SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ લોક-પ્રશપ્તિ जंबुद्दीवस्स जयंत णामं दारं ૩૭ ૦.૫. ૩. जंबुद्दीवस्स अपराइय णामं दारं - ૩૭૨.૬. ૩. . ૩. નહિ ાં મંતે ! નવુધીવક્સ દીવસ નયંતે ગામ વારે ૩૭૦. પ્ર. पण्णत्ते ? गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं पणयालीसं जोयणसहस्साई जंबुद्दीवपच्चत्थिम पेरंते लवणसमुद्दपच्चत्थिमद्धस्स पुरत्थिमेणं सीओदाए महाणदीए उप्पिं एत्थ णं जंबुद्दीवस्स जयंते णामं दारे पण्णत्ते । तं चैव से पमाणं जयंते देवे, पच्चत्थिमेणं से रायहाणी जाव महिड्ढीए । તિર્યક્ લોક - जंबुद्दीवस्स दारस्स दारस्स य अंतरं - ૨૭૨.૬. गोयमा ! मंदरस्स उत्तरेणं पणयालीसं जोयणसहस्साई अबाहाए जंबुद्दीवे दीवे उत्तरपेरंते लवणसमुद्दस्स उत्तरद्धस्स दाहिणेणं-एत्थ णं जंबुद्दीवे दीवे अपराइए णामं दारे पण्णत्ते । નીવા. ૧.૨, ૩.૧, મુ. ૪૪ तं चैव पमाणं । रायहाणी उत्तरेणं - जाव- अपराइए देवे चउण्ह वि अण्णंमि जंबुडीवे । १ - નીવા. ૫.૩, ૩. ?, મુ. ૪૪ . નંવુ. વ. ?, મુ. ૭-૮ હિ જું મંતે ! નંબુદ્દીવH ટીવર્સીગવરાવણ ગામં ૩૭૧. પ્ર. दारे पण्णत्ते ? जंबुद्दीवस्स णं भंते ! दीवस्स दारस्स य दारस्स य - एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! अउणासीइं जोयणसहस्साइं बावण्णं च जोयणाई देसूणं च अद्धजोयणं दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते । २ નીવા. ૫. ૩, ૩. ૧, મુ. ૪૬ - Jain Education International વૈજયન્તદ્વાર જંબુદ્વીપનું જયંત નામનું દ્વાર : ઉ. જંબુદ્વીપનું અપરાજિત નામનું દ્વાર : ઉ. ઉ. સૂત્ર ૩૭૦-૩૭૨ હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપનું જયંત નામનું દ્વાર ક્યાં (આવેલું) કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! જંબુદ્રીપના મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પીસ્તાળીસ હજાર યોજન આગળ જવાથી જંબુદ્વીપના પશ્ચિમાન્તમાં અને લવણસમુદ્રની પૂર્વદિશામાંસીતોદા મહાનદીની ઉપર જંબુદ્વીપનું જયંત નામનું દ્વાર આવેલું કહેવામાં આવ્યું છે. એના પ્રમાણ વગેરેનું કથન વિજય દ્વારના કથન પ્રમાણે જ છે તેમ સમજવું. ત્યાંના અધિપતિનું નામ જયંત છે, પશ્ચિમમાં રાજધાની છે– યાવમહાઋદ્ધિવાળો છે. For Private Personal Use Only હે ભગવન્ ! જંબુદ્રીપ નામના દ્વીપનું અપરાજીત નામનું દ્વાર કયાં (આગળ) કહેવામાં આવ્યું છે ? હેગૌતમ! મંદર પર્વતની ઉત્તર દિશામાં પીસ્તાલીસ હજાર યોજન આગળ જવાથી જંબુદ્વીપની ઉત્તર દિશાના અંતમાં અને લવણસમુદ્રના ઉત્તરાર્ધની દક્ષિણ દિશામાં જંબુદ્વીપનું અપરાજીત નામનું દ્વાર કહેવામાં આવ્યું છે. જંબુદ્રીપના એક દ્વારથી બીજા દ્વારનું અંતર ઃ ૩૭૨. પ્ર. એનું પ્રમાણ વગેરેનું વર્ણન વિજયદ્વારના વર્ણન જેવું જ સમજી લેવું જોઈએ. ઉત્તરમાં રાજધાની છે -યાવત્- અપરાજીત નામનો દેવ ત્યાંનો અધિપતિ છે. આ ચારેની રાજધાનીઓ અન્ય જંબુદ્વીપમાં છે. (૧) સમ. ૭૨, મુ. રૂ (વ) નંવુ. વ. છુ, સુ. ૬ માં એક ગાથા વધારે છે, હોં-અગામીફ સહસ્સા, વાવળે એવ નોળા ઝાં ૨ મદ્ધનોમાં, વારંતર મંજુદીવસ્સે ।। હે ભગવન્ ! જંબુદ્વીપ નામના દ્વીપના એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે કેટલું અંતર હોવાનું કહેવામાં આવ્યું છે ? હે ગૌતમ ! એક દ્વારથી બીજા દ્વારનું અબાધાઅંતર ઓગણ્યાંશી હજારમાંથી થોડા ઓછા સાડાબાવન યોજનનું જાણવું જોઈએ. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy