SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૩૧૦ તિર્યફ લોક : વિજયદ્વાર ગણિતાનુયોગ ૧૬૫ णाणा मणिरयण-जाल पंजर-मणि वंसग-लोहितक्ख આ દ્વારના ઝરોખાઓ મણિમય વંશવાળા, લોહિતાક્ષ पडिवंसग रयतभोम्मे । રત્નમય પ્રતિવંશવાળા, રજતમય ભૂમિવાલા અને વિવિધ પ્રકારના મણિરત્નોવાલા છે. अंकामया पक्खा पक्खबाहाओ। એનો પક્ષ (બાજુ) અને પક્ષબાહ (બાજુ) અંતરત્નના બનેલા છે. जाति रसामया वंसा, वंसकवेल्लगा य । જ્યોતિરસરત્નના એના બાંસ છે અને જયોતિરસરત્નના જ વાંસો પર છવાયેલા કવેલું છે. रजतामयी पट्टियाओ। વાંસોને જોડવાની પટ્ટીઓ ચાંદીની બનેલી છે. जातरूवमयी ओहाडणी। અવઘાટિની (એક પ્રકારની ઓઢણી) સુવર્ણમય છે. वइरामयी उवरि पुच्छणी, ઉપરના ભાગમાં બનેલી પૂંછડીઓ વજૂ નિર્મિત છે. सव्वसेयरययमए च्छायणे। એનું છાદન (છાપરૂ) સંપૂર્ણપણે શ્વેત છે અને રત્નોનું બનેલું છે. अंकमय-कणग-कूड, तवणिज्ज-थूभियाए । એનું કૂટ-(પ્રધાન શિખર) અંકરત્ન અને કનક સ્વર્ણનું બનેલું છે તથા સુપિકાઓ- (નાના-નાના શિખરો) તપાવેલા સ્વર્ણના છે. सेए संखतल-विमलणिम्मल-दधि-घण-गोखीर-फेण- વિમલ-નિર્મલ શંખતલ, ધનીભૂત (જમાવેલ) દહીં रयय-णिगरपगासे, तिलग रयणद्धचंदचित्ते । ગાયના દૂધના ફિણ, ચાંદીના ઢગ સમાન એનો શ્વેતધોળો શુભ્રવર્ણ છે, નિકલ રત્નો વડે જેના પર અર્ધચંદ્રોના ચિત્ર બનાવેલા છે. णाणा मणिमयदामालंकिए, अंतो य, बहिं च सण्हे અનેક મણિમય માળાઓથી જે અલંકૃત થઈ રહ્યો છે. तवणिज्ज-रूइल - वालुया-पत्थडे, सहप्फासेसस्सिरीयस्वे અંદર અને બહાર ગ્લણ (અત્યંત કોમલ) પુદ્ગલોના पासाईए-जाव-पडिरूवे । સ્કંધોથી નિર્મિત છે. દીપ્તમાન તપાવેલા સ્વર્ણની રેતી - નવા. ૫. ૩, ૩., મુ. જેમાં બીછાવેલી છે. સ્પર્શ જેનો સુખપ્રદ છે. રૂપ જેનું ૨૬ સુંદર દર્શનીય છે- યાવતુ-પ્રતિરૂપ છે. વિનયર સિદિયા વસ્ત્રસરવાડી - વિજયદ્વારની નિપીધિકાઓ (ચોકી) માં ચંદનકલશોની હારમાળાઓ : ૩ ૨૦. વિનયજ્ઞ નું સારસ ૩મો પ િતુદ સિદિલ્યાણ ૩૧૦. વિજયદ્વારની બન્ને બાજુ આજુ-બાજુમાં બેનિપીધિકાઓ दो-दो चंदणकलसपरिवाडीओ पण्णत्ताओ। બેસવાની જગ્યા (ચોકીઓ) આવેલી છે, જેના પર બે-બે ચંદનના કલશોની હારમાળાઓ કહેવામાં આવી છે. तेणं चंदणकलसा वरकमलपइट्ठाणा, सुरभिवरवारि- એ ચંદનકલશ શ્રેષ્ઠ કમલો પર સ્થાપિત છે, શ્રેષ્ઠ શુદ્ધ पडिपुण्णा, चंदणकयचच्चागा, आबद्धकंठेगुणा, पउमुप्पल- સુગંધિત જલથી ભરેલા છે, ચંદનથી જે ચર્ચિત છે અર્થાત્ વિહા, સરથTTમયા, છા-ગાવ-દિવા | (એના પર) થાપા મારેલા છે અને એના કંઠમાં મૌલી બાંધવામાં આવી છે. જેના મુખ પદ્મકમલના ઢાંકણથી ઢાંકેલા છે તથા તે સર્વ પ્રકારે રત્નોથી નિર્મિત, સ્ફટિકમણિના જેવા સ્વચ્છ - યાવત- પ્રતિરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy