SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ લોક-પ્રજ્ઞપ્તિ ૩. गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं लवणं समुदं बायालीसं जोयणसहस्साइं ओगाहित्ता - एत्थ णं संखस्स वेलंधरणागरायस्स संखे णामं आवास-पव्वते । तं देव पमाणं, णवरं सव्वरयणामए अच्छे-जावपडिरूवे । ૩. से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणंजाव- अट्ठो बहुओ खुड्डाखुड्डियाओ - जाव-बहूई उप्पलाई संखाभाई संखवण्णाई संखवण्णा भाई । . નીવા. હિ. ૩, ૩. ૨, મુ. o – संखस्स आवासपव्वयस्स संखा नामं रायहाणी, तं चेव पमाणं । નીવા. દ. રૂ, ૩. ૨, મુ. ૨ संखा रायहाणी શંખા રાજધાની : ૭૨૬. મલે ત્ય દેવે મહિદ્દી-ખાવ-રાયદાળી પવૃત્યિમેળ, ૭૩૬. ત્યાં શંખ નામનો મહર્ધિક દેવ રહે છે- યાવ- રાજધાની પશ્ચિમમાં છે. ૩. તિર્યક્ લોક : લવણસમુદ્ર વર્ણન ઉ. (४) दगसीम आवासपव्वयस्स अवट्ठिइ पमाणं यकहि णं भंते! मणोसिलगस्स वेलंधरणागरायस्स ૯૭૨૭. ૬. दगसीमे णामं आवासपव्वते पण्णत्ते ? - गोयमा ! जंबुद्दीवे णं दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं, लवणसमुदं बायालीसं जोयणसहस्साई ओगाहित्ता- एत्थ णं मणोसिलगस्स वेलंधरणागरायस्स दगसीमे णामं आवासपव्वते पण्णत्ते । तं व पमाणं, णवरं सव्वफलिहामए अच्छेનાવ-મઠ્ઠો । - दगसीम आवासपव्वयस्स णामहेउ ૭૩૮. ૧. Jain Education International નીવા. ડિ. ૨, ૩. ૨, મુ. ૨ સે.કેળકે ન મંતે ! વં પુષ્પફ- “સીમેળ दगसीमेणं आवासपव्वए ? आवासपव्वए गोयमा ! दगसीमंते णं आवासपव्वते सीता सीतोदगाणं महाणदीणं तत्थ गतो सोए पडिहम्मति । से तेणट्टेणं गोयमा ! एवं बुच्चइ - दगसीमे णामं आवासपव्वए सासए जाव - णिच्चे । For Private સૂત્ર ૭૩૬-૭૩૮ ગૌતમ ! જંબુદ્રીપ(નામના)દ્વીપમાં મેરૂપર્વતથી પશ્ચિમમાં લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવા પર શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત છે. પર્વતનું માપ ગોસ્તુપ પર્વત જેટલું છે. વિશેષમાં એ છે કે- આખો પર્વત રત્નમય છે, સ્વચ્છ - યાવ- મનોહર છે. (એ) શંખ આવાસ પર્વતની શંખાનામની રાજધાનીનું માપ આદિ ગોસ્તૂપા રાજધાનીના માપની બરાબર જાણવું જોઈએ. ઉ. એ પર્વત એક પદ્દમવર વેદિકા અને એક વનખંડ વડે (બધી બાજુએથી ઘેરાયેલો છે) યાવનામનું કારણ કહેવું જોઈએ. અનેક નાની-નાની (વાપિકાઓ) યાવ- એમાં ઘણા બધા ઉત્પલ છે. તે શંખ જેવી આભાવાળા છે, શંખ જેવા વર્ણવાળા છે. શંખ જેવી કાંતિવાળા છે. ૭૩૭. પ્ર. (૪) દક્સીમ આવાસપર્વતની વિદ્યમાનતા અને પ્રમાણ : ભગવન્ ! મનઃ શિલાક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત ક્યાં કહેવામાં આવ્યો છે? ઉ. Personal Use Only દકસીમ આવાસપર્વતના નામનું કારણ : ૭૩૮. પ્ર. ગૌતમ ! જંબૂઢીપ(નામના)દ્વીપમાં મેરૂપર્વતની ઉત્તરમાં લવણસમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવા પર મનઃશિલાક વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત કહેવામાં આવ્યો છે. પર્વતનું માપ ગોસ્તૂપ પર્વતની સમાન છે. વિશેષમાં એ છે કે આખો પર્વત સ્ફટિક રત્નમય છે, સ્વચ્છછે-યાવ-નામનું કારણ કહેવું જોઈએ. ભગવન્ ! ક્યા કારણે દકસીમ આવાસ પર્વત દકસીમ આવાસપર્વત કહેવામાં આવે છે? ગૌતમ ! દકસીમ આવાસપર્વત શીતા અને શીતોદા મહા નદીના પ્રવાહને રોકે છે. તે કારણે ગૌતમ ! દકસીમ નામના આવાસ પર્વતને દકસીમ આવાસ પર્વત કહેવામાં આવે છે. તે શાશ્વત-યાવત્- નિત્ય છે. www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy