________________
૨૩૦ લોક-પ્રજ્ઞપ્તિ તિર્યફ લોક : ઐરાવતક્ષેત્ર
સૂત્ર ૩૯૭-૪૦૦ उत्तरड्ढभरहवासस्स मणुआणं आयारभावो
ઉત્તરાર્ધ- ભરતવર્ષના મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) : ૩ત્તમ મં ! મgબvi રિસ ૩૯૭. પ્ર. ભગવનું ! ઉત્તરાર્ધ- ભરતવર્ષ (ક્ષેત્રોના आयारभावपडोयारे पण्णत्ते?
મનુષ્યોનો આકારભાવ (સ્વરૂપ) કેવો કહેવામાં
આવ્યો છે ? गोयमा! तेणं मणुआ बहुसंघयणा-जाव- अप्पेगइया
ગૌતમ ! અહીંના મનુષ્યો અનેક પ્રકારના सिज्झंति-जाव-सब्बदुक्खाणमंतं करेंति ।
સંહનનવાળા છે- યાવતુ- કોઈ કોઈ સિદ્ધ હોય - નવું. વ . ૬, ૪. ૨૨
છે- યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે. एरवयवासस्स अवट्ठिई पमाण य -
ઐરાવત વર્ષની અવસ્થિતિ અને પ્રમાણ : ૩૧૮, દિ જે અંતે ! બંઘુદી સૈવે વU TI+ વાસે ૩૯૮, પ્ર. હે ભગવનું ! જંબુદ્વીપ નામના દ્વીપમાં ઐરાવત પUnત્તે?
નામનો વર્ષ ક્યાં આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा ! सिहरिस्स उत्तरेणं, उत्तरलवणसमुदस्स
હે ગૌતમ ! શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તરી दक्खिणेणं, पुरथिमलवणसमुद्दस्स पच्चस्थिमेणं,
લવણસમુદ્રની દક્ષિણમાં, પૂવ લવણ સમુદ્રની पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं एत्थ णं
પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં जंबुद्दीवे दीवे एरावए णामं वासे पण्णत्ते।
જંબુદ્વીપ નામના દ્વીપમાં ઐરાવત નામનો વર્ષ
કહેવામાં આવ્યો છે. 'खाणुबहुले, कंटकबहुले, एवं जच्चेव भरहस्स
તે સ્થાણ (ટૂંઠા) બહુલ છે. કંટક બહુલ છે. આ वत्तब्वया सच्चेब सव्वा णिरवसेसा णेयव्वा
પ્રકારનું જે કથન ભરતવર્ષ (અંગે) છે તે સમગ્ર सओअवणा सणिक्खमणा सपरिणिबाणा।
વર્ણન આનું પણ સમજી લેવું જોઈએ. આ પખંડ પણ સાધના સહિત, નિષ્ક્રમણ સહિત અને
નિર્વાણ સહિત છે. णवरं - एरावओ चक्कवट्टी, एरावओ देवो।
વિશેષ - અહીં ઐરાવત ચક્રવર્તી અને ઐરાવત
દેવ છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - “एरावए वासे,
એટલે હે ગૌતમ ! એનું નામ ઐરાવતવર્ષ પુરાવા વાસે” |
ઐરાવતવર્ષ કહેવાય છે. -નૈવું. વ . ૪, સુ. ૨૪ भरहेरखयाणं जीवा-पमाणं
ભરત અને ઐરાવતની જીવાનું પ્રમાણ : ૩૨૨. મરદૈવયો નવા ૨૩૬-૨૩૬ નોનસદસાડું ૩૯૯, ભરત અને ઐરાવત (દરેક)ની જીવાનો આયામ ચૌદ
चत्तारि अएगुत्तरेजोयणसए छच्च एगूणवीसे भागे जोयणस्स હજાર ચારસો એકોત્તરયોજનના ઓગણીસ ભાગોમાંથી आयामेणं पण्णत्ता।
છ ભાગ (૧૪૪૭૧-૬ ૧૯ ) જેટલો કહેવામાં આવ્યો છે.
- સમ. ૨૪, મુ. ૬ महाविदेहवासस्स अवट्ठिई पमाणं च -
મહાવિદેહવર્ષનું સ્થાન અને પ્રમાણ : ૪૦ ૭. . દિ ને અંતે ! બંઘુદી ટ્રી મદદે વાસે ૪00. પ્ર. ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાંમહાવિદેહ નામનો पण्णत्ते?
વર્ષ (ક્ષેત્ર) ક્યાં (આવેલો) કહેવામાં આવ્યો છે? गोयमा ! णीलवंतस्स वासहरपब्बयस्स दक्खिणेणं,
ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, णिसहस्स वासहरपब्वयस्स उत्तरेणं, पुरथिमल
નિષધ વર્ષધરપર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રથી वणसमुद्दस्स पच्चत्थिमेणं,पच्चत्थिमलवणसमुदस्स
પશ્ચિમમાં તથા પશ્ચિમી લવણસમુદ્રથી પૂર્વમાં पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे णामं
જંબુદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ નામનો વર્ષ वासे पण्णत्ते।
(ક્ષત્ર) કહેવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org