SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૫૩ તિય લોક : લવણસમુદ્ર વર્ણન ગણિતાનુયોગ ૪૦૧ ११. पउमद्दह-पुण्डरीअद्दह-महापउमद्दह (૧૧) પદ્મદ્રહ, પુંડરીકદ્રહ, મહાપદ્મદ્રહ, महापुण्डरीअद्दह-तिगिच्छिद्दह-केसरिद्दहा મહાપુંડરીકદ્રહ, તિગિંચ્છદ્રહ અને કેશરીદ્રહ પર્વત वसाणेसु देवा महिड्ढिया-जाव-पलिओवम દ્રહો પર મહર્થિક- યાવતુ- પલ્યોપમની द्वितीया परिवति।तेसिणंपणिहाएलवणसमुद्दे સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી जाव-नो चेव णं एगोदगं करेंति । લવણસમુદ્ર (જંબૂદ્વીપને) યાવતુ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १२. पुव्वविदेहावरविदेहेसु वासेसु अरिहंत (૧૨)પૂર્વવિદેહ અને અપરવિદેહ(મહાવિદેહ) चक्कवट्टि-बलदेव-वासुदेवा चारणा विज्जाहरा ક્ષેત્રમાં અહંન્ત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, समणा समणीओ सावगा सावियाओ मणुया ચારણ, વિદ્યાધર, શ્રમણ-શ્રમણીઓ, શ્રાવકपगतिभद्दया-जाव-विणीता तेसि णं पणिहाए શ્રાવિકાઓ તથા ભદ્રપ્રકૃતિવાળા-યાવતુ-વિનીત लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । મનુષ્ય રહે છે- એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબૂદ્વીપને)-ચાવતુ-જુલમગ્ન (ડૂબાડતો)નથી કરતો. १३. सीया-सीतोदगासु सलिलासु देवयाओ (૧૩) શીતા અને શીતાદા નદીઓમાં મહર્થિકमहिड्ढिीयाओ-जाव-पलिओवमट्टितीयाओ યાવત- પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ રહે परिवति।तेसिणंपणिहाएलवणसमुद्दे-जाव-नो છે. એના પ્રભાવથી લવણસમુદ્ર (જંબૂદ્વીપને) चेव णं एगोदगं करेंति । -વાવ- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १४. देवकुरू-उत्तरकुरूसु वासेसु मणुया (૧૪)દેવકુર અને ઉત્તરકુરુ ક્ષેત્રમાં ભદ્રપ્રકૃતિવાળાपगतिभद्दया-जाव-विणीता-तेसि णं पणिहाए યાવ-વિનીત મનુષ્ય ૨હે છે- એના પ્રભાવથી लवणे समुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । લવણસમુદ્ર (જબૂદીપને) યાવ- જલમગ્ન '(ડૂબાડતો) નથી કરતો. १५. मंदरे पव्वते देवा महिडढीया-जाव (૧૫)મેરુપર્વત પરમહર્થિક-યાવત-પલ્યોપમની पलिआवमद्वितीया परिवति।तेसिणं पणिहाए સ્થિતિવાળા દેવ રહે છે. એના પ્રભાવથી लवणसमुद्दे-जाव-नो चेव णं एगोदगं करेंति । લવણસમુદ્ર (જંબુદ્વીપને) -યાવત- જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १६. जंबूए य सुदंसणाए जंबुद्दीवाहिवई (૧) જંબૂ સુદર્શન વૃક્ષ પર મહર્ધિક-ચાવતુअणाढीए णामं देवे महिड्ढीए-जाव-पलिओव પલ્યોપમની સ્થિતિવાળા જંબૂદ્વીપના અધિપતિ मट्टितीए परिवति । तस्स पणिहाए लवणसमुद्दे અનાધૃત નામનો દેવ રહે છે. એના પ્રભાવથી नो उवीलेति नो उप्पीलेति नो चेव णं एगोदगं લવણસમુદ્ર જંબુદ્વીપને જલથી આપ્લાવિત કરતા (જળ વડે છવાયેલો નથી કરતો, ઉત્પીડિત નથી કરતો અને જલમગ્ન (ડૂબાડતો) નથી કરતો. १७. अदुत्तरं च णं गोयमा ! एसा लोगट्टिती (૧૭) અથવા હે ગૌતમ ! લોકસ્થિતિ તેમજ लोगाणुभावे जण्णं लवणसमुद्दे जंबुद्दीवं दीवं नो લોકાનુભાવ (લોક સ્વભાવ) જ એવો છે જેના उवीलेति नो उप्पीलेति नो चेव णं एगोदगं કારણે લવણસમુદ્ર જંબૂદ્વીપ (નામના) દ્વીપને ઉતાર જળથી આપ્લાવિત (જળથી છવાયેલો નથી કરતો, ઉત્પીડિત નથી કરતો અને જલમગ્ન - નવા. ડિ. , ૩.૨, મુ. ૨૭ (ડૂબાડતો) નથી કરતો. ૨. (૪) મ. સ. ૬, ૩. ૨, મુ. ૨૮ (૩) મ. સ. ૩, ૩. ૨, મુ. ?૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy