SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ૧. ૨. (९) हरिकंतप्पवायकुण्डस्स पमाणाइ ૬૦ ૭. હરિતા 'મદાળદું નહિં પવડઽ ત્યાનું મર્દ મે ૬૦૭. હરિકાન્તા મહાનદી જ્યાં પડે છે ત્યાં હરિકાન્તપ્રપાત हरिकंतप्पवायकुण्डे णामं कुण्डे पण्णत्ते । કુંડ નામનો એક વિશાલ કુંડ કહેવામાં આવ્યો છે. 3. લોક-પ્રજ્ઞપ્તિ ૪. તિર્યક્ લોક : કુંડ વર્ણન १ ૫. (७) सुवण्णकूलप्पवायकुण्डस्स पमाणाइ(૮) ભૂજળવાયવુડÆ પમાળાફ-1 ३ एवं कुण्ड़वत्तव्या सव्वा नेयव्वा जाव- तोरणा । નંવુ. વસ્તુ. ૪, મુ. ૨૭ (१०) हरिसलिलप्पवायकुण्डस्स पमाणाइ(??) નરાંતળવાય પડલ્સ પમાળાફ(१२) नारीकंतप्पवायकुण्डस्स पमाणाइ-' (१३) सीअप्पवायकुण्डस्स पमाणाइ- ६ (૨૪) સોગળવાયવુડસ્ત પમાળાફ ૬૦૮, સીમોમાં મદાળÍ નહિં પવડઽ ત્યાં મળ્યું ì૦૦૮. શીતોદા મહાનદી જ્યાં પડે છે ત્યાં શીતોદા પ્રપાતકુંડ सीओअप्पवायकुण्डे णामं कुण्डे पण्णत्ते । નામનો એક વિશાલ કુંડ કહેવામાં આવે છે. 9. दोणि अ चत्ताले जोयणसए आयाम विक्खंभेणं, सत्तअउणट्ठे जोअणसए परिक्खेवेणं, अच्छे-जावपरुिवे । સૂત્ર ૬૦૭-૬૦૯ ५ (૭) સુવર્ણકૂલા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૮) રુપ્પકૂલા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૯) હરિકાંતપ્રપાતકુંડના પ્રમાણાદિ चत्तारि असीए जोअणसए आयाम विक्खंभेणं, पण्णरस अट्ठारे जोअणसए किंचिविसेसूणे परिक्खेवेणं, અછે-ખાવ-ડિસ્ક્વે एवं कुण्डवत्तव्वया अव्वा - जाव - तोरणा । નંવુ. વવુ. ૪, મુ. o ૦ o विजयाणां छिहत्तरकुण्डाणां वण्णओ (१-१६) विजयेसु सिंधुकुण्डस्स ठाणप्पमाणाइ ૬૦૨, ૫. રુત્તિ નં અંતે ! નવુદ્દીને પીવે મહાવિવેદ વાસે उत्तरड्ढकच्छे विजए सिंधुकुण्डे णामं कुण्डे पण्णत्ते ? જંબુ. વક્ષ. ૪ સૂત્ર ૧૧૧માં ‘બા રોહિસંસા’ એ સંક્ષિપ્ત વાચનાની સૂચના છે, એની અનુસાર સુવર્ણકૂલા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન રોહિતાંસાપ્રપાતકુંડના આયામાદિ ના વર્ણન જેવું છે. . અનુસાર જંબુ. વક્ષ. ૪ સૂત્ર ૧૧૧માં ‘ના હરિતા’ તથા ‘પ્રવૃત્તિનું તે ચેવ' એ બે સંક્ષિપ્ત વાચનાની સૂચનાઓ છે. - તે રૂપ્યકૂલા પ્રપાત કુંડના આયામાદિનું વર્ણન હરિકાંતા પ્રપાત કુંડના આયામાદિના વર્ણનની સમાન છે. જંબુ. વક્ષ. ૩, સૂત્ર ૮૪માં 'વૅ ના જેવ હરિતા વત્તના મા ચેવ હરી વિ શેયા, નિષ્મિયા, ભુંડ, ટીવસ, મવળન તે ચેવ પમાળ, અઠ્ઠોવિ મળિયો' આ સંક્ષિપ્ત વાંચનાની સૂચના છે તે અનુસાર હરિકાન્તા પ્રપાતકુંડના આયામાદિના જેવા હરિસલિલા પ્રપાતકુંડના આયામાદિ છે. જંબુ.વક્ષ. ૪, સૂત્ર ૧૧૧માં ‘ના રદિય’ એ સંક્ષિપ્ત વાંચનાની સૂચના છે તે અનુસાર નરકાન્તા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન રોહિતા પ્રપાતકુંડના આયામાદિના વર્ણન જેવું જ છે. જંબુ. વક્ષ. ૪, સૂત્ર ૧૧૧માં 'ના હરિસહિન્ના' એ સંક્ષિપ્ત વાંચનાની સૂચના છે, જેની અનુસાર નારિકાન્તા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન હરિસલિલા પ્રપાતકુંડના આયામાદિના વર્ણન જેવું જ છે. જંબુ. વક્ષ. ૪, સૂત્ર ૧૦૧માં સીતોદા પ્રપાતકુંડના આયામાદિનું વર્ણન તો છે પરંતુ સીતા પ્રપાતકુંડના આયામાદિના સંદર્ભમાં સંક્ષિપ્ત વાચના અંગે કોઈ સૂચના પાઠ ઉપલબ્ધ નથી. તો પણ સ્થાનાંગ ૨, ૬.૩, સૂત્ર ૮૮માં સીતા અને સીતોદા મહાનદીનું પ્રમાણ સમાન કહેવામાં આવ્યું છે. એટલે બન્ને મહાનદીઓનાં પ્રપાતકુંડોના આયામાદિ પણ સમાન છે એમ સમજવું જોઈએ. Jain Education International For Private Personal Use Only www.jairnel|brary.org એ બસો ચાલીસ યોજન લાંબો-પહોળો છે. સાતસો ઓગણસાહીઠ યોજનની પરિધિવાળો છે. આ સ્વચ્છ -યાવત્-મનોહર છે. અહીં તોરણ પર્યંત સંપૂર્ણ કુંડવક્તવ્યતા કહેવી જોઈએ. (૧૦) હરિસલિલા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૧) નરકાંતા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૨) નારીકાંતા પ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૩) સીતાપ્રપાતકુંડના પ્રમાણાદિ(૧૪) સીતોદા પ્રપાતકુંડના પ્રમાણાદિ એ ચારસો એંસી યોજન લાંબો-પહોળો છે. પંદરસો અઢાર યોજનથી કંઈક ઓછી પરિધિવાલો છે. સ્વચ્છ-યાવ-મનોહર છે. આ પ્રકારે તોરણ પર્યંત કુંડની વક્તવ્યતા જાણી લેવી જોઈએ. વિજયોમાં છિયોત્તર કુણ્ડોનું વર્ણન (૧-૧૬) વિજયોમાં સિન્ધુકુંડના સ્થાન-પ્રમાણાદિ : ૬૦૯. પ્ર. ભગવન્ ! બૂઢીપ નામના દ્વીપના મહાવિદેહ વર્ષના ઉત્તરાર્ધકચ્છ વિદયમાં સિન્ધુકુંડ નામનો કુંડ કયાં કહેવામાં આવ્યો છે ?
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy