SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યકુ લોક : મહાવિદેહ વર્ષ સૂત્ર ૪૦૩-૪૦૭ महाविदेहवासस्स णामहेऊ - મહાવિદેહ વર્ષના નામનો હેતુ (કારણ) : e રૂ. . કે જે મંત ! -મદવિ વા ૪૦૩, પ્ર. ભગવનું ! મહાવિદેહ વર્ષને મહાવિદેહ વર્ષ કેમ महाविदेहे वासे? કહેવામાં આવે છે ? गोयमा ! महाविदेहे णं वासे भरहेरवय-हेमवय ગૌતમ!મહાવિદેહવર્ષભરત, ઐરાવત, હેમવત, हेरण्णबय-हरिवास-रम्मगवासे हिंतो आयाम હૈરર્યાવત, હરિવર્ષ અને રમ્યફવર્ષની લંબાઈ, પહોળાઈ, સંસ્થાન (આકાર) અને પરિધિમાં विक्वंभ-संठाणपरिणाहेणं वित्थिन्नतराए चेव, અધિક વિસ્તારવાળો છે. અધિક વિપુલ છે. અધિક विपुलतराए चेव, महंततराए चेव, सुप्पमाणतराए चेव । વિશાલ છે અને અધિક સુપ્રમાણવાળો છે. महाविदेहा य इत्थ मणूसा परिवति । महाविदेहे ત્યાં મહાવિદેહ અર્થાત્ મોટા ઊંચા શરીરવાળા अ इत्थ देवे महिड्ढिए-जाव-पलिओवमट्ठिइए મનુષ્યો રહે છે. ત્યાં મહાવિદેહ નામનો મહર્થિક પરિવા -યાવત- પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. से तेण?णं गोयमा ! एवं वुच्चइ - “महाविदेहेवासे, આ કારણે ગતમ! આ મહાવિદેહ વર્ષ મહાવિદેહ મદવિ વા " -નૃવું. વવવ , . ૨૦૨ વર્ષ કહેવાય છે. महाविदेहस्स सासयत्तं - મહાવિદેહ વર્ષની શાશ્વતતા : ( ૮, અત્તર ૨ of Tયમા ! મદાવક્સ વાસ સાસા ૪૦૪, અથવા ગૌતમ ! મહાવિદેહ વર્ષ આ નામ શાશ્વત છે. જે णामधेज्जे पण्णत्ते, जंण कयाइ णासि, ण कयाइ णत्थि, ण કદી ન હતો એમ નથી. જે વર્તમાનમાં નથી એવું પણ कयाइण भविस्सइ, भुविं च, भवइ अ, भविस्सइअ, धुवेणिअए નથી. કદી નહીં થાય એમ પણ નથી, હતો, છે અને હશે मासए अक्खए अब्बए अवट्ठिए णिच्चे महाविदेहे वामे । આ મહાવિદેહ વર્ષ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, - ગંવું. વ . ૮, મુ. ૨૦ ૨ અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. जंबुद्दीवे चोत्तीसं चक्कवट्टि-विजया रायहाणीओ य જંબુદ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તી વિજય અને રાજધાનીઓ : પ. પૂ. સંત ! નંદીવ તીવે તેવી પટ્ટિ - વિનય? ૪૦૫. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં કેટલા ચક્રવર્તી વિજય છે ? केवइयाओ रायहाणीओ? એની કેટલી રાજધાનીઓ છે ? ૩. TયHT! બંધુ ટીવ વત્તાસં ચંદ્રિ -વિનય, ઉં. ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ચૌત્રીસ ચક્રવતી વિજય છે. चोत्तीसं रायहाणीओ'। અને એની રાજધાનીઓ પણ ચૌત્રીસ છે. - નૈવુ. વેવ, ૬, સે. ૨૬૮ ૮ ૬. નંદવ | ટીવ ર૩રૂં વષ્ટિ વિના પૂUJત્તા / ૪૦૬. જંબુદ્વીપનામના દ્વીપમાં ચોત્રીસ ચક્રવર્તી વિજય કહેવામાં जहा- बत्तीसं महाविदेहे, दो भरहे, एरवए। આવ્યા છે, જેમકે - બત્રીસ (ચક્રવર્તી વિજય) - સમ. ૩૪, મુ. ૨ મહાવિદેહમાં અને બે (ચક્રવર્તી વિજય) ભરત અને ઐરાવતમાં (આવેલા) છે. Mવુદીવસ મહાવિદવારે વીસ વર્વાષ્ટિવિના રહfrો જમ્બુદ્વીપના મહાવિદેહમાં બત્તીસ ચક્રવર્તી વિજય અને ય રાજધાનીઓ : (૧) વિનયસ ટાઈ પમા - (૧) કચ્છ વિજયની અવસ્થિતિ તેમજ પ્રમાણ : ૪૦ ૭, રૂટિ મંતે ! ગંદીā ઢ મહાવિદ વાસે છે ૪૦૭. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ વર્ષમાં ST વિના પUરે ? કચ્છ વિજય ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે ? ૧. અઢી દ્વીપમાં એકસો સીત્તેર ૧૭૦ ચક્રવર્તી વિજય છે- એની ગણના આ પ્રમાણે છે – અઢી દ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ છે. દરેક ભારત અને દરેક ઐરાવતમાં એક-એક વિજય છે તથા દરેક મહાવિદેહમાં બત્તીસ વિજય છે, આ પ્રકારે પાંચ મહાવિદેહમાં એક સો સાઈઠ વિજય છે, પાંચ ભરત તેમજ ઐરવતમાં દસ વિજય છે – આ પ્રકારે ૧૭૦ ચક્રવર્તી વિજય છે. દરેક વિજયમાં એક રાજધાની છે અને દરેક રાજધાનીનું વર્ણન ભરતક્ષેત્રની રાજધાની વિનીતા (અયોધ્યા)ના જેવું છે. Jain Education tematu For Para & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy