૦, સુ. ૭૨૭ ૩. સમ. ૧૭, સુ. ૮ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy