Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/005152/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે. ગાતા 0 થીfઉંની રસDIળો , છે 0 , 6T = 0 ૯ગઈકાપિવેગ ટ્રાવણના માથા ( સ૨લ- આદર્શ-સ્સવૉંગસંપૂર્ણ અને અદિતીય, Uદિ D ઉલ્C [ TEL e o o ot यादीनुससिद्धि કોપરાઈટ , - 'E' IIT-III, Dal/lllli*J, [ ' છે આSાવાદ પૂશાસનકંટડોદ્દારક મુનિપ્રવશ્રી હંસસાગરજી મહારાજ (ટ ન, 'કા' ના કપ તે (દ્વિ છે. www.jalne brary.org For Private & Personal use Page #2 -------------------------------------------------------------------------- ________________ ૭૭.૭૨ વિટાીીકીટ ॥ શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમેા નમ: 6 ॥ ॥ આનંદ-ચંદ્ર-હંસ જૈન રત્નમાલા-રેન પાંચમું પૂજ્યપ્રવર શ્રી શ્રુતસ્થાવર મહર્ષી પ્રણીત શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્ર શ્રી તપાગચ્છામ્બર નભામણી સુિિહત શિરામણી પરમ પૂજય શ્રીમાન્ રત્નશેખર સૂરીશ્વરજી વિરચિત શ્રી અદીપિકા ટીકાના આધારે ગુર્જર ભાષામાં-સુંદર-સરલ અને આદર્શ અનુવાદ. અ...તુ...વા...દ....૩ઃ— શ્રી વમાન જૈન આગમમંદિરાના સંસ્થાપક-વિજયદેવસૂર તપાગચ્છસંરક્ષકબહુશ્રુત—આગમવાચનાદાતા-આગમદિવાકર ધ્યાનસ્થવ ત ૫, પૂ. આગમાÇારક આચાય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાના પદ્મપ્રભાવક શ્રી સિદ્ધચક્રારાધનાદિ તીર્થોદ્ધારકસંસ્થા સંસ્થાપક-શાસનપ્રભાવક-વ્યાકરણવિશારદ પૂ. આચાર્યં દેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિનેયપ્રવર, પૂ. મહુશ્રુતાદેશન ગચ્છાધિપતિસમર્પિત શાસનકંઢકાદ્ધારકબિરૂદ્યાન્વિતશાસનમાન્યસિદ્ધહસ્તલેખક— પૂજ્ય શાસન દીપક મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ, -- પ્ર...કા...શ...ક:~ શાહુ મેાતીચă ઢીપચંદ, જી. ભાવનગર, વાયા-તળાજા ( સૈારાષ્ટ્ર ) મુ. ઠળીયા. [ પ્રથમાવૃત્તિ : ] કિંમત રૂ. ૧૧-૦-૦ ॥ 9 સર્વ હક્ક સ્વાધીન ૐ || [ નકલ ૧૦૦૦ ] &999€£<&te<999% 993 ਕਿਤਿਹ Page #3 -------------------------------------------------------------------------- ________________ (i) સમર્પણ (m જે બહુશ્રુત મહાપુરૂષે અનેક હસ્તલિખિત પ્રતનું અને તાડપત્રીઓનું સંશોધન કરીને જ આગ, ચૂણિઓ, નિર્યુક્તિઓ, ભાવ્યો, સૂ, ટીકાઓ, શાસ્ત્રો આદિ સેંકડોની સંખ્યામાં ગ્રંથો અને પુસ્તકે મુદ્રિત કરાવ્યા છે. તથા ૪૫ આગમ-નિયુક્તિ-ભાષ્ય આદિ ગ્રન્થરોને સંગેમરમર તથા તામ્રપત્રોમાં કોતરાવીને અનુક્રમે શ્રી સિદ્ધક્ષેત્ર વર્ધમાનજેનાગમમંદિરમાં તથા કિ સૂર્યપુર વદ્ધમાન જૈનતામ્રપત્રાગમ મંદિરમાં પધરાવી અમર બનાવ્યા છે ! જે મહાપુરૂષે–અનેક કુવાદ કુમતપાક્ષિકેને શાસ્ત્ર અને પરંપરાના આધારે ચૂપ કરીને આગમશાસ્ત્ર અને અવિચ્છિન્ન પરંપરાનું એકલા હાથે સંરક્ષણ કરવાવડે પ્રભુશાસનને ચોમેર વિજયધ્વજ ફરકાવ્યો છે ! જે મહાપુરૂષ-શ્રી સંમેતશીખરજી-અંતરીક્ષ છ–ભીલડીયાજી–સિદ્ધગિરિજી આદિ અનેક તીર્થોને છરી' પાળતા અનેક સંઘો કરાવ્યા છે. જે મહાપુરૂષે–ત્રી કેસરીયાજી આદિ તીર્થોનું જાનના જોખમે પણ સંરક્ષણ કર્યું છે ! જે મહાપુરૂષે–પ્રભુ શાસનને ઉદ્યોત કરનારા સંખ્યાબંધ ઓછ-મહોત્સવો–અંજનશલાકાઓ–પ્રતિકાદીક્ષાઓ-વડી દીક્ષાઓ-ઉપધાને- ઉદ્યાપનોવાચ્ચારણો આદિ કરાવ્યાં છે ! જે મહાપુરૂષ-શૈલાનાનરેશને બોધ પમાડેલ છે, ભોપાવર આદિ તીર્થોનો ઉદ્ધાર કરેલ છે અને અનેક સ્થળે પુસ્તકાલય-પાઠશાળાઓ-જિનમંદિરઉપાશ્રય-આદિ પુણ્યસંસ્થાઓ સ્થાપન કરાવેલ છે, અને સં. ૧૯૯૦ માં છેડે જતાં નિપ્રાણુ બનેલ શ્રી રાજનગર મુનિસંમેલનને જીવિતદાન આપી સફળ બનાવેલ છે. જે મહાપુરૂષે–અનેક જગ્યાએ સંખ્યાબંધ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજેને આગમોની વાચનાઓ આપી શ્રમણસંસ્થા આ ઉપર મહાન ઉપકાર કરેલ છે. જે મહાપુરૂષે-દેશ વિદેશમાં વિચરીને આગમથી ઓતપ્રોત એવી હજારે અમોધ દેશનાઓને અનેક સંઘોને અમૃતપાન કરાવી સન્માર્ગમાં સ્થિર કરેલ છે, અને એમાંનું કેટલુંક અમૃતપાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકમાં પણ ૧૬ વર્ષ પીરસીને જૈન સમાજને અમૃતનો અમેઘ વારસો આપેલ છે ! જે મહાપુરૂષે–સાગર સંપ્રદાયને એકમાંથી ૧૨૫ નો સમદ્ર બનાવેલ છે ! તથા જે મહાપુરૂષે-દગીની અંતિમ પળામાં પણ અતિગૂઢ અને વિભે ગ્ય એવા પિણે લાખ લગભગ નૂતન લેમનાં વિદજજૈનજગતને ભેટણા કર્યા છે ! શિ તે (અંતિમ સત્તર દિવસ અદ્ધપઘાસને ધ્યાનાવસ્થામાં રહી-અંતિમ ત્રણ દિવસ આહાર- ક પાણીનો ત્યાગ કરી–અને સ્વાત્મારાધનમાં ચડતા વ્યાજ સમો સવાસે જેટલો વિશાળ વિકાન શિષ્ય-પ્રશિષ્યાદિ સમુદાય શાસનને સમર્પિત કરી સુરત મુકામે વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ , વદિ ૫ શનિવારે ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં સ્વર્ગાત થવાનું અખૂટ ખમીર ધરાવનાર) ૫. જિનશાસનસમ્રાટ આચાર્ય પુરંદર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતને તેઓશ્રીના પવિત્ર સાંનિધ્યથી રચી શકાએલ આ આત્મકલ્યાણી ગ્રંથ, સમર્પણ કરી યતકિ| ચિત અનૃણીભાવને ભજતો તેઓશ્રીને બાલકિંકર હંસસાગર. જ -೨೨೨೨೨][bgjbqjbcbgjbjbqj6jOJತೀವಿ೨೨೦೨೨೨ ಶ್ರೀಪತಿ જો કરાર કર્ણ વીંછીં હાં હોં હૈં છું એ રજા Page #4 -------------------------------------------------------------------------- ________________ છે કે તિવિનિચકિશો હીરોહી જિરિ ઉર ઉરિક એ જ રીતે શરીરના જ રહીએ શ્રી પાદલિપ્તપુરે વમાન જૈન આગમમંદિર તથા શ્રી સૂયપૂરે વમાન જૈન તામ્રપત્રાગમમંદિર સંસ્થાપકેવીસમી સદીના અગાધનાની આગમધર-અદમ્ય મહાપુરુષ-વીરવચનપાસકે બહુશ્રત-આગમદિવાકર ગમેદ્ધારકે દયાનસ્થ સ્વગત-પ્રાતઃસ્મરણીય ଉତନତେବେ। પછછછછછછછછછછછછછ છછ છછછછછ જ-મ વિ. સ. ૧૯૩૧ આ વું, ૦)). પડવણજ, ૫યાસપદ વિ. સં. ૧૯૬૦ જે શુ. ૧૦. અમદાવાદ, = દીક્ષા છે વિ. સ. ૧૯૪૭ “ હા . ૬ લેંબડી. આચાર્યપદ વિ. સં. ૧૯૭૪ ઉં. વ. ૧૦ સુચપૂર. કે જ દેવસૂરસામાચારી| સ૨ક્ષણ, & વિ. સ’, ૧૯પુર પેટલાદ સ્વર્ગવાસ વિ. સં. ૨૦૦૬ વૈ. ૨. ૫ શનિ, કી સૂર્ય પૂર, "હા 8 + હ ! છછછછછ છછછછF - પ. પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબ. उद्धारो यस्त्वकार्षीगणधरमहनीयागमानां समन्तात्, वाग्भूपः सत्यसम्राट् जिनसमयसुरः वादिजेता गभीरः ॥ दुष्प्रापः क्षुद्रसत्वैः प्रवचनपटुगी यस्य शास्ता कुवादीन् , भक्तया वन्दे श्रुताब्धिं सकलवुधनुतं सागरानन्दसूरिम् . ॥१॥ કરછ છછછછછછુકછ છછછછછછછછછછછ છછછછછછછછછછછછછછછછછક Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂરતપાગચ્છસંરક્ષક બહુશ્રત-આગમદિવાકર આગાદ્વા૨ક-દયાનથસ્વગતપ. પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક ન્યાય-વ્યાકરણવિશારદ સિદ્ધચક્રારાધનાદિ અનેક તીર્થોદ્ધારક જન્મવિ. સં. ૧ પર કા. શુ. ૧૧ અમદાવાદ, ગણિપદવિ. સં. ૧૯૯૭ માગ. શુ. ૫ પાલીતાણી. દીક્ષાવિ. સં. ૧૯૮૪ ઉં. વ. ૬ અમદાવાદ, પંન્યાસપદવિ. સં. ૧૯૯૭ માગ. શુ. ૯ પાલીતાણી. વડીયીક્ષાવિ. સં. ૧૯૮૪ જે વ. ૫ અમદાવાદ, આચાર્યપદવિ. સં. ૨૦૦૭ મહા શુ. ૧૩ સુરત પૂ. ગુરૂદેવ આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ જેઓશ્રીના પુણ્યહસ્તે સં. ૨૦૦૮ ના મહા શુદિ ૬ ના શુભદિને પ્રાચીનતીર્થ શ્રીચંદ્રપ્રભાસપાટણના ભવ્યાતિભવ્ય “શ્રી ગજેન્દ્રપ્રસાદ”ની અભૂતપૂર્વ પ્રતિષ્ઠા થયાને પૂ. શાસનકટેકેદ્ધારક મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજે તૈયાર કરેલ ચિરસ્મરણીય શિલાલેખ, તે દૈવીપ્રસાદે આ પૂ. ગુરુદેવશ્રીની યશોગાથા સ્તવી રહેલ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ है | ૐ મ નમઃ | प. पू. आगमोद्धारक ध्यानस्थस्वर्गताचार्यवर्य श्री आनन्दसागरसूरिपुरंदरेभ्यो नमो नमः पू. गच्छाधिपति आचार्यवर्य श्री माणिक्यसागरसूरीश्वरेभ्यो नमो नमः पू. प्रातःस्मरणीय गुरुदेवेश श्री चंद्रसागरसूरीश्वरेभ्यो नमो नमः पू. परमोपकार्याचार्यवर्य श्री हेमसागरसूरीश्वरेभ्यो नमो नमः पू. सच्चारित्री मुनिवर्य श्री अमरविजयपादपद्मेभ्यो नमः આ પ્રાકકથન શ્રી સર્વજ્ઞ ભગવંત પ્રણીત સદ્ધર્મને આરાધક સકલ શ્રાવક-શ્રાવિકાસંધને સર્વેદ ઉભયટંક પ્રતિક્રમણમાં અતિ મહત્વનાં આવશ્યક તરીકે ઉપયોગી એવા આ શ્રી શ્રુતસ્થવિર મહી પ્રણીત વંદિત્તસૂત્રની શાસનમાન્ય સર્વગસુંદર ટીકા, પરમ ગીતાર્થ મહર્ષી આચાર્યવર્ય શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૪૯૬ એટલે કે-આજથી ૫૧૩ વર્ષ પૂર્વે રચેલી છે. શ્રાવકને નિત્ય ઉપયોગી એવા આ ગ્રંથરત્નનો અનુવાદ, પ્રભુ શ્રી મહાવીરદેવનાં શાસનમાં પ્રાય: સંવત ૧૯૬૭ સુધી તે લિખિતપ્રતમાં ટબારૂપે અને અનવસ્થિત હતા. તેથી સં. ૧૯૬૪માં શ્રાવક ભીમસિંહ માણેકે તેવા ટબાના આધારે કરેલા સ્તુત્ય પ્રયાસ વડે આ અપૂર્વ ગ્રંથનો અનુવાદ પ્રથમ જ મુદ્રિત થવા છતાં તેમાં ટીકાનું સર્વાગશુદ્ધ વિવેચન તો ન જ થવા પામ્યું ! આ સ્થિતિમાં શ્રાવકસંઘના આત્મહિતાર્થે તે અનુવાદની બીજી સર્વાંગસુંદર, તલસ્પર્શી અર્થયુક્ત અને સરળ વિવેચન પદ્ધતિમય અજોડ આવૃત્તિ પ્રસિદ્ધ થવાની અત્યાવશ્યકતા હતી. તેવામાં સદ્ભાગ્યે પ્ર. કુ. શ્રી ધર્મવિજ્યજી ( હાલ આચાર્ય) મ. તરફથી તે ગ્રંથને સુંદર–સરળ વિવેચન સાથેનો અનુવાદ સં. ૨૦૦૨ માં છપાઈને સં. ૨૦૦૪ માં પ્રસિદ્ધ થતાં આનંદ અનુભવ્યું. પિતાનાં નામે વિવિધ સાહિત્યનું પ્રકાશન વર્ષોથી ચાલતું હોવાનાં કારણે સમાજમાં વિદ્વાન તરીકેની ખ્યાતિને ભજતા એ પૃ. . શ્રી ધર્મવિજયજી મ. સંપાદિત અનુવાદ તો મૂળ ગ્રંથની પંક્તિએ પંક્તિને પર્શત-ટીકાની એકાદ પણ પંક્તિ કે લેકના અર્થને નહિ જ છેડત અને શબ્દ શબ્દના અર્થોને તલસ્પર્શીપણે પીરસતો જ હોવો જોઈએ એમ તેઓશ્રીની વિદ્વાન તરીકેની પ્રસિદ્ધિના વિશ્વાસે માનવું થયું. આથી તે અનુવાદ પ્રસિદ્ધ થતાંની સાથે તેની કેપીઓ સમાજમાં ટપોટપ ખપવા લાગી ! મેં તે સહર્ષ સાત કેપી ખરીદેલ! ગ્રંથ ખેલતાં પ્રાથમિકદષ્ટિએ ગ્રંથમાંના વિષયની પદ્ધતિસરની સુઘડતા. સંકલન તેમજ ભાષાની સૌષ્ઠવતાદિ જોઈને તે અનુવાદના સંપાદકશ્રી પ્રતિ ભારી માન પ્રકટયું. બાદ તે અનુવાદ, સુજમદષ્ટિએ પ્રથમથી તપાસતાં તે અનુવાદનાં પ્રકાશકીય નિવેદનમાંની ટીકાના અક્ષરે અક્ષરને આ અનુવાદ નથી” એ પંક્તિ વાંચીને “આ અનુવાદ પણ ટીકાને અનુસરીને અક્ષરશ: તો થયો જ નથી? એમ લક્ષ પર આવતાં ખૂબ દુ:ખ થયું. Page #7 -------------------------------------------------------------------------- ________________ : તદુપરાંત તે પ ́ક્તિની જોડેની પક્તિથી લખેલ ‘તા પણ ટીકામાં નિરૂપણ કરેલ એક પણ વિષયને છેડવામાં નથી જ આવ્યા ' એ પંક્તિથી એક સશા તેા બંધાવા પામી કે-- ‘ તે અનુવાદ સર્વાંગસંપૂર્ણ નથી તે પણ તેમાં ટીકામાંના દરેક વિષયે ને તે। સાદ્યંત ચેલ જ છે ' આ આશાના ધેારણે ટીકાગ્રંથમાંના વિચે જોડે તે અનુવાદમાંના વિષયેાને ક્રમસર મેળવતાં તે સદાશા પણ નષ્ટ પામી ! કારણ કે ‘ અનુવાદમાં પ્રસિદ્ધ થયેલ અનેક વિષયામાં ટીકાયથમાંની વિષયગત વસ્તુને વિષયાંતર અપાએલુ' જણાયું ! સેંકડા સ્થળાના અર્થા, અસદ્ધ ત્રુટક અને વિપરીત પણ થએલ હાવાનું જણાયું! અનેક સ્થળે તેા તે ટીકાગ્રંથના નામે સ્વમતવ્ય જ રજુ થયુ હાવાનુ જણાઈ આવ્યું ! અને કેટલાક સ્થળે તે ટીકાગ્રંથમાં નહિ તેવી ખાખતા તે ગ્રંથના અનુવાદરૂપે આળેખેલ હાવાનું દેખાવા પામ્યું ! ! ! ? એથી પૂ. ઉપાધ્યાયશ્રીને તે અનુવાદ લેાકેાત્તર સમાજ માટે નિઃસારપ્રાયઃ લાગ્યા. શ્રાવક-શ્રાવિકાસંઘને હંમેશાં ઉભયટક આવશ્યક તરીકે અતિ ઉપયેગી એવા આ પ્રાચીન મહર્ષિકૃત મહાન્ ટીકાગ્રંથના અનુવાદ, જૈન સમાજના એક પૂ. ઉપાધ્યાયશ્રીના હાથે પણ સમાજને આવા અધુરાઅસત્ય—અસંબદ્ અને શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણાઓથી ભરેલા સાંપડે તે સહુકાને ખેદને વિષય ગણાય. આ લેખકને તેવા નિઃસાર અનુવાદથી શ્રાવક સમાજને સૈદ્ધાંતિક બાબતાના સત્ય મેધ થવાને બદલે વિપરીત મેધ થવાના ભય લાગ્યા. છતાં પૂ. ઉપાધ્યાયજીની વિદ્વત્તાની ખ્યાતિ જોતાં તેઓશ્રીના અનુવાદમાંતી તે અસહ્ય અને અન કારી હજારા ક્ષતિઓને સામાન્ય જાહેરાત માત્રથી સમાજનાં લક્ષ પર લાવવી અને તે ક્ષતિઓથી સમાજને ઉગારી લેવા, તે અશકચપ્રાયઃ મનાયું. આથી સ', ૨૦૦૫ ના શાસનસુધાકર પત્રમાં ( કાર્તિકથી આરંભીને ચાર માસ પર્યંત ) તે અનુવાદની શરૂઆતથી જ શરૂ થએલી ક્ષતિએના (તે અનુવાદના ૭૫ પેજ સુધીના ) સેાએક સુધારા શાસ્ત્રીયપદ્ધત્તિથી એકેક ફામ પ્રમાણ પ્રસિદ્ધ કરવા શરૂ કર્યાં, આ સુધારાએ સંગ્રાહ્ય હાવાથી તેને છળા ફાર્મ પ્રમાણ ફુટ્સપ સાઈઝના દળદાર અને ટકાઉ કાગળા પર પુસ્તક રૂપે ફરીથી પ્રસિદ્ધ કર્યાં, અને પછી તેા સમાજને આખે। અનુવાદ જ મૂળથી સર્વાંગશુદ્ધ બનાવીને પીરસવાનું કાર્ય હાથ ધર્યું. તેમાં તે અનુવાદના પેજ ૩૫ થી ૮૨ સુધીના અનુવાદમાં તે બે હજાર ક્ષતિએ વ્હેવામાં આવી, અને પૅજ ૧૧૭ થી ૧૪૪ સુધીના અનુવાદમાં બેથી અઢીહજાર ક્ષતિએ જોવામાં આવી ! જેને સુધારીને જયકુમાર અને વિજયકુમારનું ચરિત્ર' તથા ‘બિલમચ્છીનું ચરિત્ર' એ નામે પ્રસિદ્ધ કરેલી એ ઝૂકદ્રારા સમાજના લક્ષ પર લાવવી પડીઃ અને તેમાં એ પણ શુભ ઈરાદા અને સૂચન હતાં –“આ રીતે આ પ્રસિદ્ધ કરવામાં આવતા સુધારાએમાં પણ કાઇ સ્ખલનાએ હાય તેા સમાજના પૂ. આચાર્યાદિ કાઈ પણ વિદ્ર, મને તુરત જણાવીને ચાલુ અનુવાદમાં જ સુધારી લેવાની તક આપવા કૃપા કરે; કે—જેથી સમાજને શુદ્ધ અનુવાદ પીરસવા ભાગ્યશાળી બનું.' પરિણામે આ અનુવાદના પેજ ૨૬ ઉપરના માસિઞવુમુન્ત્ર' પાડના અર્થાંમાં થયેલ એક સ્ખલનાને સુધારા, સુરતથી ૫. પૂ. મહુશ્રુત આગમાદ્ધારક આચાય દેવેશશ્રી તરફથી ‘જ્ઞાતાધર્મ વાંન’ સૂત્રના પા! સહિત પ્રાપ્ત થયા; અને પેજ ૮૮ ઉપરના ક્ષાચિસન્થવશ્વના ૩-૪ ભવવાળી વાતમાં થએલ એક સ્ખલનાના સુધારા વિદ્વાન મુનિવર્યશ્રી સૂર્યોદયસાગરજીથી પ્રાપ્ત થયા; જે બંને સુધારા આ અનુવાદમાં સાભાર દાખલ કરેલ છે. આ રીતે આ અનુવાદને શુદ્ધ અને શુદ્ધતર બનાવવાના ધ્યેયથી આ અનુવાદ રચતાં હાથ ધરવા પડેલ તે તે પ્રચારમય પ્રયાસમાં ચાર વા અને ચારેક હજારન ખર્ચને ભેગ આપવા પડ્યો! આથી આ અનુવાદ રચવામાં ધર્મીષ્ટ સગૃહસ્થા તરફથી હજારાની સહાય Page #8 -------------------------------------------------------------------------- ________________ મળવા છતાં અને મૂળ ગ્રંથ ઉપરાંત બીજી અનેક વિવિધ સામગ્રીઓને પણ આ ગ્રંથમાં પીરસેલ હોવાને લીધે ગ્રંથનું કદ ધાર્યા બહાર વધી જતાં આ અપૂર્વ ગ્રંથ, સમાજને એકદમ સસ્તી કિંમતે વસાવી દેવાની જે પ્રાથમિક ધારણા હતી તે તથા પ્રમાણમાં બર આવી શકી નહીં. પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મ. જેવા વિદ્વાન મુનિરાજના હાથે “આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજી સ્મારક ગ્રન્થમાળા-વડોદરા નાં મંગલાચરણ તરીકેનો તે પ્રથમ અનુવાદ ગ્રન્થ જ એ રીતે હજાર ક્ષતિઓથી પરિપૂર્ણ પ્રસિદ્ધ થવા પામ્યું ! તેમાં કુદરતના સંકેત સિવાય બીજું શું કલ્પીએ? અન્યથા પોતાના જ ગુરૂજીની તે સ્મારક ગ્રંથમાળાના મંગલાચરણમાં જ તેવા વિદ્વાન પુરૂષના હાથે “યત્ર મફTTીતઃ”ના ન્યાયે તે ત્રુટક-અસંબદ્ધ-વિપરીત અર્થવાળા અને પ્રાયમહત્વશન્ય એવી શાસ્ત્રવિરૂદ્ધ ટીપ્પણીઓથી ભરપૂર અનુવાદ, સમાજને પીરસાઈ જવો સંભવે જ કેમ ? અને દ્રવ્યાનુયોગાદિ તત્વજ્ઞાનના નિષ્ણાત શ્રીયુત બદામીજી જેવા શ્રાદ્ધવર્યું પણ પૂ. ઉ.શ્રીની વિદ્વત્તાના ભસે તે અનુવાદને ઉપલક દૃષ્ટિએ જ તપાસવાનું તથા પ્રસ્તાવના આપવાનું બને જ કેમ? આનું નામ જ ભાવિભાવ. તે અનવાદમાં એ રીતે પ્રસિદ્ધ થવા પામેલ શ્રીયત બદામીજી જેવા સમાજમાન્ય પ્રાજ્ઞ અને પ્રૌઢશ્રાદ્ધવર્યાની તે પ્રસ્તાવના ઉપર આ અનુવાદમાં અન્ય કોઈ વિદ્વાનની પ્રસ્તાવના લેવાનું અનુચિત જણાવાથી તે અનુવાદમાંની ક્ષતિઓના સુધારાઓ ક્રમસર ખ્યાલ પર નાખીને શ્રીયુત બદામીજીને તે અનુવાદમાંની તે પ્રસ્તાવના, સંગત સુધારા વધારા સાથે આ અનુવાદને આપવાનું જણાવેલ. પરિણામે તેઓશ્રીએ પણ તે વાતને પ્રમાણિક પદ્ધતિએ સ્વીકારી, અને પ્ર. ઉપાશ્રીના તે અનુવાદમાંની પિતાની તે પ્રસ્તાવના જરૂરી સુધારા વધારા સાથે આ ગ્રંથમાં તેઓએ દિલભેર આપી! તેઓશ્રીની સત્યાર્થ પ્રિયતાનું આ આદર્શ પ્રતિક લેખાય. આ અનુવાદ રચવાનું કાર્ય હાથ ધરતાં તે કાર્યમાં [ પૂ. શ્રી ધર્મવિ.મને તે અનુવાદમાં ટીકામાંના જે જે પાઠો અને કલેકેને અનુવાદ તજી દેવામાં આવેલ છે, તે તે પાઠ અને લેક શેધી આપવામાં બે માસ પર્યત સતત પરિશ્રમ ઉઠાવી તેનાં સ્થળો અને સંખ્યાનું પણ તૈયાર લીસ્ટ મેકલી આપવા વડે ] પ્રાથમિક નોંધપાત્ર સહાય અર્પનાર પૂ. આ. .શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મ.શ્રીના ચારિત્રી વયેવૃદ્ધ વિદ્વાન શિષ્યરત્ન પૂ.પં.મ.શ્રી નવિજયજી મહારાજશ્રીને હાર્દિકે ઉપકાર માનું છું. વળી મુદ્રિત ટીકાની સાથે મેળવવા સારૂ પિતાના ભંડારમાંથી સં. ૧૫૦૦ લગભગની તથા સં. ૧૬૩૫ ની એમ પ્રાચીન હસ્તલિખિત બે પ્રતિ મહિનાઓ સુધી આપનાર પૂ. મુનિરાજ શ્રી ગુલાબવિજયજી દાદાના સચ્ચારિત્રી, સુતપસ્વી અને વયોવૃદ્ધ શિષ્યરત્ન પૂ. મુનિવર્ય શ્રી મંગળવિજયજી મ. શ્રીનો પણ ઉપકાર વિસરી શકાય તેમ નથી ! કારણ કે- તેઓશ્રીએ આપેલ તે બંને હસ્તલિખિત પ્રાચીન પ્રતોમાંથી તે મહત્વને અર્થ પમાડનાર સવાત્રણ પ્રમાણુ નવા મૂળપાઠ પ્રાપ્ત થયા છે, જેને આ અનુવાદ ગ્રંથની કુટનોટમાં દાખલ પણ કર્યા છે ! કુટનેટમાં આપેલ તે પાઠેની આ જ નિશાની સં. ૧૫૦૦ લગભગની પ્રતની છે, આ * નિશાની સં. ૧૬૩૫ ની પ્રતની છે; અને આ x નિશાની બંને પ્રતની છે. આ આત્મકલ્યાણ ગ્રન્થનાં વાચન-મનન અને પરિશીલન દ્વારા કલ્યાણકામી ભવ્યાત્માઓ, સમ્યગદર્શનાદિ રત્નત્રયીની નિર્મળ આરાધના પામી શિવલક્ષ્મીના ભક્તા બને એ જ શુભાભિલાષા. ભાવનગર, મારવાડી વડે. વિ. સં. ૨૦૦૯ મેર ત્રિવેદશી) શમણુસંધસેવક હંસસાગર Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન આજે શ્રી જિનેશ્વર ભગવંતકથિત સદ્ધર્મના આરાધક શ્રી જૈન સમાજનાં પવિત્ર કરકમળમાં આ શ્રી આનન્દ-ચંદ્ર-હંસ જૈન રત્નમાલાનું રત્ન પાંચમું સમર્પતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. પ્રભુશાસનના શ્રાવક-શ્રાવિકા સમાજને નિયની આવશ્યક ધર્મક્રિયાની જેટલી જરૂર છે, તેટલી જ જરૂર તે ક્રિયાજ્ઞાપક સૂત્રોનાં તલસ્પર્શી જ્ઞાનની છે. જ્ઞાન અને ક્રિયાનો એ રીતે સુમેળ સધાય તો જ આત્મા, ભવડેરા ટાળીને સાદિ અનંત સુખનો ભેતા બની શકે. આથી આવશ્યકક્રિયારૂચ જૈન સમાજને આવશ્યક સૂત્રનો યથાર્થ અવધ કરાવી ધર્મક્રિયામાં મસ્ત બનાવે તે અતિઉપયોગી અનુવાદગ્રંથ વસાવી આપવાની પૂજ્ય શાસનકંટકોદ્ધારક મુનિરાજશ્રી હંસસાગરજી મ. શ્રીની ઘણા વખતથી ભાવના હતી. પરંતુ સં. ૧૯૯૨ થી ઉદ્ભવેલ નવા તિથિમતની ભીમ અનર્થતાને પ્રાયઃ એકલા હાથે ખાળતાં પૃ. મુનિશ્રીને ૧૨ વર્ષ વીતી જવાથી પિતાની તે ભાવના સં. ૨૦૦૪ સુધી ફળી શકી નહિં. તેવામાં પૃ. મુનિશ્રીની તે ભાવનાનુરૂપ શ્રી વંદિત્તસૂત્રની અર્થદીપિકાને અનુવાદ પૂ. 9. શ્રી ધર્માવિ.મ.ના હસ્તે પ્રસિદ્ધ થયો ! આથી પૂ. મુનિશ્રીને પિતાનું જ કાર્ય થયું જાણી અપાર આનંદ થયો ! પરંતુ તે અનુવાદ જોતાં પૂ. મુનિશ્રીને કેમ અને કે ખેદ થ, અને અંતે આ સંદર-સરળ અને સર્વાગ સંપૂર્ણ અનુવાદ તેઓશ્રીએજ રચો પડ્યો તે વગેરે બીના આ ગ્રન્થનાં પ્રાકથનમાં પૂજ્યશ્રીએ જણાવી અમારી ફરજ ઓછી કરી છે. પૂજ્યશ્રીએ અતિ ખંતથી રચેલ આ શાસ્ત્રીયગ્રન્થ, આવી સવગશુદ્ધ સ્થિતિમાં સમાજને પ્રથમ જ પ્રાપ્ત થાય છે. કારણકે આ અક્ષરશઃ અનુવાદ ગ્રંથ, કેવળ મુદ્રિત અર્થદીપિકા ટીકાના આધારે જ નહિ, પરંતુ તે ટીકામાંના ૮૩ અશુદ્ધ પાઠોને શુદ્ધ કરીને અને તે પછી પણ તે આખી ટીકાને પ્રાચીન હસ્તલિખિત પ્રતમાંથી મેળવેલા ૩૨૫ જેટલા મહત્વના પાઠથી સુસંગત રીતે સંસ્કારીને શુદ્ધતર તૈયાર કરેલ અર્થદીપિકા ટીકાના આધારે રચવામાં આવેલ છે ! એ સાથે અન્યત્ર અલભ્ય એવી અન્ય ગ્રંથમાંની પુષ્કળ ઉપયોગી બાબતે અને અનેક પદાર્થોનું સુંદર સ્પષ્ટીકરણ રજુ કરતી દોઢસો લગભગ કુટનેટરને ધ પણ પીરસવામાં આવેલ છે. આ અપૂર્વ ગ્રન્થને બાહ્યાભંતર સર્વાંગસુંદર તૈયાર કરવામાં પૂજ્યશ્રીએ, ચાર વર્ષ પર્યત સતત અને પ્રશંસનીય પરિશ્રમ ઉઠાવેલ છે, એ બદલ પૂજ્યશ્રીનો આભાર માનીએ છીએ. આ મનરમ ગ્રન્થગત સમસ્ત વિશ્વને માનપૂર્વક ઉકેલીને તેને રચનાત્મકદષ્ટિએ અને આકર્ષક ઢબે જવાપૂર્વક ગ્રંથમાંના પ્રત્યેક વિશેની વિસ્તૃત તેમજ સંક્ષિપ્ત અનુક્રમણિકાઓ-શુદ્ધિપત્રક વગેરે પૂર્ણ ખંતથી તૈયાર કરી યથાસ્થાને છે આપનાર પૂ. મુનિરાજશ્રી મુનીન્દ્રસાગરજી મ.શ્રીઓ તથા આ ગ્રન્થની સમરત મેટર શાસ્ત્રીયદૃષ્ટિએ બારીકીથી તપાસીને અથથી ઇતિ પર્યત જાતે લખી આપનાર પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રસાગરજી ભ.શ્રીએ ગ્રન્થની ગૌરવતામાં અભિવૃદ્ધિ કરેલ હોઈ ઉક્ત પૂ. મુનિવરોના પણ આભારી છીએ. આ અત્યુત્તમ ગ્રન્થની મનનીય પ્રસ્તાવના, શ્રાદ્ધગુણસંપન્ન સુશ્રાવક સુરચંદભાઈ પી. બદામીજી જજજ સાહેબે લખી આપીને તથા વિદભાગ્ય બે બોલ, તાવિકધર્મ સાહિત્યના ઉપાસક શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ જેવા વિદ્વયે લખી આપીને આ ગ્રન્થની અને ગ્રન્થકાર મહાત્માની મહત્તાને જનતા સામે નિર્મળ આરિસા રૂપે ધરેલ છે, તે બદલ તેઓ સાહેબના તથા આ ગ્રન્થના ચાર ધર્મનિષ્ઠ સહાયક સસ્પૃહસ્થ શ્રેષ્ઠીવરોના અમો આભારી છીએ. એકંદરે ધર્માનુરાગી પ્રત્યેક ભવ્યજનોને પરમ ઉપયોગી એવા આ ગ્રંથનાં વાચન-મનનવડે ભવ્યામાઓ સમ્યગદર્શનાદિ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બની શાશ્વતપદ પામે, એ જ શુભેછા. Page #10 -------------------------------------------------------------------------- ________________ xezers exerxeracer xeroxerxencia શ્રી વિજયદેવસુરતપાગરછસંરક્ષક-બહુશ્રુત-આગમવાચનાદાતા-આગદ્ધારક-ધ્યાનસ્થસ્વગતપ. પૂ. આચાર્ય દેવેશશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક-વ્યાકરણવિશારદમાલવશેદ્વારક-પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.ના મુવિનેય શિષ્યરત્ન ગચ્છાધિપતિ સમર્પિત શાસનકટકોદ્ધારક બિરૂદાન્વિત પૂ. ગચ્છાધિપતિ શ્રીએ કરેલશાસનકટકે દ્ધારક બિરૂદ્દની જાહેરાત વિ. સં. ૨૦૦૭ મહા શુદિ ૧૩ સુરત. xeroase xerabsexxsexwx.exe વિ. સં. ૧૯૫૨ ભાદ્રપદ કળીયા. દીક્ષાઃ વિ. સ. ૧૯૮૭ કા. વ. ૩ મુંબઈબંદર. વડી દીક્ષા: શાસનકટકેદરક બિરૂદ સમપ ણ વિ. સં. ૨૦૧૭ મહા વદિ ૫ શ્રી મેટી ટેળી જૈન મધ પાલીતાણા, વિ. સં. ૧૯૮૭ માગ. શુ. ૧ મુંબઈબંદર, .exbrezobenessere પૂ. મુનિવર શ્રી હંસસાગરજી મહારાજ જે...એ...શ્રી..એશ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂવચાને વદિનુસૂવની અથદીપિકા નામની ટીકાને સુંદર અનુવાદ કરેલ છે, aos camarca n do nesanais canais Anacaponprinsen Page #11 -------------------------------------------------------------------------- ________________ ைைைைனகைள ૭૭૭૭૭૭ DSC2W* ૦૦૦DP૭૦૦ રૂા. ૧૦૦૧)ની સહાય કરનાર રોશ્રી હરકીશનદાસ મેહનદાસ કાપડીયા : માંગરેાલવાળા. રૂા. ૭૫૬)ની સહાય કરનાર શેઠશ્રી કલ્યાણજીભાઇ વીરપાલ મહેતા મેારખીવાળા. りきりきりま == ******* ગ્રન્થની પ્રમાણિકતા દર્શક : ‘ પ્રસ્તાવના’ના માનદ લેખકઃ શ્રીયુત સુરચ`દભાઈ પુરૂષોત્તમદાસ બદામાજી, બી. એ. એલ એલ. બી. રીઢાય માળાઝઝ seretel રૂા. ૧૦૦૧)ની સહાય કરનાર સેથી અમરચ'દ વખતચ'દ શાંતાક્રુઝ [એમ્બે] રૂા. ૭પ૧)ની સહાય કરનાર શેઠશ્રી મૉંગળદાસ ભાઈચંદ કપડવંજવાળા. ைைைைனைைனைைைைைைைைைறைசுை கிைOைCைCOைைசுகை9ைதத்ைைய ૭૦ £9.994;&#me Page #12 -------------------------------------------------------------------------- ________________ KARZ BORYKARAKUR 緊緊緊地覽結緊響品紧学习緊覽, સહાયક સગૃહસ્થો માતે આભાર દર્શન. આ ગ્રંથરત્ન, સમાજને સુવિશુદ્ધપણે પીરસાવા પામે એ ઉમદા વૃત્તિથી આકર્ષાઇને નિમ્નાક્ત ઉદારઢિલ સગૃહ્રરથાએ આ અનુવાદ ગ્રંથને અતિ મહત્ત્વને સમજી નીચે મુજબ વિશિષ્ટ ભાવપૂર્વક પ્રાથમિક સહાય કરેલ છે. રૂા. ૭૫૧) કપડવંજ નિવાસી ધર્મનિષ્ઠ શેઠશ્રી મ ́ગળદાસ ભાઇચંદ તરફથી. ।. ૭૫૧) મુબઇ નિવાસી ધર્મીષ્ઠ શેઠશ્રી કલ્યાણજીભાઈ વીરપાલ મહેતા [મારખીવાળા] તરફથી, રૂા. ૧૦૦૧) સુરનિવાસી ધર્મીષ્ઠ સ્વ. શેઠશ્રી અમરચંદ વખતચંદના પુણ્યાર્થે તેમના સુપુત્ર શાંતાક્રુઝ (બેામ્બે ) નિવાસી ધર્મનિષ્ઠ શેઠશ્રી ચંપકલાલભાઈ અમરચંદ તરફથી. રૂા. ૧૦૦૧) મુબઇ કાટ શ્રી શાંતિનાથજી દહેરાસરજીના મેનેજીંગ ટૂરટી ધર્મનિષ્ઠ સ્વ. શેઠશ્રી હરકીશનદાસ માહનદાસ કાપડીયાના પુણ્યાર્થે તેમના ધર્મનિષ્ઠ પત્ની સુશ્રાવિકા શ્રી દમયંતીબ્ડેન તરફથી. ઉપરોક્ત ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીવર્યાએ આ ગ્રંથરચનામાં ઉપર મુજબની સહુ સાય કરી આ ગ્રંથપ્રકાશનમાં અપૂર્વ પ્રોત્સાહન આપેલ છે, તે અા અત્ર તેઓશ્રીનેા તથા ગ્રન્થના મુદ્રક શ્રી સરસ્વતી પ્રેસના માલિક શ્રીયુત શાંતિલાલ ઘેટાલાલ પારેખ, કે- જેઓએ બનતી કાજી પૂર્વક ગ્રન્થમુદ્રમાં લક્ષ આપી મુદ્રણુકળાનાં સાન્દ્રયોંમાં સુંદર ફાળા આપેલ છે, ' તેઓશ્રીના પણ આભાર વ્યક્ત કરીએ છીએ. " 5] 3 મ...કા...શકે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન:શા. સુ.તંત્રી મોતીચંદ દીપચંદ શાહ જી. ભાવનગર. વાયા-તલાજા. [ સૌરાષ્ટ્ર ] : : : પિસ્ટ-ઠળીયા. પારેખ શાંતિલાલ છોટાલાલ શ્રી સરસ્વતી પ્રીન્ટીંગ પ્રેસ દાણાપીઠ :: ભાવનગર ૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર યાને શ્રી વંદિત્તસૂત્રના ૨...ચ...યિ...તા: પજ્યપ્રવર શ્રી શ્રતસ્થવિર ભગવંત, ટી...કા...કા...૨ છે પૂ. આચાર્ય પ્રવર શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા અ...નુ...વા...દ..ક: શાસન કંટકોદ્ધારક પૂજ્ય મુનિપ્રવરશ્રી હંસસાગરજી મહારાજ. પ્ર..સ્તા..વ...ના. વ્યાનુગાદિ ચારેય અનુગગત તસ્વાભ્યારણી ક્રિયાચી શ્રીમાન સૂરચંદ્રભાઈ પુનમદાસ બદામીજી [બી. એ. એલ.એલ.બી. સ્મલ કેઝીગરીટાયર્ડ જજ.] બે-બોલ: - સૂક્ષ્મતત્વાર્થ પ્રચારક-પાલીતાણા જૈન ગુરૂકુળના રીટાયર્ડ સુપરિટેન્ડેન્ટ ) શ્રીયુત્ શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીયા, - વીર – સં. ૨૭વિક્રમ-ર, ૨૦૦૯ આગમેદારક સં. ૩ સને ૧૯૫૩ શાકે-૧૮૭૬ Page #14 -------------------------------------------------------------------------- ________________ - અનુવાદ અને અનુવાદક સંબંધી બે બેલ પતિ શાસનવત્સલ પરમોપકારી ગીતાર્થ પુંગવ મહષી શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી શ્રાવક પ્રતિકમણુસૂત્રની અર્થદીપિકા=સુંદર ટીકાને અનુવાદ આમ તો સં. ૨૦૦૨ ની સાલમાં પણ બહાર પડયો છે, પરંતુ તે અતિ અશુદ્ધ, અંદર ખેલનાઓવાળે અને ઘણે અધુર હોવાથી પરમપૂજ્ય-શાસનરત્ન-શાસનકંટકેદારક પ્રસિદ્ધ મુનિ મહારાજ શ્રી હંસસાગરજી મહારાજે તે અનુવાદને મૂળથી જ સવાંગ સંપૂર્ણ બનાવવા પાછળ ચાર ચાર વર્ષ પર્યત અપ્રમત્તપણે મહેનત લઈ અતિ પરિશ્રમે આ અનુવાદરૂપે પરિશુદ્ધિપણે પ્રસિદ્ધ કરીને શાસનને એક અણમોલ વારો આવે છે ! એટલું જ નહિ, પરંતુ તેઓશ્રીએ તે અમૂલ્ય ટકાગ્રન્થમાંની પંક્તિ એ પંક્તિ અને શબ્દ શબ્દને સત્ય અર્થ કરીને રચેલ આ અનુવાદ દ્વારા શ્રાવકસમાજને આરાધનાની સાચી દિશાનું યથાર્થ ભાન કરાવવા વડે સ્વના “હંસ” નામની જ યથાર્થતા પૂરવાર કરી છે તે જણાવતા આનંદ થાય છે. આ શ્રી શ્રાવક પ્રતિકમણુસૂત્રની ટીકાના રચયિતા પૂજ્ય મહષ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ જેવા પ્રાચીન અને પ્રભાવક ગીતાર્થ પુંગવના સત્તાસમયની આછી રૂપરેખા પ્રસ્તુત પ્રસંગે આવશ્યક ધારી તેને ટુંક ઉલેખ કરું છું. તે પૂજ્ય મહષને જન્મ સં. ૧૪૫૭ છે, અને દીક્ષા સં. ૧૪૬૩ છે. તેઓશ્રીને ૧૪૮૩ માં પંડિત પદ, ૧૪૯૩ માં વાચકપદ અને ૧૫૦૨ માં આચાર્યપદ મળ્યું હતું. તેઓશ્રીને બાળી નામના ભદ્દે બિરૂદ તરીકે “બાલસરસ્વતી” કહ્યા, ત્યારથી જૈન સમાજમાં તેઓશ્રી “ બાલસરસ્વતી’ તરીકે પ્રસિદ્ધ હતા. આ મહાગીતાર્થ મહષીએ સં. ૧૪૯૬ માં જેમ આ શ્રાદ્ધપ્રતિકમણવૃત્તિ રચેલ છે, તેમ સં. ૧૫૦૬ માં શ્રી શ્રાદ્ધવિધિવૃત્તિ તથા સં. ૧૫૧૬ માં આચારપ્રદીપ નામના ભવ્ય ગ્રન્થો પણ રચીને જૈનસમાજ ઉપર ભારે ઉપકાર કરેલ છે. આ સમર્થ ગીતાર્થ પુંગવ મહષી, સં. ૧૫૧૭ ના પિોષ વદી ૬ ના રોજ સ્વર્ગે સીધાવ્યા છે. આ શ્રાદ્ધ પ્રતિકમણવૃત્તિ ગ્રન્થ તે સમર્થ જ્ઞાની પુંગવે રચેલ હોવાને લીધે શાસનમાન્ય છે, આવા ઉત્તમ ગ્રંથરત્નનો “આવા પૂજ્ય પ્રસિદ્ધ મુનિમહારાજશ્રીની જાતમહેનતે તૈયાર થઈ આપણી સમક્ષ રજુ થતો” આ અનુવાદ ગ્રન્થ અતિ મહત્વપૂર્ણ ગણાય તેમાં નવાઈ નથી. આ અનુવાદગ્રંથની વિશિષ્ટતા સંબંધમાં પણ કાંઈક નિર્દેશ કરે જરૂરી માનું છું. અને તે એ કે આપણામાં શ્રાવકની આવશ્યકકિયાનાં મુખ્ય અંગરૂપ આવા સૂત્રોના અર્થભાવાર્થ વગેરે સમજાવનારાં અનેક પુસ્તક બહાર પડ્યાં છે, પરંતુ તે બધા “આવશ્યક અંગે મહત્વનું સ્થાન ભેગવનાર આ શ્રી વંદિત્તસૂત્રનો આવશ્યક અનુષ્ઠાન કરનારને આસાદ રહે-તે સૂત્રનું તાત્પર્ય તલસ્પશીંપણે અને સહેલાઈથી સમજાય અને તેથી અનુષ્ઠાન કરનાર ભાવિકજનો, તે આવશ્યક કરવા ઉમંગથી પ્રેરાય તેવાં તો પ્રગટ થયાં નથી જ એમ કહેવું પડે છે. તે દરેક ખામી આ આદર્શ અનુવાદ ગ્રંથ પૂરી પાડે છે, અને તેથી જ તે તે બધા અનુવાદ ગ્રંથ કરતાં આ અનુવાદગ્રંથની મહત્તા છે-વિશિષ્ટતા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ આ અનુવાદગ્રન્થમાં દરેક ગાથાનું વિસ્તારથી હદયંગમ વિવેચન છે. સ્વ અને પરમતની તુલના, દાખલા-દલીલો, બેધક દષ્ટાન્ત અને રસપ્રદ વિસ્તૃત કથાઓ વગેરે સામગ્રીના ખજાનાથી પરિપૂર્ણ એવો આ અનુવાદગ્રથ પૂજ્ય મુનિરાજશ્રીએ એટલે તે સુંદર અને રોચક બનાવ્યો છે કે-જે અનુષ્ઠાન નહિ કરનાર વાચકને અનુષ્ઠાનને આદર કરાવ્યા વિના રહે નહિ, અનુષ્ઠાનકારકને અમીના ઘુંટડા આપ્યા વગર રહે નહિ ! જ્ઞાનની સાથે આત્માનંદમાં મસ્ત બનાવે એ આ અનુવાદગ્રન્થ હોવાથી જ આ ગ્રન્થની ગૌરવતા છે. શ્રીયુત બદામીસાહેબના શબ્દમાં કહું તે આ “વદિ સૂત્ર” એ શ્રાવકનાં આવશ્યકસૂત્રમાં મહત્વનું સ્થાન ભગવે છે. આ “વંદિત્ત” સૂત્ર ઉપર ભાષ્ય, ચૂર્ણિ, ટકાઓ ઘણું છે; પરંતુ તે બધી પ્રાકૃત અને સંસ્કૃતમાં હેવાથી તે તે ભાષાથી અજ્ઞાત પ્રજા તેને લાભ લઈ શકે નહિ, તેથી આવા મહત્વના સૂત્રની અર્થદીપિકા જેવી અદ્દભૂત ટીકાના આવા સુંદર અને સરલ અનુવાદની અનિવાર્ય જરૂર હતી, તે પૂજ્ય પ્રસિદ્ધ મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજે તલસ્પશી પણ શુદ્ધ રીતે લખી આ અપૂર્વ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાવડે જૈનજનતા ઉપર અપાર ઉપકાર કર્યો છે. આવશ્યકસૂવનું અનુષ્ઠાન કરનારે લોકોત્તર આવશ્યક કર્યું ક્યારે કહેવાય? તે વિચારવું બહુ જરૂરી છે. તે વિચાર પૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે છે તે અનુષ્ઠાન, આરાધકને તથા પ્રકારે લાભપ્રદ બને. આથી આ સ્થળે તે સંબંધી ટુંક વર્ણન એગ્ય ગણાશે. લોકોત્તર આવશ્યક કેને કહેવાય? તે સંબંધી શાસ્ત્રમાં રીત જણાવી છે કે-“આવશ્યક ક્રિયા કરનારનું ચિત્ત, ક્રિયા દરમ્યાન આવશ્યકક્રિયામાં રક્ત રહે, આવશ્યકમાં જ શુભ પરિણામની લેશ્યા હોય, વિચારધારા આવશ્યકમાં જ રહેતી હોય, અધ્યવસાય પણ આવશ્યકથી જ રંગાએલા હોય, આવશ્યકના અર્થમાં જ મને મમ હોય અને આવશ્યક સાધી આપનાર” શરીરરજોહરણ (ચરવળ –મુહપત્તિ વગેરે સાધનને યથેચિત ક્રિયામાં યોજીને ત્રિકરણોગે ભાવપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવતું હોય” તે રીતે કરાતાં અનુષ્ઠાનને લોકોત્તર આવશ્યક કહેવાય છે. શ્રી “વંદિતુ સૂર જેવા આવશ્યકના મહત્વના અંગભૂત સૂત્રની અર્થદીપિકાને બનાવવામાં આવેલો આ તલસ્પર્શી અનુવાદ, વિચારક વાચકને તે આવશ્યકના અનુષ્ઠાનમાં તેવા ભાવપૂર્વકને સુંદર આત્મિક આસ્વાદ આપવા સમર્થ છે. કારણ કે-તેમાં સૂત્રના અો, ટીકા અને ટીકાના ભાવને સ્પર્શતી પદ્ધતિએ બરાબર સમજાવેલા છે ! જેથી આ આવશ્યક બોલનારને નિ:સ્વાદ લાગે નહિ, તેના અધ્યવસાયની શુદ્ધિ બરાબર જળવાઈ રહે અને તેથી અતિચારની મલીનતા જદીથી દૂર થઈ શકે તેમ છે. એ રીતે અનુષ્ઠાન કરનાર, આ અનુવાદગ્રંથના વાંચન, મનન અને પરિશીલનથી ઇચ્છિત ફળને પામી શકે તેમ છે, તેથી પણ આ અનુવાદગ્રંથની સર્વોતમતા છે. મુખારવિંદ ઉપરની મલીનતા (ડાઘા) ને દર્પણ દેખાડે છે, અને હાથથી તે ડાઘાને તરત દૂર કરી મુખ ઉજવળ બનાવી શકાય છે, તેમ આ અનુવાદરૂપ દર્પણ, આત્માની ઉપર લાગેલ અતિચારરૂપ મલીનતાનું ભાન કરાવે છે, અને બતાવી આપેલા નિર્મળ પરિણામરૂપ હાથથી મલીનતાને દૂર કરી આત્માને ઉજવળ-નિર્મળ બનાવી શકાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આવશ્યક સૂત્રનું આરાધન, આત્મશુદ્ધિનું પ્રબળ સાધન છે. તેમાં જગતના તમામ જીની શાંતિ ઈચ્છી છે. સૂત્રને અંતે કરવામાં આવેલ શાસનના અધિષ્ઠાયક દેવ-દેવીઓની પ્રાર્થના, અનુષ્ઠાનને સફળ બનાવવા દેવબળની પ્રાપ્તિ અર્થે છે. વીતરાગદેવ-તેનાં શાસનને ચલાવનાર સદગુરૂ અને વીતરાગદેવ પ્રણીત સદ્ધર્મને તદ્રુપે બતાવી તન્મયપણે તે તત્વત્રયીની આરાધનામાં જેડનાર આ મહાન ક્રિયા છે. તેનાં આરાધનાથી આધ્યાત્મિક શક્તિઓ ખીલી ઉઠે છે! માનસિક અને શારીરિક શાંતિનો પણ કઈ અજબ અનુભવ થાય છે. આમ આ આવશ્યક અનુષ્ઠાનના અગણિત ફાયદા છે. પૂ. પ્રસિદ્ધ મુનિરાજ શ્રી હંસસાગરજી મહારાજ જેવાં શાસનરને વિરલ હશે. તેઓશ્રીને આદર્શ પ્રગતિના પંથે કોઈ પણ મૂકનાર હોય તે તે તેઓશ્રીનું વિશુદ્ધ ચારિત્ર, શાસ્ત્રોનું ઉંડું જ્ઞાન, મધ્યસ્થતા, નિડરતા, નિઃસ્પૃહતા, કાર્યદક્ષતા, અડગધૈર્ય અને હિંમત છે. અભુત શાસનસેવા બદલ પૂજ્ય આગમ દ્વારકા જેવા અજોડજ્ઞાની મહાપુરુષ, જેઓને બિરૂદ આપવાની પટ્ટધરીને ખાસ આજ્ઞા કરતા જાય ! અને તે પ્રશાંત પટ્ટધર શ્રીમદ્ માણિક્યસાગરસૂરીશ્વરજી મ ના હસ્તે સમુદાયના સર્વ મુનિ અને સંઘની સમ્મતિપૂર્વક સુરત મુકામે પાંચ હજાર સજજને વચ્ચે જેઓને તે “શાસનકંટકેદ્ધારક’ બિરૂદ આપવાની પ્રથમ જાહેરાત થાય! અને એ જાહેરાત સાથે વાસક્ષેપ અને આજ્ઞા મેકલી મેટટેળી જૈનસંઘ મારફત જેએને ચતુર્વિધ સંઘની વિશાલ હાજરીમાં પાલીતાણા તીથે ભારે ઉમંગભેર તે બિરૂદ અપાવાય, તે પૂજ્ય શાસનકંટકેદ્ધારક મુનિરાજની ઓળખ મારે બહુ કરાવવાની હોય પણ શું? પૂ. આગમ દ્ધારક જેવા અજેડજ્ઞાની ગુરૂદેવે તેઓને જે “શાસનકંટકેદારક? બિરૂદ આપયું, તે પણ વાસ્તવિક શક્તિનું ઘાતક અને અર્થસૂચક છે. નીતિશાસ્ત્રને એ નિયમ છે કે જે કંટક હોય તેને વિદાયે જ છૂટકો, પરંતુ સંતપુરૂષની દુનીયા બહુ જુદી જ હોય છે ! તે તે અપકારી ઉપર પણ ઉપકાર કરે છે=કંટકનેય ઉદ્ધાર કરે છે !” આ એ બિરૂદનો અર્થ છે. એ બિરૂદ આપવામાં તે મહાપુરુષની એ અતીવ ઉદાર ભાવનાનું પ્રબિ છે. અને તે જ આ ગ્રંથના અનુવાદક પૂ. શ્રી હંસસાગરજી મ.ની અખંડ શાસનસેવાનું યોગ્ય સન્માન છે. ચેલાયેલી, પુસ્તકપાનાં, ખાનપાન, વસ્ત્રાપાત્ર વગેરેની નિમહિતા અર્થાત્ વાસ્તવિક સંયમશક્તિએ જ તેઓશ્રીને મહનીય બનાવ્યા છે. મહત્વના વિજય પમાડ્યા છે. મહત્વાકાંક્ષી મટે તેઓ જ તે વિજય કરી શકે. તેઓનું શાસન સંરક્ષક અજેય પત્રકારિત્વપૂર્ણ પણ તેની સાક્ષી પૂરે છે. તેઓશ્રીએ સં. ૨૦૦૩ ના ચિત્રથી અષાઢ સુધીમાં અમારા કેટના ઉપાશ્રયે શ્રી દશવૈકાલિકસૂત્રની આદ્ય “મને મંત્રમુશä” ગાથાના પ્રથમના બે જ પદ ઉપર અઢી મહિના સુધી વિવિધ જાતનાં દષ્ટિબિન્દુથી વિષયાંતર થયા વિના કદી ન ભૂલી શકાય તેવાં જે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને આપ્યાં છે, તે જ તેઓશ્રીનાં શાસ્ત્રીય ઉંડા અનુભવજ્ઞાનની ખાત્રી પૂરે છે. કોટમાંથી અશાહ સુદ ત્રીજે પાયધૂની ગેડીજીના ઉપાશ્રયે ચાતુર્માસાથે પધારવાનું નક્કી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ થતાં તેઓશ્રીનાં સમાન અર્થે અશાડ સુદ બીજના રોજ કેટના ઉપાશ્રયે એકઠા થએલા શ્રી સકલસંઘની દબદબાભરી સભામાં તેઓશ્રી માટે કેટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમાન્ સર્ગત શેઠ હરકીશનદાસભાઈને બેલેલા શબ્દો (કે-જે તા. ૫-૭-૪૭ના શાસન સુધાકરમાં પ્રસિદ્ધ થયા છે, તે)નું આ નીચે અવતરણ કર્યું તે તે અસ્થાને નહિ ગણાય. શ્રીમાન સદગત શેઠશ્રી હરકીશનદાસભાઈના હાર્દિક ઉદ્દગાર. ભાઈઓ! અને બહેનો ! અત્રે બિરાજમાન પૂજ્ય મુનિમહારાજ શ્રી હંસસાગરજી મહારાજની એકધારી વૈરાગ્યમય, પરમભાવત્પાદક સુંદર દેશનાનો આપણને છેલ્લા અઢી માસથી ઘણા સારો લાભ મળે છે, અત્રે પજુસણ તથા ચાતુમાસમાં વ્યાખ્યાન વખતે હાજરી હોય, પણ શેષકાળે આવી હાજરી થઈ હોય તે તે આ પ્રથમ પ્રસંગ છે કે-જે એક રેકર્ડ છે. તેનું કારણ મુનિશ્રીની તેવી અદભૂત દેશના છે. જ્ઞાનવાળા તો લઈ જાય, રિધર થાય, જિજ્ઞાસુઓ તો પામી જાય પણ પાશ્ચાત્ય વાતાવરણથી રંગાયેલા યુવકે પણ આવે–આકર્ષાઈને સાંભળે અને શ્રદ્ધાવિત થઈ જાય તેવી તેમની વ્યાખ્યાનશેલી છે. કેમકે તેવા તકે, તેવા પ્રશ્નો જે યુવકને વમળે ચઢાવે છે, તે મુનિશ્રી પિતે જ ઉપસ્થિત કરતા અને તેનાં સમાધાને પણ પોતે જ કરતા. એમને આ અનુભવ, પરહિતભાવનાવાળું તેઓશ્રીનું હૃદય રહેજે મસ્તક ડોલાવે છે. તમે જોયું છે કે-શ્રી દશવૈકાલિકનાં પ્રથમ બે જ ચરણ પર તેમનું આજે અઢી માસથી વ્યાખ્યાન ચાલે છે. ધરમને મંાઢ મુઘિાટું, હિંા સંગ તેવો” છતાં રોજ નવનવું જ તેઓશ્રીએ આપણને શ્રવણ કરાવ્યું છે. આ છે તેમનું જ્ઞાન, આ છે તેમનું સામર્થ્ય ! સાંભળનારને જરાય કંટાળે ન આવે એવી રીતે તો રજુ કરવાની તેમની આ છે વેગવંતી, રેચક અને પાચક લાક્ષણિક શૈલી ! !! પૂર્વભવનાં સંસ્કાર વિના આવું જ્ઞાન, આવું ચારિત્ર, આવું સામર્થ્ય વગેરે નથી સાંપડતાં. હવે તેઓશ્રીનાં જીવનમાં જરા ઉતરીએ. પિોતે એકલાએ પ્રવજ્યા લીધી છે એમ નથી પણ પત્ની, પુત્ર, પુત્રી તથા ભત્રીજાને પણ પ્રવજ્યાપ્રદાન કરેલ છે” આ વગેરે તેમણે તે ઘણું જ વક્તવ્ય કર્યું હતું બાકી મેં તે તેની રૂપરેખા વર્ણવી છે. શ્રીમાન સદ્દગત શેઠશ્રી હરકીશનદાસભાઈ અને મારે આ બાબત ઘણી વખત ચર્ચા થતી, ત્યારે તેમનો એક જ સૂર હવે કે-“મહારાજ સાહેબ બહુજ જ્ઞાની છે, અને તેઓશ્રીનું લેજીકલ હેડ (તાકિ કે મગજ) કોઈ અજબ પ્રકારનું છે. ” આવા પૂજ્ય વિશુદ્ધ ચારિત્રવંત અને અગાધ જ્ઞાનવંત મુનિરાજના હસ્તે પ્રસિદ્ધ થવા પામેલ આ ( શ્રી વંદિત્તસૂત્રરૂપ આવશ્યકસૂત્રની અપૂર્વ વૃત્તિનો) અનુવાદ, શ્રી જૈન સમાજને તેઓશ્રી તરફને અણમેલ વારસો છે. તેઓશ્રીના વરદ હસ્તે આવાં અદ્વિતીય અજોડ પ્રકાશનો સદા પ્રસિદ્ધ થતાં રહે, એ જ શુભેચ્છા. ૧૬૫ બજારગેટ સ્ટ્રીટ કેટ | લી. શાસન સેવક, મુંબઈમાં. ૧, તા. ૩-૧૧-૧૯૫૨ 5 શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. Page #18 -------------------------------------------------------------------------- ________________ ॥ पूज्यपाद ध्यानस्थस्वर्गत आगमोद्धारकाचार्यवर्य श्री आनन्दसागरसूरीश्वरेभ्यो नमः॥ -- > . પ્રસ્તાવના 1 દેવેન્દ્રપૂજિત, યથાસ્થિત વસ્તુ જણાવનાર, ત્રણ લોકના ગુરુ, વીતરાગ, સર્વજ્ઞ અરિહંત ભગવાને ત્રણ વાતો જૈનત્વના પ્રથમ પગથીયારૂપ જણાવે છે:-(૧) પહેલી વાત એ કે-આ જીવ અનાદિને છે; (૨) બીજી વાત એ કે-કમ અને જન્મ પણ અનાદિ છે અને (૩) ત્રીજી વાત એ કે-જીવ, કર્મ અને જન્મની પરંપરામાં અનાદિ કાળથી રખડ્યા કરે છે. ચિરંતનાચાર્ય વિરચિત શ્રી પંચસૂત્ર જેની વ્યાખ્યા પૂર્વધરસમકાલીન ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ કરી છે, તેનાં પ્રથમ સૂત્રની શરૂઆતમાં આ બાબત સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે. ૨ આત્મા આ સંસારમાં અનાદિકાલથી ગોથાં ખાયા કરે છે અને રખડપટ્ટી કર્યા કરે છે તેનું કારણ આ સંસારની ઉપાધિ છે; અને એ ઉપાધિ આત્માની કેટલીક અવળી પ્રવૃત્તિઓના કારણે લાગે છે, એટલે કે-આત્મા પોતે અમુક કારણ અને સંજોગવશાત કેટલીક એવી ક્રિયાઓ કરી બેસે છે કે-જેનું પરિણામ કોપાર્જનમાં આવ્યા વગર રહેતું નથી. આ કપોજન એ જ રખડપટ્ટીનું મૂળ છે. આ કર્મોપાર્જન જેટલા અંશે ઓછું તેટલા અંશે આત્મા શુદ્ધ થવાનો, અને જ્યારે એ કમ્પાનરૂપી કારણોને નાશ થશે ત્યારે રખડંપટ્ટીનું કાર્ય પોતાની મેળે બંધ થવાનું. આ રખડપટ્ટી કોઈ અકારણુજન્ય એટલે સ્વયંસિદ્ધ વસ્તુ નથી, પણ એ કારણજન્ય છે અને એ કારણ તે કર્મ છે. એના નાશમાં રખડું પટ્ટીનો અવશ્ય નાશ છે. ૩ શાસ્ત્રકારો ફરમાવે છે કે બધાએ પ્રાણીઓનાં શરીરમાં વસતો આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખ વગેરે ગુણોથી ભરેલો છે. આત્માની શક્તિને કેઈ પાર નથી. આત્મા વસ્તુત: મહા સમર્થ છે, પણ એનું સામર્થ્ય અનાદિકાળથી નહિંવત્ થયેલું છે, અને એને જડ માટીના ઢેફા જેવા કર્મને આધીન થઈને અનંતશક્તિવાળ હોવા છતાં તે નચાવે તેમ નાચવું પડે છે ! એનું અનંતજ્ઞાન કયાંક ઢંકાઈ જાય છે, એનું અનંતદર્શન કાંઈ છુપાઈ જાય છે, એનું અનંતવીય–અખૂટ શક્તિ કયાંક પલાયન કરી જાય છે, અને અનંત સુખ અલોપ થઈ જઈ એ આત્મા કસાઈખાનાના રાંક બકરાની માફક કમ રાજાને ચાબુક, નીચી ગરદને પિતાની જાત ઉપર સહન કરી લે છે. ટૂંકમાં આ સંસારી દશામાં પરમ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્યવાન આત્મા અનંત અવ્યાબાધ સુખને માલીક હોવા છતાં પિતાનું પ્રભુત્વ ભૂલી જાય છે, અને પોતાના સ્વામી તરીકે કર્મને સ્વીકાર કરીને એના કહેવા પ્રમાણે નાચે છે. આત્માની આ સ્થિતિ એક વિકરાળ વનરાજ કેસરીસિંહ, જે કંઈ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શીયાળની ગુલામી સ્વીકારે, શીયાળની સેવા-સુશ્રષા કરે, શિયાળીઆની આગળ રાંક બકરા જે બની જાય, અને છેવટે એ નમાલા નિર્બળ શીયાળીયાથી માર પણ ખાય-તેની સાથે સરખાવી શકાય. આ સ્થિતિ કલ્પનામાં પણ ન આવી શકે એવી છે. આ અનંત વિચિત્રતાઓથી ભરેલા આ સંસારમાં કલ્પના પણ જ્યાં ન પહોંચી શકે એવી વસ્તુઓ પણ બને છે જે આપણું પિતાના આત્માને જ વિચાર કરતાં એ આપણને આપોઆપ સમજાઈ જાય છે. ૪ અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવ્યા બાદ અનેક જન્મો લીધા, અને ભાગ્યયોગે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયે, અને આત્માની અગાધશક્તિનું પણ અંશત: ભાન થયું, તે એ અગાધશક્તિને દબાવી દેનારને ઓળખી લઈ, તેની સાથે યુદ્ધ કરી આપણી આત્મશક્તિને પૂર્ણ વિકાસ થાય તે માગે આપણે પ્રયાણ કરવું જ જોઈએ. અનાદિકાળથી કર્મરાજાએ આપણી આત્મશક્તિ દબાવી દીધી છે. છીનવી લીધી છે. જેમ કેઈ પરદેશી, રાજ્ય જીતેલા દેશને નિ:શસ્ત્ર કરી તેની સઘળી શક્તિઓને દબાવી રાખી નિર્બળ બનાવી મૂકી ગુલામગીરીમાં જકડી રાખે અને આઝાદીથી વંચિત રાખે તેવા પરદેશી રાજ્યની પાસે આજીજી કરવાથી કે અરજીઓ કરવાથી તે આઝાદી બક્ષતું નથી, પણ તેની સામે લડાઈ જ કરવી પડે છે, અને એક વખત હાય તો બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી કે વધારે વખત પણ લડાઈ ચાલુ કરી વિજય પ્રાપ્ત થાય ત્યારે જ જીતાયેલા દેશને આઝાદી મળી શકે છે તેમ કમરાજાની સાથે પણ લડાઈ જ કર્યા વિના છૂટકે નથી. એ લડાઈમાં કેટલીક વખત પાછા પડવાનું થાય, છતાં જે લડાઈ ચાલુ રહે તે એનું શુભ પરિણામ આવ્યા વગર ન જ રહે. - ૫ આ લડાઈ કરવાને માટે ઉત્તમ સાધનો ખોળી કાઢી તેને ઉપયોગ કરવો જરૂર છે. ઉત્તમ સાધનો સિવાય ઉત્તમ સાધ્ય એવું કમકલેશાભાવવાળું આત્માનું શુદ્ધ સ્વરૂપ મળી શકે જ નહિ. આ સંસાર દુઃખરૂપ, દુઃખફળ અને દુઃખાનુબંધ જણાવવામાં આવે છે, અને તે પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાય છે, છતાં પણ જે આ જીવ આ સંસારને સદુપયોગ કરી પિતાના આત્માને એવે માર્ગે ચઢાવે કે–પરિણામે કર્મ કલેશનો અભાવ થઈ અનંતકાળને માટે તેનું પરમાત્મ સ્વરૂપ પ્રગટતું રહે તે ખરેખર તેને આ જન્મ પણ સુલબ્ધ છે, કૃતાર્થ છે. - ૬ પરોપકારી શાસ્ત્રકારોએ આ સંસાર સમુદ્રને તરવાના જે જે ઉપાયો અને સાધનાનું વર્ણન કર્યું છે, તે બધામાં સૌથી પ્રથમ અને સૌથી મહત્વનાં સાધન તરીકે મનુષ્યજન્મને ગણવામાં આવે છે. દેવપણું કેઈ અપેક્ષાએ મનુષ્યપણા કરતાં ચડિયાતું ગણવામાં આવે છે, પરંતુ તે તો કેવળ લગભગ એહિક સુખવૈભવ અને સાંસારિક આનંદવિલાસની દષ્ટિએ જ: એટલે કે-કેવળ ભૌતિકદષ્ટિએ જ મુખ્યતા છે. જે કેવળ આધ્યાત્મિકદષ્ટિને લક્ષ્યમાં રાખીને આ બંનેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિર્વિવાદપણે મનુષ્યપણું જ સર્વોત્તમ ગણાય. ૭ આ મનુષ્યપણાની દુર્લભતા શાસ્ત્રોમાં દશપ્રકારનાં દષ્ટાંત આપીને આપણને સ્પષ્ટપણે સમજાવવામાં આવી છે. એ મનુષ્યપણું તે પૂર્વની કોઈ મહાપુણ્યાઈનાં ફળરૂપે નદી-પાષાણના ન્યાયે કરીને પિતાની મેળે જ મળેલી વસ્તુ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ चत्तारि परमंगाणि, दुल्लहाणि य जंतूणो ॥ माणुसत्तं सुइ सदा, संजमम्मि य वारियं ॥ ૮ આવા ઉત્તમ મનુષ્યભવને અજ્ઞાનતાને લીધે લાભ ન લેનાર મનુષ્યને એક સ્થળે એક અજ્ઞાન રાજકુમારની સાથે સરખાવ્યા છે. અજ્ઞાન રાજકુમારને કેઈ ચાર પૈડા આપવાના કરે અને રાજ લખી માંગે તો તે ચાર પૈડા લઈને પિતાનું રાજ લખી આપે, કારણ કેતેની અજ્ઞાન અવસ્થા એમ સમજાવે છે કે-રાજ્ય કરતાં પેંડાની મીઠાશ વધારે સારી છે. તે રાજકુમાર એમ સમજતો નથી કે–પેંડાની મીઠાશ તે ક્ષણિક છે, નાશ પામવાવાળી છે, અને રેગેને ઉત્પન્ન કરવાવાળી છે. એ પ્રમાણે ઉત્તમ રસનુષ્યભવન લાભ ન લેનાર મનુષ્ય પણ પિતાનાં મનુષ્યત્વની ગહનતા સમજતો નથી, અને તે સપર્શ, રસ વગેરે વિષચેના સુખે મળતા હોય તો તે માટે પોતાની જિંદગી લખી આપવા તૈયાર થાય છે. અર્થાત મનુષ્ય, વિષય વાસનારૂપી પૅડાની મીઠાશને અજ્ઞાનવશ માન્ય રાખે છે, અને મનુષ્યભવરૂપી રાજ્ય લખીઆપી મનુષ્યજન્મ વેડફી નાંખે છે. ૯ ઉત્તમ મનુષ્યભવની ખરી કિંમત સમજનારે તો ઉપર જણાવ્યા પ્રમાણે અનાદિકાળથી આત્માની અગાધ શક્તિઓને દબાવી રાખી તેને ગુલામી અવસ્થામાં રાખનાર કર્મરાજાની સામે દારૂણ યુદ્ધ જ ખેલવું જોઈએ, અને કર્મ જંજીરોને તેડીકેડી પોતાની સ્વતંત્રતા સંપાદન કરવી જોઈએ. આવા યુદ્ધમાં જય પ્રાપ્ત કરવા માટે પોતાનું લશ્કર મજબૂત બનાવવું જોઈએ અને પ્રતિપક્ષનું લશ્કર ચગદી નાંખવું જોઈએ. આથી આત્માના મુખ્ય ગુણો ક્યા છે? અને તેને વિકાસ કરવા માટે શી શી ક્રિયાઓ કરવાની જરૂર છે? તેમજ કર્મરાજાને સહાય કરનાર કયા કયા મુખ્ય સાધને છે અને તે સાધનોને નાશ કરવા માટે શી શી ક્રિયાઓ કરવાની જરૂર છે? આ બાબતની માહિતી મેળવી તેને અમલમાં મૂકવાને મુખ્ય પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. તેમ કર્યા સિવાય આ ભવભ્રમણને નાશ થવાનો સંભવ જ નથી. ૧૦ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય = દાનાદિશક્તિ, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું આ આઠ આત્માના મુખ્ય ગુણો છે. આઠ પ્રકારનાં કોને નાશ થવાથી આ ગુણે પ્રગટ થાય છે. તે ગુણો આત્માની સાથે જ રહે છે. કર્મનાં આવરણને લઈને તે દબાઈ જાય છે. કમરનાં આવરણો દૂર થતાં તે ગુણોનો આવિ. ર્ભાવ થાય છે. જ્ઞાનાદિ ગુણો બહારના કોઈ સ્થળેથી આવતા નથી. આ આત્માની અનંત શક્તિઓ આત્મામાં જ રહેલી છે, પણ તે દબાઈ રહેલી છે. કર્મનાં આવરણો દૂર થતાં તે શક્તિઓને આવિર્ભાવ થાય છે. આત્માને અને આ ગુણોને સમવાય (તદ્રુપ) સંબંધ છે–અભેદ સંબંધ છે. ૧૧ આત્મા અને કર્મ એ બન્ને અનાદિ છે, છતાં પણ આત્મા અનાદિ અનંત છે, જ્યારે તેને લાગેલું કર્મનું બંધન જે કે-પ્રવાહથી અને પરંપરાથી અનાદિ છે, છતાં વસ્તુસ્થિતિએ (પહેલાંના કર્મને નાશ થાય, તે પછી બંધાય તે કર્મ, અમૂક વખતે જ બંધાએલું હોય તેથી તે) સાદિ સાંત છે. જેમ સેનાની ખાણમાંથી મળેલું સોનું માટી સાથે મળેલું હોય છે, તે માટીને મહેનત કરીને દૂર કરી શકાય છે અને ચોક્ખું સોનું તેના ખરા સ્વરૂપમાં મેળવી Page #21 -------------------------------------------------------------------------- ________________ શકાય છે, તેમ આત્માને પણ કર્મની ઉપાધીઓથી અમુક પ્રકારનાં પ્રયત્નોથી કમરહિત કરી તેનાં શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ કરી શકાય છે. - ૧૨ આત્મા પિતાનું ભાન ભૂલી પોતાના સ્વભાવમાંથી ખસી અમુક લાગણીઓથી મન, વચન અને કાયાવડે પ્રવૃત્તિ કરે છે, તે વખતે લેતું જેમ લેહચુંબક તરફ આકર્ષાય છે, તેમ આ જગતમાં સર્વત્ર ભરેલા પગલપરમાણુઓમાંથી પિતાની લાગણીને લાયકનાં પુગેલે આત્મા તરફ આકર્ષાય છે. અને તે પુલનું આત્મપ્રદેશ સાથે જોડાણ થાય છે. આ લાગણીઓ ચાર પ્રકારની હોય છે. (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય અને (૪) મન, વચન તથા કાયાના અશુભ ગઃ મિથ્યાત્વ એટલે આત્મભાન ભૂલવું તે, અવિરતિ એટલે ઈચ્છાને કાબૂમાં રાખવાનો નિયમ ન કરવો તે, કષાય તે રાગ દ્વેષવાળી પ્રવૃત્તિ અને યોગ તે મન, વચન અને કાયાની સામાન્ય સાવધ પ્રવૃત્તિ. આ મિથ્યાત્વ અવિરતિ, કષાય અને યોગનાં નિમિત્તને પામીને જીવવડે જે ક્રિયા કરાય તે કર્મ કહેવાય છે. એ કમ આઠ ભાગમાં વહેંચાયેલાં છે. અને તે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મેહનીય, (૪) અંતરાય, (૫) વેદનીય (૬) આયુષ્ય (૭) નામ (૮) અને ગેત્ર એ નામથી ઓળખાય છે. આ આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય-એ ચાર “ઘાતી” કર્મો કહેવાય છે. તેઓ આત્માનું સ્વરૂપે પ્રગટ થવા દેતા નથી, અને આત્માના વિકાસમાં બાધા નાખે છે. બાકીના ચાર કર્મો “અઘાતી” કહેવાય છે. કારણ તે આત્માને સ્વાભાવિક સ્વરૂપનો પ્રતિરોધ યાને ઘાત કરતા નથી; “ઘાતી” કર્મોને સશે નાશ થયા બાદ આ “અઘાતી” કર્મોને યોગ્ય અવસરે જરૂર સ્વતઃ ક્ષય થઈ જાય છે, અને ફરી બંધાતા નથી. આ વિષયમાં મહાન યોગી પૂજ્યશ્રી આનંદઘનજીની ચોવીસીમાનું છઠ્ઠા શ્રી પ્રભજી મહારાજનું સ્તવન ફક્ત છ ગાથાઓમાં બહુ જ કિમતી માર્ગદર્શક સમજ આપે છે. કર્મ બંધ વગેરેનો સિદ્ધાંત પહેલી ચાર ગાથાઓમાં ટુંકામાં પણ સચોટ રીતે સમજાવી ભગવાન અને આપણા વચ્ચે અંતર કેમ પડયું છે? અને તે કેવી રીતે ભાંગે? અને આપણે ભગવાનની પેઠે શુદ્ધ આત્મસ્વરૂપમાં કેવી રીતે રમણ કરતા થઈએ ? તે વિષે ખુલાસો કરતાં તેઓશ્રી પાંચમી ગાથામાં જણાવે છે કે-આત્માને કર્મ સાથે સંબંધ કરવારૂપ કિયા-જેને “યું જનકરણ” કહેવામાં આવ્યું છે, તેને લીધે એ અંતર પડયું છે. “ મુંજન કરણે હો અંતર તુજ પડયો રે” અંતર ભાંગવા માટે ઉપાય બતાવતાં કહેવામાં આવ્યું છે કે-“ગુણકરણે કરી ભંગ....અંતર ભંગ સુઅંગ” આત્માના જ્ઞાન, દર્શનાદિ ગુણ છે. જે આપણે ઉપર સૂચવી ગયા છીએ) તે ગુણકારણે એટલે આત્મા કેવળ ગુણરૂપ જ્ઞાનદર્શરૂપ થઈ જાય, તો તે અંતર ભાંગવાનો એજ સારો ઉપાય છે. * આમાના કમ સાથે સંબંધ કરવા રૂપ ક્રિયા કરવાવડ તારા મારા વચ્ચે અંતર ૫ડયું છે. તે અંતર “ગુણુકરણે કરી ભંગ” આત્માને ગુણ કરે તેવી ક્રિયા કરવાવડે કરીને ભાંગે. “ ગ્રંથ યુકત કરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુસંગ. '' પંડિત જનાએ ગ્રન્થની યુક્તિથી અંતર ભંગનું તેને જ ઉત્તમ અંગે જણાવેલ છે. તે હંસસાગર | Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આત્માના ઉપર ઉલેખ કરેલા સ્વાભાવિક ગુણોને જેમ જેમ વિકાસ થાય અને આત્મા કેવળ એ ગુણરૂપ થઈ જાય, તે કર્મરાજાનાં ઉપર બતાવેલાં સાધનો કચરાઈ જાય અને ખેદાનમેદાન થઈ જાય, અને આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટી રહે. તે ગુણોનો વિકાસ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતે આપણને પાંચ પ્રકારના આચાર બતાવ્યા છે. તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સૌએ પોતપોતાની મર્યાદા પ્રમાણે મન, વચન અને કાયાથી પાળવાના છે. તે પાળવાથી આત્માના જુદા જુદા ગુણોનો વિકાસ થાય છે, અને સંપૂર્ણ રીતે પળાય તે આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા ભાગ્યશાળી બને છે. તે પાંચ આચારોનાં નામ. (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીર્યાચાર રાખવામાં આવેલા છે. એ પાંચેય આચારનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવનારી આઠ ગાથાઓ જૈનશાસ્ત્રમાં અતિચારની આઠ ગાથારૂપે પ્રસિદ્ધ છે. દરેક પ્રતિક્રમણક્રિયામાં પાંચ આચારનું સ્વરૂપ હદયમાં દઢપણે ઠસાવવા અથવા તે સંબંધી આત્મભાવ જાગૃત કરવા આ આઠ ગાથાને મન, વચન અને કાયાની એકાગ્રતા કરીને કાઉસ્સગ કરવામાં આવે છે. આ પાંચ આચારનાં પાલનમાં–ત્રણ રત્ન, સામાયિક, દાન, શીયલ, તપ, ભાવ, વગેરે જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચ આચારનું પાલન તે સમ્યફચારિત્ર છે. જૈનધર્મનું સમગ્ર ધાર્મિક રહસ્ય ટુંકામાં અને સારી રીતે આ પાંચ આચારમાં સમાવ્યું છે. સામાન્ય શ્રાવકના બાળકથી માંડીને કેવલજ્ઞાની ભગવંત સુધી આચરી શકે તેવી ધાર્મિક સર્વ આચરણનો આ પાંચ આચારમાં વ્યવહારૂ રીતે સમાવેશ કરવામાં આવ્યા છે. ૧૪ આ પાંચે આચારોના પાલનમાં જે મલીનતા લાગે તેને “અતિચાર” કહેવામાં આવે છે. આ મુજબ લાગેલી મલીનતા ટાળવાને માટે એટલે કે-પાંચ આચારની શુદ્ધિને માટે સાધુ અને શ્રાવકે નિરંતર સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું હોય છે. ૧૫ પ્રતિક્રમણ એટલે (૧) પ્રમાદવશ શુભયોગથી પડી જઈ અશુભયોગને પ્રાપ્ત કર્યા બાદ ફરીથી શુભગને પ્રાપ્ત કરવા, (૨) અશુભયોગને છોડી ઉત્તરોત્તર શુગને પ્રાપ્ત કરવા ક્રમણ કરવું તે પણ પ્રતિક્રમણ છે. (પ્રવચનસારોદ્ધાર-ત્રીજું પ્રતિક્રમણ દ્વાર પા. ૩૯ દે. લા) ૧૬ આ પ્રતિકમણક્રિયાનો આવશ્યકક્રિયામાં સમાવેશ કરવામાં આવે છે. આત્માના ગુણે પ્રગટ કરવા અર્થે જે ક્રિયા કરવા યોગ્ય છે તે “આવશ્યક” કહેવાય છે. એને મૂળ પ્રાકૃત ભાષાનો શબ્દ સાવરણી છે. એનાં જુદાં જુદાં નામ જણાવવામાં આવેલા છે. आयस्सयं अवस्सकरणिनं धुव निगहो विसोही य ।। अज्झयणछक्क वग्गो नाओ आराहणा मग्गो ॥ १ ॥ આ દશ પર્યાય નામો છે. વિશેષાવશ્યકમાં અને તેની ટીકામાં એ સંબંધમાં જે વિવેચન કરવામાં આવ્યું છે, તે ઉપરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ કે- આવશ્યકક્રિયા અત્યંત આધ્યાત્મિક ઉપગી ક્રિયા છે. આત્માના વિકાસને લક્ષમાં રાખીને એની રચના કમ રાખ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વામાં આવ્યું છે. એના છ વિભાગ કરવામાં આવેલા છે. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિ તવ (૩) વંદન (ક) પ્રતિકમણ (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન: આવશ્યક કયા આત્માને પ્રાપ્તભાવ (શુદ્ધિ)થી પડવા દેતી નથી, તેને અપૂર્વભાવની પણ પ્રાપ્તિ કરાવે છે, તથા ક્ષાપશમિકભાવપૂર્વક કરાતી ક્રિયા વડે પતિત આત્માની પણ ફરીથી ભાવવૃદ્ધિ થાય છે. આ કારણે ગુણોની વૃદ્ધિ અર્થે તથા પ્રાપ્તગુણોથી અલિત નહિ થવા અર્થે આવશ્યકકિયાનું આચરણ અત્યંત ઉપયોગી છે. જે તને લઈ મનુષ્યના જીવનને અન્ય પ્રાણુઓનાં જીવન કરતાં ઉચ્ચ ગણવામાં આવે છે, તે તો આ છે –(૧) સમભાવ અથત શુદ્ધશ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ (૨) જીવનને વિશુદ્ધ બનાવવા માટે સીપરિ જીવન મુક્ત મહાત્માઓને આદર્શરૂપે પસંદ કરી તેઓની તરફ સદા દષ્ટિ રાખવી, (૩) ગુણવાનું બહુમાન યા વિનય કરે; (૪) કર્તવ્યની સ્મૃતિ તથા કત્તવ્યપાલનમાં થઈ જતી ભૂલનું અવલોકન કરી નિષ્કપટભાવે તેનું સંશોધન કરવું અને ફરીથી તેવી ભૂલે ન થાય તેને માટે આત્માને જાગૃત કરે; (૫) ધ્યાનનો અભ્યાસ કરી પ્રત્યેક વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતિએ સમજવાને વિવેકશક્તિનો વિકાસ કરવો, (૬) ત્યાગવૃત્તિ દ્વારા સંતેષ અને સહનશીલતાની વૃદ્ધિ કરવી. ૧૭ આ તત્વોના આધાર પર આવશ્યક ક્રિયાને મહેલ ઉભે છે. વ્યવહારમાં પણ આરોગ્ય માટે મુખ્ય માનસિક પ્રસન્નતા જોઈએ. સ્થાયી માનસિક પ્રસન્નતા પૂર્વોકત તત્વો કે જેના ઉપર આવશ્યક ક્રિયાનો આધાર છે, તે તો સિવાય કોઈપણ પ્રકારે પ્રાપ્ત થઈ શકતી નથી. ટુમ્બિકનીતિને મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ કુટુંબને સુખી બનાવવાનું છે. તેના માટે નાના મોટા સર્વમાં એક બીજા પ્રતિ યથોચિત વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદની આવશ્યકતા છે. આ સર્વે ગુણે આવશ્યક ક્રિયાના આધારભૂત પૂવકત તત્વોનાં પેષણથી સહજ પ્રાપ્ત થઈ જાય છે. સામાજિક નીતિને ઉદ્દેશ સમાજને સુવ્યવસ્થિત રાખવાનો છે, તેને માટે વિચારશીલતા, પ્રમાણિક્તા, દીર્ધદર્શિતા અને ગંભીરતા આદિ ગુણો જીવનમાં આવવા જોઈએ. જે આવશ્યકક્રિયાના પ્રમાણુભૂત પૂવોકત છ ત સિવાય કઈ રીતે આવી શકતા નથી. ૧૮ ઉપર મુજબ આ વિષય પર વિચારતાં સ્પષ્ટ જણાય છે કે શાસ્ત્રીય અને વ્યાવહારિક બન્ને દષ્ટિએ આવશ્યકક્રિયાનું યથોચિત અનુશાસન પરમ લાભદાયક છે. કોઈ પણ બુદ્ધિમાને આ મુજબની વિચારરારણથી મનન કરતાં આવશ્યકક્રિયાનું મહત્વ આ લોક તથા પલકને માટે વ્યાવહારિક દષ્ટિએ તેમજ આધ્યાત્મિક દષ્ટિએ કેટલી ઉંચી કોટીનું છે તે સહેજે સમજાય તેમ છે. ૧૯ તત્વથાધિગમસૂત્રમાં અધ્યાય ૬, સૂત્ર ર૩માં દર્શન વિશુદ્ધિ વગેરે ગુણોને તીર્થંકર નામકમ ઉપાર્જન કરવાનાં કાણું તરીકે જણાવવામાં આવેલા છે, તેમાં “વફા પરિણ: ને પણ ઉલ્લેખ છે. તે સૂત્રના ભાગ્યમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે–સામાજિાનામાવાનાં માવડનુષ્ઠાનરથાપિાળ: ( તીર્થંકરનામર્મળ શાસ્ત્રો મત) એટલે કે સામાયિક આદિ (છ) આવશ્યકોનું યથાવિહિત ગ્ય કાળે ભાવથી આસેવન, તીર્થંકર નામકમ ઉપાર્જન કરાવે છે. ૨૦ જ્ઞાતાધર્મકથાંગનાં આઠમા મલ્ટી અધ્યયનમાં સૂત્ર ૬૪માં (આગમેદયસમિતિ પ્રકાશિત Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પા. ૧૨૨) તથા પ્રવચનસારોદ્ધારના રહૃતકનાટા અહં પાર્જન માટેનાં સ્થાનક-કારણે) નામનાં દશમા દ્વારની ગાથા ૩૧થ્થી ૩૧૨માં આવશ્યકને તીર્થકર પદ પ્રાપ્ત કરવા માટે દશમું કારણ ગણવેલું છે. પ્રસાદની ટીકામાં આવશ્યક અર્થ અવશ્ય કરવા યોગ્ય પ્રતિક્રમણદિ જણાવ્યો છે, અને તેમાં નિરતિચાર હોય તે તીર્થંકરનામકર્મ બાંધે છે, એમ સ્પષ્ટપણે જણાવેલું છે. - ૨૧ આવશ્યકકિયાની મદુત્તા સમજાવવા અને આમેન્નતિનાં કાર્ય માં એ કેટલું ઉત્તમ સાધન છે તે આપણા દીલમાં બરાબર ઠસે તેટલા માટે ખુદ વંદિત્તાસૂત્રમાં જ ઉલ્લેખ કરવામાં આવેલ છે તે સૂત્રની ૩૭ થી ૧પ ગાથાઓ અને તે ઉપરની વૃત્તિને અનુવાદ આ પુસ્તક માં પાના નં. ૪ર૭ ૩૨ સુધીમાં કરેલું છે તે પુનઃ પુન: વાંચી અનન કરવા યોગ્ય છે. ૨૨ ઉપરનાં વિવેચનાથી સ્પષ્ટ થાય છે કે-“આવશ્યકકિયા આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત ઉપયોગી અને લાભદાયક વસ્તુ છે. સંસારચક્રમાં મનુષ્યભવ સિવાય બીજા કોઈપણ ભવમાં તે આરાધી શકાય તેમ ન હોવાથી એને મહત્વ માં વિશેષ વધારો થાય છે. પોતાના આત્માની શુદ્ધદશા પ્રાપ્ત કરવાના અભિલાષીઓએ આ કિયાનો સંપૂર્ણ ભાવપૂર્વક નિરતિચાર પણે યથાશકિત આદર કરવો જ જોઈએ. ૨૩ “આવશ્યક”ના છ વિભાગો આપણે ઉપર જોયા. પણ તે દરેક વિભાગની બાંધણી એવી છે કે–પ્રત્યેક આવશ્યક પણ છ-છ આવશ્યકમય હોય છે. * રેમિભંતે !”માં બે ઘડીનું સામાયિક શ્રાવક લે છે, તેમાં પણ છે આવશ્યકે જોવામાં આવે છે. એ જ પ્રમાણે કોઈપણ પ્રતિક્રમણ, ગુરૂવંદન, ચતુર્વિશતિસ્તવ, કાસર્ગ અને પ્રત્યાખ્યાન પણ છએ આવશ્યકમય હૈદ્ય છે. જેમકે– કોઈપણ કિયા તીર્થકરની આજ્ઞા વિરૂદ્ધ કરવાની નથી. તેમજ તેઓને પિતાની સામે આદર્શ તરીકે રાખ્યા વિના કરવાની નથી હોતી. તથા દરેક કિયા ગુરૂમહારાજના સાનિધ્યમાં કરવાની હોય છે, એટલે ચતુર્વિશતિસ્તવ તથા ગુરૂવંદન દરેક ક્રિયામાં અવશ્યકમય હોવાં જોઈએ. અને તેમાં સંપૂર્ણ બળ વાપરીનેજાગૃતભાવે મન, વચન, કાયા વાપરીને એટલે કાગે પૂર્વક કરવાની હોય છે જેથી સામાયિક અને કાર્યોત્સર્ગ પણ દરેકમાં આવી જાય. અને તેમાં ભૂલો થવાનો સંભવ હોય છે. તેમાં આવતાં વિદને દૂર કરવાના હોય છે જ એટલે પ્રત્યાખ્યાન કરવું જોઈએ. અને તેમાં થતી ભૂલ ન થવા સાવચેત રહેવું જોઈએ. ભૂલને ભૂલરૂપે સમજવી વગેરે પ્રતિકમણ કરવું જ પડે. સારાંશ કે કંઈપણું આવશ્યકમાં બીજા પાંચ આવશ્યક પેટામાં સમાયેલા જ હોય છે. વળી જ આવશ્યક આખા દિવસમાં સાચવવાની આજ્ઞા છે તેમાંના છ આવશ્યક જે શ્રાવક શ્રાવિકા આખા દિવસમાં ન સાચવી શકયા હોય તેમણે તે છરને આવશ્યક સાંજે પ્રતિક્રમણ વખતે પણ સાચવવા (૧) પ્રથમ સામયિક લેવું તે સામાયિક વ્યાવશ્યક સાચવવું. (૨) પછી એ દિવસનું ગુરૂવદન સાંજે બે વાંદણાથી કરવું. (૩) પછી દિવ ચરમનું પ્રત્યાખ્યાન લેવાય છે. (૪) ચાર થાયથી દેવ વાંદી ચતુર્વિશતિસ્તવ કરવું (૫) દેવસિઅપડિ ઠાઉં ત્યાંથી અ ઈજ જેસુ સુધી છ આવશ્યકમય દેવસય પ્રતિક્રમણ કરવું. (૬) પછી દેવસ પ્રાયશ્ચિત્ત તરીકે અને અક્ષય કક્ષય નિમિતે ચાર ચાર લેગસ્સના દેવસિય કાઉસગ્ન કરવા એમ એક Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દિવસમાં કરવાના છે આવશ્યક સાંજે સાચવી લેવાય છે, માટે જ તેનું નામ સંધ્યા પ્રતિક્રમણ ન રાખતાં દેવસિક પ્રતિકમણ રાખવામાં આવેલું છે. એટલે સાંજે તે પ્રતિક્રમણ જ કરવાનું હોય છે, છતાં દિવસે દિવસના બાકીના પાંચ આવશ્યક ન સાચવ્યા હોય તે સાચવી લેવાય છે, એમ એ પ્રતિકમણની આજુ બાજુના પણ બાકીના પાંચ આવશ્યક પ્રતિકમણના સહકારથી પ્રતિક્રમણ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, ૨૪ આ લખાણ વાંચીને કોઈને સહજ શંકા થવાનો સંભવ છે કે જેણે દિવસમાં પાંચેય આવશ્યક સાચવ્યા હોય, અર્થાત્ સામાયિક કર્યું હોય, તીર્થંકર પ્રભુની સ્તુતિ ભકિત કરી હેય, ગુરૂવંદન, પચ્ચખાણ અને કાર્યોત્સર્ગ પણ કર્યો હોય તે વ્યકિત દેવસિય પડિકકમણે ઠાઉંથી અઈજજેસુ સુધીનું જ પ્રતિકમણ કરે તે ચાલી શકે કે કેમ ? ” આ શંકાને સમાધાનમાં સમજવું જોઈએ કે –મુખ્યપણે ન ચલાવી શકાય, કારણ કે-સાંજે કરવાના દૈવસિક, પાક્ષિક, ચાતુમાસિક અને સંવછરી એ ચારેય પ્રતિક્રમણ શકય હોય ત્યાં સુધી સકલસંઘ સાથે ગુરૂમહારાજ સમક્ષ કરવાની આજ્ઞા છે અને તેથી દિવસમાં પ્રતિકમણ સિવાયના પાંચ આવશ્યક કોઈએ ન કર્યા હોય અને કોઈએ કર્યા હોય તે દરેક વ્યકિતએ સામુદાયિક વિધિમાં સાથેજ રહેવું જોઈએ. તેમજ છએ આવશ્યક સાથેજ કરવા જોઈએ આવા પ્રસંગે સકલસંઘને એકઠા મળવાનું થાય છે અને તેથી દર્શનશુદ્ધિ થવાનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. એકંદર આખા દિવસમાં કોઈ વ્યકિત કોઈ પણ આરાધના ન કરી શકી હોય તે માટે, દેખાદેખીથી બાળજી ધર્મક્રિયા શીખે તે માટે, વ્યકિતગત પ્રમાદપરિહાર માટે, સામુદાયિક વાતાવરણ ચાલુ રહે તે માટે, “સકલસંઘે સાંજે ભેગા થઈને પ્રતિક્રમણ કરવું જોઈએ, એવી પ્રભુની ખાસ આજ્ઞા છે તેના પાલન માટે સાંજના સામુદાયિક પ્રતિક્રમણ કરવાનું છે. ૨૫ ઉપરના એકંદર વિવેચન ઉપરથી આપણે નિ:શંકપણે જોઈ શકીએ છીએ કેપ્રતિકમણની ક્રિયા સર્વને માટે અત્યંત આવશ્યક છે અને એ ક્રિયાથી આપણે વંચિત રહીએ તે મહાપુણ્યરાશિથી મળેલો આપણે આ મનુષ્યભવ એળે ગુમાવી દઈએ છીએ. ૨૬ આવી અમૂલ્ય ક્રિયા માત્ર ગતાનગતિકપણે, શુષ્કભાવે, વગર સમજે, શુદ્ધાશુદ્ધ ઉચ્ચાર વડે, જેમ બને તેમ જલદીથી પૂર્ણ કરવાના આશયથી, ઉપગરહિતપણે અથવા અન્ય બાબતમાં ઉપગ રાખીને કહેવામાં આવે છે તેથી વાસ્તવિક લાભ કદી પણ મળી શકવાનો નથી. ૨૭ આ કિયા તે જે “લકત્તર ભાવ આવશ્યક” તરીકે કરવામાં આવે તો જ ખરેખરું સંપૂર્ણ ફળ મળે. એ “લોકોત્તર ભાવ આવશ્યક” કેને કહેવું? એ વિષે આ પુસ્તકના ૭=૮ પાના ઉપર અનુવાદ કરવામાં આવેલ છે. આ બાબત મને ઘણું મહત્વની લાગે છે. અને તેથી અનુગદ્વારને મૂળ સૂત્રપાઠ અને તેના ઉપરની ટીકા તરફ લક્ષ્ય ખેંચવાનું ઠીક લાગે છે. એ સૂત્રપાઠ આપણું હૃદયમાં કેરી રાખી આપણી દરેક ધાર્મિક ક્રિયા કરવાના પ્રસંગે એને સ્મૃતિપટ પર લાવવામાં આવે તો કરવામાં આવતી ક્રિયા અત્યંત આલ્હાદ ઉત્પન્ન કરી વાસ્તવિક ફલ આપનારી થાય છે. આ રહ્યો તે સૂત્રપાઠ--- Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ● से किं तं लोगुत्तरिअं भावावस्सयं ?, जण्णं इमे समणे वा समणी वा सावओ वा साविआ वा तश्चित्ते, સમ્મેળ, તહેશે, સાવસિપ, પત્તિવ્યવસાળે, સદોષો, સવ્પલાળે, સદમાયળામાવિવ, अण्णत्थकत्थइ मणं अकरेमाणे, उभओकालं आवरसयं करेंति से तं लोगुत्तरियं भावावस्सयं, કે તું નોબળમતો માવાવસયં, તે તું માયાવસય । ( સૂ ૨૭ ) ( દે. લા. પા. ૩૦) ( આ પાર્ટમાં ‘જૅ’ વાકયાલંકાર શબ્દ છે. ‘ લ’ એટલે જે આ શ્રમણુ-શ્રમણી-શ્રાવકશ્રાવિકા ‘ તાિં ' એ આદિ વિશેષણાથી વિશિષ્ટ હાને ઉભયકાળ પ્રતિક્રમાદ આવશ્યક કરે છે, તે ‘હોર્દાષ્ઠ માવાવય ' જાણવું, એમ સબંધ લેવા. તેમાં તપ વગેરે કા સહન કરે તે શ્રમન=સાધુ, શ્રમળી=સાવી, સાધુ સમીપે શ્રાવકની સામાચારી સાંભળે તે શ્રમળોસ=શ્રાવક, શ્રમળોવાસિા=શ્રાવિકા, ‘ ચિત્ત 'તે આવશ્યકમાં જ સામાન્ય ઉપ ચાગરૂપ ચિત્ત છે જેનુ, રતન્મનઃ ' તે આવશ્યકમાં જ વિશેષ ઉપયોગરૂપ મન છે જેનુ, ‘તહેરૂચ ’ તે આવશ્યકમાં જ શુભ પરિણામ રૂપ લેશ્યા છે. જેની, ‘જતધ્વનિતસાત અધ્યવસાયંત' તે આવશ્યકમાં જ માનસિક સંકલ્પ-વિચાર છે જેના એટલે કે-તાતષિત્ત, તાસમન અને પહેયા યુક્ત ભાવને લીધે જ તે આવશ્યકને વિષે ક્રિયા પ્રાપ્ત કરવા સંબંધી વિચાર છે જેના ( એ રીતે ‘સચ્ચલિત ’ વિશેષણવાળા શ્રાવક, આવશ્યકમાં તીવ્ર અધ્યવસાયવાળે હાય છે, તેથી ) ‘ પૌત્રાધ્ધવજ્ઞાન પ્રારંભકાળથી માંડીને દરેક ક્ષણે તે આવશ્યકમાં અધિક આગળ જનાર પ્રયત્નવિશેષરૂપ ભાત્મપરિણામ છે જેના, કતર્થોપચુત્ત ’ તે આવશ્યકના અર્થમાં ઉપયોગવાળા, અર્થાત પ્રશસ્તતર એવા સવેગભાવથી=મેાક્ષા ભિલાષથી વિશુદ્ધ થતા પ્રત્યેક સૂત્રમાં અને પ્રત્યેક ક્રિયામાં અર્થ'ના ઉપયેગ રાખનાર, તર્ષિંસરળ ' તે આવશ્યકમાં તે આવશ્યકને સાધી આપે તેવાં શરીર-રહરણ ચરવળા) અને મુખવસ્ત્રિકાદિ સાધનાને જેને યથાચિતપ્રવૃત્તિમાં-કિયામાં વાપરવા જોડલા હાય તેવા, તદ્ભાવનામાવિત ' તે આવશ્યકના અંગાંગીભાવથી ભાવિત; એટલે કૅ-આવસ્યકના અન્યવચ્છિન્ન કહેતાં અખંડ એવા પૂર્વ પૂતર સંસ્કારની ક્રી કરીને તે અનુષ્ઠાન કરવારૂપ ભાવના વડે ભાવિત એવા અન્યાન્યભાવવર્ડ પરિણત આવશ્યક અનુષ્ઠાનનાં પરિણામવાળા, પ્રસ્તુતતિજતો=આ દરેક ભાવા છે તેા મારે આવશ્યક છે, એ પ્રમાણેના નિશ્ચયથી ) ૯અન્યત્ર દુધિમનોડવુવન' પેાતાનાં મનને ખીજી કાઈ પણુ ખાખતમાં નહિ શકતા, ઉપલક્ષણથી વચન અને કાયાને પણ બીજે નહિ વાપરતે સવાર અને સાંજની સધ્યામાં જે આવશ્યક કરે તે લેાકેાત્તર આવશ્યક કહેવાય છે, અથવા તેા ભાવને આશ્રાને લેાકેાત્તર ભાવાવશ્યક કહેવાય: અર્ડિ ભાવ શબ્દના પ્રયાગમાં પણ કાર્યની સિદ્ધિમાં નિશ્ચયે કરીને ઉપકારી હાવાથી તેનું આવશ્યકપણું છે; અને તે આવશ્યક તરફ ઉપયાગરૂપ પરિણામને સદ્ભાવ હોવાથી તે આવસ્યકનું ભાવપણું છે. સુહપત્તિ પલેાવવી-રજોહરણુ (ચરવળા) વાપરવું વગેરે ક્રિયા સ્વરૂપ દેશ વિભાગનું આગમપણું નહિ હાવાથી તેનું આ આવશ્યકમાં ‘નેઆગમ' પણું કહેલું છે. " Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આપણી કોઈપણ ક્રિયા કે અનુષ્ઠાન આ પ્રકારે થાય ત્યારે તે સફળ લેખાય. આ પ્રકારે અનુષ્કાને કરવામાં ઘણાં વિધિને આવે છે અને તે દૂર કરવા માટે અનેક પ્રયત્ન અને યુક્તિઓ પણ કરવી પડે છે. પ્રથમ તે જે શાસ્ત્રપાઠોને ઉચ્ચાર કરીએ તે શાસ્ત્ર પાઠેને ભાવાર્થ સારી રીતે આપણા હૃદયમાં રમી રહેલું હોવું જોઈએ. આપણુ પૂજ્ય પૂર્વાચાર્યોએ ભવ્ય જીના ઉપકાર માટે એ શાસ્ત્ર પાઠના અર્થ સારી રીતે સમજાવવા નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય, ટીકા-વૃત્તિ વગેરે રચે છે. તે વાંચતાં ઘણે આલ્હાદ થાય છે અને ચિત્તની એકાગ્રતા પણ થઈ શકે છે. તે ટીકા અને વૃત્તિ વગેરે સંસ્કૃત ભાષામાં હોવાથી તે ભાષાથી અજ્ઞાતજન તેને લાભ લઈ શકતો નથી. તેથી જિજ્ઞાસુઓ લાભ લઈ શકે તેટલા માટે તે ટીકા-વૃત્તિ વગેરેના અનુવાદો, ભાષાંતરે કે સારાંશે પ્રગટ કરવાની જરૂરીઆત વિજાજનોને જણાઈ અને તેઓએ એ દિશામાં એ૨માર્થબુદ્ધિથી કામ કરવાનું શરૂ કર્યું. - ર૯ આપણી દરરોજની આવશ્યક ક્રિયાના સુત્રોના અર્થ, ભાવાર્થ વગેરે સમજાવનારા અનેક પુસ્તકે અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં છે, અને તે સાંજની ઘણી ઉપયોગી સેવા બજાવે છે, પરંતુ એ ક્રિયા માં થતું વંદનુસૂત્ર આસ મહત્વનું હોવાથી એનો કેવળ અર્થ અને ભાવાર્થ જણાવાય તેટલું બસ નથી, એની અનેક પ્રકારે ઉપયોગી ટીકાઓ રચાયેલી છે તે ટીકાઓનું ભાષાંતર થાય તો તેથી જરૂર વિશેષ લાભ થાય. એ ટીકાઓમાં અનેક સમજવા લાયક બાબતો આવે છે. જે આ પુસ્તક લક્ષ દઈને સાવંત વાંચી જ નારને સ્વત: જણાઈ આવે તેમ છે. - ૩૦ શ્રાદ્ધપ્રતિકમણ યાને વંદિત્તસૂત્રના મૂળ પ્રણેતા અન્ય આવશ્યકસૂત્રની માફક પૂ. શ્રી થતસ્થવિર મહર્ષિ છે. જે વસ્તુ શંકાસમાધાન સાથે આ સૂત્રની ૫૦ મી ગાથાના વિવેચન પ્રસંગે સુંદર રીતે રજુ કરવામાં આવેલ છે, અને પૂજ્ય શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજીએ ભવ્યજીના ઉપકાને માટે આ સૂત્ર ઉપર “ અર્થદીપિકા ' નામની ટીકા રચેલી છે. તે ટકામાં દરેકે દરેક ગાથાઓ ઉપર વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે, જુદા જુદા વિષયે પર વિદ્વત્તાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે, અને અનેક સ્વમત તથા પરમતના શાસ્ત્રોમાંથી પાઠ ટાંકી ચોયલા નિયમો સમૃદ્ધ બનાવેલા છે, જુદા જુદા વિષયે, અભ્યાસીના હૃદયમાં બરાબર ઠસી રહે તેટલા માટે લાગુ પડતી અનેક કથાઓ પણ દાખલ કરેલી છે. પૂજ્ય શ્રી રત્નશેખરસૂરિજી મહારાજને જન્મ સં. ૧૪૫૭ (કોઈક રાં. ૧૪૫૨ કહે છે.) માં થયેલો, એમણે દીક્ષા સં. ૧૪૬૩ માં લીધી, સં. ૧૪૮૩ માં “પંડિત” પદ, સં. ૧૪૯૩ માં વાચકપદ અને સં. ૫૦૨ માં સૂરિપદ પ્રાપ્ત કર્યું. એમને સ્તંભતિર્થે બાંબી નામના બ્રિજે-ભટ્ટે બાલ સરસ્વતી ” નામનું બીરૂદ આપ્યું હતું. તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, શ્રાદ્ધવિધિવૃત્તિ, આચારપ્રદી૫ અનુક્રમે સં. ૧૪૯૬, ૧૫૦૬ અને ૧૫૧૬માં રચ્યા. સં. ૧૫૧૭ના પિષ વદી ૬ને દિને એમનો સ્વર્ગવાસ થયે. પૂ શ્રી સાધુરન્નમુનીધરની વૈરાગ્યમય ધર્મદેશનાનું શ્રવણ કરવાથી ટીકાકાર મહર્ષિને વૈરાગ્યભાવના પ્રાપ્ત થઈ. પૂ. શ્રી ગુણરત્નસૂરિવર તેઓશ્રીના દીક્ષા ગુરૂ હતા, પૂ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજના પટ્ટ ઉપર તેઓશ્રીને બીરાજમાન કરવામાં Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આવ્યા હતા અને પંડિતપ્રવર શ્રી સત્યહ સમુનીશ્વરાદિ સાધુજીણુ તેઓની પર્યું પાસનામાં રહેવાવાળા હતા. તેઓશ્રીના પાવિહારવડે ગુજરાતની ભૂમિ વિશેષ પાવન થઇ હતી. પેાતે રચેલી આ સૂત્રની ટીકાની પ્રશસ્તિમાં આ બધું સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. શ્રીપાલકથાદિના રચયિતા શ્રી રત્નશેખરસૂરિ તે અર્થ દીપિકા ’નઃ રચિયતા શ્રી રત્નશેખરસૂરિજીથી જુદા છે. (જીએ દે. લ!. ગ્રંથ ૪૮ ની પ્રસ્તાવના અને જૈન સાહિત્યના ઇતિહાસ પેરા ૬૯) આ સૂત્ર ઉપર બીજી પણ ટીકા સૂણિ રચાયેલ છે, પર ંતુ તે સર્વે ને! આમાં સમાવેશ ઉપરાંત વિસ્તાર છે. ล ૩૧ આપણી દરરોજની આવશ્યકક્રિયામાં ‘દિત્તુસૂત્ર' શ્રાવકોને ઘણું મહત્વનું હાવા છતાં એના ઉપર રચાયલી ટીકાના લાભ સંસ્કૃત ભાષાથી અજ્ઞાત ભાઈડૂના લઈ ન શકે, અને તેથી સૂત્રના અર્થ ના સ્વાદ તેમને ખરાખર ન મળી શકે; સૂત્રપાઠ નિ:સ્વાદ લાગે એટલે અધ્યવસાયની શુદ્ધિ ખાખર ન થાય; અધ્યત્રસાયની શુદ્ધિ ન થાય એટલે અતિચારની મલીનતા દૂર થવી મુશ્કેલ થાય; અને એમ થવાથી ઇપ્સિતફળ પ્રાપ્ત થઇ શકે નહિ. આ વગેરે કારણાને લીધે “ અદીપિકા ” ટીકાનો અનુવાદ થાય તેા તે આવશ્યકક્રિયા કરનારાઓને અનેક પ્રકારે ઉપયોગી થઇ પડે, એટલું જ નિહ પણુ જે તે અનુષ્ઠાન ન કરતા હાય કે ન કરી શકતા હાય તેમને પણ આ અનુવાદ વાંચવાથી અનુષ્ઠાનની મહત્તા સમજાય, અને તે સર્વે તે અનુષ્ઠાન કરવામાં પ્રેરણા મેળવે અને તે અનુષ્ઠાનથી પરિણામે કમશત્રુને નાશ કરી આત્માની શુદ્ધ દશા પ્રગટાવી પરમાત્મપદ પાસી સ્ત્ર અને પરનુ કલ્યાણ કરે. આ પ્રકારે ગુજરાતી અનુવાદ સામાન્ય જનસમુદાયને અત્યંત હિતકારી હાવાથી જૈનગ્રંથા અને તેના અનુવાદો વગેરેના આદ્ય પ્રસિદ્ધ કરનાર જાણીતા લોકપ્રિય શ્રાવક શ્રીયુત્ ભીમશી માણેક તરફથી પંચાવન વર્ષ પર સ. ૧૯૪૬ ની સાલમાં પ્રસિદ્ધ થયેલા “ શ્રી જૈન કથારત્નકોષ ” ના ચોથા ભાગ તરીકે “ અદીપિકા ” ને અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવેલા, તેમાં કેટલીક અશુદ્ધિઓ અને ખામીએ હતી. છતાં તે તે વખતે અત્યંત ઉપયોગી થઈ પડયો. હાલમાં તે તે પણ ભાગ્યે મળી શકે તેમ હાવાથી, અનુવાદ પ્રગટ કરવાની જરૂર વિશેષ જણાઈ આવી; તેથી જૈનસમાજના હિત ખાતર સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય શ્રી મેહુનસૂરીશ્વરજી મહારાજની સત્પ્રેરણાથી તેઓશ્રીના પટ્ટધર શિષ્ય શ્રી વિજયપ્રતાપસૂરિજીના શિષ્ય પન્યાસ શ્રી ધવિજયજીએ આ અનુવાદ પ્રગટ કરવા સારૂ પ્રશસનીય પરિશ્રમ લીધા, અને તે અનુવાદ સ ંવત્ ૨૦૦૨ માં પ્રસિદ્ધ થયા. એ અનુવાદનું સૂક્ષ્મદ્રષ્ટિએ અવલેાકન કરતાં, પરમપૂજ્ય ગુરૂદેવ આગમાદ્વારક, આગચ્ચેના અજોડ અભ્યાસી, આચાર્ય મહારાજશ્રી સાગરનદસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલ કાર આચાય મહારાજ શ્રી ચદ્રસાગરસૂરીશ્વરજીના વિખ્યાત શિષ્ય શાસનક ટકાદ્વારક પૂ. મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજને તેમાં અનેક સ્ખલનાઓ અને અશુદ્ધિએ જણાઇ. તેઓશ્રીએ તે પૈકી શરૂઆતના ભાગની કેટલીક સ્ખલન એ “ શાસનસુધાકર કેટલાક અદેશમાં જણાવી. પરંતુ શાસનસુધાકરમાં તમામ પ્રગટ કરવા કરતાં તેઓશ્રીને 2, ના Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ આખા ગ્રંથના સ્વતંત્ર અનુવાદ કરી પ્રગટ કરવાનું વધારે ચેાગ્ય લાગવાથી તેઓશ્રીએ આ અનુવાદ તૈયાર કર્યા છે. તેએશ્રીએ લીધેલા આ પરિશ્રમ માટે તેઆ ધન્યવાદને પાત્ર છે. ૩૨ તેઓશ્રીના જણાવ્યા મુજબ મૂળ સ ંસ્કૃત ટીકા છપાઈ પ્રસિદ્ધ થયેલી, તેમાં અનેક ઠેકાણે અશુદ્ધિઓ રહેલી. તે અશુદ્ધિએનુ એક લાંબુ શુદ્ધિપત્રક પૂજ્ય આગમ દ્વારક આચાય દેવેશે પાછળથી તૈયાર કરેલું: તે શુદ્ધિપત્રક પણ તેઓશ્રીને પ્રાપ્ત થયેલું. તેમજ અનેક પ્રૌઢ અને ગૂઢ ગાથાએના અર્થો પણ તેએાશ્રી પૂજ્ય આચાર્ય મહારાજ પાસેથી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયેલા. આ હકીકતમાં તેઓશ્રીના આ અનુવાદથી અભ્યાસીવને વિશેષ લાભ મળી શકે તેમ હાવાથી તેઓશ્રીને તેના આ પરિશ્રમ માટે ખાસ ધન્યવાદ આપું છું. 66 ૩૩ અનુવાદ આથી પણ વિશેષ ઉપયાગી થાય તેટલા માટે હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવે તે આવૃત્તિમાં નીચે જણાવેલી મામતે ધ્યાનમાં લેવાની નમ્રભાવે સૂચના કરૂં તે તે અાગ્ય નહિ ગણાય. (૧) “ અર્થ દીપિકા ’ માં જૈન જૈનેતરથ થાના સંખ્યાબંધ ઉતારાઓ આપવામાં આવ્યા છે, પણ તેમાં ઘણે સ્થળે ગ્રંથાના નામે જણાવેલા નથી અને નામેા જણાવેલા છે ત્યાં તે ગ્રંથામાંના સ્થળેા ભાગ્યે જ બતાવેલા હાય છે. એટલે અસલ ગ્રંથા માંથી તે શેાધી કાઢી વાંચવાનું અત્યંત મુશ્કેલ થઈ પડે તેમ છે. તેથી મારી નમ્ર સૂચના છે કે-એ ઉતારાઓના મૂળ ગ્રંથા અને તેમાંના ચાક્કસ સ્થળે ફ્રુટનેટમાં અથવા ચાલુ લખાણુમાં કૈાંસમાં આપવામાં આવે તે વધારે સગવડ પડતું થાય. આને માટે મૂળ ગ્રંથે જોવાના અને આપેલા ઉતારા સરખાવવાના પરિશ્રમ તા પડે, પણ તે પરિશ્રમ, વાંચકાને જે આનંદ અને વિશેષ જ્ઞાન મળે તેથી સફળ લેખાશે. જો કેાઈ ઉતારાના મૂળ ગ્રન્થ ન જાણી શકાય તેમ હાય તા તેની આગળ કાંસ કાઢી તે ભાગ પાલેા રખાય તે કેાઈ વિશેષ જ્ઞાન કે અનુભવવાળા વિદ્વાનનું તે તરફ લક્ષ દોરાય અને તેને ગ્રન્થ અને સ્થળની માહિતી હાય તા તે જણાવી શકે. (૨) આવા ગ્રન્થની સાથે જુદા જુદા પ્રકારની અકારાદિના ક્રમવાળી અનુક્રમણિકા અપાય તેા તે અંદર ચર્ચાયલા વિષયેા વગેરે શેાધી કાઢવામાં ઘણી સરળતા થાય. ૩૪ આટલી સૂચના નમ્રભાવે કરીને આ શુદ્ધતમ અનુવાદ પ્રગટ કરવા માટે પરિશ્રમ લેનાર પૂજ્ય મુનિરાજશ્રીને ફ્રીથી ધન્યવાદ આપું છું. ૩૫ આ પ્રસ્તાવના લખવામાં શ્રી આનન્દસુધાસિન્ધુ ( પૂ. આગમેાહારક આચાર્ય દેવશ્રી સાગરાન`દસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાનાના સ ંગ્રહ ), શ્રી પંચપ્રતિક્રમણુ સાથે નવી આવૃત્તિ ( શ્રી જૈનશ્રેયસ્કરામ ડલ ), શ્રી દેવસીરાઇ પ્રતિક્રમણ સૂત્ર-સાની પ્રસ્તાવના ( શ્રી જૈન આત્માન ંદ સભા-ભાવનગર ), દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેાદ્વાર કુંડ-સુરત તરફથી પ્રગટ થયેલ પુસ્તક ૪૮ મું, જૈન સાહિત્યના ઇતિહાસ વગેરે ગ્રંથાના આધાર લેવામાં આવેલ છે. તે બદલ ગ્રન્થાના પ્રણેતાએ, સમ્પાદક તેમજ પ્રકાશકોનું સ્મરણ કરવું ઉચિત સમજું છું. * આ શુદ્ધિપત્રક આ પ્રસ્તાવનાને તે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. હુંસસાગર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૬ છેવટે મારા અંત:કરણની અભિલાષા વ્યક્ત કરૂં છું કે-આ અનુવાદના વાંચનનેા લાભ સર્વે મુમુક્ષુ ભાઈખ્તેનેા હુંમેશાં લેતા રહે અને તેનાં વાંચન અને મનનથી અનાદિ કાળથી ચાલતા આવેલા કમસયાગજનિત દુઃખરૂપ, દુઃખળ અને દુ:ખાનુબ ંધક સ ંસારભ્રમણને નાશ કરવા ચતુ:શરણુ આદરી દુષ્કૃતની ગઢો અને સુકૃતનું આસેવન કરવારૂપ આવશ્યકક્રિયા એકાગ્રતાપૂર્ણાંક કરી પેાતાના આત્માની ઉન્નતિ કરી પરમાત્મ પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય. जय सव्वण्णु सासणं । परम संबोहीए सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा ॥ मीन, शांतिसहन, त्रीछे भागे सुखई नं. ७ २००८ यसो वहि ११ ता. १४-१०-१८५२ मंगण પાનુ. પુઠી પૉંક્તિ અશુદ્ધિ प्रग्वत् ८ २ २ १४ १ ७ पिशुन १५ २ ३ नन्यवारि १७ २ १० २ १० 9 2 2 2 2 2 १७ १८ २ イ १८ २ ८ १९ २ " २० १ ४ ३६ १ १ ३६ २ そ ३८ १ १२ ३९ २ १ कृती टक्का माः स्म fbdbdigi આગમ દ્ધારક આચાર્યદેવેશશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ મુદ્રિત અર્થદીપિકાનું શુદ્ધિપત્રક सत्य भीमसेन पुष्ट अनास्था पतिस्तस्यां मसि सव्व नयागं s स्याद्वौ 09:86 શુદ્ધ प्राग्वत् पिशुन निन्येवारि ૨૫ कृती ढक्कां मा स्म त्यक्त भीमसेनः पृष्टः अनास्थे पतिस्तस्यां मेसिं=म् एसिं શ્રી સુરચંદ પુરુષોત્તમદાસ બદામી सव्व वयाण sस्या साधैौ प्रमादरस्य प्रसंग: प्रमादस्य प्रसंग: પાનુ` પુઠી પુક્તિ અિ ४० १ ११ २ ४ १ १२ १४ तत्काय निनाम् そ ४१ ४७ ४७ १ ५० १ ५० २ ५८ २ : १ ६८ २ २ ८२ १ ८२ २ ८० १२ १५ ु ११ १ ७ શુદ્િ जातु स म्रियते जातु स म्रियतेऽपि भयात्त भयातः अभवन् अभवत् तच्चित्र नैजम् ऽ प्यवि ऽपि व्य सप्ता ( पि भूप) समापिभूवरमा धियत्परमा चदागं चंदिगं पंदा चंदिगं प्रयायां जीवदपायां प्रधायां जीवदयायां वत्त वुत्तं पिभि तप्प भइ सो अपिच्छिलाहिं सोअपिच्छिलाहिं संसारमुक्खिस्स संसारमुक्खम्स Page #31 -------------------------------------------------------------------------- ________________ नृभव सुअणाण પાનું પુઠી પંકિત અશુતિ ८८ १ ४ प्याज्ञासीत् ९८ १ १४ वदतः १०४ १ ११ सुतदम्भः । १०६ १ ७ नृभवो १०६ २ हयादिकं १०६ २ परीक्षित ११३ २ द्रम्मदशक ११६ १ ९ मत्रान्त ११७ २ ३ नरकोवृत्तो १२४ २ ३ त्ऽसये १२५ २ २ अदु १२६ २ १० वादवृन्द १३६ २ १ गृहस्थै हे १४० २ १० पृच्छयान्तर श्रुक् १४१ १ मस्स्य १४१ १ सोगरां १४३ १ अतः पर १४३ २ २ मुख्य १४४ २ इथिलामो १४४ २ १० द्रुतत् १४५ १ ८ श्राङ् १४५ २ १२ खरूपं १४७ १ १२ साल:पुरस्य १४८ २ ३ श्राक् १४९ १ २ चेत्यपि १४९ १ १३ भाअं શુદ્ધિ | પાનું પુઠી પંક્તિ અશુદ્ધિ प्यज्ञासीत् १५० १ १ बीए पढमे वदंतः १५० २६ असूब उसूअ शृतदम्भः १५० २ ८ प्यम मप्य १५१ २ १३ खिवइ खिल्लइ हयाष्टकं १५२ १ १ सुआनाण परीक्षित १५२ २ ११ भंगारो भंडारो द्रम्मदशक १५६ १ ११ सामइ सामाइ मन्नान्त वावा विवाह नरकोधृतो विआणिस्स विआणिस्सं स्यात् त्यनाभोगो त्यनामोगे अद नरेन्द्र नरेषु नरेद्रनरेषु वादिवृन्द १६८ १ १४ मतो महा मतः परमह गृहस्थैः स्वगृहे १७२ ९ २ सर्वतोसुख सबतोदुःख पृच्छय तं साश्रु- | १७२ १ ४ अपुण्य पुण्य १७३ १ ४ स्तेन स्तनः मत्स्य १८१ १ १२ दक्षः गुम्फा १८१ २ ४ प्रवेशितस्य प्रवेशितः यः सोदरां १८१ २५ गोपं सवेभ्यः गोपसर्वेभ्यः अतःपर १८२ १ ३ प्रतप्त प्रतप्तः १८२ १ १४ विष्यातया विध्यात्तया इच्छिल्लामा १८४ १ ४ छंदातुवत्तण छदाणुवत्तण द्रुतम् १८६ २ ४ सुखश्रियाः सुखश्रियं साङ १८८ १६ धिर-हितेषु धिरहितेषु १८८ १ ७ कृपान्न कृपाअन्न सालपुरस्य १९३ १ लोभज्ञा लेभसंज्ञा साकू १९६२ १३ शोकार्त्तय शोकार्तया चैत्येऽपि २०२ १ २ परितुष्टि परतुष्टि भासि | २०३ २ ५ मुधर्मभ्य सुधर्मस्य दृक् गुम्फ स्वरूप इति श्री श्राद्धप्रतिक्रमणस्य लक्षांतर्गताऽशुद्धिसंमार्जना. Page #32 -------------------------------------------------------------------------- ________________ ===930] = = === ===== ==== ====JEE સંપૂર્ણગ્રંથની સંક્ષિસવિ.ષ... યા નુ... ક્ર... મ... ણિકા = = = = == ==E IS == === = ===== ==== === == == == = == ==== ====== == = વિષયઃ મુખપૃષ્ટ અને તેની પાછળ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવેશીને ગ્રંથસમર્પણ. પ. પૂ. આગમોદ્ધારક આચાર્યદેવેશથીની ધ્યાનસ્વર્ગત અંતિમ પ્રતિકૃતિ. અનુવાદક પૂ.શાસનકંટાહારક મુનિરાજશ્રીના પૂ.ગુરૂદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મ.ની પ્રતિકૃતિ. .. સહાયક સંગ્રહસ્થાને આભાર -અને-ગ્રંથપ્રણેતા આદિની નામાવલી. ૩-૪ પ્રાફ કથન-અને-પ્રકાશકીય નિવેદન. ૫ થી ૮ બે બેલ. [ લેખકઃ-શેઠ શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીયા.] ૯ થી ૧૨ અનુવાદક પૂ. શાસનકંટોદ્ધારક મુનિપ્રવર શ્રી હંસસાગરજી મહારાજશ્રીની પ્રતિકૃતિ. પ્રસ્તાવનાકાર શ્રીયુત સરચંદ્રભાઈ પુરૂષોત્તમદાસ બદામીજીની તથા ચાર સહાયક સંઘ્રહસ્થાની પ્રતિકૃતિ. પ્રસ્તાવના -[લેખક:-શ્રીયુત સુરચંદભાઈ બદામીજી જજ.. ૧૩ થી ૨૪ પૂ. આગમ દ્વારકસૂરીશ્વરજી મ. પાસેથી પ્રાપ્ત થયેલ મુદ્રિત અર્થદીપિકાનું શુદ્ધિપત્રક. ૨૫-૨૬ શ્રી અર્થદીપિકા ટીકાના આધારે તૈયાર થયેલ આ અનુવાદગ્રંથની અનુક્રમણિકા. ૨૮ થી ૩૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રાન્તર્ગત કથાઓની અનુક્રમણિકા. ૩૩ પ્રશ્નોત્તરમય શ્રી ચતુર્વિશતિજિનસ્તવન [સાર્થ] મરાઠીચરણમ્. ૩૪ થી ૩૮ પંચપરમેષ્ઠિનમરકારરૂપ મંત્રાધિરાજ શ્રી નવકાર મહામંત્ર સાથે. ૧ થી ૨૫ શ્રી કમત ! સૂત્ર સાર્થ: શ્રી ઈચ્છામિ પડિક્કમિઉં સૂત્ર સાર્થ. ૨૬-૨૭ શ્રી વંદિત્તસૂત્ર મૂળ તથા તેનો અભૂતપૂર્વ ગાથાર્થ. ૨૮ થી ૬૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણસુત્ર-યાને-શ્રી વંદિત્તસૂત્રની અર્થદીપિકા ટીકાના આધારે રચાયેલ અદ્વિતીય અક્ષરશઃ અનુવાદ. ૧ થી ૪૪૩ વૃત્તિકાર-પૂ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજીકૃતા ગ્રંથપ્રશસ્તિ. ૪૪૪-૪૪૫ પૂ. અનુવાદક મુનિવરશ્રીની ક્ષમાયાચના અને વિનંતિ. ४४६ શુદ્ધિ ..પ...ત્ર...ક ૪૪૭ થી ૪૫ર ======= ===== = ==== == ==== === == ===== === = ૨૫ == ==== === = == ===== == == Page #33 -------------------------------------------------------------------------- ________________ વિસ્તૃત વિષયાનુ..... મણિકા. વિષય પૃષ્ઠ ટીકાકાર મહર્ષિ શ્રી રનશેખરસૂરીશ્વરજી સર્વ અતિચારોનાં મૂળ આરંભ અને કૃત મંગલાચરણ. પરિગ્રહની પ્રતિક્રમણા. શ્રી ગણધરદેવ, શ્રતદેવી અને સ્વગુર્નાદિકનું શ્રી વદિસત્રની ત્રીજી ગાથા, સ્તવન. ૨ તેને અર્થ અને ટીકાને અથ. ૨૦-૨૧ અભિધેય અને પ્રોજન તથા પોતાની | કુટુંબાદ માટે કરેલા આરંભ અને લઘુતાનું ઉપદર્શન. પરિગ્રહો પ્રતિક્રમણીય છે, ધર્મકૃત્ય શ્રાવકે સામાયિક, ગુરૂ કે સ્થાપનાચાર્યની માટેના નહિ. સામે કરવું જોઈએ. આરંભ અને પરગ્રહો મહા દુ:ખના હેતુ છે. સ્થાપનાચાર્યને અંગે વિશેષ રસ્પષ્ટીકરણ. જ્ઞાનાચારના આઠ અતિચારોનું હતુકારા ગુરૂસભાવે ગુરૂસ્થાપનાની શાસ્ત્રીય રીતિ. પ્રતિક્રમણ. ગુરૂના અભાવે ગુરૂની સ્થાપનાનું રહસ્ય. પ શ્રી વદિ સૂત્રની ચાથી ગાથા, સ્થાપનાચાર્યને આગમોક્ત વિધિ. તેનો અર્થ અને ટીકાને અર્થ. સામાયિકકારક શ્રાવકે ધર્મોપકરણ ઇંદ્રિયો અને કપાયેની પ્રશસ્તાપ્રશસ્તતાનું સ્વરૂપ. ૨૪ રાખવાં જોઈએ અને ભાવ આવશ્યક ઇંદ્રિયોને અપ્રશસ્તપણે પ્રવર્તાવવાનું કરૂણું ફળ. કરવું જોઈએ. ગુપતેન્દ્રિય અને અગુન્દ્રય કાચબાનું દષ્ટાંત. શ્રી વંદિતસત્રની પ્રથમ ગાથા, અપ્રશસ્ત અને પ્રશસ્ત કપાયોનું સ્વરૂપ. તેને અર્થ અને ટીકાને અર્થ. ૧૧ પ્રશસ્તાપ્રશસ્ત માનું સ્વરૂપ. ૨૯ સિદ્ધના પંદર ભેદ. પ્રશતા પ્રશસ્તા ગાનું સ્વરૂપ. બીજા પ્રકારે ધર્માચાર્યનું વરૂપ. કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગની સમજ સાથે શેષ ત્રણ પરણીને વંદનાથે સર્વ પ્રશસ્તા પ્રશરત રાગ-કેપનું સ્વરૂપ. સાધુઓને વંદન. દર્શનાચારના આઠ અતિચારોનું પ્રતિક્રમણ. આચાર્ય સૂત્ર કેમ ન ભણાવે? તેને ખુલાસે. શ્રી વંદિત્સવની પાંચમી ગાથા. કેવા ઉપાધ્યાયજી સુત્ર વાચના આપી શકે ? ૧૫ તેને તથા ટીકાને અર્થ. ઉપગ હોવા છતાં છ પ્રકારના અભિપ્રવર્તક કોને કહેવાય ? યોગથી લાગતા અતિચાર, પ્રતિક્રમણને અર્થ અને તેના આઠ પ્રકાર. ૧૭ | સમ્યક્ત્વના પાંચ આંતચારની પ્રતિક્રમણા. સામાન્યપણે સઘળા અંતિચારોનું પ્રતિક્રમણ. ૧૮ શ્રીવંદિત્તસૂત્રની છઠ્ઠી ગાથા, તેને શ્રી વંદિત્તની બીજી ગાથા, તથા ટીકાને અર્થ. ૩૫- ૩૬ તેને અર્થ અને ટીકાને અર્થ. ૧૮-૧૯ સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને સમ્યક્ત્વની દૃઢતા વિષે શ્રી જયકુમાર અનાચારની સમજ, ૧૯ , અને વિજયકુમારનું અદ્ભુત દષ્ટાંત. ૩૮-૮૦ ૧૩ જ ૧૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય શ્રી સમ્યક્ત્વનું સ્વરૂપ-યથાપ્રવૃત્તિકરણાદિ કુલિંગીઓના પરિચયથી થતી ધર્મહાનિ વ્યાખ્યા. ૮૧થી શરૂ | ઉપર શ્રી સિદમુનિનું દષ્ટાંત. ૧૦૫ અનિવૃત્તિકરણમાં મિથ્યાત્વનાં પુણેલે સમ્યક્ત્વને દોષ લગાડનાર મિથ્યાત્વનું સ્વરૂપ. ૧૦૫ વેદતાં થકાં કરાતી અંતરકરણક્રિયા. લૌકિક દેવગત મિથ્યાત્વ અને તેના અનિવૃત્તિકરણમાં વર્તતા જીવને અંતરકરણના ૭૯ ભેદો. ૧૦૫ થી ૧૦૮ પ્રથમ સમયે જ સમ્યક્ત્વ, લૌકિક ગુરૂગત મિથ્યાત્વના પાંચ પ્રકાર. ૧૦૮ ત્રણ પુજના સંક્રમ અને સત્તાધિકાર. લેકોત્તર દેવગત તથા ગુરૂગત મિથ્યાત્વ. દેશવિરતિ સર્વવિરતિની પ્રાપ્તિ અને પાંચ પ્રકારે મિથ્યાત્વ. ૧૧૧ પતનનો વિધિ. સમ્યક્ત્વના ૬૭ ભેદ. ૧૧૨ પાંચ પ્રકારનું સમ્યકત્વ. પાંચેય સમ્યક્ત્વની સ્થિતિ, કોલ, માન અથે ચારિત્રપ્રતિક્રમણાધિકાર વગેરે દ્વાર. ૭ શ્રી વંદિત્તસત્રની સાતમી ગાથા, તેને કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારે | અર્થ અને ટીકાને અર્થ. ૧૧૩ સમ્યક્ત્વ. જીવરક્ષાર્થે જળ-ઈવન-અનાજ આદિ પૃ. ૩૫ ઉપરની ગાથા નો અર્થ-શંકાદિ ગળવાનો અને વિશુદ્ધ પ્રકારનાં લેવાનો અતિચારેનું વરૂપ. સર્વ શાસ્ત્રાદેશ. ૧૧૫ શંકા કરવા અને નહિ કરવા બાબત લાભ પૃથ્વી-પાણી–અગ્નિ વગેરે પદાર્થોમાં અન્ય હાનિ વિષે દષ્ટાંત. - શાસ્ત્રાએ પણ માનેલ જીવસત્તા. ૧૧૬ ત્રીજે અતિચાર, વિચિકિત્સા તેની વિસ્તૃત વ્યાખ્યા ૯૪ { ચારિત્રના અતિચારોનું સામાન્ય તથા ધમરાધનથી કષ્ટ હોયજ નહિ. વિશેષથી પ્રતિક્રમણ. ૧૨૭ પ્રાસુક જળને આળ દેનાર રજાસાધ્વીનું દષ્ટાંત. ૯૬ | શ્રીવંદિત્તસૂત્રની આઠમી તથા નવમી વિચિકિત્સા ઉપર આષાઢાભૂતિ આચાર્યનું દષ્ટાંત. ૯૭ | ગાથા, તેનો અર્થ અને ટીકાનો મુનિઓને સ્નાન વિના જ મુનિપણું છે. ૯૮ અર્થ: ૧૧૭-૧૮ લોકમાં પણ એ પ્રમાણે જ પ્રવર્તત પવિત્રતાને પ્રમાદનાં પાંચ અથવા આઠ પ્રકાર અને વ્યવહાર. ૯૯ | તે તે પ્રમાદથી અતિચારની ઉત્પત્તિ. ૧૨૧ મુનિરાજની દબંછાના પાપથી થયેલી દુર્ગધા નારીનું ઉદાહરણ. ૧૦૧ | ૧ સ્થલપ્રાણાતિપાત વિરમણવ્રતનું સ્વરૂપ. કુલિંગપ્રશંસાતિચાર, અને તેની ઉપર શ્રી વંદિત્તસત્રની દસમી ગાથા, તેને લક્ષ્મણ શેઠનું દષ્ટાંત. અર્થ અને ટીકાને અર્થ: ૧૨૨-૩ કુલિંગસંતવ= પરિચય અતિચાર. પ્રથમવતના વધ-બંધ-છવિરછેદાદિ પાંચ સંસર્ગના દોષ સંબંધી શંકા–સમાધાન. અતિચાર. ૧૨૩ સંસર્ગના ગુણ–દેવ ઉપર બે પોપટનું દૃષ્ટાંત. ૧૦૪ સ્વપરદર્શનકથિત અહિંસાવ્રતનું માહાતમ્ય. ૧૨૫ શ્રાવક કેવા સ્થળે વસે, તો સ્વધર્મનું રક્ષણ યજ્ઞમાં થતી હિંસા સંબંધમાં રૂદ્રશર્મા થઈ શકે? ૧૦૪ | બ્રાહ્મણનું દૃષ્ટાંત. ૧૨૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૦ વિષય પૃષ્ટ | વિષય પહેલા વ્રતનાં પાલન વિષે શ્રી હરિબલ શ્રી વંદિત્તસૂત્રની સેળમી ગાથા, તેને મછીનું અદ્ભુત દષ્ટાંત. ૧૩૦ થી ૧૭૦ અર્થ અને ટીકાને અર્થ. ૨૧૭ બ્રહ્મચર્યની નવવાડ. ૨૧૯ ર-સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ ચતુર્થવ્રતધારી શ્રાવકને ત્રણ અથવા શ્રી વંદિત્તસૂત્રની અગીયારમી ગાથા, પાંચ અતિચાર. તેનો અર્થ અને ટીકાને અર્થ: ૧૭૦ | બાલ્યકાળથી પાળવા યોગ્ય બ્રહ્મચર્યા, સ્થૂલ મૃષાવાદના પાંચ પ્રકાર, તે વ્રતનાં પાંચ અને તેના લાભો. ૨૨૧ અતિચાર અને તેનું પ્રતિક્રમણ ૧૭૦ થી ૧૭૩ અન્યદર્શનીય શાસ્ત્રોમાં વર્ણવેલ શ્રી વંદિત્તસૂત્રની બારમી ગાથા બ્રહ્મચર્યની મહત્તા. ૨૨૧ તેનો અર્થ અને ટીકાને અર્થઃ ૧૭૩ પરદારગમનપાપનાં ઘોરતર ફ. મૃષાવાદવિરમણવ્રતનાં પાલનપાલનનું ફળ. ૧૭૪ વિષય તજવા વિષે ભર્તુહરિનો હિતબાધ ૨૨૩ મૃષાવાદવિરમણવ્રતની ઉપર પરમ કલેકેત્તર શાસ્ત્રમાં મૈથુનની સદેવતા. ૨૨૩ સત્યવાદી કમલશ્રેણીનું દષ્ટાંત. ૧૭૫ થી ૧૯૧ | શીલવત પર શીલવતીનું સુંદર દષ્ટાંત. ૨૨૩થી ૨૪૭ રરર ૧૯૨ | ૨૪૮ २४८ ૩-સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતનું સ્વરૂપ પ-સ્થૂલ પરિગ્રહવિરમણ અણુવ્રતનું શ્રી વંદિત્તસત્રની તેરમી ગાથા, તેને પષ્ટ સ્વરૂપ, અર્થ અને ટીકાને અર્થ. ૧૯૧ શ્રી વંદિત્તસત્રની સત્તરમી ગાથા, ત્રીજા વ્રતનાં પાંચ અતિચાર. તેને અર્થ અને ટીકાને અર્થઃ ૨૪૭૪૮ શ્રી વંદિત્તસત્રની ચૌદમી ગાથા, તેને પાંચમા અવ્રતના પાંચ અતિચારો, અર્થ અને ટીકાને અર્થ. ૧૯ર | એ પાંચ વર્જ્ય આચરણમાં પાંચ અને તેની પ્રતિક્રમણ. અતિચારની ઘટના. ૧૯૫ | શ્રી વંદિત્તસૂત્રની અઢારમી ગાથા, ચોર ઉપજવાના 10 પ્રકારો. ૧૯૫ તેને અર્થ અને ટીકાનો અર્થ: ત્રીજ વ્રતને નિર્વાહ, વ્યવહારશુદ્ધિ ધાન્યના ૨૪ પ્રકાર. ૨૪૮ સાચવવાથી જ થઈ શકે છે. ૧૯૬ | રનના ૨૪ પ્રકાર. ૨૪૯ ત્રીજા વ્રત પરત્વે વસુદત્ત અને ધનદત્તનું પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર. ૨૪૯-૫૦ મનનીય દૃષ્ટાંત. ૧૯૬ થી ૨૧૬ શ્રાવકે શક્તિ ન હોય તે જ ઇચ્છાપ્રમાણ વ્રત લેવું. ૨૫૧ ૪–સ્વદારતેષ પરસ્ત્રીગમન વિરમણ બુદ્ધિમાને હંમેશને માટે યાદ કરવાની નામે ચતુર્થ અણુવ્રતનું સ્વરૂપ. અતિ હિતકારી ઉક્તિ, ૨૫૩ શ્રી વંદિત્તસૂત્રની પંદરમી ગાથા, પરિમાણથી પણ ધન વધી જાય તે તેને અર્થ અને ટીકાને અર્થ. ૨૧૬ ધર્મમાં જ ખરચવું. ૨૫૩ ચેાથા અણુવ્રતના પાંચ અતિચારો પાંચમા અણુવ્રત ઉપર ધનશ્રેણીનું દષ્ટાંત. ૨૫૪ થી ૨૬૩ અને તેની પ્રતિક્રમણ. ૨૧૭ Page #36 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય પૃષ્ઠ છઠું દિપરિમાણ વ્રત [પહેલું ગુણવ્રત] શ્રીવંદિત્તસૂત્રની ચોવીશ અને પચીશમી શ્રી વંદિત્તસૂત્રની ઓગણીશમી ગાથા, તેનો અર્થ અને ટીકાને અર્થ. ગાથા, તેનો અર્થ અને ટીકાને અર્થ. ૨૬૪ ધર્મીજનો જાગતા અને અધમ ઉંઘતા સારા. ૩૦૮ છા વ્રતના પાંચ અતિચાર. ૨૬૪-૬૫ સંમૂરિઝમ મનુષ્યોનાં ચૌદ ઉત્પત્તિ સ્થાનો. ૩૦૯ તે ઉપર મહાનંદકુમારનું દૃષ્ટાંત. ર૬૬ થી ૭૫ શસ્ત્રાદિ નહિ વોસિરાવવાથી શસ્ત્રાદિ રહિત છતાં પાપાશ્રવ. ૩૦૯ સાતમું ભેગે પગ પરિમાણવ્રત ચંદ્રએ બાંધવા વિષે મૃગસુંદરીનું [ બીજું ગુણવ્રત] અદૂભુત દૃષ્ટાંત. ૩૧૦થી ૩૧૨ શ્રી વંદિત્તસૂત્રની વીસમી ગાથા, અપધ્યાનની અનર્થતા. ૩૧૨ તેને અર્થ અને ટીકાને અર્થ. ૨૭૬-૭૭ ! આઠમાં અનર્થદંડવિરમણ વ્રતના પાંચ શ્રાવકે વર્જવાના ૨૨ અભયની વ્યાખ્યા. ર૭૭ અતિચાર. ૩૧૩ ચૌદમું અભક્ષ્ય રાત્રિભોજન, અને તેનો શ્રીવંદિત્તસૂત્ર છબ્લીશમી ગાથા, અન્યદર્શનશાસ્ત્રોમાં પણ નિષેધ. તેનો અર્થ અને ટીકાનો અર્થ. ૩૧૩ રાત્રિભોજન નિયમપાલન-અપાલનમાં અનર્થદંડ વિરમણવ્રતના પાંચ અતિચાર. ૩૧૩-૩૧૪ ત્રણ મિત્રોનું દષ્ટાંત. ૨૮થી ૨૮૨ આઠમા વ્રત ઉપર વીરસેન અને [ આદેશ પ્રસિદ્ધ ] બત્રીશ અનત કુસુમકીનું દષ્ટાંત. ૩૧૫થી ૩૩૬ કાયનાં નામો અને તેની વ્યાખ્યા. ૨૮૩-૮૪ નવમું સામાયિક [ પહેલું શિક્ષા, વ્રત. સાતમા વ્રતના ભેગા સંબંધી ૫ અને રાજદિક મહર્દિક શ્રાવકને સામાયિક કર્માદાનના ૧૫ મળી ર૦ અતિચાર. વિધિ તથા સામાયિક વ્રતના શ્રી વંદિત્તસત્રની એક્ટ્રીશમી ગાથા, પાંચ અતિચાર. ૩૩૭ થી ૩૪૦ તેને અર્થ અને ટાકાને અર્થ. ૨૮૬-૮૭ શ્રીવંદિત્તસૂત્રની સત્તાવીશમી સાતમા વ્રતના પાંચ અતિચાર. ૨૮૭ ગાથા, તેનો અર્થ અને ટીકાને અર્થ. ૩૪૦ સાતમા વ્રતના કર્મસંબંધી ૧૫ અતિચાર. ૨૮૮ “ વ્રત લઈને ભંગ કરવા કરતાં વ્રત ન શ્રી વંદિત્તસત્રની ર૨–૨૩ ગાથાને લેવું’ સારું એ વિપરીત કથન છે. ૩૪૦ તથા તેની ટીકાને અર્થ ૨૮૮-૮૯ બે ઘડીનાં સામાયિકનું મહાન ફળ. ૩૪૨ સાતમા વ્રતની આરાધના અને વિરા સામાયિક વ્રત વિષે શ્રેષ્ઠીપુત્ર ધનધના વિષે મંત્રીપુત્રીનું દષ્ટાંત. ૨૯૧થી ૩૦૪ મિત્રનું સુંદર દષ્ટાંત ૩૪રથી ૩૫૩ આઠમા અનર્થદંડ વિરમણ [ ત્રીજા ગુણ] વ્યતનું સ્વરૂપ. દસમા દશાવકાશિક [બીજા શિક્ષા] વતનું સ્વરૂપ. અનર્થદંડના મૂલ ૪ પ્રકાર અને તેના પિટાભેદ ૧૧. ૩૦૫ . શ્રી વંદિત્તસૂત્રની અવીસમી ગાથા, ૩૫૪ તેને અર્થ અને ટીકાને અર્થ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ 58 ૪૪૦ ૪૧૩ ---- - ૩૬૫ વિષય પૃષ્ટ | વિષય દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો અને તસત્રની એકવીસમી ગાથા તેનું નિંદારૂપ પ્રતિક્રમણ. ૩૫૪–૫૧ | તેને અર્થ અને ટીકાને અર્થ. દેશાવકાશિકવ્રતનું ફલ. ૩૫૬ | શ્રી વંદિત્તસૂત્રની બત્રીશમી ગાથા દેશવકાશિકતૃત સંબંધમાં રાજ્યભંડારી તેને અર્થ અને ટીકાને અથે. ૪૧૩ ધનદનું પ્રભાવિક દષ્ટાંત. ૩પ૬થી ૩૬૩ દસ પ્રકારે શ્રમણધર્મ રનોની ૬૦ પ્રસિદ્ધ જાતિઓ. ૩૫૭ સત્તર પ્રકારે સંયમ, દસ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની વાડ વગેરે. ૪૧૪ અગીયારમા પષધોપવાસ [ત્રીજું શિક્ષા] | ચાર પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના વ્રતનું સ્વરૂપ. બાર પ્રતિમા, પચીશ પ્રતિલેખના વગેરે. ૪૧૫ સર્વથી પૌષધ, ચાર સ્થાને કરી શકાય. ૩૬૩ | સંલેખનાત્રતના પાંચ અતિચાર ૪૧૬ પિૌપધવ્રતના ૮૦ ભાંગાની સમજ [ જૂઓ શ્રી વંદિત્તસૂત્રની તેત્રીશમી ગાથા પ્રથમનાં પૃ. ૪૭-૪૮] તેનો અર્થ અને ટીમને અર્થ. ૩૧૬ પૌષધવ્રતના પાંચ અતિચાર. નિયાણ કરવાનો સર્વથા નિષેધ અને શ્રી વંદિત્તસૂત્રની ઓગણત્રીશમી ગાથા, તેના નવ પ્રકાર. ૪૧૮ તેનો અર્થ અને ટીકાને અર્થ. અપર્વતિથિમાં પણ પૌષધની કરણીયતા. ૩૬૮ શ્રી વંદિત્તસૂત્રની ૩૪-૩૫મી ગાથા, પૌષધવતનું ફળ. | તેને અર્થ અને ટીકાને અર્થ. ૧૯-૪૨૦ પૌષધની આરાધના ને વિરાધના પર દેવકુમાર શીક્ષાના બે પ્રકાર અને મદન ૮ સ્થાને. ૪૨૧ અને પ્રેતકુમારનું દષ્ટાંત. ૩૭૦ થી ૩૮૫ સર્વ ને ૪ અથવા ૧૦ પ્રકારે સંના. ૪૨૧-૨૨ કષાયના ૪ અને ૧૬ પ્રકાર. ૪૨૩ બારમું અતિથિસંવિભાગ ધના સંબંધમાં કરર અને ઉત્કટ [ચાથું શિક્ષા ] વ્રત નામના બે મહર્ષિનું દષ્ટાંત. ૪૨૩ અતિથિ સંવિભાગને શાસ્ત્રોક્ત વિધિ. ૩૮૫ મનદંડ અને કાયદંડ વિષે દષ્ટાંત. ૪૫ શ્રી વંદિત્તસૂત્રની ત્રીશમી ગાથા તેને શ્રી વંદિત્તસત્રની ૩૬ થી ૪૦ ગાથા અર્થ અને ટીકાને અર્થ ૩૮–૮૮ અને ટીકાને અર્થ. ૨૫ થી ૪૨૯ બારમાવ્રતના પાંચ અતિચાર. ૩૮૮ | શ્રી લક્ષ્મણે આર્યાનું દૃષ્ટાંત. ૪૨૯-૩૦ સર્વત્રતમાં પાંચથી અધિક અતિચારે જાણવા. ૩૮૯ શ્રી વંદિત્તસત્રની ૪૧ થી પ૦ ગાથા બારમાવ્રત વિષે ગુણકર અને ગુણધર અને ટીકાને અર્થ. ૪૩૧ થી ૪૪૩ નામના બે મિત્રનું દૃષ્ટાંત. ૩૮૯થી ૪૧૦ | વૃત્તિકારકૃતા પ્રશસ્તિ. ૪૪૪-૪૫ બારમા અતિથિ સંવિભાગવ્રતના વિશેષ ક્ષમાયાચના અને વિનંતિ. ૪૪૬ અતિચારે. ૪૧૦ | શુદ્ધિ પત્રક ૪૪૭ થી ૪૫ર o Page #38 -------------------------------------------------------------------------- ________________ ★ श्रीमान् शान्तिशेखरसूरिप्रणीत विद्वज्जनचित्तचमत्कृतातीवगूढसमस्यागभिंत प्रश्नोत्तरमय श्रीचतुर्विशतिजिननामस्तवनरूपम् | મીટર ( *** (કે-જેમાંના એકેક કલેકમાંથી અર્થ તરીકે એક એક પ્રભુનું નામ જ ફલિત થાય છે.) અનુવાદક:-પૂ. શાસનકંટકે ઠારક મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ आनन्दवन्दारुसुपर्वकोटी-कोटिरसटतिपादपद्मान् ॥ देवांश्चतुर्विंशतिमर्चयामि, प्रश्नोत्तरस्मेरनवप्रसूनैः ॥१॥ હર્ષવડે જ નહિં કે-કેઈએ ફરજ પાડવાથી) નમનશીલ એવા ક્રોડગમે દેના મુકવડે સ્પર્શાવેલા છે (સેવાયેલા છે) ચરણકમળો જેમનાં, એવા ચોવીશે જિનરાજોને (આશ્ચર્યકારી) પ્રશ્નોત્તરરૂપી વિકાસ પામેલા નુતન પુપિવડે હું પૂછું છું. अब्धेरकारात् परतः क उक्तो ?, जगन्ति सर्वाणि जितानि केन? ॥ મળે મત: રત-વાદ્ય વ: ? જ: શ્રીનિનો નામિપુત્રવિયંસ: ? : ૨ ! અબ્ધિ શબ્દમાં રહેલા ‘ક’ પછી કયો વણુ કહ્યો છે? ''; વ્યાકરણમાં “મા” ને “શા કહેવાય છે, અને તેમાંથી ‘z' જાય છે, આથી અહીં તો પ્રથમ પાના પ્રશ્નોત્તરમાં વ્યાકરણને હિસાબે ‘આ’ લીધેલ છે. સમસ્ત જગત કાનાવડે વશ કરાયું છે? ‘ના’ કામદેવનડે. તે અને એ બે વર્ણની મધ્યમાં કયો વર્ણ આવે છે ? Kgશ્રી નાભિરાજાના કુળને વિષે મુકટ સમાન કયા જિન છે? ‘કાન્ત'ડ્રનાથ:'="ાતિનાથ: શ્રી ઋષભદેવ. को वक्ति शब्दो वद निश्चय भो ?, अवाप्यते कुत्र यश भटेन ?॥ क ईष्यते सर्व जनैनिकामं? चकार कः स्वां जननी सवित्रीम् ? ॥३॥ કયો શબ્દ નિશ્ચયતાને જણાવે છે? જૈ. સુભટવડે યશ કય પમાય છે? “ગ. સર્વજનોવો અત્યંત શ ઇરછાય છે? “અચ:'—સારું ભાગ્ય. પિતાની માતાને (જગતની) માતા કોણે કરી ? “- -:'વૈવચિત્ર વિજયામાતાના પુત્ર અજિતનાથ પ્રભુએ. धातुः सुधीभिः पचतेमतः कः? सवेऽङ्गिनः कि स्पृहयन्ति नित्यम॥ श्रीनन्दन कः कुरुते स्म भस्म ? को धान्यवृद्धि विदधेऽवतीणः ? ॥४॥ બુદ્ધિમાનોએ ‘પકવવા” અર્થને કયો ધાતુ માન્યો છે? ‘શી’ (ગ-૧)–સર્વ પ્રાણીઓ હંમેશને માટે શ હાય છે ? “ શમ્-સુખ. ' કામદેવને કાણુ ભર્મ કરી નાખે છે ? ‘મ:-મહાદેવ. “(લોકમાં એમ કહે. વાય છે કે-શંકરે કામને બાળે. પણ પૂજય શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે “યંબક ડાઘો વૃષ જન બેલે તે, વાત એ દિલમાં નવિ ઉતરી; રામ ઈશ્વર અજ સીતાદ આગે તે, જાસ વિવશ નટતા ભરી.” આ ગાથામાં યંબક એટલે શંકર, અને વૃષ એટલે કામદેવ અર્થ છે. ) માતાના ઉદરમાં આવેલા એવા કાણે ( જગતભરમાં ) ધાન્યવૃદ્ધિ કરી ! “ શ્ર-શમ્મવ:'=ઐશમ્ભવ:=સંભવનાથ ભગવાને. करोति भूषां गृहधर्मिणां का ? क देणवाः स्वे हृदये दधन्ते ? ॥ को लीलया विश्वजनस्य जेता?, सुपर्वभिः को महितश्च नेता? ॥५॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગૃહસ્થજનોની શોભા કોણ કરે છે? “સા–લક્ષ્મી' પોતાનાં હૃદયમાં વૈષ્ણવો કેને ધારણ કરે છે! અમૂ-વિષ્ણુને. જગતભરના પ્રાણીઓને લીલામાત્રમાં કોણ જીતે છે? “ વરિટ-કામદેવ.” વરિ-શબ્દ કેમ બને છે? તે કહેલ છે કે ક્યારે વરિ:, ૩ =શ્વરસ્ત રિ:-કામ.) ક્યા નેતા દેવાથી પૂજાયા છે? “સા-નમૂ-વરિટ = સાંવરિ =સંવરનૃપના પુત્ર શ્રી અભિનંદન સ્વામી. कां केशवस्तोषयति प्रकाम?, मुक्ताकलाप क्व दधाति कान्ता ? ॥ कि धातुषु स्वीकुरुते गुरुत्व?, ध्यानाज्जिनः कः शिवकृद् बुधानाम् ? ॥ ६ ॥ શ્રીકૃષ્ણ અત્યંત સંતેષ કેને પમાડે છે ? “નામ-લક્ષ્મીને.’ મેતીના સમૂહને કાંતા ક્યાં ધારણ કરે છે ? જે. ધાતુઓમાં ભારેપણું કે ધારણ કરે છે? “કાયઃ” લો. ધ્યાન કરવાથી વિદ્વાનોનું કયા જિનેશ્વર કલ્યાણ કરે છે? “મH-7–૩૪ઃ”=માંnય = મંગલા માતાના પુત્ર શ્રી સુમતિનાથ ભગવાન. कि नाम पूजार्थमिहाभिधान ?, नालंघते का क्षुभितोऽपि वाद्धि ? ॥ को राज्यलक्ष्मी समलङ्करोति ! कः स्याज्जिनः संसृतिसिन्धुसेतुः ॥ ७ ॥ પૂજા અર્થમાં શું નામ બોલવું? “શું'. {પૂજા અર્થમાં સુ અવ્યય છે.) ખળભળેલે પણ સમુદ્ર કેને લેપતો નથી? “મા=મર્યાદાને. રાજ્યલક્ષ્મીને કેણુ દીપાવે છે? “ગઃ' સંસારરૂપ સમુદ્રને તરી જવાની ભાવનાવાળાને કયા ભગવાન સેતુ (પુલ) રૂપ થાય છે ?" સુ–સીમHa:'=સુસીમાંક:સુસીમામાતાના પુત્ર શ્રી પદ્મપ્રભપ્રભુ. वदन्ति दानावसरे द्विजा: कि ? सम्बोध्यते देव ! कथं वचस्ते ? ॥ सन्तोष्यते प्रावृषि काऽम्बुदेन ? त्वं कीदृशा राजसि हे सुपार्श्व ? ॥ ८ ॥ દાન લેતી વખતે બ્રાહ્મણો શું બોલે છે? “ત.” “હે દેવ ! આપનાં વચનને સંબોધનમાં જનો કેવી રીતે બોલે છે? “વફ્ટ ! ' મૂ-મધુરમુ તેનું સંબોધન એકવચન “હે ! ' વર્ષાઋતુમાં મેઘરાજાવડે કાણું સંતોષાય છે ? “–પૃથ્વી. હે સુપાર્શ્વ પ્રભો ! આપ કેવા પ્રકારે શોભે છે ? “સ્વસ્તિ ઈ–=સ્વતિય '=સ્વસ્તિકનાં સંછનપણે શો છો. શ્રી સુપાર્શ્વનાથ किं वेगवत् ? कस्य वधेश्च धातो? देशो न कीग द्विषतां विजेयः? ॥ केनान्धकार हरति क्षितो कः ? पूज्यस्त्वया कोऽभवदष्टमाईन् ! ॥ ९ ॥ વેગવાળું શું છે? “મનઃ કયા ધાતુનો અર્થ “વધ’ થાય ? “દુન’ ધાતુને. દુશ્મનોને કેવો દેશ જીતવા લાયક નથી? અનઃ સ ના સ્વમિના વતંતે સેનઃ”જેનો સ્વામી વિદ્યમાન છે તે. પૃથ્વીને વિષે કેનાવડે કાણ અન્ધકાર દૂર કરે છે ? “મસ તેના–સૂર્ય, મ નઃ –મનઃ તેજવડે કરીને સૂર્ય, હે આઠમા જિનરાજ ચંદ્રપ્રભ પ્રભે ! આપનાવડે કરીને પૂજય કોણ બન્યું? મનને આદિવર્ણ “મ”, દૃનને આદિવર્ણ દ, એ બંને મળીને મદ્, અને બીજાપાદનો અર્થ ‘સેન’ મળીને મસેના–આઠમા શ્રી ચંદ્રપ્રભસ્વામીના પિતા का कामशस्त्रं ? गृहिणः क्व लुब्धाः ? कस्मिन् सति स्यात् कुलवृद्विरुच्चः ? ॥ रुप तदः कि वद हा (तृतीया) विभक्तौ ? चक्रे जगद्धर्षमयं च केन? ॥१०॥ કામદેવને શસ્ત્ર કોણ છે ? 'મા'. ગૃહસ્થીઓ શેમાં લુબ્ધ છે“મા!' લક્ષ્મીને વિષે. કોણ હેયે તે અત્યંત પ્રકારે કુળની વૃદ્ધિ થાય ? “સુતે પુત્ર હોયે છતે. તદ્ શબ્દનું તૃતીયા વિભકતમાં રૂપ શું થાય? તૈન. સમસ્ત જગત કાનાવડે હર્ષિત કરાયું ? (રામાં આદિવર્ણ ૨, “મા' ને આદિવર્ણ મા, તેને આદિ વર્ણ “g, અને તેને મળીને) “માન’–રામામાતાના પુત્ર શ્રી સુવિધિનાથ ભગવાનવડે કરીને. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ धर्मो बुधैः किंचिदु(वदु)पाजनीयः ? किं रुपमाबन्ततदश्च सौ स्यात् ? ॥ बिन्दुव्रज कः कुरुते गणेय ? कः कम तापं हरति श्रितानाम् ? ॥११॥ બુદ્ધિમાનેએ ધર્મ કોની જેમ ઉપાર્જન કરે? “શ્રીવત '-લક્ષ્મીની માફક તત્ શબ્દનું સ્ત્રીલિગે સિ પર છતાં (પ્રથમ એકવચનમાં) શું રૂપ થાય ? “સા'. બિંદુ (મીંડા) સમૂહને ગણત્રીમાં કે લાવે છે ? ‘ક’ આશ્રયે રહેનારાઓના કર્મરૂપી તાપને કેણ હરે છે? શ્રીવત્સ -વ:=શ્રીવા=શ્રીત્વસનું લઇને છે જેમને એવા શ્રી શીતલનાથ ભગવાન. का भाति देहे प्रवरे त्वदीये ? त्वं कस्य नम्रस्य सुख करोति ? ॥ એસ! સર્વર! સુરતi! તવ પ્રતાપન નિત: વાઃ ? / ૧૨ . હે પ્રભો ! આપના શ્રેષ્ઠ દેહમાં શું શોભી રહેલ છે ? “મા”-કાન્તિ. આપ નમ્ર એવા કાને સુખ આપો છે? “ગુરુ=પુરુષને. દેએ પૂજ્યા છે પદકમલ જેના એવા હે શ્રેયાંસ પ્રભો ! હે સર્વજ્ઞ ! આપના પ્રતાપથી કેણ પરાજય પામે છે?— માન: સૂર્ય: ” આ લોકમાં શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરને પ્રગટ વ્યા હેવાથી, લેકમાંના ઉપરના બે પદના અનુક્રમે “મા” અને “1” બનેલ બે અર્થને નીચેના બે પાદ દ્વારા માનું અર્થ એક સાથે કરેલ છે તે એક ખૂબી, અને બીજી ખૂબી એ છે કે-“માન -વિષ્ણુ” ભગવાનના પિતાનું નામ છે તેની પણ “મા” નામમાં સંકલન કરી દીધી છે. શૌર્યાઃ સી વ ક્વનિ લિં સુદ્ધાચ, ત્રિજ્યા દ્વિ વિદુરાશિવાળે ? . अर्थ विरुद्ध वदति द्वयं किं ?, हषेण कः स्तौति जिन सुरेन्द्रः ॥ १३ ॥ પાર્વતીની સખી કોણ? “ગયા'. માર્ગમાં સુખને માટે શું થાય છે ?-થાન', વિદ્વાન આશિર્વાદાથે કયું ક્રિયાપદ કહે છે?-“. કયા બે વર્ષે પરસ્પર વિરુદ્ધ અર્થ જણાવે છે?— અને ન. ને અને -નિષેધે’–‘નમ્'. દેના સ્વામી ઈન્દ્ર મહારાજા હર્ષે કરીને કયા જિનરાજની સ્તવના કરે છે? - ચાનનમ્'= થાનન્દનમ્ જયામાતાના પુત્ર વાસુપૂજ્ય સ્વામીની. આ લેકના પદના શ્યા 2 અર્થોમાંથી “ ગયાનન્દનમ્' નામ બનાવવા પ્રથમ પ્રથમ વણ જ લીધેલ છે. वणे न विष्णुर्वद किंविधः स्यात् ? कीहक समुद्रे वहन सृजन्ति ॥ सरो यथालं कुरुते मरालस्तथावताराद् विमला जिनः किम् ? ॥ १४ ।। વિણ કેવા વણવાળા છે ?_“શામઃ” કેવા પ્રકારનું થાનપાત્ર સમુદ્રમાં વહન કરી શકે છે?—“ગર' ( વિવાદિતમ) જેવી રીતે હંસ સરોવરને દીપાવે છે, તેવી રીતે વિમલજિનેશ્વરે ( સ્વર્ગમાંથી ચવીને મનુષ્યપણે ) અવતરવાથી શું દીપાવ્યું ? “થામ:-શર–ચામાવરમ્ =સ્થામામાતાના ઉદરને દીપાવ્યું. मुख्या विभक्ति विदुरा विदुः कां ? सन्तः स्वदन्तान् वन दर्शयन्ति ? ॥ मागे षु किं भारवह? श्र(सु) तेनानन्तेन कः प्राप नृपः प्रमोदम् ? ॥१५॥ પંડિતે પ્રથમ વિભક્તિ કોને કહે છે? “ સિમ્’-તિ ને. ઉત્તમ પુરુષે પોતાના દાંતોને કયાં દેખાડતા નથી ?_* (ા) હાયમાં. માર્ગને વિષે ભારને કાણું વહન કરે છે ?- બન’=ગાડું, અનંતનામના પત્રવડે કયા રાજા પ્રમોદ પામ્યા? સિમ્---કનન+ =નિઃ =શ્રી અનન્તનાથ ભગવાનના પિતા. प्रीति प्रवृद्धामपि को भनक्ति ? करोति कः पुष्परसाभिलाषम् ? ॥ उरुस्थल भूषति को यदीय ? धर्म रति तीर्थ करः स दत्ताम् ? ॥ १६ ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ અત્યંત વૃદ્ધિને પામેલી પ્રીતિને પણ કાણુ ભાંગી નાખે છે ? ‘:' પુષ્પને રસની અભિલાષા કોણ કરે છે? “કાછિ: _ભમરો. જેમનું ઉરસ્થલ કણ શોભાવે છે ? “મ:-શ્રત્રિઃ-મો૪િ: '=વજ. જેમના ઉસ્થળે વજીનું લંછન છે, એવા ધર્મનાથ ભગવાન ધર્મને વિષે આનંદ આપે. का पाल्यते भूपतिना ?ऽ म्बुधिः कं-देवं निजोत्सङ्गशयं दधाति ? ॥ धत्तेऽहिराट कां? कमलोद्भवः कः? कः शान्तिकर्ताऽजनि जन्मतोऽपि ? ॥ १७ ॥ રાજાવડે શું રક્ષણ કરાય છે ? :”—પૃથ્વીસમુદ્ર, કયા દેવને પોતાના ખેાળામાં શયન કરાવે છે ? “લમ્'-વિષ્ણુને. શેષનાગ કાને ધારણ કરે છે ? “માં” પૃથ્વીને કમળમાંથી કોણ ઉત્પન્ન થયું છે? વ: ”—બ્રહ્મા. જન્મથી જ શાન્તિના કરનારા કયા જિનરાજ થાય છે? ‘કુ:–અમૂT-: યુરHT: '=મૃગનું લંછન છે, જેમને એવા શ્રી શાંતિનાથ ભગવાન. को धातुरस्ति प्रसवक्रियार्थः ? कान् क्षत्रियो मुञ्चति नायकाथे ? ॥ मन्दाकिनी को निदधाति शीर्षे ? कम द्विषां को विजयी जिनेन्द्रः ? ॥ १८॥ પ્રસવક્રયાના અર્થમાં કયો ધાતુ વપરાય છે? “સૂઃ” પિતાના નાયકને માટે ક્ષત્રિયો કેને તજી દે છે? અન=પ્રાણાને. મસ્તકને વિષે ગંગાને કોણ ધારણ કરે છે? “૩: '–શંકર. કર્મરૂપી શત્રુઓને જીતનાર કયા જિનેન્દ્ર છે ? “ સૂ:--જૂન-૩:=મૂરસુન:”=સૂર રાજાના પુત્ર કુંથુનાથ ભગવાન. कोष निज कुत्र दधौ बिडौजाः ? सम्बोधन किं विषमायुधस्य ? ॥ वर्षासु काऽलक्रियते प्ररोहै: ? कः श्रीजिनः श्रीजनको जनानाम् ? ॥ १९ ॥ ઈન્દ્રમહારાજે પોતાનો ભંડાર કયાં રાખે છે ? “શ્રી ન–સરોવરમાં ( શ્રી કુબેર પણ થાય છે. ) કામદેવનું સંબોધન એકવચન શું ? “ !” (વિતીf), વર્ષાઋતુમાં અંકુરાવડે શું શોભાવાય છે? “મૂ:' પૃથ્વી. જનને મોક્ષલક્ષ્મી આપનાર કયા જિનરાજ છે? “ શ્રી--મૂ: વ્યામું: '=શ્રીદેવી માતાના પુત્ર શ્રી અરનાથ ભગવાન. द्विधा हली कां कुरुते हलेन ? के वार्द्धिवद् धर्मपरास्तरन्ति ? ॥ किं वाञ्छति प्राणीगण: समग्रो ? व्यभूषयन्मल्लिरगस्तिवत् कम् ? ॥ २० ॥ બળદેવ હળવડે કરીને તેને ફાડી નાખે છે ? “'-પૃથ્વીને. ધર્મપરાયણે આભાએ સમુદ્રની માફક કેને તરી જાય છે? મવમ’–સંસારને. સમસ્ત પ્રાણીસમૂહ શું ઈચછે છે? ‘રામ્’–સુખને. અગસ્તિઋષિની માકક શ્રી મલ્લિનાથ પ્રભુ કોને શોભાવે છે? ‘-વક્રીમુકુન્મવંશમ્ ' શ્રી મલ્લિનાથ ભગવાનના પિતા શ્રી કુંભરાજાના વંશને. कस्माद् विधाता जनिमाससाद ? प्रेमातिमात्र व दधाति लक्ष्मीः ? ॥ परस्पर युद्धपरौ रुषा को ? का सुव्रतेनाजनि विश्ववन्द्या ? ॥२१॥ બ્રહ્મા કયાંથી ઉત્પન્ન થયા ? “મતિ ”-કમળમાંથી. લક્ષમી, અત્યંત પ્રેમ શેમાં ધરાવે છે? ‘ g” વિષ્ણુમાં. રોષથી પરસ્પર યુદ્ધ કરનારા બે કાણ? “કાવી ”—બે બેકડા. શ્રી સુવ્રતસ્વામી વડે વિશ્વવંદ્યા કોણ બની? -gવી વાવી =શ્રી મુનિસુવ્રતસ્વામીની માતા. कीदृग् मनोवृत्तिरघस्य हेतुः ? शीतार्दिताः कं स्पृहयन्ति लोकाः ॥ आजीवितं किं सुखकारी पुंसाम् ? किं श्रीनमेरजतडागसङ्गि ? ॥ २२ ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કેવી મનોવૃત્તિ પાપના હેતુભૂત છે? “ સિત+ગવદ્ધા” ઠંડીથી પીડાતા લકે કેને ઇછે છે? “વત્ ” સૂર્યને, સંસારીજનેને જિંદગીના છેડા સુધી સુખકારી કોણ છે? “'- સ્ત્ર. શ્રી નેમિનાથ ભગવાનના શરીરરૂપી તળાવનો સંગ કરી રહેલું શું છે? “કસિતા–વિમ-મૂ-કસિતારવિમ્'=કાળું કમળ. (શ્રી નમિપ્રભુને લંછન નીલકમલનું છે.). कीटग् जना लब्धधनोत्करः स्यात् ? पुष्पन्धयैः कीदृशमब्जखण्डम् ॥ જ: તે રાગનેન યુદ્ધે ? શ્રીનેમિનાક્રારિ = દોડવં નીચઃ ? ૨૩ / ધનનો સમહ પામેલે માણસ કેવો હોય ? “સમુદ્’-હર્ષવાળે. ભમરાઓડે કરી કમળનું વન કેવું હોય છે? ‘વિરાસ્યાસ્તીતિવિ’—ગુંજારવવાળું. યુદ્ધને વિષે શુરવીરજન શું ઈચ્છે છે? “વયઃ શ્રી નેમિનાથ ભગવાનવડ કે એ જગત પૂજ્ય કરાયા ? સમુદ્-રવિ–નય =સમુદ્રવિનય: '=શ્રી નેમિનાથ ભગવાનના પિતા. सख्युः सखा के निदधाति कण्ठे ? स्पृशन्ति कां नैव सुराः पदान्जः ॥ रूपं च किं पुंसि किमः सियोगे ? ध्यातो नणां विघ्नहरो जिनः कः ? ॥ २४ ॥ મિત્ર પોતાના મિત્રના કંઠે શું ધારણ કરે છે ? “મુનમ.' દેવો પદકમળવડે તેને સ્પર્શતા નથી ! “સામ્’-પૃથ્વીને, સિ પ્રત્યયના યોગે વિમ્ શબ્દનું પુલિંગમાં રૂ૫ શું થાય? “:” ધ્યાન કરવાથી મનુષ્યોનાં વિશ્વને હરનારા કયા જિનેશ્વર છે? “મુનર્મૂ -=મુનશૂ: '=સપલ છવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાન. वर्षन्ति कस्यां सलिलानि मेघाः ? का वांच्यते सर्वजनैः सहर्षेः ॥ અવાજ રત્નાનિ મઃ વા: ? સિદ્ધાર્થઘંશે મુલુપમ: : 2 ૨૬ / વાદળાં પિતાનું પાણી શેમાં વરસે છે? “મહૌ”–પૃથ્વીમાં, સર્વજન વડે હર્ષથી શું ઇચ્છાય છે? : – લક્ષ્મી. સમુદ્રમાંથી રત્ન મેળવનાર કોણ? “ઝ: ” વિષ્ણુ. સિદ્ધાર્થ રાજાના વંશમાં મુકુટ સમાન કેણ છે? મદૌ-મ: મફાવીરઃ”=શ્રી મહાવીરસ્વામી. शैवश्रीवररत्नशेखरतुलामालम्बमानाः स्तुताः, इत्थं तीर्थकृतः कृतत्रिजगदानन्दाश्चतुर्विंशतिः ॥ मद्य निर्मितऋद्धिवृद्धिकुशलश्रीशान्तिचूलामणीतुल्य नाकिनृणां शिरस्सु ददतु स्वशासनम् भासनम् ॥१॥ મેક્ષરૂપી લક્ષ્મી (શિવસુંદરી)ના શ્રેષ્ઠ રનમુકુટની તુલનાને ધારણ કરતા અને ત્રણ જગતને આનંદ પમાડનારા એવા ચોવીશે તીર્થકર ભગવાનને મેં આ પ્રમાણે સ્તવ્યા. એ જિનરાએ દેવો અને મનુષ્યોના મસ્તક ઉપર રચેલા ઋદ્ધિ, વૃદ્ધિ, કુશળ, લક્ષ્મી અને શાન્તરૂપ મુકુટને વિષે મણિ સમાન દેદીપ્યમાન એવું પિતાનું શાસન તે જિનરાજે મને આપો. આ લેકમાં કર્તાએ રત્નાકરપચીશીના કર્તા શ્રી રત્નશેખરસૂરિનું નામ જણાવીને એ પણ જણાવ્યું છે કે-જેમ શ્રી રત્નશેખરસૂરિરાજે પચીશ લોકથી રત્નાકરપચ્ચીશી રચી છે, તેવી જ રીતે તે પચ્ચીશીનું જ આલંબન લઈને મેં શક્તિશેખરે પણ આ પચ્ચીશી રચી છે. વિમg. Page #43 -------------------------------------------------------------------------- ________________ pus is a union મ પારાવાયા છે ૨૭ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર-યાને–શ્રી વંદિત્તસૂત્રતર્ગત કયાઓની અનુક્રમણિકા. - 05 - વિષય વિષય પૃષ્ઠ ૧ ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય બે || ૧૪ પાંચમાં અણુવ્રત ઉપર પણ કાચબાનું દૃષ્ટાંત. ધનશ્રેણીનું દષ્ટાંત. ૨૫૪ થી ૨૬૩ ૨ સમ્યક્ત્વની દઢતા વિષે શ્રી જયકુમાર ૧૫ છઠ્ઠી વ્રત ઉપર મહાનંદકુમારનું અને વિજયકુમારનું અદ્ભુત દૃષ્ટાંત. ૩૮ થી ૮૦ દષ્ટાંત. ૨૬૬ થી ૨૭૫ ૩ પ્રાસુક જળને આળ દેનાર ૧૬ રાત્રિભોજન નિયમ પાલન-પાલન રાજાસાધ્વીનું દષ્ટાંત. સંબંધી ત્રણ મિત્રોનું દષ્ટાંત. ૨૮૦થી ૨૮૨ ૪ વિચિકિત્સા ઉપર આષાઢાભૂતિ ૧૭ સાતમા વ્રતની આરાધના વિષે આચાર્યનું દષ્ટાંત. મંત્રિપુત્રીનું દષ્ટાંત. ૨૯૧ થી ૩૦૪ ૫ મુનિરાજોની દુગંછાથી બનેલી ૧૮ ચંદુઓ બાંધવા વિષે મૃગદુર્ગન્ધા નારીનું દષ્ટાંત. સુંદરીનું અદ્દભૂત દષ્ટાંત. ૩૧ થી ૩૧૨ ૬ કુલિંગપ્રશંસા ઉપર લક્ષ્મણ ૧૯ આઠમા વ્રત ઉપર વીરસેન શેઠનું દષ્ટાંત. અને કુસુમશ્રીનું દૃષ્ટાંત. ૩૧૫ થી ૩૩૬ ૭ સંસર્ગના ગુણદોષ ઉપર બે ૨૦ નવમાં સામાયિક વ્રત વિષે પોપટનું દૃષ્ટાંત. શ્રેષ્ટીપુત્ર ધનમિત્રનું સુંદર દૃષ્ટાંત. ૩૪૨ થી ૩૫૩ ૮ કુલિંગીઓના પરિચયથી થતી ધમહાનિ ૨૧ દસમા દશાવકાશિક વ્રત સંબંધમાં ઉપર શ્રી સિદ્ધમુનિનું દષ્ટાંત. ૧૦૫ રાજ્યભંડારી ધનદનું પ્રભાવક ૯ યજ્ઞમાં થતી હિંસા સંબંધમાં દષ્ટાંત. ૩૫૬ થી ૩૬૩ રૂદ્રશર્મા બ્રાહ્મણનું દષ્ટાંત. ૧૨૮ | ૨૨ અગીયારમાં પૌષધવ્રત સંબંધી ૧૦ પહેલા વ્રતના પાલન વિષે શ્રી દેવકુમાર અને પ્રેતકુમારનું દષ્ટાંત. ૩૭૦ થી ૩૮૫ હરિબલ મછીનું અભૂત દષ્ટાંત, ૧૩૦ થી ૧૭૦ | ૨૩ બારમા વ્રત સંબંધી ગુણાકર ૧૧ બીજા મૃષાવાદવિરમણવ્રત ઉપર અને ગુણધર નામના બે સત્યવાદી કમલશ્રેણીનું દૃષ્ટાંત. ૧૭૫ થી ૧૯૧ મિત્રોનું દષ્ટાંત. ૩૮૯ થી ૪૧૦ ૧૨ ત્રીજા અદત્તાદાનવિરમણવ્રત ૨૪ ક્રોધ વિષે કટ અને ઉત્કટ ઉપર વસુદત્ત અને ધનદત્તનું દષ્ટાંત. ૧૯૬ થી ૨૧૬ | નામના બે મહર્ષિનું દષ્ટાંત. ४२४ ૧૩ ચેથા અણુવ્રત ઉપર શીલવતીનું ૨૫ સશલ્ય તપ ઉપર લમણ અદ્ભુત દષ્ટાંત. ૨૨૩ થી ૨૪૭ | આર્યાનું દષ્ટાંત. ૪૨૯-૪૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ 1.9 અપર નામ" મોટા શ્રી જતી અનો ८ अर्थदीपिका टीकाना आधार ૦ ૨૨૯-આદર્શ-સર્વાંગસંપૂર્ણ અને અદિતીય રાજુવાર H 172 O www કોપીરાઈટ प्रतिनुसव्यस TUFFING : *|| HD || અનુવાદક પ્રશાસનકંટકોદ્દારક મુતિપ્રવરશ્રી હંસસાગરજીમહારાજ PrsonaLLisa on 0000 તિted 120 Page #45 -------------------------------------------------------------------------- ________________ Page #46 -------------------------------------------------------------------------- ________________ [णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स.] श्री वंदित्तुसूत्रनी आदिमां मंगल तरीके उच्चारवामां आवतो | શ્રી નવકાર મહામંત્ર : સાર્થ છે. શ્રી જિનશાસનમાં ચૌદપૂર્વના સાર તરીકે પ્રસિદ્ધ એ શ્રી પંચપરમેષ્ટિને નમસ્કારરૂપ મહામંત્ર નવકાર સર્વમંગલમાં શ્રેષ્ઠ ભાવમંગલ છે. આમ તો તે ભાવમંગલ, તપ વિગેરે અનેક પ્રકારે છે, છતાં પણ આ પરમેષ્ઠી પંચકને નમસ્કારરૂપ ભાવમંગલ, “પરમેષિઓનું મંગલપણું–લોકોત્તમપણું અને શરણપણું કહેલ હોવાથી વિશેષ કરીને ઉપાદેય છે. વારિ મં&િ૦ આદિ ગાથાઓ વડે અરિહંત, સિદ્ધ અને સાધુઓને મંગલ તરીકે જણાવેલ છે. અને નવકારમાં જણાવેલા તે પાંચ પરમેષ્ઠિને કરવામાં આવતા નમસ્કારનું સર્વ પાપને નાશ કરવાપણું હવાવડે કરીને સર્વવિદોને શાંત કરવાનું હતુપણું હોવાથી ભાવમંગલપણું છે. કહ્યું છે કે:-us v% નમરા, સર્વપાપકનારાના મકાનાં જ , પ્રથમ મતિ મફ૪૬ શા ” અર્થ-આ પંચપરમેષ્ઠિને કરાતે નમસ્કાર, સર્વ પાપનો પ્રકા, પણે નાશ કરનાર છે, અને સર્વમંગલેમાં પ્રથમ મંગલરૂપ થાય છે. આ ૧ આ પંચ પરમેષ્ઠીને કરવામાં આવનાર નમસ્કાર એ પ્રમાણે પાપનાશક તેમજ શ્રેષ્ઠ મંગલરૂપ હોવાથી જ તે પંચપરમેષ્ટિ નમસ્કારને સમરત શ્રુતસ્કંધની આદિમાં લેવાય છે. અને તેથી જ તે નમસ્કારને “વહુચરāપડદમંત મૂળો –સમસ્ત શ્રુતસ્ક ધોની અંદર હોવા તરીકે જણાવાય છે. આથી કરીને જ (આ શ્રી વંદિત્તસૂત્ર નામક) શાસ્ત્રની આદિમાં પાંચ પરમેષ્ઠીના નમસ્કાર રૂ૫ નવકાર મહામંત્રને બેલવામાં આવે છે કે____ " णमो अरिहंताणं ॥१॥ णमो सिद्धाणं ॥२॥ णमो आयरियाणं ॥३॥ णमो उवज्झायाणं ॥४॥ णमो लोए सव्वसाहूणं ॥५॥ एसो पञ्च नमुक्कारो ॥६॥ सवपावप्पणासणो ॥७॥ मङ्गलाणं च सवेसिं ॥८॥ पढमं हवइ मङ्गलम् ॥९॥ અહિં, આ નવકાર મહામંત્રના “શ્રી ભગવતી સૂત્રને આધારે 'એકેક પદને વિસ્તારથી કમસર અર્થ અપાય છે. આ નવકાર મહામંત્રમાંની બળો દિંતાળ” સંપદામાં જે “નમ:' પદ છે તે “રેવાશં પદ છે. એટલે કે–અરિહંત પદથી માંડીને સાધુપદ સુધીમાં આદિ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી વંદિત્તુસૂત્ર પડનારૂ' પદ છે. અને ‘માવસંજોયળ ચસ્થો તે પદ્મના કરવા' એ મુજબ અર્થ છે. અને તે આ રીતે~~ દ્રવ્ય અને ભાવથી સકૈાચ * 'નમ:' એટલે હાથ, પગ અને મસ્તક એ ત્રણેયને સકૈાચીને તે ત્રણેયનેા મેળાપ કરવારૂપ સુપ્રણિધાનવડે નમસ્કાર થાએ, એ સુપ્રણિધાનવડે નમસ્કાર કરવાથી જે હાથ અને પગનું સંકોચવું અને મસ્તકનું નમાવવુ' થાય છે, તે દ્રવ્યસકેાચ થયા: અને તે દ્રવ્યસ કૈાચ સાથે પૌલિક પદાર્થોમાં પથરાએલા મનને તેમાંથી સકાચી લઈને નમસ્કારના જ એક ભાવમાં સ્થિર કરવા પૂર્ણાંક જોડવું તે ભાવસ કેચ થયા. અર્થાત્ તે નમસ્કાર દ્રવ્યથી અને ભાવથી એમ ઉભયપ્રકારે કરવાનું જણાવ્યું' ! આવા નમસ્કાર કાને કરવાના ? તે વિષે કહે છે કે- અકૂચ: ' અરિહંતભગવ’તને નમસ્કાર કરવાના છે. કેવા અહિંત છે કે-જેથી તેમને નમસ્કાર કરવાના છે? તેના ખુલાસામાં કહે છે કે શ્રેષ્ઠ દેવાએ બનાવેલી અશાકવૃક્ષાદિ મહાપ્રાતિહાર્ય રૂપ પૂજાને જેએ ચેાગ્ય હાય છે, તે અરિહંત કહેવાય છે. [ અહિં- અરિહંત નામ સંબંધમાં ‘બત્ત, અતિ અને અત્યંત ' એમ ભિન્ન ભિન્ન અર્થસૂચક ભિન્ન ભિન્ન ત્રણ પાઠ છે. તેમાંથી પ્રથમના ‘ભરત ’ પાઠેના અર્થ માટે) કહ્યું છે કે— अरिहंत वंदन सणाणि, अरिहंति पूयसकारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुश्चंत ॥१॥ અર્થ :-વંદન અને નમસ્કારને ચેગ્ય છે, પૂજા સત્કારને યેાગ્ય છે અને મુક્તિપુરીએ જવાને ચેાગ્ય છે, તેથી અરતા કહેવાય છે. ૫ ૧ ા ' તેવી પૂજાને યોગ્ય અરહંત ભગવંત છે, તેવા નમસ્કારને યાગ્ય અરહું તને નમસ્કાર થાએ. આ પ્રથમ નમસ્કારની નમો રિશ્તાન ' સપદામાં આવેલ ‘ નો ' અવ્યયના યાગે તિ પદને ચતુથી વિભક્તિ થવી જોઈએ, પરંતુ પ્રાકૃતશૈલીવશાત્ ચતુથીના અર્થ માં ષષ્ઠી થઈ છે. ' * , ઉપર દર્શાવેલ ક્ષ્ાક અને તેની વ્યાખ્યા પ્રમાણે ‘ જતા ' પાઠને અર્થ સમજવે. અથવા તે સર્વ વેદિપણા વડે કરીને સમસ્ત વસ્તુસમૂહગત પ્રન્નપણાનો અભાવ હોવાવડે કરીને જેઓ ‘ અહૈં : ' અને ‘ અન્નન્ત ’છે. એટલે કે જેને એકાન્તરૂપ દેશ, અને અન્ત:-' ગિરિ કે ગુફાના મધ્યભાગ છાના નથી-અજાણુ નથી, તે ‘ ભદ્દોઽન્તર: ' છે. એમ ગન્તના અર્થ સમજવા. અરિહંત આવા અરહાન્તર હાવાથી તેમને- બર ્ન્ત * ને નમસ્કાર થાશે. ' ‘બદંત’ પઢને એ પ્રમાણે અર્થ સમજવા. અથવા તે ‘જેએ ઉપલક્ષણથી સમસ્ત પરિગ્રહ રૂપ ‘- દુ:-ઘ: ' છે. અર્થાત્ જેઓને સર્વોપરિગ્રહ ઉપલક્ષણ રૂપ રથ નથી અને જરા આદિ ઉપલક્ષણ રૂપ ‘ અન્ત ’-વિનાશ નથી, તે ‘ થાન્તઃ ' છે, તેવા નમસ્કારને ચેાગ્ય અરહંતને નમસ્કાર થા.’ એ અર્થ સમજવા. અથવા તેા ‘ભરતાનં’ એટલે ક્ષીણરાગપણુ હોવાથી કાઈપણ પદાર્થ માં કાઈપણુ વખત આસક્તિને નહિ ભજનારા એવા ' Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામત્ર: સા અદ્ભુત ને નમસ્કાર થાએ. એ પ્રમાણે અતિ શબ્દ સબંધીના ‘ અદ્ભુત, અતિ અને ગત' આ ત્રણ પાઠમાંથી એક ‘ ભરત’ પાઠના વિવિધ પ્રકારે અર્થ જણાવ્યેા. હવે બીજો પાઠ જે ‘ અદ્ભૂત’ છે, તેના અર્થ જણાવાય છે. ‘ =શત્રુ ત= હણનાર ' રાગદ્વેષરૂપી શત્રુ અથવા જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મરૂપ શત્રુને હણનારા અરિહંત ભગવંતને નમસ્કાર થાએ. કહ્યું છે કેઃ " अविपय कम्मं अरिभूयं होइ सयलजीवाणं । तं कम्ममरिं हंता अरिहंता तेण वुञ्चति । १ । અર્થ: જ્ઞાનાવરણીયાદિ આઠેય પ્રકારનાં કર્મા, સમસ્તજીવાને શત્રુભૂત હાય છે. તે કર્મરૂપી શત્રુને હણનારા છે, તેથી કરીને અરિહંતા એમ કહેવાય છે. । ૧ । હવે ત્રીજો પાઠ જે ‘અત્યંત ’ છે, તેના અર્થ જણાવાય છે. ‘ =નહિં, T=ઉગવું -ઉપજવું ’ કર્મ રૂપી ખીજપણું ક્ષીણુ થએલ-ક્ષય કરી નાખેલ હાવાથી જેને ભવમાં કઢિ ઉપજવાપણું નથી, તે અત્યંત ભગવ ંતને નમસ્કાર થાએ. કહ્યું છે કે:- રૂપે ચીને ચથાઇચર્મ્સ, પ્રાદુર્ભવતિ નાટ્ટુર: મેથીને તથા વધે, ન ોતિ મવાઃ // સ્ ॥' અથ-જેમ ખીજ મળી ગયા પછી તેમાંથી અકુરા ફૂટતા નથી, તેમ કર્મ બીજ મળી ગયે સતે ભવરૂપ અંકુરા ફુટતા નથી ॥૧॥ એવા અરિહંત ભગવાને વિષે ભવ્યજના માટે નમસ્કરણીયતા એટલા માટે છે કે—ભયંકર ભવને વિષે અત્યંત ભ્રમણુ કરતાં ગભરાએલા-થાકેલા પ્રાણીઓને અનુપમ આનદરૂપ મુક્તિનગરના માર્ગ દેખાડવા વડે કરીને તે અરિહંત ભગવંતામાં પરમ ઉપકારીપણુ છે. અર્થાત્ તે રીતે પ્રાણીઓના પરમ ઉપકારી હાવાથી અરિહંત ભગવંતા ભવ્યજના માટે નમસ્કરણીય છે. ॥ ૧ ॥ હવે આ નવકાર મહામંત્રની ખીજી સ’પદા ‘નમો વિજ્ઞાન ’ ના અર્થ જણાવે છે. તે સંપદામાં જે સિદાળ પદ છે, તે પદ સત્ત અને જન્નત શબ્દોના અર્થ થો નિષ્પન્ન છે. સિત્ત= બાંધેલું ‘આઠ પ્રકારના કર્મરૂપી ઈન્ધન,' અને “માત=' જાજવલ્યમાન-અતિ ઉગ્ર એવા શુકઃધ્યાનરૂપી અગ્નિવડે બાળીને ભસ્મસાત્ કર્યું છે જેણે, તેઓ ‘ તે નિરૂકત–પદભ’જન વિધિવડે ' સિદ્ધભગવંતા કહેવાય છે. અથવા ‘વિદ્યુતૌ’ સિધ્ ધાતુ ગતિ અર્થમાં જણાવેલ હોવાથી સેર્ધાન્ત મ= ક્રી પાછા નહિ આવવાની ચેાગ્યતાપૂર્વક માક્ષપુરીએ ગએલા તે, સિદ્ધ ભગવંતા કહેવાય છે. અથવા ‘વિદ્યુ–સંહો’ વિધ્ ધાતુ નિષ્પત્તિ અર્થ માં જણાવેલ હોવાથી ‘સિદ્ધર્યાન્તિ મ ’= જેઓ નિશ્ચિતાર્થી:-સમાસાર્થા:-કૃતકૃત્યા: ખનેલા છે, તે સિદ્ધ ભગવંતા કહેવાય છે. અથવા વિથૂન-શાથે માથે ૨' વિધ્ ધાતુ શાસ્ત્ર અને માંગલિક અમાં જણાવેલ ડેવાથી સેપ્શન્સ રમ' શાસ્ત્રના દેખાડનારા હતા અને જે માંગલિક સ્વરૂપતાને અનુભવે છે, તે સિદ્ધ ભગવંતે કહેવાય છે. અથવા ‘સિદ્ધા:-નિસ્ત્યાઃ '= અંત વગરનું–અન તસ્થિતિપણું હૉવાથી જેએ સદાને માટે નિત્ય છે-એકસ્થિતિક છે, તે સિદ્ધ ભગવંતા કહેવાય છે, ‘ Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી દત્તુસ્ત્ર અથવા તા ભવ્યજનાએ મેળવવા યોગ્ય ગુણુસમૂહપણાથી જેઓ પ્રખ્યાત છે, તે સિદ્ધ ભગવંતા કહેવાય છે. સિદ્ધના આ દરેક રીતે ખતાવેલ અર્થની પુષ્ટિમાં શાસ્ત્ર વાકય છે કેमातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिमूर्ध्न । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥ १ ॥ અ:-જેણે અનાદિનું એકઠુ કરેલ જીવું–દી કાલીન કર્મ બાળીને ભસ્મસાત્ કર્યું છે, અથવા જે માક્ષરૂપી મહેલના શીખરે જઇ પહોંચ્યા છે, અથવા જેઓ ભવ્રજનાએ ગુણ મેળવવાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે, અથવા જેએ શાસ્ત્રની શીક્ષા આપીને કાયમની મંગલ સ્વરૂપતાને ભજનારા છે, અથવા જે સમાસાર્થા છે, તે સિદ્ધ ભગવંત મને મંગલિકને અર્થે થાઓ, ॥ ૧ ॥ આવા અનુપમ સિદ્ધ ભગવંત હાવાને લીધે નમસ્કારને ચેગ્ય હાવાથી તેવા સિદ્ધ ભગવાને નમસ્કાર થાએ. ॥ ૨ ॥ આ સિદ્ધ ભગવાને વિષે નમસ્કરણીયતા તે છે કે-દ્ધિ જ નાશ નહિં પામનારા અનન્તજ્ઞાન-અનન્તદર્શન-અનન્ત સુખ અને અનન્તવીર્ય રૂપ' જે અનન્તગુણુ ચતુષ્ક છે, તે ગુણા પોતાના વિષયમાં પ્રમાદના પ્રકર્ષ ઉપજાવવા વડે ભવ્યજના માટે અત્યંત ઉપકારના હેતુત્વભૂત છે. અર્થાત્ શ્રી સિદ્ધ ભગવંતામાં રહેલ તે અનંતગુણુચતુષ્ટ, ભવ્યજનાને આત્મ ગુણુ વિષયમાં અત્યંત પ્રમેાદ ઉપજાવવા રૂપ દૃઢ આલંબન તરીકે ઉપકારી છે, અને તેથી જ સિદ્ધ ભગવંતા ભવ્યાત્માઓને નમસ્કરણીય છે-નમસ્કાર કરવાને ચેાગ્ય છે. હવે નવકાર મહામંત્રમાંની ત્રીજી ‘ળમા આયરિયાળ ’સૌંપદાનો અર્થ જણાવે છે. તેમાં • આ '= આચાર્ય પ્રત્યે કરવા ઘટતા વિનયરૂપ મર્યાદા—તે મર્યાદા વડે ' પર્યન્તે-સેન્તે = આચાર્ય મહારાજ શ્રી જિનશાસનને વિષે અર્થથી ઉપદેશ આપનારા હાઈને શ્રી સંધ પર મહાન્ ઉપકાર કરનારા હોવાથી તે ઉપદેશની ભાવનાવાળા સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રી ચતુર્વિધ સંઘ દ્વારા જેએ સેવાય છે, તે અર્થ પ્રમાણે આચાર્ય મહારાજ જાણુવા. કહ્યું છે કેઃ— सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्त मेढीभूओ अ । गणतत्तिविष्यमुक्को अत्थं वाएइ आयरिओ ॥१॥ અર્થ :–સૂત્ર અને અના જાણુ, આચાર્ય સંબંધીની છત્રોશ છત્રીશી લક્ષણે યુક્ત, ગચ્છ ના આધારભૂત અને (પ્રથમ ગણુની સારસંભાળ કરી લેવા રૂપ ૠણુથી મુક્ત અનેલા–કૃતકૃત્ય બનેલા હાવાથી આચાર્ય બન્યા પછીથી) ગણુની સારસંભાળથી અત્યંત છૂટા થએલા એવા આચાર્ય મહારાજ ઉપદેશમાં સૂત્ર નહિ; પરંતુ કેવલ અર્થ જ વાંચે છે–કહે છે-ઉપદિશે છે. ॥ ૧॥ અથવા-‘ આવો '=જ્ઞાનચાર આદિ પાંચ પ્રકારે છે, તેના પાલન કરનારા: એ અર્થથી આચાર્ય મહારાજ સમજવા, અથવા તે આચારને અર્ધ આ પ્રમાણે સમજવે. “ આા-મોવાયાં,-શાસ્ત્રોક્ત જે મર્યાદા છે તે મર્યાદા વડે · ચાર: ' એટલે વિહારશાસ્રોક્ત Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથે રીતે વિચારવું-વર્તવું. તે મા અને કાર મળીને બનેલ “આચાર'માં “પાળવાથી, ઉપદેશવાથી અને દેખાડવાથી ઉત્તમ છે.” એ અર્થથી આચાર્ય મહારાજ સમજવા. કહ્યું છે કે – पंचविहं आयारं आयरमाणा तहा पयासंता। आयारं दंसंता आयरिया तेण वुचंति ॥ १॥ અર્થ -પાંચ પ્રકારના આચારને આચરતા તથા પ્રકાશતા અને દેખાડતા હોય છે. તે કારણથી આચાર્યો કહેવાય છે. તે ૧છે અથવા ના દુ=અપરિપૂર્ણ, એટલે કે-શાસ્ત્રના ગંભીર અર્થોના પુરા જાણ નહિ તેવા વાતા-શિવ એટલે સંદેશવાહકેeગુરૂમહારાજના જ વચનને તહત્તિ માનીને તે વચનને જ સત્ય તરીકે પ્રચારનારા જે શિષ્ય, તે “લાવારકાવાસા:” એટલે-ચર, હૃત અને જાસુસ સ્વરૂપી શિષ્યયુક્ત શું અને અયુક્ત શું? તેને વિભાગ કરીને બતાવવામાં નિપુણ એવા વિને ! અત:-એવા શિષ્ય હોય એથી તેવુ તે શિષ્ય-વિને પર “ યોક્ત રીતે શાસ્ત્રના અર્થને ઉપદેશ કરવાપણું ધારણ કરવા વડે કરીને જેઓ, સાધવા–ભલા છે; એ પ્રમાણેના અર્થથી આચાર્ય જાણવા. તેવા આચાર્ય મહારાજાઓને નમસ્કાર થાઓ. આ આચાર્ય મહારાજેમાં જ્ઞાનાચારાદિ પાંચે આચારને ઉપદેશ કરવા વડે ઉપકારીપણું હોવાથી તે ત્રીજા પદે સ્થિત પરમેષ્ઠીઓ નમન કરવાને ગ્ય છે. હવે નવકાર મહામંત્રમાંની ચોથી “ વાયા' સંપદાને અર્થ જણાવે છે. જાધ્યાય પદમાં ૩૪-ગ-સાય શબ્દો છે. તે ત્રણેય શબ્દોની સંધિ થતાં ઉપાધ્યાય પદ બનેલ છે. તે આખા પદનો “સમીપે આવીને ભણાય એ અર્થ છે. (શું ઉપાધ્યાય શબ્દને એજ અર્થ છે? તો ના.) ઉપાધ્યાય પદમાંનું અંતિમ જે “ગાય” રૂપ છે, તે , ૪ અને દૃ એ ત્રણ પ્રકારના રૂ ધાતુનું બને છે. તેથી તે ગાય રૂપ જે “રૂ-થાને 'અર્થવાળા ધાતુનું લઈએ તો તે “ગાય” ને અર્થ:- (ધી )=ભણાય” એમ થાય છે. એટલે ૩૧-ધ અને તે ગાય ની સંધિ બનીને બનેલ ઉપાધ્યાય પદનો અર્થ:-“જેઓ દ્વારા સૂત્રથી જિનપ્રવચન, સમીપે આવીને ભણાય” એ પ્રમાણે થાય છે. અથવા તે “ગાય” રૂ૫, જે-“–ાત” અર્થવાળા ધાતુનું લઈએ તે ૩૬ સમીપે, =અધિકપણે અને જયતે–પમાય” એ પ્રમાણે અર્થ થાય છે. એટલે કે-“જેઓ દ્વારા સૂત્રથી જિનપ્રવચનની સમીપે આવીને અધિકપણે અર્થ પમાય. એ પ્રમાણે અર્થ થાય છે. અથવા તે “જાશ” રૂપ, જે “રુ-માળે” અર્થવાળા ધાતુનું લઈએ તો તે ઉપાધ્યાય પદને અર્થ: જેઓ દ્વારા સૂત્રથી જિનપ્રવચન સ્મરાય-યાદ કરાય” એ પ્રમાણે થાય છે. એ પ્રમાણે વિનેને સ્વાધ્યાય કરાવનારા એવા ઉપાધ્યાય ભગવંત છે. કહ્યું છે કે – વાર નિગન્ના, સાબો રુ િવદે તં ૩વરૂાંતિ ના લવાયા તેજ યુતિ I ? અર્થ જે દ્વાદશાંગી રૂ૫ સ્વાધ્યાય, પ્રથમ શ્રી જિનેશ્વર દેવે કહેલ છે, પછી ગણધર્મ ભગવંત આદિ પરમષિઓએ ઉપદેશેલ છે-પરંપરાએ જણાવેલ છે તે દ્વાદશાંગીરૂપ સ્વાધ્યાયને Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિg સૂત્રથી શિષ્યને ઉપદિશે છે તેથી ઉપાધ્યાય કહેવાય છે. ૧. (આવશ્યકસૂત્ર મલયગીરિ દ્વિતીયખંડે. ). અથવા વાધાન-સમીપે આવીને સૂત્રનો અર્થ મેળવ્ય-એકઠો કર્યો, તે ઉપાધ-સંનિધિ જ્ઞાનને ઉત્તમ ખજાને, તે ખજાનાની સાથે અથવા તે ખજાનામાં જેઓ પાસેથી શ્રતની આવક છે-લાભ છે. તે ઉપાધ્યાય કહેવાય છે. એટલે કે-જેઓની સમીપે આવીને એકઠા કરેલા જ્ઞાન–ખજાનામાં જેઓ પાસેથી વૃદ્ધિ કરાય છે તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા સાધનો અથે પ્રસ્તાવથી “વિશેષણ” અર્થમાં લઈએ, તે “જે (જ્ઞાની–પ્રવર્તકગણિ વિગેરે) શોભનીય ઉપાધિને જેઓ પાસેથી લાભ છે, તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા ઉપાધિ એ જ જ્ઞાનભંડાર, અને તે જ્ઞાનભંડાર એ જ “ગાય” –એટલે (તે આવક, ભાગ્યથી પ્રાપ્ત થવા સ્વરૂપ હોવાથી તે આવક જ) ઈષ્ટફલ, આ ઈફલને ઈષ્ટફલો સમૂહ સમજવો. કારણ કે ઈષ્ટફલની માફક ઈફલને સમૂહ પણ તે ભાગ્યરૂપ હેતુપણાવાળો જ છે. એટલે કે-જેઓ પાસેથી ઈષ્ટફલના સમૂહ રૂપ જ્ઞાનભંડાર પ્રાપ્ત થાય છે, તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા આધિરમનની પીડા. તે મનની પીડાને “બાય'.—લાભ, તે વાધ્યાય કહેવાય. અથવા “ધ” શબ્દની આદિમાં જે “ર” સૂચક “ઉ” છે, તે 7 ને નિષેધ અર્થમાં ન, લેતાં કુત્સિત-કુ” અર્થ માં લેવાનો હોવાથી કુબુદ્ધિને “ગાય”=લાભ તે રૂ૫ અધ્યાય કહેવાય. અથવા તે અધ્યાય શબ્દ બનાવવામાં ચિંતા અર્થવાળા “બૈ” ધાતુને પ્રગ કરવાથી અને તે “શૈધાતુને ગળે કરતાં તે વચ્ચે શબ્દમાંના પહેલા “ર” સૂચક “ક”નું કુત્સિત અર્થપણું જ હેવાથી–તે “ર” ને કુત્સિત અર્થમાં જ લેવાનું હોવાથી તે ને. અર્થ “સુર” થાય છે, તે દુર્ગાનરૂપ અધ્યાય કહેવાય. એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબનો આધ્યાય અથવા અધ્યાય જેથી નાશ પામે છે, તે ઉપાધ્યાય કહેવાય. આવા ઉત્તમ ચેથા પરમેષ્ઠી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. ચોથા પરમેષ્ટીપદે વિરાજીત આ ઉપાધ્યાય ભગવંતેને વિષે નમરકારપણું તેથી છે કે સુસંપ્રદાયથી આવેલ સૂત્ર અને અથરૂપ જિનવચનને તેઓ સૂત્રોક્ત વિનયપૂર્વક ભણાવવા વડે ભવ્યજનના ઉપકારી છે. હવે આ નવકાર મહામંત્રમાંની અંતિમ પરમેષ્ઠીરૂપ પાંચમી બળ છે pr ” સંપદાનો અર્થ જણાવે છે. જ્ઞાન આદિ શક્તિઓ વડે જેઓ મિક્ષને સાધી રહ્યા છે, તે સાધુ કહેવાય છે. અથવા જગતભરના પ્રાણીઓને વિષે જેઓ, સમપણું-સમભાવ ધરાવે છે– ચિંતવે છે, તે નિરૂક્તિન્યાયથી આત્મા, સાધુ કહેવાય છે. અર્થાત્ એ આત્મા ભાવસાધુ કહેવાય છે. કહ્યું છે કે:निव्वाणसाहए जोए जम्हा साहेति साहुणो॥ समा य सव्वभूएसु तम्हा ते भावसाहुणो ॥१॥ અર્થ:-“નિર્વાણ સાધી આપનારા વેગોને સાધે છે, તેથી સાધુ કહેવાય છે અને સર્વ પ્રાણીઓને વિષે સમભાવે વર્તે છે, તેથી તેઓ ભાવસાધુ કહેવાય છે. અથવા સંયમ કર Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથે નારા-સંયમનું પાલન કરનારાઓ માટે સાહાયકતા ધારે છે, તે સાધુ કહેવાય છે.” તે અર્થ પણ નિરૂક્તિથી જ બને છે. સામાયિક- છેદે પસ્થાપનીય વિગેરે વિશેષણ વાળા સાવ સર્વે પ્રમત્તાદિ સાધુઓ અથવા પુલાકઆદિ જિનકલ્પિક, પ્રતિમાકદિપક, યથાલદકલ્પિક, પરિહારવિશુદ્ધકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, અસ્થિત કલ્પિક, સ્થિત સ્થિત કલિક અને કપાતી ભેટવાળા પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધિબોધિત ભેટવાળા: અથવા–ભરત, ઐરવતાદિ ક્ષેત્રભેટવાળા અને તેમાં પણ સુષમાકાલીન, દુઃષમાકાલીન ઈત્યાદિ વિશેષણવાળા સાધુઓ તે” દરેક સાધુઓને નમસ્કાર થાઓ. આ ઉપરાંત આ સંપદામાં ગ્રહણ કરેલ તે સરવ પદવડે- “તે દરેક ભેટવાળા સાધુ પરમેષ્ટીમાં નમનીયતામાં લેશ પણ તફાવત-તારતમ્યતા નથી” એમ પણ પ્રતિપાદન કરવામાં આવે છે. આ “સા' પદ જેમ સાધુ પદમાં છે, તેમ “ન્યાય દરેક માટે સરખે હવાથી અરિહંત-સિદ્ધ વિગેરેમાં પણ જાણવું. અથવા–તે સાવ શબ્દનો અર્થ આ પ્રમાણે લે: સર્વ જેને માટે હિતકારી એવા તે બધા સાધુઓ, અથવા-સાવરચ=એટલે શ્રી અરિહંત દેવના (નહિં કે-બુદ્ધ આદિના) સાધવ સાધુઓ, અથવા જેઓ સર્વ શુભાગોને સાધે છે, અથવા જેઓ સર્વ અરિહંતને (તે પ્રભુની આજ્ઞા પાળતા હોવાથી) આરાધે છે, અથવા -તેઓની પ્રવચનધારા સામે પાખંડીઓ તરફથી રજુ કરાતા દુર્ગાને નિરાસ કરીને જેઓ શ્રી અરિહંત દેને જ દેવ તરીકે સ્થાપે છે તેથી તવ=બધા સાધુઓ, અથવા-સાંભળવા યોગ્ય વાક્યમાં અથવા (આત્માને) અનુકુળ એવાં કાર્યને વિષે “સાધવ =નિપુor=નિપુણ હોવાથી “શ્રદર” અથવા ના સાધુઓ, તેઓને-સ્ટોપ =મનુષ્ય લેકમાં (નહિં કે-ગચ્છાદિમાં) રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસકાર થાઓ આ પાંચમા પદે વિરાજીત સાધુ ભગવંતે. ભવ્યજનેને મોક્ષમાર્ગમાં સહાયક હેવાના યેગે ઉપકારી હોવાથી તેઓ નમન કરવાને ગ્ય છે. કહ્યું છે કે – असहाये सहायत्तं करेंति मे संयमं करेंतस्स । एएण कारणेणं णमामिऽहं सव्वसाहूगं ॥१॥ અર્થ:-સંયમનું પાલન કરતાં અસહાય એવા મને સહાય કરે છે, એ હેતુથી હું સર્વ સાધુ ભગવંતને નમન કરું છું. તે ૧ . એ પ્રમાણે અહિં વિશિષ્ટ પ્રકારના ભાવ મંગલરૂપ પાંચ પરમેષ્ઠો ભગવંતને નમસ્કારની વ્યાખ્યા શ્રી ભગવતીજી સૂત્રાનુસારે યથામતિ પૂરી થાય છે. અર્થાત અહિ સુધી શ્રી નવકાર મહામંત્રની આઠ સંપદામાંથી પાંચ સંપદા અને તેની વ્યાખ્યા પૂરી થાય છે. બ્રમણને નિરાસ આ પ્રમાણે શ્રી ભગવતીજી સૂત્રમાં આઠ સંપદાવાળા નવકાર મહામંત્રમાંની પાંચ જ સંપદા લીધેલી છે, તે જોઈને કોઈ મુ-“શ્રી નવકાર મહામંત્ર, પાંચ જ સંપદાને છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદતુસર એટલે કે-“નમો રિહંતા થી લઈને ન ઇ સત્રનાç' પર્યન્તનાં પાંચ પદ અને પાંચ સંપદા સુધીમાં જ નવકાર મહામંત્ર સમાપ્તિને પામેલો છે,” એમ કહેવા લાગી જાય છે, તે ભૂલ છે. શ્રી ભગવતીજી વિગેરેમાં જે પાંચ પદ-છ પદ-દસ પદ અને ઘણું પદ તરીકે નવકારને દર્શાવેલ જવામાં આવે છે, તે નવકાર નથી, પરંતુ નવકારમાં વિરાજતા પાંચ પરમેષ્ઠી, તેઓને કરવામાં આવતો નમસ્કાર અને નવકારમાં રહેલા પદોનું માહાસ્ય પ્રતિપાદન કરવા રૂપે છે. નવકાર મહામંત્ર તે ૬૮ અક્ષર, નવ પદ અને આઠ સંપદાને જ છે. કહ્યું 'वण्णऽसहि नवपय नवकारे अट्ठसंपया तत्थ । सग संपय पयतुल्ला सत्तरऽक्खर अट्ठमी दुपया॥१॥" અર્થ-નવપદયુક્ત શ્રી નવકાર મહામંત્રને વિષે અડસઠ વર્ણ અને આઠ સંપદા છે. તેમાં પ્રથમનાં સાત પદ પ્રમાણ સાત સંપદા છે અને છેલ્લાં બે પદ પ્રમાણુ સત્તર વર્ણની એક સંપદા છે તે મળીને કુલ આઠ સંપદા છે. તેના ન પદે કરીને જ અખંડ અને શાશ્વતપણે રાજતા આ અડસઠ વર્ણના નવકાર મહામંત્રમાંનાં પ્રથમનાં જે પાંચ પદો છે, તે નમસ્કારને મેગ્ય એવા પરમેષ્ઠી ભગવંતોને દર્શાવતા થકા પાંત્રીશ વર્ષમાં પૂરા થાય છે, અને તે પાંચ પદો પછીની ચાર પદમય ચૂલિકા છે, તે ત્રીશ વર્ણમાં પૂરી થાય છે. એમ પરમેષ્ટ સંબંધીનાં પાંચ પદ અને તેની ઉપરની ચૂલિકા સંબંધીનાં ચાર પદ મળીને નવકાર મહામંત્રના નવે પદ અડસઠ વર્ણમાં પૂરા થાય છે. કહ્યું છે કે – " पञ्चपयाणं पणतीस-वण्ण, चूलाइ वण्णतित्तीसं । एवं इमो समप्पइ, फुडमक्खरमडसट्ठीए ॥१॥" અર્થ-નવકાર મહામંત્રમાંનાં પાંચ પદોના પાંત્રીસ વર્ણ અને તે પાંચ પદે ઉપરની ચાર પદવાળો ચૂલિકાના તેત્રીસ વર્ણ મળીને સ્પષ્ટ એવા અડસઠ વર્ણ કરીને આ નવકાર મહામંત્ર સમાપ્ત થાય છે. જેના નવકાર મહામંત્રમાંનાં પાંચ પરમેષ્ઠીપદને તે પાંચ પદ દ્વારા નમસ્કાર જણાવવામાં આવેલ છે અને તે પાંચ પદે પછીની ચાર દિવાળી ચૂલિકા દ્વારા તે પાંચ પરમેષ્ઠી પદેને કરવામાં આવતા નમસ્કારનું ફળ બતાવવામાં આવેલું છે. દ્વાદશાંગીને સાર નમસ્કાર છે. આથી દ્વાદશાંગીમાં જેમ સૂત્રે અને તે સૂત્રને આરાધવાથી થતું ફળ બતાવવામાં આવેલ છે, તેમ આ નવકાર મહામંત્રમાં પ્રથમનાં પાંચ સૂત્ર અને તેને આરાધવાથી થતું ફળ (તે પછીની ચાર દેવાળી ચૂલિકા દ્વારા) બતાવવામાં આવેલ છે. ફળ બતાવ્યા વિનાની દ્વાદશાંગી જેમ પૂર્ણ ગણાતી નથી, તેમ જ તે ચાર દિવાળી ચૂલિકા રૂપ ફળ બતાવ્યા વિનાને નવકાર મહામંત્ર પૂર્ણ ગણાતો નથી. માટે પાંચ પદેને નવકાર હોવાનું કહેવું તે કેવળ ભ્રમણા જ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ Aળ ગwતાર છે. શ્રી નવકાર મહામત્રા સાથે નવકાર મહામંત્રમાંના પાંચ પરમેષ્ટી સંબંધીના પાંચ પદની વ્યાખ્યા ઉપર પૂરી કર્યા પછી હવે તે પાંચ પદો પછીના (યુલિકા રૂપ) ચાર પદની વ્યાખ્યા જણાવે છે. pો પંa Trો ”—ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી અરિહંત આદિ પાંચ પરમેષ્ઠી ભગવંતે સંબધી જે પાંચ નમસ્કાર જણાવ્યા, તે નમસ્કાર પંચક, “સવપાવપૂUTIળો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય આદિ સમસ્ત પાપને પ્રકૃષ્ટપણે નાશ કરનાર છે-નિર્જરા કરાવી નાખનાર છે. ચૂલિકા સંબંધીનાં અંતિમ ચાર પદોમાંના આદિના એ બે પદની બે સંપદા ગણાય છે, અને તે પરમેષ્ટી સંબંધીના પાંચ પદેની પાંચ સંપદા સાથે મેળવતાં નવકાર મંત્રમાની સવાયqનાસા' સુધી કુલ સાત સંપદા થાય છે. આ સાતમા “સરવાઇ ' પદથી પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે. આ પછીના “મહાલ જ નહિ ઢ ? મંજરું” એ અંતિમ બે પદની એક સંપદા ગણાય છે, અને તે પૂર્વની સાત સંપદામાં મળીને નવકાર મહામંત્રની કુલ આઠ સંપદા બને છે. (ચૂલિકાના પ્રથમના બે પાદને જે એક સંપદા તરીકે ગણવામાં આવે તો પાછળના આ બે પાદની બે સંપદા ગણવાની રહે છે.) ચૂલિકા સંબંધીના તે ચાર પાદમાંનાં પ્રથમના બે પાદથી એ પ્રમાણે નમસ્કારનું ફળ બતાવ્યા પછી ત્રીજા “મંાત્રા વાણં' પાદમાં રહેલા કારથી – અને શબ્દથી સૂત્રકાર, તે નવકારમાંનાં અંતિમ બે પદ દ્વારા આખાયે નવપદમય નવકાર મહામંત્રની ભાવમંગલેમાં ય સર્વશ્રેષ્ઠતા જણાવતા થકા કહે છે કે-“મારા જ સોહં પઢમં દૃઢ માસ્ટમ્' (ભાવમંગલ તે શાસને વિષે વ્રત-તપ-જપ યમ-સંયમ-નિયમ વિગેરે ઘણા પ્રકારે જણાવેલાં છે, પરંતુ તે) સર્વમંગલેને વિષે આ નવકાર મહામંત્ર, વિશિષ્ટ મંગલ છે–પ્રથમ મંગલ છે-મુખ્ય મંગલ છે. ટ્રોફ મંજરું' નહિ, પણ “પઢમં સૂવરૂ મંજ' પાઠ શાસ્ત્રસિદ્ધ છે. આ આ નવકાર મંત્ર ૬૮ વર્ણન છે, તેમાં પ્રથમનાં પાંચ પદે પાંત્રીસ વર્ણ પ્રમાણ છે. અને તેની ઉપરની ચૂલિકાનાં ચાર પદે તેત્રીસ વર્ણ પ્રમાણ છે, એ વાત ચૈત્યવંદનભાખ્ય અને નિશીથસૂત્ર આદિ ગ્રંથપાઠથી સિદ્ધ છે. આમ છતાં કોઈ પિતાને જ્ઞાની માનીને ચૂલિ. કાનાં ૪ પદેને અનુટુપ છંદ તરીકે કલ્પી કાઢવા દ્વારા ભ્રમ ધરાવે છે કે “અનુષ્યના નિયમ મુજબ ચૂલિકાના શ્લોકનું પાદ આઠ વર્ણનું જ રહેવું ઘટે, છતાં નવકાર મહામંત્રમાં અંતિમ “પઢમં દુવર્ મંત્રમ્’ પદ નવ વર્ણનું છે ! માટે તે પદ “પઢમં ટ્રો માટ' તરીકે આઠવર્ણનું જ માનવું ઘટે!” Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી દત્તસત્ર શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે નવકારમાંની તે ચૂલિકા તેત્રીસ વર્ણની છે. આથી ચૂલિકા લેક તરીકે નથી, તે વાત સ્પષ્ટ છે. છતાં આ રીતે છંદભંગના નામે ભ્રમ ધરાવનારા આત્માઓ પઢમં હો રુમ્” તરીકેનું મનસ્વીસૂત્ર ઊભું કરીને સૂત્રવિરૂદ્ધ વર્તન કરે છે, તે શેચનીય છે. નવકાર મહામંત્ર કેઈ લેક કે છંદબદ્ધ નથી જ. તે મહામંત્રનાં નવે પદમાંનાં દરેક પદ સમસંખ્યા પ્રમાણ વર્ણવાળા પણ નથી. માત્ર એ આંખે નવકાર મળીને ૬૮ વર્ણ. વાળે છે. એ માટે કહ્યું પણ છે કે " सत्त पण सत्त सत्त य, नव अट्ठ य अट्ट अटू नव पहुति ॥ इय पयक्खरसंखा अ, सहु पूरेइ अडसट्ठी ॥२॥" અર્થ: સમસ્ત નવકાર મંત્રમાં નવપદે છે, અને તે નવપદેમાંનું પથમ પદ સાતવર્ણનું છે, બીજું પદ પાંચવર્ણનું છે, ત્રીજું અને ચોથું પદ સાત-સાત વર્ણનું છે, પાંચમું પદ નવ વર્ણનું છે, છ-સાત અને આઠમું એ ત્રણ પદ આઠ-આઠ વર્ણનાં છે અને નવમું પદ નવ વર્ણનું છે. આ નવેય પદેમાંના તે દરેક વર્ણની સંખ્યા અડસઠને આંક પૂરે છે. / ૧ / આથી “નવકાર મંત્રની તે ચૂલિકા શ્લોકરૂપ છે અને તેથી તે રાલિકાનું ચોથું પાદ “હૃવરૂ” નું “ફ” બનાવીને આઠ વર્ણનું જ માનવું વ્યાજબી છે.” તેવી કલકલ્પિત વાતો ભ્રમોત્પાદક જ હોવા તરીકે સિદ્ધ છે. તે ચૂલિકાને માટે પ્રવચનસારોદ્ધાર મુદ્રિત પૃ. ૧૬ ની પુઠી પેલીની પંક્તિ ૯-૧૦માં સાક્ષીગાથા છે કે–“લોનિમણૂટારૂ તિયં-સોઢસ અટ્ટ ના કરવચં જેવ” અર્થ-નવકાર મંત્રમાં જે ત્રણ સંપદાવાળી અંતિમ ચૂલિકા ત્રય છે, તેમાં પ્રથમના બે પદની ૧ સંપદામાં ૧૬, તે પછીના ત્રીજા પદની એક સંપદામાં આઠ અને ચોથા પદની એક સંપદામાં નવ અક્ષર જ છે. / ૧ / આ ચૂલિકામાંની એક એક સંપદાના વર્ણોની અનેક ગ્રંથોમાં આ રીતે વિષમ સંખ્યા જ બતાવી છે, સમસંખ્યા કેઈપણ પ્રૌઢ ગ્રંથમાં બતાવી નથી. આવશ્યકનિતિ વિગેરેમાં પણ તે ચૂલિકાને તેત્રીસ વર્ણની જ વર્ણવી છે. ઉપરના પેરામાં ટકેલ લેકમાં પણ ચૂલિકાના તે “પઢi gવરૂ માસ્ટમ્” પદને નવ અક્ષર પ્રમાણ જણાવેલ છે. છતાં “પઢમં હો અંધારુ રૂપ આઠ વર્ણનું તે પદ હેવાની કલ્પના ઉભી રાખે તે ભવભીરતાની નીશાની નથી. - પ્રવચન સારોદ્ધાર પૃષ્ઠ ૧૬ ની પિલી પુડીની તેરમી “ચતો નમરાવથwાવિષ્ણુ પ્રથેgo પંક્તિથી આરંભીને બીજી પુડીની ત્રણ પંક્તિમાં “આ ચૂલિકા તેત્રીશ વર્ણની જ છે” એમ સ્પષ્ટ બોધ આપતે એક વધુ ખુલાસે છે. પ્રવચનસારોદ્ધારકાર ત્યાં તે ખુલાસો શ્રી નવકાર વલયકાદિ ગ્રંથના આધારે કરતાં સ્પષ્ટ જણાવે છે કે-કઈ તથા પ્રકારના પ્રજનના ઉદ્દેશથી યંત્ર, પદ્મ આદિની રચના કરતાં જ્યારે બત્રીશ દલનાં કમલનું આલેખન કરવામાં આવે, અને પ્રતિ દલે લેકચૂલિકા સંબંધીને એક એક અક્ષર સ્થાપવામાં આવે, ત્યારે Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથે મધ્યભાગે કર્ણિકામાં તેત્રીશમો વર્ણ અવશ્ય સ્થાપવાનું હોય છે જે તે નાભિપ્રદેશે તેત્રીશમે વર્ણ સ્થાપવામાં ન આવે તે નાભિપ્રદેશ ખાલી જ રહે. જ્યારે મંત્રની સ્થિતિ એવી છે કે-એક માત્રા કરીને પણ જે મંત્ર, હીણ રહી જવા પામ્યો હોય તે તેથી સાધ્ય ફળ પરિપૂર્ણ પ્રાપ્ત થતું નથી. આથી જે “પઢાં ફુવર્ મફ૪” પાઠ સ્વીકારવામાં આવે, તે જ તે પદના નવવર્ણ હવાથી ચૂલિકાના ચારે પદના તેત્રીસ વર્ષ પૂરા થાય, અને યંત્રાદિની રચનામાં તે પૂરેપૂરા વર્ણવાળે મંત્ર પ્રાપ્ત થાય. આ સનાતન સિદ્ધાંતને બદલે જે પઢમં ાર #સ્ટમ” વાળ આઠવર્ણને કલ્પિત સિદ્ધાંત માનવામાં આવે, તો તે યંત્રમાં તેત્રીસને બદલે બત્રીશ જ વર્ષની પ્રાપ્તિ થાય, અને કર્ણિકાની જગ્યા વર્ણશૂન્ય પડી રહેવા વડે આરાધનામાં તે યંત્ર સાધ્યફળ આપવા સમર્થ બને જ નહિ. આ સંવાદને લગતું પૂર્વાચાર્યવૃત પ્રકરણનું વચન છે કે – “ अट्ठसहि अक्खरपरिमाणु. जिणसासणि नवकार पहाणू । अंतिम चूला तिन्नि पसिद्धा, રોઝ ટુ નવવરદ્ધિા શા” અર્થ: શ્રી જિનશાસનને વિષે અડસઠ અક્ષરવાળે નવકાર પ્રસિદ્ધ છે. તે નવકારની–પ્રસિદ્ધ એવી અંતિમ ત્રણ ચૂલા-ચૂલિકા, સોળ-આઠ અને નવવર્ણ કરીને પ્રસિદ્ધ છે. ૧ આ વિગેરે આધારથી સ્પષ્ટ છે કે નવકાર નવપદને જ છે, અને તેનું નવમું પદ પણ નવવર્ણનું જ છે.” એ બીના કેઈએ અભિમાનમાં ઉપજાવી કાઢેલી નથી, પરંતુ આગમ તેમજ શાસ્ત્રથી સિદ્ધ છે, અને પાંચપદને નવકાર તેમજ આઠવર્ણનું અંતિમ પદ એ વિગેરે બીનાએ કલ્પનાજાળ છે. આ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા તરીકેના ભાવ મંગલરૂપ આ નવકારમાંના પાંચ પરમેષ્ઠી ભગવંતેના એકસો આઠ ગુણોને જાપ કરવામાં આવે છે, તે એકસો ને આઠ ગુણનું સ્વરૂપ આ નીચે દર્શાવાય છે. “વાર ગુખ શારિતા સિદ્ધ ગદ્દેવ સૂરિ છરી વક્સાવા વાવ, સાહૂ સાવી શક્યં ?” અર્થ-અરિહંત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંત આઠ ગુણવાળા, આચાર્ય ભગવંતે છત્રીશ ગુણવાળા, ઉપાધ્યાય ભગવંત પચ્ચીસ ગુણવાળા અને સાધુ ભગવંતે સત્તાવીસ ગુણવાળા છે. તે દરેક પરમેષ્ઠીના ગુણે મળીને ૧૦૮ ગુણ થાય છે. ૧ તેમાં– અરિહંત પ્રભુના ૧૨ ગુણ–“ઇંવિદ કુસુમવુક, સેવશુળ ગામના ગાળારું જ માવજીચ રિ જીત્ત, ચંતિ નિપકારું છે ? ” અથે–અશોકવૃક્ષ, કુસુમણિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રતિહાર્યો જિનેશ્વર શ્રી અરિહંત ભગવંતની પાસે સદાને માટે રાજે છે. જે ૧. અરિહંત પ્રભુના તે આઠ ગુણ અને અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય એ ચાર મહા અતિશય મળીને બાર ગુણ હોય છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિત્તુસૂત્ર વિશેષા:અરિહંત પ્રભુ જે જે સ્થલે વિચરે કે સમવસરે તે તે સ્થળે પ્રભુના સહચારીપણે ‘ ભ્રમરથી સેવાયેલ મઘમઘતા કુસુમના સમુદ્ગવાળા, અતિ વિસ્તાણું અને પ્રભુ કરતાં ખાર ગુણા ઉંચા અોકવૃક્ષ દેવતાઓ રચે છે. પ્રવચન સારાદ્ધાર મુદ્રિત પૃષ્ટ ૧૦૭ની પુઠી પેલી પ ંક્તિ ૪ થી ૮ સુધીમાં જણાવેલ ‘ સ તુ સન્નÆમાનું શ્રી મહાવીરાડીફ્ ટાવરાगुणीकृतः सन्नेकविंशतिर्धनूंषि भवति, सालवृक्षोऽप्येकादश धनुः प्रमाणः, ततो मिलितानि द्वात्रिंशद् નૂષિ યુથસ્તે ત્તિ સંત્રદ્રાચ: ” એ પાડ મુજબ, તેમજ તે પાઠની જોડે આપેલ શ્રી સમવાયાંગ સૂત્રના ‘નીચોળો સોળો ઇન્નો, સાવેગ ' એ સાક્ષી પાઠ મુજબ, આ અશાક વ્રુક્ષ પ્રભુથી માર ગુણા જ ઉંચા હોય છે તેમ નહિં, પરંતુ ૧૭ાા ગુણા ઉંચા હાય છે. કારણકે-તે વૃક્ષની ઉપર પણ એક બીજી ચે!મેર છવાયેલું અને ૨૮ હાથ ઉંચું સુંદર સાલવૃક્ષ હાય છે! આથી અશેાકવૃક્ષ, મહાવીર પ્રભુની કાયા, ‘૭’ હાથ છે તેથી ૭૪૧૨= ૮૪ હાથ જ નહિ, પરંતુ ૧૨૨ હાથ ઉંચા હાય છે. એટલે કે તે શાકવૃક્ષ સાલવૃક્ષ સહિત પ્રભુની કાયાથી ૧૭ણા ગુણ્ણા ઉંચા હેાય છે. જે અત્યંત શીતલ એવી ઉત્તમ છાયાવાળા અને મનહર હોય છે. અરિત ભગતના આ પ્રથમ પ્રાતિહાર્યરૂપ પ્રથમ ગુણ છે. બીજો ગુણુ-પુષ્પવૃષ્ટિ:— :—જલ અને થલને વિષે ઉત્પન્ન થએલાં શ્વેત, રક્ત, પીત, નીલ અને શ્યામ વર્ણનાં તાજા વિકસેલાં અને અદ્ભુત સુગંધે મ્હેકતાં પુષ્પાની વૃષ્ટિ, એક ચેાજન પ્રમાણુના પ્રભુના સમવસરણમાં દેવતાઓ કરે છે. આ બધાં જ પુષ્પ સચિત્ત હોય છે. પુષ્પાનાં મીંટ–ડીંટ, ભૂમિને સ્પર્શ તા અને મુખ આકાશે ઊંચાં હાય છે. એમ એ પુષ્પવૃષ્ટિનાં સવળાં વરાયેલાં પુષ્પા આખાયે સમવસરણમાં સર્વ સ્થળે ઢીંચણુ પ્રમાણ હોય છે. આ સચિત્ત પુષ્પા ઉપર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા-દેવ દેવીએ વિગેરેની ખાર પદા બેસે છે, છતાં તે પુષ્પાને લેશ માત્ર કીલામણા થતી નથી, એ અરિહંતદેવનું માહાત્મ્ય છે. અરિહંત ભગવંતના આ બીજા પ્રાતિહાર્યરૂપ ખીજો ગુણુ છે. ૧૨ ' ત્રીજો ગુણ-દિવ્યધ્વનિઃ—અરિહંત પ્રભુ દેશના આપે તે વખતે સમસ્ત ૫ દાને અમૃતના રસસની પ્રમેાદદાયી બનતી તે ‘ માલવકેશ રાગમાં અને મધુરતર સ્વરે અપાતી’ દેશનાને દેવે વીણા આદિના સ્વરોવડે કરીને વિશેષ મનહર બનાવે ! વાણીના વળું વર્ણની જોડે ' વીણા આદિ વાજીંત્રતાં લય અને તાલને એકમેક પણે મેળવીને દેશનાને ખૂબ મધૂર અને રામાંચક બનાવી દે, અરિહંત પ્રભુને આ ત્રીજા પ્રાતિહાર્યરૂપ ત્રીજો ગુણ છે. ચોથા ગુણ-ચામર:—વિવિધ જાતિનાં અનેક રત્નાથી ખચિત-જડિત એવી ( સુવર્ણ ની ડાંડીવાળા હેાત્રાવડે કરીને જેની ડાંડી, વિવિધરત્નાનાં વિવિધકરણાની ચેમેર વિસ્તાર પામેલી વિવિધપ્રભાવડે જાણે ચેામેર ઇંદ્રધનુષ્ય વિસ્તારતી ન હાય એવી ) ઝગમગતી ડાંડીઓવાળાં ખારજોડી સફેત ચામરા પ્રભુતા સહુચારીપણે આકાશમાં અવળા સવળા રવત: વીંજાયા જ કરે છે. અરિહંત પ્રભુના આ ચોથા પ્રાતિહાયરૂપ ચોથા ગુણુ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથે - પાંચમે ગુણ-સિંહાસનઃ-મેરૂગિરિનું જાણે શિખર ન હોય, તેવું ઉંચું અને વિવિધ રથી જડેલું સુવર્ણનું “પાપીઠ સહિતનું” સિહાસન પ્રભુના સહચારીપણે આકાશે ચાલે! અરિહંત પ્રભુને આ પાંચમા પ્રાતિહાર્યરૂપ પાંચમો ગુણ છે. છદ્રો ગુણ-ભામંડલઃ-શરઋતુના સૂર્યના કિરણો જેવું દેદીપ્યમાન અને તેવા બાર સૂર્યની પ્રભા જેવું કાંતિમાન ભામંડલ-પ્રભુના મુખની કાંતિનું “ભા ”—પ્રકાશમંડલ પ્રભુનાં મસ્તકની પાછળના ભાગમાં ઝળહળતું હોય છે. આ ભામંડલ બારસૂર્યની કાંતિ જેવું હવા છતાં પ્રભુની તે મુખપ્રભાને પર્ષદજને શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ સુખે જોઈ શકે છે! એ પ્રભુનું માહાત્મ્ય છે. અરિહંતપ્રભુને આ છઠ્ઠા પ્રાતિહાર્યરૂપ છઠ્ઠો ગુણ છે. - સાતમો ગુણ-૬ દુભિઃ -જેના ગડગડાટે સમસ્ત વિશ્વ પૂરી દીધું હોય છે, એ દુંદુભિ, પ્રભુ વિચરે ત્યારે આકાશે સદા વાગતો હોય છે. અરિહંત પ્રભુને આ સાતમા પ્રતિહાર્યરૂપ સાતમે ગુણ છે. આઠમે ગુણ-છત્રદ્રય –ત્રણ ભુવનને વિષે અરિહંત પ્રભુના પરમેશ્વરપણાને જણાવ નાર ત્રણ “સફેત મચકુંદ જેવાં” છત્રો પ્રભુનાં મસ્તક ઉપરના પ્રદેશ-આકાશમાં “નાનું-મોટું તેનાથી ય મેટું” એમ યથાક્રમે ઉપરાઉપર મોતીની માળાઓ વડે શૃંગારિત વીરાજતાં હોય છે. અરિહંત પ્રભુનો આ આઠમાં પ્રતિહાર્યરૂપ આઠમે ગુણ છે. કહ્યું છે કે :–“શોક્ષ सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च। भामंडलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् Rશા” અર્થ :–અશોકવૃક્ષ, ૨ દેએ કરેલ પુષ્પવૃષ્ટિ, ૩ દિયધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ અને ૮ છત્ર એ આઠ પ્રતિહાય, શ્રી અરિહંત ભગવંતેને સદા વિદ્યમાન હોય છે. લા. અરિહંત દેવે આ અઢાર દોષથી રહિત હોય છે. નવમો ગુણ-અપાયાપરામાતિશય :– તેમાં અપાય એટલે ઉપદ્રવ-સંકટ અને અપગમ' એટલે અભાવ. અપાય કહેતાં દે, તેને જેઓને વિષે સર્મથી અભાવ થયો છે, તે કેવલજ્ઞાની તીર્થકર ભગવંત અરિહંત દેવ કહેવાય છે. આ દેની કુલ સંખ્યા ૧૮ છે. આ અઢાર સંખ્યા પ્રમાણ દેને શ્રી અરિહંત પરમાત્માને વિષે સર્વથા અભાવ હોય છે. તે દેનાં નામે આ પ્રમાણે -- ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩, વીઆંતરાય, ૪. ભેગાંતરાય, ૫. ઉપભેગાંતરાય, ૬. હાસ્ય, ૭, રતિ, ૮. અરતિ, ૯. ભય, ૧૦, શેક, ૧૧. જુગુપ્સાનિંદા, ૧૨. કામ, ૧૩. મિથ્યાત્વ, ૧૪. અજ્ઞાન, ૧૫, નિદ્રા, ૧૬. અવિરતિ, ૧૭. રાગ, ૧૮ મે દ્વેષ” આ અઢારેય દોષથી રહિત શ્રી અરિહંત પરમાત્મા હોય છે. આ અપાયાપરામ નામને અરિહંત પ્રભુમાં નવ ગુણ હોય છે. દસ ગુણ-જ્ઞાનાતિશય કેવલજ્ઞાની એવા અરિહંત પરમાત્મા, અનંતજ્ઞાન અને Page #59 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ શ્રી વિસૂત્ર અનંતદનના સ્વામી હેાવાવડે ચોદરાજ પ્રમાણુ લેક (અને અનંત રાજ પ્રમાણુ અલેાક)નું ભૂત-ભાવિ અને વર્તમાનકાલીન સ્વરૂપ દ્રવ્યથી ગુણુથી અને પર્યાયથી હાથમાં રહેલા આમળાની માફ્ક સ્પષ્ટ જાણે છે અને દેખે છે. કાઇપણ પ્રાણીના કોઇપણ કાળના ભવે.-ભાવેા અને સ્થિતિ વિગેરે તેઆને પ્રત્યક્ષ હાય છે અરિહંત પ્રભુને વિષે આ જ્ઞાનાતિશય નામના દસમા ગુણુ હાય છે. અગીયારમા ગુણ-પૂજાતિશયઃ—-દરેકે દરેક દેવેદ્રો અને ચક્રવત્તી, વાસુદેવા, પ્રતિ વાસુદેવા આદિ નરેન્દ્રો, ખળદેવા, ભવનપતિ-વ્યંતર-વાણુવ્યંતર-જ્યોતિષી અને વૈમાનિક દેવા, અને ભવ્ય માનવાના સમૂહા, અરિહંત પ્રભુની પૂજાને અહમહમિકાએ ઇચ્છી રહ્યા હાય છે. શ્રી અરિહંત પરમાત્માને વિષે આ અગીઆરા પૂજાતિશય નામના ગુણુ હોય છે. બારમા ગુણ-વચનાતિશય:—અરિહંત પ્રભુની વાણી સમસ્ત ગુણાપેત એવી સુસંસ્કારિત હોય છે. દેશનાના પ્રભાવ એવા લેકેલર હાય છે કે-“ એક જોજન ભૂમિમાં બેઠેલા ખારેય પદામાંના કરાડા ભવ્યાત્માએ; જેવા કે-દેવ-દેવીએ-મનુષ્યા, માનુષીએ તેમજ તે સંબ ંધીની ખાર પદા પછીના બીજા ગઢમાં બેઠેલા દરેક જાતિનાં તિર્યંચા-પશુઆ, સહુ પાતપાતાની ભાષામાં પ્રભુદેશનાને સમજી જાય છે ! ‘ મને ઉદ્દેશીને જ પ્રભુ પ્રતિઆધ કરે છે, એમ સહુ જીવાને લાગે છે!' અરિહંત પરમાત્માને વિષે આ વચનાતિશય નામના ખારમા ગુણુ હાય છે. શ્રી અરિહંત ભગવંતના આ ૯ થી ૧૨ સુધીના ચાર અતિશયરૂપ ચારગુણા, અરિહંત પ્રભુના ૩૪ અતિશયના પિંડરૂપે—સારભૂત છે. તત્ત્વથી તેા શ્રી અરિહંત પરમાત્માને ૩૪ અતિશય હાય છે. તેમાં ૪ અતિશય મૂળથી હાય છે, ૧૧ અતિશય કર્મક્ષય થવાથી પ્રગટે છે અને ૧૯ અતિશય દેવાના કરેલા હોય છે. અને તે નીચે પ્રમાણે. અરિહંત પરમાત્માના ચેાત્રીશ અતિશયા. પ્રભુના ચાર સહતિશય:--૧-અરિહંતપ્રભુનું શરીર, અદ્ભૂતરૂપવાળુ – સુગંધમય રાત્રરહિત અને પસીના તથા મલરહિત હોય. ૨-રૂધિર અને માંસ, દૂધ જેવુ ઉજવળ હાય. ૩-પ્રભુના આહાર અને નિહાર અદૃશ્ય હોય. ( એટલે પ્રભુએ કરવાના હાય તે આહાર અને પ્રભુએ કરેલે! નિહાર કાઇ ન દ્વેષે એમ નહિ; પરંતુ પ્રભુ આહાર કરતા હાય અને નિહાર કરતા હાય તે કાઇના દેખવામાં ન આવે. ) ૪–પ્રભુના શ્વાસેાશ્વાસ કમલના જેવા સુગંધી હાય ! [ આ ચાર અતિશય પ્રભુને જન્મથી જ ( સહુજ) હેાવાથી મૂલ અતિશય તરીકે ] સહજાતિશય કહેવાય છે. (૪) પ્રભુના અગીયાર કર્મ ક્ષયજાતિશયઃ—૧-એક યેાજન ભૂમિપ્રમાણુ સમવસરણમાં દેવ, મનુષ્ય અને તિર્યંચની કાડાકડી નિરાખાધ સમાય—છૂટથી બેસે ૨-પ્રભુ વિચરે ત્યાં સવસા યાજન પ્રમાણભૂમિમાં નવા રાગેા ઉપજે નહિ અને પ્રથમના રાગો ઉપશમી Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથે જાય. ૩-તેટલી ભૂમિમાં કોઈને વૈરભાવ ન થાય. ૪-મરકી ન થાય. ૫ અતિવૃષ્ટિ ન થાય. ૬-અનાવૃષ્ટિ ન થાય. ૭ દુર્મિક્ષ ન થાય. ૮-પિતાના રાજ્ય તરફનો કે પરરાજ્ય તરફનો ભય ઉત્પન્ન ન થાય. ૯ પ્રભુની ભાષાને દેવ-મનુષ્ય અને તિર્યંચે પિતપોતાની ભાષામાં સમજે. ૧૦ પ્રભુની વાણી એક યોજન સુધી એક સરખી રીતે સ્પષ્ટ સંભળાય. અને ૧૧ પ્રભુના મસ્તકની પાછળ મુખની કાંતિવાળું સૂર્ય કરતાં બારગુણ તેજવાળું ઝળહળતું ભાકાંતિમંડળ હોય. આ અગીઆર અતિશય ચાર ઘાતિકમનો ક્ષય થયે પ્રભુની કેવલ્યાવસ્થામાં પ્રકટ થતા હેવાથી તે અગીયાર અતિશને કર્મક્ષયજાતિશય કહેવાય છે. (૧૧) પ્રભુના ઓગણીશ દેવકતાતિશય --પ્રભુ હોય ત્યાં આકાશે દેદીપ્યમાન ધર્મચક્ર હોય. ૨-બાર જેડી સફેત ચામર આકાશે અણવીંઝવાં સ્વત: વઝાયા કરે. ૩ પાદપીઠયુક્ત સ્ફટીકનું સુવર્ણ રત્નજડિત સિંહાસન આકાશે સાથે ચાલે. ૪-પ્રથમ નાનું, પછી મોટું અને તે પછી તેનાથી પણ મોટું, એમ અનુક્રમે ત્રણ છત્ર આકાશે પ્રભુ વિચરે ત્યારે ચાલે અને સમવસરણમાં ચતુર્મુખે વિરાજતા પ્રભુજીના મસ્તક પર આકાશે રોમેર તેવાં ત્રણ ત્રણ છત્ર વિરાજતાં હાય ૫ પ્રભુ વિચરે ત્યારે આગળ આકાશમાં ચાલતો એક હજાર જન ઉંચો રત્નજડિત અને વિવિધ રંગની ઉત્તમ ધ્વજાઓથી મંડિત દેદીપ્યમાન ઈન્દ્રવજ હોય! ૬ ચાલતી વેળા ચરણકમળ તળે વાસ્તવિક કમળ કરતાં પણ અતિ કમળ એવાં નવ સુવર્ણકમળો વારાફરતી પથરાતાં જ જાય ! ૭ રન, સુવર્ણ અને ચાંદીના ત્રણ ગઢ રચાય. ૮ ચઉમુખે દેશના આપે. ૯ પ્રભુથી બારગુણ ઉંચે સુંદર છાયામય ફુલેલો ફાલેલ, ભમરાઓથી સેવા, મનોહર અને વિસ્તીણ શાખાવાળો વિશાલ અશોકવૃક્ષ રચાય. ૧૦-ચાલતાં માર્ગમાંના કાંટા અધોમુખ થઈ જાય ! ૧૧ વૃક્ષે નમન કરે. ૧૨-આકાશે દુંદુભિ ગડગડે. ૧૩ એજન પ્રમાણભૂમિમાં અનુકુલ વાયુ હોય ૧૪ પક્ષિઓ પ્રદક્ષિણા કરે. ૧૫ સુગથી જલની વૃષ્ટિ થાય. ૧૬ પ્રભુના સમવસરણમાં યોજનપ્રમાણ ભૂમિમાં પાંચવર્ણનાં સુગંધી સચિત્તપુષ્પોની ઢીંચણપૂર વૃષ્ટિ થાય. ૧૭ પ્રભુએ દીક્ષા લેતી વખત લોચ કર્યા પછી મસ્તક તથા દાઢી મૂછના વાળ અને નખ સુંદર રળીયામણિ પદ્ધતિમાં ઉગીને પછી વધતા અટકી જાય. જીંદગીભર વધે નહિ ! અત્યંત શેભા આપે તેવી સ્થિતિમાં સર્વદા રહે. ૧૮ ચાર નિકાયના કોડ દે તો પ્રભુ સેવામાં સદાને માટે જઘન્યથી હાજર હોય ! વધારે તે કેડાછેડી પણ હાજર હેય ! ૧૯ સર્વઋતુઓ અનુકુળ હોય. આ ગણેશ અતિશયે પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી પ્રભુ સેવામાં દેવો બનાવતા હોવાથી દેવકૃતાતિશય કહેવાય છે (૧૯) એમ ૫-૧૧ અને ૧૯ મળીને કુલ ૩૪ અતિશયો છે. એ રીતે પ્રભુના-અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશયરૂપ જે નવથી ૧૨ સુધીના ચાર ગુણે જણાવેલા છે, તે” નવથી બાર સુધીના ૪ ગુણેના વિસ્તારરૂપે એ ચેત્રીશ અતિશય સિદ્ધાંતમાં વર્ણવેલા છે. પરમપુણ્ય પ્રકર્ષવાન શ્રી અરિહંતપ્રભુના અતિશયોમાં શંકાશીલને નેત્રાંજન. પ્રભુના આવા સર્વશ્રેષ્ઠ અતિશયે સૈદ્ધાંતિક છે. સિદ્ધાંતે શ્રુતજ્ઞાનથી ભરેલાં છે. અરિ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિસૂત્ર હંત દેવેએ અર્થથી ભાખેલું અને તેને ગણધરદેવેએ સાંભળેલું તે જ વ્યુતરાન કહેવાય છે. કે–જે હયાત રહ્યું તેટલું પૂર્વધર ભગવંત શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણજી મહારાજે વિક્રમના ૯૮૦મા વર્ષે વલભીપુરે પુસ્તકારૂઢ કરાવેલું છે આ જ્ઞાનને જ કૃતજ્ઞાન કહેવામાં આવે છે. અર્થાત-શ્રુત એટલે (ગમે તેવા ડાહ્યા ગણતા છવાસ્થને સ્વમતિવડે બુદ્ધિગમ્ય બનવું મુશ્કેલ એવું કેવળી ભગવંતોએ જે કાંઈ કહ્યું તે) કેવળ સાંભળેલું જ-સાંભળીને જ સહવા લાયકનું જે જ્ઞાન તેજ શ્રુતજ્ઞાન કહેવાય છે. ગમે તેવો જ્ઞાની ગણાતે પુરૂષ પણ જે તે ઇશ્વસ્થ હોય અને સ્વમતિના બળે પદાર્થોની પ્રરૂપણ એવી સુસુંદર ઢબે રજુ કરતો હોય કે તત્કાલિન વિદ્વાનો તેણે કરેલા નિરૂપણને અસદ બને. વવા અસમર્થ હોય, છતાં પણ તેનું તે સર્વ નિરૂપણ, છબ્રષિત હવા વડે કરીને મૃતજ્ઞાનની કોટીમાં કલ્પાંતે પણ આવી શકતું નથી ! કેવળજ્ઞાની એવા અરિહંત ભ વંતે પણ પદાર્થોને જે સ્થિતિમાં છે તેવા જ સ્વરૂપે નિરૂપે છે, તેથી તે નિરૂપણ કૃતજ્ઞાનની કેટીને ભજે છે. આજના વિજ્ઞાનીઓ પણ પદાર્થોને પુરા સ્વરૂપની તે હજુ શોધમાં જ છે, અને તેથી કાલે દીઠેલું અને કહેલું આજે ફેરવતા જેવાય છે ! આથી નબી છે કે-ગમે તેવા ડાહ્યા-જ્ઞાની ગણાતા પણ છઘસ્થ જને પોતાની મતિમાં આવે તેમ પદાથોને વસ્તુસ્વરૂપોને પ્રરૂપવા લાગી જાય છે તેનું પ્રરૂ૫વું અધુરૂં કે ક્વચિત તો સ્વરૂપથી ઉલટું જ હોવાથી તે શ્રુતજ્ઞાનની કેટીને ભજતું નથી, અશ્રુતમાં લેખાય છે. અથુન, જૈનીવાકય ન હોવાથી અશ્રુતને જૈન સિદ્ધાંતમાં સ્થાન નથી. કેવલજ્ઞાની અરિહંતદેવોએ કેવલજ્ઞાનના બળે જે પદાર્થો, અને જે પદાર્થોના કાલીનભાવો જે સ્વરૂપે દીઠા, તેવા કહ્યા અને તે શાયત પદાર્થો અને તેના ભાવને શ્રી ગણધર ભગવંતોએ સહીને સાંભળ્યા તેનું નામ જ શ્રુતજ્ઞાન અર્થાત્ -સ્વમતિ કલપનાથી કસીને નહિ પણ કેવળ સાંભળીને જ સહવું તેનું નામ શ્રુતજ્ઞાન, ધ્રુતજ્ઞાન એટલે સાંભળેલું જ જ્ઞાન, અને તે કેવલીભગવંત પાસેથી જ સાંભળેલું હોવું જોઈએ. આથી ચદ પર્વધર એવા ગણધર ભગવંતે પણ કેવલી ભગવંતએ દીઠેલું અને કહેલું જ કહે છે. તેઓ પણ જે કાંઈ પણ પિતાનું કહે તો તે કથન શ્રુતજ્ઞાનની કોટીને ભજતું જ નથી. આ રીતે શ્રી કેવલી ભગવંતોએ ભાખેલા શ્રતનિરૂપિત પદાર્થોના સંગ્રહને જે આગમશાસ્ત્ર કહેવાય છે. એવા અનંત અર્થોથી ભરેલા આગમોક્ત શ્રતના અર્થને મનસ્વીપણે નિર્ણય કરવા મથવું, તે ગમે તેવા જ્ઞાની મનાવતા છદ્મસ્થ પુરૂષને માટે મહામહનીયના ચાળા જ ગણતા હોવાથી કલ્યાણકામી આત્માઓ, તે સર્વજ્ઞકથિત થતના અર્થો કરવામાં પૂર્વ પુરૂષને જ અનુસરે છે. શ્રુતના ગંભીર અર્થે હોવાનું જાણવા છતાં સ્વજ્ઞાનમદે ચડીને જેઓ શ્રતના અથે કરવામાં પૂર્વ પુરૂષનાં નિરૂપણને અસત્ય લેખાવનારી મતિ દોડાવે