Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વતિસવ શ્રી વંદિત્ત સૂત્રની આદિમાં એ પ્રમાણે “ નવકાર મંત્ર' અને કરેમિ ભંતે – - સૂત્ર કહ્યા પછી દૈવસિક અતિચાર આવવા રૂપ પ્રતિક્રમણ ગર્ભિત
છામિ કિશનિનું સૂત્રમ્ | ... ॥ इच्छामि पडिक्कमिउं, जो मे देवसिओ अश्यारो कओ काइओ वाइओ माणस्सिओ उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिजो दुज्झाओ दुन्विचिंतिओ अणायारो अणिच्छिअव्वो असावगपाउग्गो नाणे दंसणे चरित्ताचरित्ते सुए सामाइए तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं पंचण्हमणुव्वयाणं तिण्हं गुणव्वयाणं चउण्हं सिक्खाव्वयाणं बारसविहस्स सावगधम्मस्स जं खंडिअंजं विराहि तस्स मिच्छामि दुक्कडम् ॥
અર્થ -રામાં પૂછામ=પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું. (શેનું?) નો મે તેવો જબરો જો જે મારા વડે દિવસ સંબંધી અતિચાર સેવા હોય તેનું ફળો વારો માળ, રિસો-કાયિક, વાચિક અને માનસિક રીતે પુરો નો લવ શાળગો સુન્ના સુવિચિંતિનો-સૂવ વિરૂદ્ધ બેલવા રૂ૫, જિનેન્દ્ર માર્ગવિરૂદ્ધ ઉપદેશ આપવા રૂપ, અકદ્રવ્ય આચરણ રૂપ, અકરણીય કાર્ય કરવા રૂપ, દુર્થોન કરવા રૂપ, ખરાબ ચિંતવન કરવા રૂપ, કળાચાર રિઝવ્વા વસાવા -શ્રાવકને માટે અનુચિત'એ તે અનાચાર, શ્રાવકને ટચર છે. ઈચ્છવા જોગ નથી. (તે દરેક વર્તન જે અનાચાર રૂપ છે, તે પછી શ્રાવકને વ્રતમાં અતિચાર કર્યો અને કયા વિષયમાં? તે કહે છે કે-)નાળે વરિત્તારિત્ત-જ્ઞાનને વિષે, દર્શનને વિષે અને દેશચારિત્રને વિષે. (કેવી રીતે?) સામrgeથતજ્ઞાનને વિષે અને સામાયિકને વિષે. [એ પ્રકારે અતિચારે કેટલા ભેદે લાગ્યા હોય ] तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं पञ्चण्हमणुव्वयागं तिण्हं गुणव्वयाणं चउण्हं सिक्खाव्वयाणત્રણ પ્રકારની ગુપ્તિના પાલનમાં, ચાર પ્રકારના (અપ્રત્યાખ્યાની) કષાયના ત્યાગમાં તેમજ પાંચ પ્રકારના અણુવ્રતા, ત્રણ પ્રકારના ગુણવતે અને ચાર પ્રકારના શિક્ષાવ્રતો મળીને વારસવિદ્દર સાવરધરસ-બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધીમાં ગં áજિં જે કઈ વ્રત દેશથી ખંડિત કર્યું હોય વિરોધચં જે કાંઈ અત્યંત ખંડિત કર્યું હોય તો તે ખંડન તેમજ વિરાધનારૂપ અતિચારનું મિચ્છામિ દુa-મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
વિશેષાથ-છામ ઘરમાં ના છે તેવા કામો શો, સ્વીકારેલ વ્રતને વિષે મારાથી દિવસભરમાં જે કઈ અતિચાર સેવાઈ જવા પામ્યું હોય, તે દષથી નિવવાને ઈચ્છું છું. (તે અતિયારે કઈ કઈ રીતે લાગી જવા પામ્યા હોય તે તે ખ્યાલમાં લાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org