Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વિદત્તસૂત્ર
पढमे अणुब्वयम्मि थूलगपाणाइवायविरईओ ||
૫
૩
Harassयारे पडिक्कमे देसि सव्वं ॥ १० ॥
it
માવાર્થ:-[ ખાય ત્રતાના સારરૂપ આ] પ્રથમ અણુવ્રતને વિષે સ્થૂલ પ્રાણેા-ત્રસવાની હિંસાની કરેલ વિકૃતિથી પ્રમાદ્યવશાત્ અપ્રશસ્તભાવે દેશિવરતિના ઔયિષ્ટભાવ ક્રોધાદિથી મિશ્રપણે વસ્તુતે સતે ‘જૂથ ’-પ્રાણાતિપાતની તે પિવતિમાં જ જે પતિપ્ત-અતિક્રમિત કર્યું હોય. ઘી [ કેવા કેવા પ્રકારે અતિક્રમિત કર્યું હેથ-ત્રસવા પ્રતિ નિય વત્તન કર્યુ હાય, તે દસમી ગાથા દ્વારા જણાવાય છે. ] દ્વિપદ-ચતુષ્પદ આદિ પ્રાણીઓને નિયપણે માર ૧મારવા, તેને દોરડાં આદિથી રાંધી લેવાં, તેનાં શરીર અથવા ચામડી કાપી નાખવાં એટલે કે–તેનાં નાક-કાન-ગળાની ઝાલર્-પૂર્ણ વિગેરે કાપાં, તેની શકિત બહારના તેઓ પર ભાર 'આરાપર્વ તેમજ તેને અન્ન-પાણી આપવાનો નિષેધ પકરવા. * પહેલા વ્રતના આ પાંચ અતિચારા છે, તે પાંચ અતિયારા સૂચિત અનેક પ્રકારે તે વ્રતની વિરતિમાં દિવસ સંબધી જે કાંઈ વિપરીત આચરણ કર્યું હાય, તે સર્વેનું હું પ્રતિક્રમણ કરૂં છું. ॥૧॥
ગાથા ૧૧ તથા ૧રનું અવતરણ:-આ બંને ગાથાદ્વારા ખીજા સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ, પ્રમાદવશાત્ પાંચ અતિચારા અને તે અતિચારાની પ્રતિક્રમણા જણાવાય છે.
16
आयरियमप्पसत्ये इत्थ पमायसंगेणं ॥ ९ ॥
૧ ર
૩
X
वह - वध - छविच्छेए अइभारे भत्तपाणवुच्छे ||
Jain Education International
૧.
वीर अणुब्वति परिथूल अलिवणविरईओ ||
७
आयरिमसत् इत्थ माययसंगेणं ॥ ११ ॥
afi asst पक्किमे देसिअं सव्वं ॥ १२ ॥
માર્થઃ-સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના બીજા 'અણુવ્રતને વિષે, અત્યંત સ્થૂલ=અપકીર્તિ આદિ થવાના હેતુવાળાં, કન્યાલીક આદિ પાંચ મોટાં વૃદ્મણાં મેલવાની કરેલ કવિરતિથી, પ્રમાદ પ્રસંગને લીધે, અપ્રશસ્તભાવે=તે જૂઠ્ઠાણાંની વિતિના ઔદયિકભાવ ક્રોધાદિ કપાયા સહિત વતા હોય તેવા પ્રસ ંગે इत्थ '=મૃષાવાદ સબંધી કરેલ આ વિરતિમાં જ, રે કાંઇ અતિક્રમિત કર્યું હાથ-વિપરિત આચર્યું... હાય. ॥૧૧॥ [ પાંચ રૃઠ્ઠાણાંની કરેલ તે વિરતિ, કેવી કેવી રીતે અતિક્રાંત થઈ જવા પામી હોય તે બીના આ પછીની બારમી ગાથા દ્વારા જણાવે છે.] પૂર્વાપરના કોઈપણ વિચાર કર્યા વિના આ ચાર છે, જાર છે. ' એમ કોઇને એકાએક આળ દેવું તે ૧ન્નદ્દત્તાઽસ્થાસ્થાન ( નામે પ્રથમ અતિચાર છે.) કોઇ તે એક તમાં કાંઈ મત્રા કરતા જોઇને ગિત આકારાદિ ઉપરથી ૫ના ઉપાવી કાઢીને આ લાકો, રાજ્ય-દેશ કે ધ આદિથી વિરૂદ્ધ અમુક અમુક વાતો કરતા હતા ' એવું આળ ચઢાવવુ તે રહેઽસ્થાવાન, (નામે જો અતિચાર છે.) પેતાની સ્ત્રીએ વિશ્વાસથી કહેલી ગુપ્ત વાત ખીજા પાસે પ્રગટ કરી દેવી તે વાર ૩ ત્રમુદ્, (નામે ત્રીજો અતિચાર છે.) જે મંત્ર-ઔષધિ વિગેરેના પ્રભાવને પોતે જણુતા ન હોય, છતાં તે મંત્ર અને ઔષધિનાં ચમકારા અને ફળાને સાક્ષાત્ હોવા તરીકે બીજાને ઉપદેશ આપે તે અથવ હિંસાપ્રધાન શાસ્ત્રોને સુશાસ્ત્ર તરીકે ભણાવવાં વિગેરે ૪ધ્રુવપ્રદેશ નામે ચોથા અતિચાર છેઃ તેમજ બીજાની
૧
૩
૫
सहसा रस्सदारे भोसुत्र मेसे अ कूडले हे अ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org