SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 50 લોક-પ્રજ્ઞપ્તિ અધોલોક સૂત્ર ૧૪૦-૧૪૧ (૨) આર, (૨) વીર, (૧) આર, (૩) બાર. (૩) મીર, (૪) રોરે, (3) માર, (૪) રોડ, (૯) રો, (૬) વાવ (૫) રૌરવ, (૬) ખાડખડ. - ટાઈi, , દ, મુ. ' ' धूमप्पभा नेरइयठाणा ધૂમપ્રભાના નૈરયિક સ્થાન : ? ૮, ૬ (૨) દિ ને મત ! ધૂમપૂમડુદ્ધવિન [ ૧૪૦. પ્ર. (૧) હે ભગવન્! ધૂમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता ? અને અપર્યાપ્ત નૈરયિકોના સ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? (२) कहि णं भंते ! धूमप्पभापुढविनेरझ्या (૨) હે ભગવનું ! ધમપ્રભા પૃથ્વીના નૈરયિક परिवति? ક્યાં રહે છે ? (૨) યમ ! ધૂમમાઘ દ્રિવી કરમુર હે ગૌતમ ! એક લાખ અઢાર હજાર યોજન जोयणसयसहस्मवाहल्लाए' उवरिं एगं જાડાઈવાળી ધૂમપ્રભા પૃથ્વીના ઉપરની जोयणसहस्सं ओगाहित्ता, हेट्ठा वेगंजोयणमहम्स (બાજુએથી) એક હજાર યોજન અંદર પ્રવેશ वज्जेत्ता, मज्झे सोलमृत्तरे जोयणमयमहम्मे કરીને અને નીચેની બાજુબે) એક હજાર યોજન पत्थ णं धूमप्पभापुढविने रइयाणं तिन्नि છોડીને (બાકી રહેલા) એક લાખ સોળ હજાર निरयावाससयमहस्सा भवंतीतिमक्खायं ।। યોજન પ્રમાણ મધ્યભાગમાં પૃથ્વીના નૈરયિકોના ત્રણ લાખ નરકાવાસ છે–એમ કહેવામાં આવ્યું છે. ते णं णग्गा अंतो वट्टा वाहिं चउरंसा (जाव) असुभा એ નરકાવાસ અંદરથી વર્તુલાકાર છે, બહારથી जग्गेमु वेयणाओ- एत्थ णं धूमप्पभा पढविनरइयाणं ચોરસાકાર છે (થાવત) એ નરકાવાસોમાં વેદના પણ पज्जत्तापज्जत्ताणं ठाणा पण्णत्ता। અશુભ છે. આ નરકાવાસો માં ધૂમપ્રભા પૃથ્વીના પર્યાપ્ત તથા અપર્યાપ્ત નરયિકોના સ્થાન (આવેલા) કહેવામાં આવ્યા છે. (0) उववाएणं लोयम्स असंखेज्जइभाग, (૨) ઉપજાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ममुग्घाणं लोयम्स असंखेज्जइभाग, (ભાગમાં, સમુધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં महाणणं लोयम्स असंखज्जइभागे-एत्थणं वहवेधूमप्पभा ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં એ નૈરયિકોના પોત-પોતાના पुढविनरडया परिवति । સ્થાન છે, એમાં ધૂમપ્રભા પૃથ્વીના અનેક નૈરયિક એ નરયિક કાળા રંગના છે (કાવત) નરકભયનો અનુભવ કરતા રહે છે. काला (जाव) णरगभयं पच्चणुभवमाणा विहरति । - Tળ, પ૬૨, મુ. ૨૩૨ तमपभा नेण्डयठाणा2 , . (૨) દ ને મંત ! તમgyદ્ધવને ૬થી पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णता ? તમઃ પ્રજાના નૈરયિક સ્થાન : ૧૪૧. પ્ર. (૧) હે ભગવન્! તમઃ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નૈયિકોનાસ્થાન ક્યાં આવેલા) કહેવામાં આવ્યા છે ? ૨. (ક) હાણ. અ. ૩, .૧, સે.૧૪૬ (ખ) ભગ.શ. ૧૩, ઉ. ૧, સુ. ૧૮. ૧. સમ, સમ. ૧૮, સુ.૭, 3. જીવા. ૫. ૩, ૬.૧, સુ. ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy