________________
श्री वितरागाय नमः ।
श्री
श्राद्धविधि.
શરૂઆતમાં ટીકાકાર નીચેના લોકો મંગલાચરણ કરે છે
( રાવત વૃત્તા) अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पद, पञ्च श्रीपरमेष्टिनः प्रददतां प्रोञ्चैरिष्ठात्मताम् ॥
द्वेधा पञ्च सुपर्वणां शिखरिणः प्रोदाममाहात्म्यतश्चेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥ १॥
જે, પંડિતોને પોતાની લોકોત્તર વડાઇથી દેવતાના પાંચ મેરૂને અને મનોવાંછિત વસ્તુના દાનથી પાંચ કલ્પવૃક્ષોને હમેશાં સ્મરણ કરાવે છે, તે યશકીર્તિના સ્થાનક બીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિવર્ય એ પંચ પરમેષ્ટી આરાધક એવા ભવ્ય જીવોને ઘણી એકતા આપો. પાલાા હવે ટીકાકાર મંગલાચરણ પૂર્ણ કરીને આગળ શું કરવાનું છે તે કહે છે.
(સાર્થ વૃતમ્) श्रीवीरं सगणधरै, प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च ॥ વિદ્યુમિ પશ-વિધવા જિરિત્ ૨ |
ભગવાન શ્રી મહાવીર સ્વામી, મૈતમાદિ ગણધર, કૃતવાણી (જિનભાષિત સિદ્ધાંત) અને છત્રીશ ગુણના ધારક એવા મહારા સગુરૂ એ સર્વને ભાવથી વંદના કરીને પોતે રચેલા “શ્રાદ્ધવિધિ પ્રકરણની લેશમાત્ર વ્યાખ્યા કરું . તે ૨