SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : અંતર કીપ વર્ણન સૂત્ર ૭૦૭-૭૦૯ (૨૨-૨) તારીવસ રતાવરૂ ય મારૂ (૧૧-૧૨) નરકાન્તાદ્વીપ અને નારીકાન્તાદ્વીપના પ્રમાણાદિ : (૨૩) સમાવિન માળારૂ (૧૩) શીતાદ્વીપના પ્રમાણાદિ : (૨૪) સગવીવ પનીર (૧૪) શીતોદદ્વીપના પ્રમાણાદિ : ૭૦ ૭. તે જ સમMવીસ વડુમસભાઇ પત્ય ૭૦૭. શીતોદાપ્રપાતકુંડની બરાબર મધ્ય ભાગમાં શીતોદદ્વીપ णं महं एगे सीओअदीवे णामं दीवे पण्णत्ते। નામનો એક વિશાલદ્વીપ કહેવામાં આવ્યો છે. चउसद्धिं जोअणाई आयाम-विक्खंभेणं, दोण्णि बिउत्तरे તે ચોસઠ યોજન લાંબો-પહોળો, બસો બે યોજનની जोअणसए परिक्खेवेणं । પરિધિવાલો છે. दो कोसे ऊसिए जलंताओ, सव्ववइरामए अच्छे-जाव- જલની સપાટીથી બે કોસ ઊંચો, સર્વવજુમય અને સ્વચ્છ પરિ -વાવ- મનોહર છે. सेसंतमेव वेइया-वणसंड-भूमिभाग-भवण-सयणिज्ज શેષ વેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શૈયા તથા બો માગો - ગંવું. વ. ૪, કુ. ? ? નામના કારણનું કથન પણ એજ પ્રમાણે કરી લેવું જોઈએ. (१-१२) अन्तरदीव-वण्णओ (૧-૧૨) અંતરદ્વીપ-વર્ણન एगोरुयदीवस्स ठाणप्पमाणाई એકોકદીપના સ્થાન-પ્રમાણાદિ : ૭૦ ૮, ૬. દિ જે અંતે ! aff–ા ઇચમનુસ્સામાં ૭૦૮. પ્ર. હે ભગવન્!દક્ષિણ દિશાનાદાક્ષિણાયએકોરુક एगोरूयदीवे णामं दीवे पण्णत्ते? મનુષ્યોનો એકોરુકદ્વીપ નામનો દ્વીપ ક્યાં કહેવામાં આવ્યો છે? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे હે ગૌતમ! જંબૂદ્વીપ નામનાદ્વીપમાં મન્દર પર્વતથી णं चुल्लहिमवंतस्स वासहरपब्वयस्स उत्तरपुर દક્ષિણમાં ક્ષુદ્રહિમવન્ત વર્ષધર પર્વતના અંતિમ च्छिमिल्लाओ चरिमंताओ लवणसमुई तिन्नि ઉત્તરપૂર્વાન્તથી લવણસમુદ્રમાં ત્રણ સો યોજન जोयणसयाई ओगाहित्ता एत्थ णं दाहिणिल्लाणं જવા પર દક્ષિણદિશાવર્તી એકોરુક મનુષ્યોનું एगोरुयमणुस्साणं एगुरुयदीवे णामं दीवे पण्णत्ते। એકોર,દ્વીપ કહેવામાં આવ્યો છે. तिन्नि जोयणसयाई आयाम-विक्खंभेणं, તે ત્રણસો યોજન લાંબો-પહોળો છે. णव एगूणपण्णजोयणसए किंचिविसेसेणं નવસો ઓગણપચાસ યોજનથી કંઈક વધુ એની परिक्खेवेणं, પરિધિ છે. एगाएपउमवरवेइयाएएगेणंचवणसंडेणं सचओ એક પવરવેદિકા અને એક વનખંડથી તે समंता संपरिक्खित्ते । ચારેબાજુથી ઘેરાયેલો છે. - નીવા. દિ. ૩, ૩. ૨, મુ. ૧૦૬ पउमवरवेइयाए वणसंडस्स य पमाणं પવરવેદિકા અને વનખંડનું પ્રમાણ : ૭૧. સf g૩મવરવેશદૃનોયડું૩ઢંવત્તેજ, પંજ ૭૦૯. એ પદ્મવરવેદિકા આઠ યોજન ઊંચી અને પાંચસો धणुसयाई विक्खंभेणं, एगुरूयदीवं सवओ समंता ધનુષ્ય પહોળી છે. એનાથી એકોરુકદ્વીપ ચારે બાજુથી परिक्खेवेणं पण्णत्ता। ઘેરાયેલો કહેવામાં આવ્યો છે. तीसेणं पउमवरवेइयाए अयमेवारूवे वण्णावासे पण्णत्ते- તે પદ્મવરવેદિકાનું આવું અને આ રીતેનું વર્ણન કરવામાં આવ્યું છેસ્થાનાંગ ૨, ઉ.૩, સૂત્ર ૮૮માં નરકાન્તા અને નારીકાન્તા નદીઓને સમાન કહેવામાં આવ્યું છે એટલે એમાં નરકાન્તાદ્વીપ અને નારીકાન્તા દ્વીપ પણ સમાન છે. આ પ્રમાણે નરકાન્તા દેવીનું ભવન અને નારીકાન્તાદેવીનું ભવન સમાન છે. સ્થાનાંગ ૨, ૩.૩, સૂત્ર ૮૮માં શીતા અને શીતદાનદીને સરખી કહેવામાં આવી છે. એટલે શીતદાદ્વીપના પ્રમાણ સમાન શીતાદ્વીપનું પ્રમાણ છે. આ સૂત્રની ટીકામાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે... શીતાપિતુઃgયોનનીયાવન્મત્યુત્તરથનનશતદયપરિક્ષેપ: जलान्ताद् द्विकोशोच्छ्रित शीतादेवीभवनेन विभूषितो परितनभागः .... । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy