SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ક ગામ ૧૦૨ લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૯૩-૧૯૪ भवणावासाणं रयणामयत्तं सासयासासयत्तं य રત્નમયત્વ ભવનાવાસોનું શાશ્વતત્વ અને અશાશ્વતત્વ: ૨૧ રૂ. . વતિયા ને અંતે ! મસુરદુમાર મવા ૧૯૩. પ્ર. ભગવનું ! અસુરકુમારના કેટલા લાખ वाससयसहस्सा पन्नत्ता ? ભવનાવાસ (હોવાનું) કહેવામાં આવ્યા છે ? गोयमा! चोयटुिंअसुरकुमार-भवणावाससयसहस्सा ગૌતમ! અસુરકુમારોના ચૌસઠ લાખ ભવનાવાસ પૂનત્તા | કહેવામાં આવ્યા છે. ते णं भंते ! किंमया पन्नत्ता? પ્ર. ભગવન્! એ કંઈ (વસ્તુના) બનેલા છે? गोयमा ! सव्वरयणामया अच्छा सण्हा जाव ઉ. ગૌતમ ! એ સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ છે, पडिरूबा । तत्थ णं बहवे जीवा य पोग्गला य ચીકણા છે યાવત મનોહર છે. એમાં ઘણા જીવ वक्कमंति, विउक्कमंति, चयंति, उववज्जति, અને પુદ્ગલ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. सासया णं ते भवणा दवट्ठयाए, वण्णपज्जवेहिं આવે છે અને જાય છે. તે ભવન દ્રવ્યાપેક્ષા जाव फासपज्जवेहि असासया । શાશ્વત છે. પરંતુ વર્ણ પર્યવો યાવત સ્પર્શ પર્યવો ની અપેક્ષા એ અશાશ્વત છે. एवं जाव थणियकुमारावासा । એ પ્રમાણે સ્વનિતકુમારાવાસ પર્યત જાણવું જોઈએ. - ભા. ૧, ૨, ૩. ૭, મુ. ૧, ૨, ૩ भवणवासीणं इंदा ભવનવાસીઓના ઈંદ્ર: ૨૦, ૮. ૭. જે અનુરમાતા પૂજારા, તે નહીં - ૧૯૪. ૧. અસુરકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે() મેર જૈવ, (૨) ૪િ વ (૧) ચમર અને (૨) બલિ. ૨. હું નાકુમાંરા પત્તા, તે નહીં ૨. નાગકુમારના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) ઘર ૨૨, (૨) મૂાવંત્રે જેવા (૧) ધરણ અને (૨ ) ભૂતાનંદ. ३. दो सुवण्णकुमारिंदा पण्णत्ता, तं जहा - ૩. સુપર્ણકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) વેજુવે જેવ, (૨) વૈજુદાઝી જેવા (૧) વેણુદેવ અને (૨) વેણુદાલી. ४. दो विज्जुकुमारिंदा पण्णत्ता, तं जहा - ૪. વિદ્યકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) દરવ, (૨) રિક્સ જેવા (૧) હરિ અને (૨) હરિસ્સહ. ५. दो अग्गिकुमारिंदा पण्णत्ता, तं जहा ૫. અગ્નિકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) રિસિહે પૈવ, (૨) માળવે જેવા (૧) અગ્નિશિખ અને (૨) અગ્નિમાણવ. ૬. તો વૈવારિતા gov/ત્તા, તે નઈ ૬. દીપકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે() પુળ વેવ, (૨) વિદ્દેિ વેવા (૧) પૂર્ણ અને (૨) વિશિષ્ઠ. ૭. તો દિમારા TUTRા, તે નદી ૭. ઉદધિકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(9) નતે પૈવ, (૨) સ્ત્રમે વેવ | (૧) જલકાંત અને (૨) જલપ્રભ. ૮. હું હિંસામારિવા પાત્તા, તેં નહીં ૮. દિશાકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) મિયા જેવ, (૨) મિયવાદળ જેવા (૧) અમિગતગતિ અને (૨ ) અમિતવાહન. ९. दो वायुकुमारिंदा पण्णत्ता, तं जहा ૯. વાયુકુમારોના બે ઈન્દ્ર કહેવામાં આવ્યા છે, જેમકે(૨) વૈવે વેવ, (૨) ઉમંગળ જેવ, (૧) વેલંબ અને (૨) પ્રભંજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy