________________
૨૪૪ લોક-પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : રમ્યફવર્ષ
સૂત્ર ૪૩૨-૪૩૫
एवं जो सुसमाए अणुभावो सो चेव अपरिसेसो
આ પ્રમાણે સુષમાકાલના (બીજાઆરા) ની वत्तब्वोत्ति।
માફક સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. - નેવું. વ . ૪, મુ. ૨૧ हरिवासस्स णामहेऊ
હરિવર્ષના નામનું કારણ (હેતુ) : કરૂ ૨. . તે પાપનું મંતે ! વં યુદ્- રિવાસે રવાસે?' ૪૩૨. પ્ર. ભગવનું ! હરિવર્ષને-હરિવર્ષ કેમ કહેવામાં
આવે છે ? गोयमा ! हरिवासे णं वासे मणुआ अरूणा
ગૌતમ ! હરિવર્ષમાં (કેટલાક) મનુષ્ય અરૂણ अरूणोभासा सेआ णं संखदलसण्णिकासा हरिवासे
વર્ણવાળા તેમજ અરુણ કાંતિવાળા છે. (કેટલાક) अ इत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्टिईए
મનુષ્ય શંખખંડની સમાન શ્વેત વર્ણવાળા છે. परिवसइ।
અહીં હરિવર્ષ નામના મહદ્ધિક- યાવતુ
પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- "हरिवासे
આ કારણે ગૌતમ! હરિવર્ષને- હરિવર્ષ કહેવામાં દરિવારે ''
આવે છે. - નૈવું. વવવ. ૪, મુ. ૨૬, रम्मयवासस्स अवट्ठिई पमाणं च--
રમ્યફવર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : જરૂરૂ. ૪. દિ ને અંતે ! બંઘુદી ફી રHU TT વસે ૪૩૩. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં રમ્યફવર્ષ पण्णत्ते?
નામનો વર્ષ ક્યાં કહેવામાં આવ્યો છે? ૩. गोयमा ! णीलवंतस्स उत्तरेणं, रूप्पिस्स दक्खिणेणं,
ગૌતમ ! નીલવંત (વર્ષધર પર્વત ની ઉત્તરમાં, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवण
રૂકિમ (વર્ષધર પર્વત)ની દક્ષિણમાં, પૂર્વ समुदस्स पुरत्थिमेणं ।
લવણસમુદ્રથી પશ્ચિમમાં અને પશ્ચિમી
લવણસમુદ્રથી પૂર્વમાં સ્થિત છે. एवं जह चेव हरिवासंतह चेव रम्मयवासं भाणिअब्वं ।
હરિવર્ષનું જેવું કથન કરવામાં આવ્યું છે તેવું જ णवरं- दक्खिणेणं जीवा, उत्तरेणं धj, अवसेसं
રમ્યફવર્ષનું કહેવું જોઈએ. વિશેષ-એની જીવા तं चेव ।।
દક્ષિણમાં છે અને ધનુ-પૃષ્ઠ ઉત્તરમાં છે, બાકીનું - સંવું. ૩, ૪, મુ. ૨૪૦
કથન એનું એજ છે. रम्मयवासस्स णामहेऊ
રમ્યફવર્ષના નામનું કારણ (હેતુ) : ૪ રૂ. . તે વેળો મંતે ! પર્વ - રમ્મgવાસે ૪૩૪. પ્ર. ભગવદ્ ! રમ્યફવર્ષ ક્યા કારણે રમ્યફવર્ષ रम्मएवासे?
કહેવાય છે ? ૩. गोयमा ! रम्मएवासे णं रम्मे रम्मए रमणिज्जे,
ગૌતમ! રમ્યફવર્ષમ્ય, અત્યંત રમ્યતેમજ રમણીય रम्मए अइत्थ देवे महिड्ढीए-जाव-पलिओवमट्ठिईए
છે તથા ત્યાં રમ્યફ નામના મહદ્ધિક-યાવતपरिवसइ।
પલ્યોપમની સ્થિતિવાળા દેવ નિવાસ કરે છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- "रम्मएवासे
આ કારણે ગૌતમ ! એ રમ્યફવર્ષ, રમ્યફવર્ષ રમવારે '' - નૈવું. . ૪, સુ. ૨૪૦
કહેવાય છે. देवकुराए अवट्ठिई पमाणं च --
દેવકરની અવસ્થિતિ અને પ્રમાણ : રૂ. 1. ઉદાં અંતે ! મહાવિરે વારે સેવા સુર ૪૩૫. પ્ર. ભગવન્! મહાવિદેહ વર્ષમાં દેવકુરૂ નામનો કુરૂ पण्णत्ता?
ક્યાં કહેવામાં આવ્યો છે ?
છે. (૪) સમ. સુ. ૧૨? Jain Education International
(૩) સમ. ૭૩, સુ. ?
(T) સમ, ૮૪, મુ. ૮ For Private & Personal Use Only
www.jainelibrary.org