________________
શ્રાદ્ધવિધિ ભાષાંતર સમાલેચના.
નહાતા તે આ ઉપરથી સિદ્ધ થાય છે, સત્તાવનની સાલમાં જન્મ થયે ગણીએ તે છ વર્ષે દૌક્ષા ગ્રહણુ કરી સબવે છે. સવજામ્યું—એ ઉપરથી સિદ્ધ થાય છે કે, લઘુ વયમાં દીક્ષા પત્ર થી શિષ્યા મહા વિદાન થઇ શકે. દીક્ષા લીધા બાદ વોશ વર્ષ પછી પાંડતપદ ( પન્યાસ ) ગ્રહણ કર્યું એટલે એકત્રીસ વર્ષની ઉમર થયે તે વહવત્ ગ્રહણુ કર્યું. પ્રથમના મુનિવરે। સ ંગીન શાસ્ત્રાભ્યાસ કરી પંકિતપત્ર ગ્રહણ કરતા હતા. સ. ૧૪૯૩ માં વાપર્ લીધું. સ. ૧૫૦૨ માં ઝેર લીધું. સ ૧૫૧૭ ના પાસ વદી છઠ્ઠના રાજ સ્વર્ગગમન કર્યું. તેમના વખતમાં એટલે ૧૫૦૮ ની સાલમાં લુંકામત નીકળ્યે, વેધરી તે (. ૧૫૩૩ ની સાલમાં થયા, પ્રથમ વેધારી મર્ત્ત નામને થયા. તેણે સિનપ્રતિમારું ઉત્થાપન કર્યું. આ મહાન્ ચ નાના ઉપર મેટા ઉપકાર કયાછે, આ ગ્રંથમાં શાવકનાં દરેક ધર્મ ત્યેનો સમાવેશ થાય છે, ૧ દિન કૃત્ય, ૨ રત્રિકૃત્ય, ૩ પર્વકૃત્ય, ૪ ચાતુર્માસિકકૃત્ય, ૫ વાર્ષિકત્ય, હું જન્મ કૃત્ય. આ છ ભાગનું સવિસ્તર યથાયેાગ્ય આ ગ્રંથમાં વર્ણન કર્યું છે.
ના
આધુમાં શ્રાવકના એકવીસ ગુણ ઉપર સવિસ્તર ઉપયેગી સારી વ્યાખ્યા કરી છે. શ્રાવકે પ્રભાતમાં ઉડી શું કૃત્ય કરવું? કેવી રીતે ઉઠવું ? તેનું બ્યાન સારૂ આપ્યું છે. તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે, चायों स्वरशास्त्रमां परिपूर्ण कुशल हता भने योगविद्यामां पशु રાહ દરા: ચંદ્રપાલી, સૂર્યના અને જીણુળા આ ત્રણના વહેવાથી શું શું ફળ થાય? તે આ ગ્રંથમાં દર્શાવ્યું છે. સક્રાંતિએમાં પણ નાડીવનનું ફળ દશાવ્યું છે તેથી જ્યાતિષ્ય શાસ્ત્રમાં ગવાયો મૂળ દુરાજી હતા. તે જૈનના જ્યોતિષ્પ શ્રંથો ઉપરથી સિદ્ધ થાય છે. હાલ જ્યોતિ વિદ્યા લુપ્ત પ્રાય: થઇ છે, અને થતી જાય છે. તેને ઉદ્દાર થાય તે સારૂ. અને બનાવવાંપ નીકળે તેમ જેને પ્રવૃત્તિ કરશે, આગળ નવાર વિગેરે જાપ કેવા આસને કરવા. તેનું વર્ણન કર્યું છે, વિગેરે પ્રભાત કૃત્યને સમાવેશ સાચુ કર્યો છે તે જિન મંદિર કેવી રીતે કરાવવું. દેવદ્રવ્યનું રક્ષણ કરવું, દેવદ્રવ્ય ભક્ષણુથી થતી હાનિ વિગેરેનું વર્ણન સારૂ
-
૧૫