SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦ અધોલોક ગણિતાનુયોગ ૮૧ ૨ ૬. ૨૬રય-સંઠિયા, ૧૬. દર્દક-સંસ્થાન, ૨૭. પાવ-ભંટિયા, ૧૭. પણવ-સંસ્થાન, ૨૮, પડદ-સંકિયા, ૧૮, પટક-સંસ્થાન, ૧. એર-સંચા, ૧૯. ભેરી-સંસ્થાન, ૨૦. 7ી-સંઠિયા, ૨૦. ઝલ્લરી-સંસ્થાન, २१. कुतुंबक-संठिया ૨૧. કુત્બક- સંસ્થાન, ૨૨. નાસ્ત્રિ સંકિયા ૨૨, નાલિ-સંસ્થાન. एवं जाव तमाए। આ પ્રમાણેયાવર્તમપ્રભા(છઠ્ઠી પૃથ્વી) પર્યન્ત સમજવું. प. अहे सत्तमाए णं भंते ! पुढवीए णरका किं संठिया પ્ર. હે ભગવનું ! અધ:સપ્તમ પૃથ્વીમાં નરકાવાસ qUUત્તા ? કેવા આકારથી સંસ્થિત કહેવામાં આવ્યા છે ? ૩. સોયમાં ! સુવિહાં પૂUJત્તા, તે નીં હે ગૌતમ ! બે પ્રકારના કહેવામાં આવ્યા છે, (૨) વટ્ટ ), (૨) તૈસી ચા જેમ કે – (૧) વૃત્ત (ગોળ) અને (૨) ત્રિકોણ. - નવા. દિ. ૩, ૩. ૨, મુ. ૮૨ णरगाणं वण्णाइं-- નરકાવાસોના વર્ણાદિ : ૨૬e, g. ટુર્માસ અંત ! રથMUHU Tદવ નરથા ૧૬૦. પ્ર. હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ केरिसया वण्णेणं पण्णत्ता? કેવા રંગના કહેવામાં આવ્યા છે ? गोयमा! काला कालावभासा गंभीरलोमहरिसा હે ગૌતમ ! કાળો, કાળી કાંતિ પ્રભાવાળા, भीमा उत्तासणया परमकिण्हा वण्णणं पण्णत्ता। ગંભીર રોમ હર્ષવાળા (જોવાથી અતિઅધિક રોમાંચ કરનારા)ભયાનક, ત્રાસ ઉત્પન્ન કરનારા, પરમ-ઉત્કૃષ્ટ કાળારંગવાળા કહેવામાં આવ્યા છે. एवं जाव अहेसत्तमाए। આ પ્રમાણે યાવત અધઃસપ્તમ પૃથ્વી પર્યત જાણવું જોઈએ. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णरगा હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ केरिसया गंधणं पण्णत्ता ? કેવી ગંધવાળા કહેવામાં આવ્યા છે ? गोयमा! सेजहानामए अहिमडेति वा,गोमडेति હે ગૌતમ ! જેમકે સર્પનું મૃત કલેવર હોય, વા, સુખ-મતિ વા, મન્નાર-મતિ વા, ગાયનું મૃત કલેવર હોય, કૂતરાનું મૃતકલેવર मणुस्स-मडे ति वा, महिस मडेति वा, . હોય, બિલાડીનું મૃત કલેવર હોય, મનુષ્યનું મૃતકલેવર હોય, ભેંસનું મૃતકલેવર હોય, ઉદરનું मूसग-मडेति वा, आस-मडेति वा, हथि-मडेति મૃતકલેવર હોય, અશ્વનું મૃત કલેવર હોય, વ, સદ-વિવા, વર્ષ-મતિવા, વિ–મતિ હાથીનું મૃતકલેવર હોય, સિંહનું મૃતકલેવર વા, ઢવિય-મતિ વ, મા-દિય-વિટ્ટ હોય, વાઘનું મૃતકલેવર હોય, વૃક (ભડિયા)નું कुणिम-वावण्ण-दुब्भिगंधे असुइविलीणविगत મૃત કલેવર હોય યા ચિત્તાનું મૃત કલેવર હોય કે बीभच्छ-दरिसणिज्जे किमिजाला- उलसंसत्ते જે ઘણા દિવસોથી સડી જવાને કારણે દુર્ગન્ધ મારી રહ્યા છે. ઘણા દિવસથી ક્ષત-વિક્ષત હોવાના भवेयारूवे सिया? કારણે માંસના ટુકડાઓમાંથી દુર્ગન્ધ આવી રહી હોય, અપવિત્ર હોવાથી જોવામાં બીભત્સ તથા કીડા સમૂહથી વ્યાપ્ત છે. શું આના જેવી (રત્ન-પ્રભા પૃથ્વીના નરકાવાસોની,દુર્ગન્ધ છે ?ay.org Jain Education International For Private & Personal Use Only
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy