Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar

View full book text
Previous | Next

Page 517
________________ આ શ્રાદ્ધગતિક્રમણ-વ દિત્તુસૂત્રની આકરી ટીકાના સરલ અનુવાદ : અથવા વદિત્તસત્રની આ ૩૧ મી ગાથાને બીજો અથ આ પ્રમાણે -‘ ફ્િ સુ જ દુર્વાતુ જ્ઞ '=સુખી અથવા દુ:ખી એવા · અસંજ્ઞભુ=અસંયñg ’=પાર્શ્વ સ્થ-અવસન્નકુશીલ–સંસક્ત અને યથાચ્છંદ એ પાંચ પ્રકારના શિથીલાચારી સાધુઓને વિષે મેં જે રાગથી કે દ્વેષથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગીં કરૂ છું. . અહિં~એવા અસયતસાધુઓને વિષે “ રાગથી=સ્વજનસ’બધી આદિ હોવાને લીધે પ્રેમથી ભક્તિ કરી હોય અથવા તેઓએ અન્યત્ર વ્હારેલ અશન-પાનાદિની અશુદ્ધતા જોવાને લીધે તે પ્રતિ મત્સર ધરાવવાપૂર્વક જે ભક્તિ કરી હાય તે દ્વેષથી ભક્તિ કરી સમજવી અથવા ‘ અસંચપુ ' ના અર્થ એમ પણ સમજવા કે-છ જીવનિકાયના વધવાળા ખાવા—સાંઈ– સન્યાસી–ફૅકીર આદિ કુલીંગીઓને વિષે રામેળ=એકગામ-દેશ કે ગોત્ર આદિના પ્રેમથી, અથવા દૂષળ તેએમાં શ્રી જિનવચનની પ્રત્યનિકતા–વિપરીતતા વગેરે જોવાથી તે પ્રતિ થએલ દ્વેષથી ” મે' જે કાંઈ દાન કર્યું હોય તેની હુ· નિંદા અને ગાઁ કરૂ છું. પ્રશ્ન:–જિનવચનના પ્રત્યેનીકને દાન આપવાનું કેમ સંભવે ? કાર ઉત્તર:–તેવા કુલિંગીએના 'શજા-પ્રધાન વગેરે ભકતાના ભયથી તેઓને વિષે પણ દાનના સંભવ છે. તેથી તેવા કુલિંગીને વિષે ‘ વિધ વાનં ’– તે તે પ્રકારે રાગથી કે દ્વેષથી દાન કર્યું... હાય, તેની હું નિંદા અને ગાઁ કરૂં છું. આમ તેા દીન-અનાથ વગેરેને દાન આપવું. વિધેય છે, પરંતુ તે ( કુપાત્રદાન નથી. ) ઉચિતદાન કે અનુક’પાદાન ગણાય છે. કહ્યું છે :- कृपणेऽनाथदरिद्र, व्यसनप्राप्ते च रोगशोकहते । यद्दीयते कृपार्थमनुकम्पा तद्भवेद्दानम् ॥१॥ અથ:-કૃપણને, અનાથને રિદ્ધને, સટમાં આવી પડેલાને અને રોગથી કે શાકથી હણાએલાને દયા ખાતર જે દાન અપાય, તે અનુક’પાદાન કહેવાય છે ॥ ૧ ॥ શરીરે સમર્થ હોવા છતાં જેએ દીનતા દાખવી ભિક્ષા માગતાં રાય તે પણ દદ્ધિપ્રાય: હાવાથી તેઓને અપાય તે દાન પણ અનુક ́પાદાન સમજવું. ( કુલિંગીએના દાનની જેમ) આ અનુક`પાદાન નિંદાયેાગ્ય નથી. વરસીદાનના અવસરે શ્રી જિનેશ્વર ભગવતાએ પણ તે દાન કરી બતાવ્યું કે:-ä મોક્ષ છે ટ્રાન૦ અઃ-આ પાત્ર અને પાત્રની વિચારણા મેક્ષફલવાળા દાનમાં કરવાની છે; પરંતુ અનુકપાદાનને તે સર્વજ્ઞાએ પાત્ર અપાત્ર કાઇમાંય નિષેધેલ નથી. ॥ ૧॥ તથાदानं यत्प्रथमोपकारिणि न तन्न्यासः स एवायते, કહ્યું છે. दीने याचनमूल्यमेव दयिते तत्किं न रागाश्रयात् ? ॥ पात्रे यत्फलविस्तर प्रियतया तद्वाधुषिकं न किं ?, तद्दानं यदुपेत्य निस्पृहतया क्षीणे जने दीयते ॥ १ ॥ અ:-જેણે પ્રથમ ઉપકાર કરેલ છે, તેને જે દાન અપાય તે દાન નહિ; પરંતુ થાપણુ જ પાછી અપાય છે, ગરીબને દાન અપાય તે તેણે કરેલ યાચનારૂપ મૂલ્ય લઇને જ અપાય છે, પ્રિયજનમાં દાન અપાય તે રાગને લીધે કેમ નહિ ? તથા સુપાત્રને વિષે જે દાન અપાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558