છે, તેઓ કોઈ પરના નિરતારક તે બનતા જ નથી, પરંતુ પોતાની જાતને માટે પણ ભયંકર નીવડે છે. કારણ કે- એ રીતે ઉલટા અર્થો કરવા દ્વારા શ્રતની વિરાધના કરવા પૂર્વક અનેક Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથ: આત્માઓને ઉન્માર્ગે ચડાવવાનું ઘેર પાપ વહોરીને તેવા ભવાભિનંદી આત્માઓ, પોતાના આત્માને દીર્ધકાળને માટે દુર્ગતિની ઘેર ગર્તામાં ધકેલી મૂકે છે. સ્વઆત્માને અનંતકાળ સંસારમાં સબડતા બનાવી દે છે. ! કૃતમાં-અનંતકાયના બારીકતર કણીયામાં પણ અનંતા શરીરી જીવો કહ્યા, પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરના તેવા બારીકમાં બારીક કણીયામાં પણ કેવલીભગવંતે અસંખ્ય જીવો કહ્યા અને રવયંભૂરમણ સમુદ્ર પર્વતની બધી જ ભૂમિના બધી જ પ્રત્યેક વનસ્પતિ, બધા જ સમુદ્રો-નદીઓ-સરોવર-કુવા અને તળાવોમાનાં જલના, ચૌદરાજકમાંના બધા જ વાયરામાંના, અને બધા જ અગ્નિના મળીને પણ કેવલી ભગવંતે અસંખ્ય જ છો કહ્યા ! ધમસ્તિકાય, અને અધર્માસ્તિકાય જેવા અરૂપી પદાર્થો કહ્યા ! અમુક જ દેલેક, અમુક જ નારી વિગેરે કહ્યું, દેવ-નારીનાં મહાન અને જુદી જુદી રીતે વધુ-વધુ મહાન્ આયુ–તેજરૂપ-બળ-શક્તિ-સિદ્ધિ વિગેરે કહ્યું, અસંખ્યાત જનને એક રાજ કહ્યો, અસંખ્ય દ્વીપ બેટો કહ્યા, ચોદરાજ પ્રમાણ લોકાકાશ કહ્યો, એકરાજ પ્રમાણ તિવ્હલેક કહ્યો, સિદ્ધશિલા કહી અને તે પણ પીસ્તાલીશ લાખ જનની કહી ! આ વિગેરે બધું તે કથન મુજબ શ્રદ્ધાલુ જનેએ સડવું જ રહે છે. કારણકે થતમાં નિરૂપેલા જ્ઞાનીગમ્ય અતીન્દ્રિય પદાર્થો કેટી ઉપાયે પણ અજ્ઞાનીગમ્ય બનતા નથી. આજની દુનીયાએ પણ “એક બહુ બુદ્ધિમાન તરીકે પ્રખ્યાત ગણાતા નેતાએ ઉચ્ચરેલાં વચનોને, પોતાની બુદ્ધિથી કરવામાં પિતાની અગ્યતા સ્વીકારેલી છે. અર્થાત-સમર્થ બુદ્ધિશાળી ગણાતા એક દેશનેતાને પિતાની બુદ્ધિથી જે દેખાય અને તે દેખાઈ તે વસ્તુનું તે દેશનેતા, તે પ્રમાણે જ ખ્યાન કરે, તે ખ્યાનને આજની દુનીયા પણ વગર કયે શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. કારણ એક જ કે-તે દેશનેતાએ જે બુદ્ધિથી જે વસ્તુના ભાવ જાણ્યા છે, તે વસ્તુના તથા પ્રકારે ભાવ જાણવા જેટલી પિતાની પાસે બુદ્ધિ જ નહિ હોવાથી તે વસ્તુના ભાવો તે દેશનેતાને જેટલા ગમ્ય થયા હોય છે, તેટલા કટી ઉપાયે પણ પોતાને ગમ્ય થતા જ નથી ! આ વાત સહુને અનુભવગોચર છે. એક વિખ્યાત ગણાતા સંસારરસીક દેશનેતાની બુદ્ધિની વિશાળતા પણ એ રીતે અન્ય વિદ્યાનેને ય અમાપ્ય તરીકે સ્વીકાર્ય છે, તે ત્રણ જગતના વિદ્વાનોને ય પૂજ્ય-દેવેન્દ્રોને પણ પૂજ્ય તરીકે વિખ્યાત એવા સ્વયં બુદ્ધ અને સંસારત્યાગી સર્વજ્ઞ ભગવંત જેવા નિષ્કારણ જગબંધુનાં કેવલજ્ઞાનની વિશાળતા તો અલ્પો માટે અમાપ્ય તરીકે સ્વીકાર્ય જ હોય તેમાં કશું આશ્ચર્ય નથી. આમ છતાં કેટલાક-બુદ્ધિના બાપ હોવાનું અભિમાન ધરાવીને શ્રુતમાં નિરૂપેલા પદાર્થોને પિતાની બુદ્ધિરૂપ તુલા-કાટલાંથી તળવાની ચેષ્ટા કરે છે, તે એ છું હાસ્યાસ્પદ નથી! એવી શક્તિ બહારની ચેષ્ટામાં પડતાં તેઓ, સિદ્ધાંતમાં જ્ઞાની મહર્ષિઓએ સ્પષ્ટપણે દરવેલા પદાર્થોને દેખવામાં અંધ બની જાય છે! “આવું તે હોય ? કાંઈક તે કલ્પનામાં આવવું જોઈએને?' વિગેરે શંકાસ્પદ વચને વડે પિતાની મદારને મૃત માનીને ભગવત્કથિતથને Page #63 -------------------------------------------------------------------------- ________________ re શ્રી હનુસૂત્ર અશ્રુત તરીકે માનતા મનાવતા બની જઈ સ્વયં દુર્ગતિનાં ભાજન ને છે અને અન્યને દુર્ગતિનાં ભાજન મનાવે છે. શ્રી તીર્થંકર દેવે પ્રરૂપેલા અનિદ્રિયગોચર પદાર્થોમાં- શ્રદ્ધાગમ્ય શ્રુતમાં સ્વમતિ ચલાવવાનુ સાહસ કરનારા અહુ પડતા, પ્રભુના આ સિદ્ધાંતાંસદ્ધ અતિશય વિષે પણ અપલાપ કરવા લાગી જઈ શ્રદ્ધાલુજનેની આત્મકલ્યાણી શ્રદ્ધાના પાયા ઢીલા કરવાનું ચૂકતા નથી ! અરે, એમ સિદ્ધાંત વિરૂદ્ધ ખેલવામાં પેાતાને હિંમતે બહાદૂર, સત્યસ ંશેાધક અને મહાગવેષક એવા સાહિત્યપ્રેમી મનાવવા મથી રહે છે! શામનસરક્ષા, તેવા એને મચક જ આપતા નથી એ સમાજનુ આજે પણ અહેાભાગ્ય છે. એ સ્વયંપંડિતા, તેવી વિપરીત પ્રરૂપણા પણુ-પૂર્વના મહાજ્ઞાની મહષિ એ ભવ્યજનેના ઉપકાર અર્થે લખીને શ્રીસંઘને જે શ્રુત સુપ્રત કરી ગયા છે, તે શ્રુતમાં જ પેાતાની તિરૂપ હાલાહલના કણીયા વેરીને કરી શકે છે: એ મહાપુરૂષાના શ્રુતને છેડીને સ્વયં તેા તેઓ, કાઈ સામાન્ય પદાર્થ ના સામાન્ય સ્વરૂપને ય પ્રરૂપી શકવાની બુદ્ધિ ધરાવનારા હોતા નથી ! એમના જ્ઞાનની વિશાળતાનુ આટલુ તે માપ છે! છતાં એક પણ શાસ્ત્રાધાર વિના જ એ અહુ પડતા કહે છે કે- અરિહંત પ્રભુની આગળ ચાલતા ઇન્દ્રધ્વજને શાસ્ત્રમાં હજાર ચેાજનના કીધે, એટલે આપણે માની જ લેવું ? તેમાં આપણી બુદ્ધિ કાંઈ ચલાવવી જ નહિં ? એક પાંચસે પ્રીટ ઉંચા સ્થંભને ભૂમિ ઉપર ઉભવામાં પચીસ ફુટ જગ્યા તા જોઈએ જ, એ રીતે એક હજાર જ઼ીટની ઉંચાઈના મીનારાને નીચેની જગ્યા ૫૦ પ્રી- લાંખી પહેાળી જોઇએ એ રીતે ૫૨૮૦ પ્રીટ એટલે એક માઈલ ઉંચા મીનારાની નીચે ભૂમિ ઉપરની પહેાળાઈ ૨૫૦ પ્રીટ, બે માઈલ ઉંચા મીનારાની ૫૦૦, એમ એક ચેાજન ઉંચા મીનારાની નીચેની પહેાળાઈ ૨૦૦૦ પ્રીટ ગણે!, એટલે નીચેની તે પહોળાઈ ૩ લીઁગ થવા પામી ! પ્રભુ આગળ ચાલતા તે ઈન્દ્રધ્વજ ( મીનારા )ને જો હજાર યેાજનના જ માની લઈએ તે આ હિસાબે તે ઈન્દ્રધ્વજની નીચેની પહેાળાઈ ૩૦૦૦) લોગ હાવી જોઈ એ ! એટલે કેતે ઇન્દ્રધ્વજની નીચેની પહેાળાઇ જ માત્ર ૩૭પ માઇલોઇએ ! અને શ્રદ્ધાથી તે વાત પણ માની લઈએ તેા સવાલ એ છે કે-એવી મૂળમાંથી જ વિશાળ પહેાળાવાળા ધ્વજ, સ્થળે સ્થળે પત-વત-વાડી-ગામ-બગીચા-નદીઓ–સરાવાથી વ્યાપ્ત એવી ભૂમિમાં અસ્ખલિતપણે ભૂમિ ઉપરથો પસાર જ કેમ થઇ શકે ? માટે જ અમે કહીએ છીએ કે-તે ધ્વજને હજાર ચેાજનના કહ્યો તેથી યોજનના અર્થ ચાર ગાઉ ગણીને તે ઇન્દ્રધ્વજને ૪૦૦૦ ગાઉ ઉંચા માની લ્યા નહિ, ત્યાં તા ચોલનના ‘જોડવું’ એમજ અર્થ કરો, અને કોઇ વસ્તુના હજાર કકડા ગણા: એટલે કે-નળના પાઇપે જેમ એક બીજાને જોડે છે, તેમ કેાઈ જાતના એક હજાર કકડા એક બીજા સાથે જોડીને બનાવેલ ઉંચા ધ્વજ, એમ અર્થ લેવાથો તે પાઠે સુસ ંગત થાય.” આ શ્રુતજ્ઞાનના ‘ પૂ મહર્ષિ એએ કરેલા સર્વાંગ્િ અપ્રતિહત ' અર્થા પ્રતિ શ્રદ્ધાહીન બનેલા તે ભાઇએ, એ રીતે સદ્યોજ્ઞન ્ન્દ્રવન પાઠના સર્વ શાસ્ત્રકારોએ કરેલ ( એક હજાર Page #64 -------------------------------------------------------------------------- ________________ A શ્રી નવકાર મહામત્ર સાથે જનન ઈન્દ્રધ્વજ” અર્થ છોડીને” “એક હજાર કકડા જોડીને બનાવેલો ઈન્દ્રધ્વજ” એવો સદંતર વિપરીત અર્થ મનસ્વીપણે કરવાનું સાહસ તો કરી શકે છે. (એટલે કે-યોજન શબ્દને “ચાર ગાઉ” એ સ્પષ્ટ અને સમસ્ત શાસ્ત્રકારોને માન્ય એ સીધો અર્થ છેડીને જોડવું” એ કઈ જ શાસ્ત્રકારે નહિ કરેલે ઉંધે અર્થ, વાચા મળી એટલે કરી શકે છે,) પરંતુ એ રીતે શાસ્ત્રમાંના તે “યોગ' શબ્દનો અર્થ જોડવું” કર્યા પછી “શું જોડવું?” એ વસ્તુ તેઓ શાસ્ત્રમાંથી બતાવી શકવા અસમર્થ નીવડે છે : અને “કઈ પણ વસ્તુના કકડા સમજવા” એમ મતિ કલ્પના ઉપાડીને કહી દે છે! આમ કરવામાં તેઓને સૈદ્ધાંતિક પદાર્થો પ્રતિ જનતામાં યેન કેન શંકા પ્રગટાવીને સિદ્ધાંતના પાયા હચમચાવી દેવા, એ એક જ વાતનું લક્ષ જણાય છે! જે સ્વ પર હિતઘાતક છે. “શું જોડવું ?” એ વસ્તુના જવાબમાં મનસ્વીપણે કહી દેવું કે કોઈપણ વસ્તુના કકડા સમજી લેવા!” એ શું સિદ્ધાંત પ્રિયતા છે ? એવા ભાઈઓ, પિતાને વિદ્યમાન ગીતાથી કરતાં ય સાહિત્યપ્રેમી અને એ અર્થમાં પ્રમાણિક મનાવવા મગરૂર રહે છે, એ બીના જ બળાત્કારે મનાવે છે કે તેઓને એ રીતે સિદ્ધાંતસિદ્ધ વિવમાં પણ શંકા પેદા કરાવનારા મનસ્વીઅર્થો કરીને ભવ્ય જિનેને સિદ્ધાંત પ્રતિ અવિશ્વાસ પેદા કરાવે છે. અને તેમ કરીને સર્વ જન્તને કલ્યાણકર એવા જેનો સિદ્ધાંતના પાયાને હચમચાવી મૂકવા એ જ એક ધ્યેય છે. એઓના કિંમતી ગણાતા માનવજીવનની સાર્થકતા આ છે. જે વિશ્વસનીય નથી, તેઓ સદનનન્દઘા'નો “કોઈ વસ્તુના હજાર કકડા જેલે ઇન્દ્રધ્વજ” એ મનસ્વી અર્થ કરવા દ્વારા તે હજાર એજનના ઈન્દ્રવજને બહુ નાને ઈન્દ્રધ્વજ ગણાવવા મથે છે. એથી જ તેઓ “હજાર યેાજનને ઈન્દ્રધ્વજ ઉંચે હોય તે તે ઈન્દ્રવજની નીચેની પહેલાઈ જ ઓછામાં ઓછી ત્રણસો પંચોતેર માઈલ થાય અને એ પળ ઈન્દ્રધ્વજ જળ-સ્થળ-ટેકરા-ડુંગરા-વૃક્ષ-વાડી અને બગીચા વિગેરે ધરાવતી ભૂમિ ઉપરથી નિરાબાધપણે પસાર પણ શી રીતે થઈ શકે ? ”(તેવી કલ્યાણકામી શ્રદ્ધાલુ જનને વિચારણામાં મૂકી દેતી) મનસ્વી કલ્પનાઓ પણ એ સાથે જ વહેતી મૂકે છે! પરંતુ તેઓની તે શ્રુત વિરૂદ્ધની અર્થનીતિ અને કલ્પનાની રીતિ તેઓને દુર્હતુ બાર લાવવા ક્રોડ ઉપાયે ય સમર્થ નીવડે તેમ નથી. કારણ એક જ કે- પોતાની તે અશ્રય વાતને પણ સાચી ઠસાવવા સારૂ તેઓને આધાર તે “સોગન' અને “ઘર” વિગેરે શાસ્ત્રમાંના જ શબ્દને લેવો પડે છે. એ શાસ્ત્રીય શબ્દને આગળ કર્યા વિના તે તે ભાઈઓ, પ્રભુ આગળ ચાલતા તે સહસ્ત્ર જનના ઈન્દ્રધ્વજના સ્થાને તે કકડાને પણ હજારની સંખ્યામાં, તેમજ જેડેલા તરીકે બતાવી કે જણાવી શકે તેમ નથી. માત્ર કઈ વસ્તુના કકડાને જ-ડાંડીયાને જ પ્રભુના અતિશય તરીકે પ્રભુની આગળ ચાલતાં બતાવી કે જણાવી શકે તેમ છે, કે જે ડાંડીયાને તેઓ નિંદ્ય કેટીના અતિશયમાં પણ ગણાવી શકે તેમ નથી. આવી મનસ્વી કલ્પનાઓ વડે તેઓ, તે ઈનદ્રધ્વજ જાણે કે-કઈ સામાન્ય માનવીને Page #65 -------------------------------------------------------------------------- ________________ २० શ્રી વદિત્તુસૂત્ર બનાવેલ ન હાય, એવે માલજીવામાં ભ્રમ પ્રસારવા ‘તે ઇન્દ્રધ્વજને માનવીઓ વડે મનાવાતા મીનારા આદિની લંબાઈ-પહેાળાઈના ટાંતે માપવાની’ અપચેષ્ટા કરે છે. અપચેષ્ટા ન કરતા હોય તે તેને પ્રશ્ન છે કે-મહાનુભાવે ! દરેક જ શાસ્ત્રકારોએ જણાવેલ તે હજાર યેાજનના ઈન્દ્રધ્વજ રૂપ અતિશય માનવીકૃત છે કે દેવકૃત ? તે અતિશય માનવીકૃત નથી જ અને દેવકૃત જ છે, તેા શું દેવા, હજાર યોજન પ્રમાણુના તે ધ્વજ વાંસ કે વળી આદિની માફક મૂળથી છેડા પર્યંત' ઈચ્છે તેવડા અને તેવા દીધો અને સમસ્થૂલ પણ બનાવવા સમર્થ નથી ? આજના સુવિખ્યાત માનવ વિજ્ઞાનીએ પણ હિમતભેર કહે છે કે- પીત્તાની ઘણી લાંખી પટ્ટી પણ ટટ્ટાર ઉભી રહે, એ માટે પીત્તળમાં પચીસ ટકા ક્રુમીયમ મેળવીને અમે તારની માફક એકધારી ઇંચ જ પહેાળાની અને જરા ય વળાંક લીધા વિના ટટ્ટાર ઉભી રહે તેવી ’એક હજાર પ્રી- લાંખી પટ્ટી બનાવી શકીએ છીએ! કહા તા હમણાં જ મનાવી આપીએ ! અરે તેમ ટટ્ટાર ઉભી રહે તેવી એકથી દસ હજાર ફીટ લાંબી ‘અને મૂળથી છેડા પર્યંત એ રીતે ન ઈંચ પ્રમાણુ જ એક સરખી પહેાળી ’ પટ્ટી પણ બનાવી આપવા તૈયાર છીએ. ’ આ વાતની ખાત્રી ઈચ્છતા કાઈ પણ ભાઈઓ, કાઈ પણ પ્રતિષ્ઠિત વિજ્ઞાની વિદ્વાનને મળીને જાતે પણ ખાત્રી કરી શકે તેમ છે. વિજ્ઞાનીએ કહે છે કે-પાંચ માઈલ ઉપર ઉંચે જવુ હાય તા એકસીજનના ખાટલા લઈ જવા પડે છે. કારણ કે-પાંચ માઈલની ઉંચાઈ માદ અહિંની જેવા પવન નથી. આથી તેટલી ઉંચી અને ઉભી પટ્ટીને પવન ઉપદ્રવ કરી શકતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-એ રીતે માનવ તરીકે ગણાતા આ કાળના વિજ્ઞાનીએ પણ ૦૫ ઈંચ પ્રમાણુ જ પહેાળી એવી ધાતુની દુજાર કે દસ હજાર ડ્રીટ એક સરખી લાંબી અને અણુનમપણે અક્કડ ઉભી રહે તેવી પટ્ટી બનાવી શકે છે, તે “આંખ મીંચીને ખેાલે તેટલા વખતમાં જ બુદ્વીપ ફરતી ૨૧ પ્રદક્ષિણા ફરી આવે, જળને સ્થાને સ્થળ, અને સ્થળને સ્થાને જળ કરી દે, લાખ-લાખ ચૈાજન પ્રમાણુ કૃત્રિમ વિમાના ઝડપભેર બનાવી દે, અને તે વિમાનામાં ક્રોડા દેવા છૂટથો ખેડા હોય છતાં ( તે સૌધર્માઢિ દેવલાકમાંથી વિમનને લઈને અહિં કલ્યાણક મહાત્સવ પ્રસંગે આવવું હોય ત્યારે નીચે આવતાં માર્ગમાં પથરાએલા જ્યાતિષી દેવાનાં સામસા–પાંચસે આદિ માઈલના આંતરે આંતરે રહેલા પ્રકીર્ણક વિમાનેાની વચ્ચેથી પસાર થવામાં પોતાના તે વૈક્રિય પાલક વિમાનને તેમ જ તે જ્યાતિષી દેવાનાં વિમાનાને કોઈ પણ પ્રકારે અથડામણુ ન થાય માટે) તે પાલક વિમાનને સૌધર્મ માંથી અહિં આવતાં માર્ગ માં નંદીશ્વરઢીપે પેાતાની શક્તિથી એવું તે સદેચી લે છે કે જે જ્યાતિષીનાં વિમાને વચ્ચેથી નિરાળાધ પસાર થઈ જાય, અને તેમાં બેઠેલા દેવા તેા તેવી જ છૂટથી તેમાં એડા જ હોય ! ” એવી અનેક પ્રકારની હેરત પમાડે તેવી શક્તિ, સામર્થ્ય, મહાત્મ્ય અને પ્રભાવ ના સ્વામી તરીકે પ્ર`સદ્ધ એવા દે, મૂળમાં બે-પાંચ હાથ પ્રમાણુ જ પહેાળા અને હજાર ચેાજન ઉંચા અને વિચિત્ર વિચિત્ર પ્રકારના સખત પુદ્ગલેના એક સરખા પિંડના ’. અણુ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામત્ર સાથ નમ ઇન્દ્રધ્વજ ત્રિલેાક જનવત્સલ એવા શ્રી અરિહંત દેવાની ભક્તિ માટે વિરચે જ, એમાં તે ધ્વજના માપને પેાતાની બુદ્ધિએ પણ કસવા જેવુ' રહે છે જ શું? અર્થાત્ હાર ચાજનના ઇન્દ્રધ્વજ તરીકેના અરિહંત પ્રભુના તે અતિશય જો દેવકૃતાતિશય તરીકે જ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તેા પછી તે દૈવી ઈન્દ્રધ્વજનું માપ, ( આગળ-પાછળનું અને મિનિટ પછીનુ પણ કાંઈ જ કળી નહિ શકતી એવી) પાતાની ક્ષુદ્રબુદ્ધિએ કાઢવા મથવાની ચેષ્ટા કરવી પડે છેજ કયાં ? અહિં એક વાત એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ સહસ્રયેાજનના ઈન્દ્રધ્વજ વૈક્રિય હાઇને અશાશ્વત પદાર્થ હાવાથી તેના હજાર યેાજના ઉત્સેધાંગુલેજ સમજવાના રહે છે, જ્યારે— ચક્રવર્તીએ, છ ખંડ સાધીને પાછા વળતાં વૈતાઢય મૂળે સ્થિત ગંગા નદીના મુખ પાસેના ભૂમિગત નવનિધિઓને અટ્ઠમ તપ કરીને આરાધે છે, એટલે તે અર્જુમના પ્રભાવે તે નિધિતા અધિષ્ઠાયક દેવા તાબે થયા માદ ચક્રવતી ને વશ થઈને તેની સેવામાં હાજર રહેવાની ચક્રીને કબુલાત આપે છે. એથો ચક્રો તે દેવાના સત્કાર કરીને રાજધાની તરફ વળે છે, ત્યારે તે નિધિએ ચક્રોની પાછળ પાછળ પાતાળ માર્ગે થઈને પણ ચાલ્યા આવતા હવાનેા પાઠ છે. આ દરેક નિધિ ખાર ચેોજન લાંબે, નવ ચેાજન પહેળા અને આઠ જન ઉંચા હોય છે. આ નિધિઓ શાશ્વતા હેાવાથી તેના યાજનાનું માપ પ્રમાણાંગુલે જાણવાનું રહે છે! એટલે આ એકેક નિધિએ ઉત્સેધાંગુલના માપે ૪૮૦ ચેાજન લાંમા, ૩૬૦૦ યોજન પહેાળા અને ૩૨૦૦ ચેન્જન ઉંચા હાય છે. ચક્રવત્તીના આવા હજારા ચેાજનના વિશાળકાય નિધિએ પણ એક પાઠ પ્રમાણે દેવાના પ્રભાવથી ચકીની પાછળ પાછળ ગંગાના મુખથી માંડીને ચઢીની રાજધાની સુધી ભૂમિમાં ચાલ્યા આવે છે, અને ખીન્ત પાઠ પ્રમાણે ભૂમિ ઉપર ચાલ્યા આવે છે. તે અરિહંત પ્રભુની પૂજાના પરમ શુભ હેતુએ દેવાએ બનાવેલ તે અરિહતદેત્રના અતિશય તરીકેના માત્ર એક જ હજાર ચેાજનના ઇન્દ્રધ્વજ દેવાના પ્રભાવે ભૂમિ ઉપ૨ પ્રભુની આગળ આગળ અભ્યામાંધ પસાર થાય તેમાં બુદ્ધિમાં નહિં ઉતરવા જેવું શું છે? જો કે-અભિધાન ચિંતામણિ પ્રથમ કાંડના આ ‘હે ધર્મ ૨૫: સપા-પાયું મૃગેન્દ્રાસનમુગ્વેનું ચ। છત્રત્રયં રત્નમચ་ગોંધિ-સ્થાને ૬ ચામીર ૢજ્ઞાતિ । શ્ ॥' ૬૧મા શ્લોકની ટીકામાં જણાવેલ ‘હે રત્નમયો ત્રઽતિ ' પાડે મુજખ તેમજ પ્રવચન સારાદ્ધાર મુદ્રિત પૃષ્ટ ૧૦૯ ની પેલી પુરીની પક્તિ ૪ થી ૫ માં भावेश ' एतानि च सिंहासनादीनि पञ्चाऽपि यत्र यत्र जगद्गुरुर्विचरति तत्र तत्र गगनगतानि રાન્તિ ' એ પાઠ મુજબ તે હજાર ચેાજનના ઇન્દ્રધ્વજ ભૂમિ ઉપર નહિ, પરંતુ આકાશે જ ચાલે છે! પછી તેને ભૂમિ પરના પદાર્થો નડવાની વાત જ કયાં રહે છે ? આવા ૩૪ અતિશયના સ્વામી શ્રી અરિહંત ભગવંતના ખાર ગુણુ જણાવ્યા છે, તેમાં અંતિમ જે વચના તિશય નામના મારમે ગુણ છે, તે પ્રભુની પાંત્રોશ ગુણયુક્ત વાણીના પિપે છે. પ્રભુની વાણીના તે પાંત્રોસ ગુણા આ નીચે વર્ણવાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી દત્ત શ્રી અરિહંતપ્રભુની વાણુના પાંત્રીસ ગુણ ૧-પ્રભુની વાણી સમવસરણમાં ભેજનું પ્રમાણુ સંભળાય ૨-સહુને સર્વત્ર સમપ્રકારે સમજાય. ૩-પ્રૌઢ હોય. –મેઘ જેવી ગંભીર હોય. ૫-સ્પષ્ટ હોય ૬-સંતોષકારક હોય. ૭– પ્રભુ મને જ કહે છે” એમ દરેકને લાગે, તેવી હોય ૮-પુષ્ટ અર્થવાળો હેય. ૯પૂર્વાપર વિધ રહિત હોય. ૧૦-મહાપુરૂષને છાજે તેવી હોય. ૧૧-સંદેહ વિનાની હેય. ૧૨-દૂષણ રહિત અર્થવાળી હય. ૧૩–કઠીન વિષયને સહેલે સમજાવે તેવી હોય. ૧૪જે સ્થળે જેવું શોભે તેવું બોલાય તેવી હોય. ૧૫-છ દ્રવ્ય અને નવતવને પુષ્ટ કરનારી હેય. ૧૬–પ્રયજન સહિતની હાય. ૧૭-પદરચના યુક્ત હથ. ૧૮-છ દ્રવ્ય અને નવતત્વને વિષે પટુતા-કુશળતા મય હોય ૧૯ મધુર હોય. ૨૦-પરા મ જણાઈ ન આવે એવી ચતુરાઈ વાળી હોય. ર૧-ધર્માર્થ પ્રતિબદ્ધ હોય. ૨૨-દીવ જેમ પદાર્થને દેખાડે તેમ પદના અર્થને પ્રકાશવામાં દીપ સમાન હોય ૨૩-પરનિંદા અને આત્મકલાઘા વિનાની હોય ૦૪-કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભકિત વિગેરેથી યુક્ત હોય. ૨૫-આશ્ચર્યકારી હેય. ૨૬ વક્તા સર્વગુણસંપન્ન છે, એમ જણાવનારી હોય -૨૭ વૈવાળી હોય. ૨૮-વિલંબરહિત હોય. ૨૯-ભ્રાંતિ રહિત હોય. ૩૦-સમવસરણસ્થિત સમસ્ત પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી જાય ! એવી માહાસ્યપૂર્ણ હોય. ૩૧-શિષ્ય બુદ્ધિ ઉપજાવે એવી હેય. કર-પદના અર્થને અનેકપણે વિશેષ આપણું કરીને બેલે તેવી હોય ૩૩-સાહસિકપણે બેલે છે એમ લાગે તેવી હોય. ૩૪–પુનરૂક્તિ દોષ વગરની હોય. કપ- સાંભળનારને ખેદ ન ઉપજે તેવી હાય આ પ્રમાણે શ્રી અરિહંત પરમાત્માના બાર ગુણોનું વર્ણન અહિં પૂર્ણ કર્યા બાદ હવે સિદ્ધ ભગવંતના આઠ ગુણોનું આ નીચે વર્ણન કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માના આઠ ગુણ " नाणं च दसणं चेव अव्वाबाहं तहेव सम्मत्तं । अक्खयठिइ अरूवी अगुरुलहु वीरियं हवइ ॥१॥ અર્થ- કાલોકના સ્વરૂપને જાણે તે જ્ઞાનગુણ, કાલેકના રવરૂપને દેખે તે દશનગુણ હોય, કોઈપણ પ્રકારની બાધા વિનાનું એવું નિરૂપાધિક અનંતસુખરૂપગુણ, *ક્ષાયિક સમ્યકત્વ ગુણ, આયુકર્મને સદાને માટે ક્ષય થઈ ગયો હોવાથી અક્ષયસ્થિતિ નામક ગુણ કેઈપણ પ્રકારનું રૂપ નહિ એવો અરૂપીગુણ, અગુરુલઘુ સ્થિતિગુણ અને “અનંતવીર્ય એ આઠ ગુણ હોય છે. ” વિશેષાર્થ:--સિદ્ધ ભગવંતને વિષે “૧ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થએલ હોવાથી કેવલજ્ઞાન ગુણ છે ૨ દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી કેવલદર્શન ગુણ છે, (અહિં દર્શન એટલે સમ્યકત્વ નહિ, પણ જ્ઞાનના પ્રથમ સમય પછી બીજા સમયે થનારો-એટલે કે સમયાં તરે થનારે જ્ઞાનને જે સામાન્ય ઉપગ, તે રૂપ દર્શન લેવાનું છે.) ૩-વેદનીય કર્મને ક્ષય થવાથી–સમસ્ત દેવેન્દ્રો ચારે નિકાયના દેવે ચક્રવત્તિઓ વાસુદેવે પ્રતિવાસુદેવે, બલદેવ રાજાઓ અને વ્યવહારીઆઓનાં સુખો કરતાં અનંતુ અને કેઈપણ પ્રકારની બાધા પીડા વગ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મહામંત્ર સાથે રનું એવું અવ્યાબાધ અનંતસુખ છે સિદ્ધપણામાં આ ત્રીજે ગુણ છે. ૪ મોહનીય કર્મને-દર્શન સપ્તકને ક્ષય થવાથી ઉત્પન્ન થએલ ક્ષાયિક સમ્યકત્વ ગુણ, સાદિ અનંત સ્થિતિને માટે તદવસ્થિત જ હોય છે. પ આયુષ્ય કર્મને ક્ષય થવાથી અક્ષયસ્થિતિ હોય છે-જે અનંત ચતુષ્કવાળી અનંત સુખમય સ્થિતિ પ્રાપ્ત થઈ તે સ્થિતિ સદાકાળ વર્તતી હોય છે, ગેય પદાર્થોની નવી નવી વર્તના સમયે સમયે પલટાતી રહે છતાં સિદ્ધ ભગવંતની તે રિથતિ કદી પર્યાય પામતી નથી! ૬-નામકર્મને ક્ષય થઈ જવાથી પાંચવર્ણ બે ગંધ-છ રસ અને આઠ સ્પર્શમાંના એક પણ પદાર્થ સિદ્ધના આત્માને નહિ હેવાથીએટલે કે જીવ સાથેના તે વર્ણગંધરસ અને સ્પર્શનો અનાદિ કાળના તાદામ્યક સંબંધને સિદ્ધના આત્માએ સદાને માટે નિર્જરી નાખેલ હોવાથી દૂર કરેલ હોવાથી એ દરેક રૂપી પદાર્થો દૂર થતાં જે-અરૂપીપણાનો આત્મગુણ છે, તે સ્વગુણે જ આમાં રહ્યો છે. આથી સિદ્ધપણામાં આત્માને કેવલ અરૂપી ગુણ છે. ૭ ગાત્ર કર્મનો ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ હોય છે. એટલે કે સિદ્ધ, પથરની જેમ ભારે પણ નથી અને ધુમાડાની જેમ હલકા પણ નથી: અર્થાત્ પત્થર ઊંચે ગયે હોય છતાં ભારે હોવાથી સ્વત: નીચે આવે છે, અને ધુમાડો હળવો હોવાથી નીચેથી શરૂ થતો હોવા છતાં સ્વત: ઉંચો જાય છે, તેમ સિદ્ધનો આત્મા સિદ્ધશિલા પર્વત ઉંચે ગમે ત્યાંથી ત: નીચે આવતો નથી તેમજ તે ઈષપ્રાગભાર પૃથ્વીથી–સિદ્ધશિલાથી ઉંચે જતો નથી (અલકાકાશથી જેટલી નીચી અવગાહના હોય છે, ત્યાં જ રહે છે.) અથવા અગુરૂ” એટલે ઉચ્ચ ગોત્ર કર્મને ક્ષય થઈ જવાથી તે ભારે નથી અને “અહ” એટલે નીચ ગોત્રકને ક્ષય થઈ જવાથી તે હળવે નથી. ૮ અંતરાય કર્મ-વીર્યંતરાયનો ક્ષય થઈ જવાથી આત્માનું સ્વાભાવિક એવું ૮અનંત બલ હોય છે. સિદ્ધ ભગવંતના આ આઠ ગુણ છે. આચાર્ય મહારાજાના છત્રીસ ગુણ સ્પર્શનેનિદ્રય આદિ પાંચ ઈન્દ્રિયોના અવાંતર થતા ત્રેવીસ ભેદેને વિષે રાગ કે દ્વેષ ન ધ-પ્રીતિ કે અપ્રીતિ ન લાવે-તે વીસેય ભેદ પ્રતિ સંવર કરે તે પાંચ ઈન્દ્રિયોને સંવર કરવા રૂપ પાંચ ગુણ, નવ પ્રકારની બ્રહ્મચર્યની જે ગુપ્તિ-વાડ તેને ધારણ કરવારૂપ નવગુણ, ધારણ કરે, અને સંજવલનના કોધ-માન આદિ ચાર પ્રકારના કષાયથી મુકતપણું ધારણ કરે તે ચારગુણ: એ રીતે આ ૫-અને ચાર મળી અઢાર ગુણ, તેમજ “સવાબો પગારૂવાચા વેરળ, તાળો મુરાવાયા વેરમi ' આદિ પાંચ મહાતેને ધારણ કરે એ પાંચગુણજ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યા. ચાર એ પાંચ આચારને પાળે અને અન્યને પળાવે, એ બીજા પાંચ ગુણ, ઈર્યાસમિતિ -ભાષાસમિતિ. અદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ મળીને એ આઠ ગુણ પાળે, તે સર્વે મળીને આચાર્ય મહારાજાના છત્રીસ ગુણ હોય છે. આ ગુણછત્રીસી ને શાસ્ત્રમાં છત્રીશ પ્રકારે પણ વર્ણવી છે. એટલે કે-છત્રીસ છત્રીસીગુણ તરીકે પણ જણાવેલ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિસુત્ર ઉપાધ્યાયજી મહારાજાના પચ્ચીસ ગુણ અગીઆર અંગ અને બાર ઉપાંગને ભણે તથા ભણાવે એ ૨૩ ગુણ થયા, તેમ જ ચરણસિારી અને કરણસિત્તરી એ બેનું શુદ્ધ રીતે પાલન કરે તેથી તે બે ગુણ મળીને ઉપાધ્યાયજી મહારાજના પચીસ ગુણ છે. (આ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગનાં નામે તેમજ કરણસિત્તરી અને ચરણસિત્તરીની વિગત, શાસન સુધાકર પત્રની ઓફીસ, મુ. ઠળી આ તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી “સુધાકર રત્ન મંજૂષા” નામની નિત્ય ઉપગી પુસ્તિકામાં વિસ્તારથી જણાવેલી છે. ખપી જનેએ વાત નો આપ બીડીને તે પુસ્તિકા મંગાવીને માહિતગાર થવું.) સાધુ ભગવંતના સત્તાવીસ ગુણ " छव्वय छक्कायरक्खा, पंचिंदियलोहनिग्गहो खंती। भाववि सोही पडिले-हणा य करणे विसुद्धि य ॥१॥ संजमजोए जुत्तो, अकुसलमणवयणकायसंरोहो। सीयाइ पीडसहणं, मरणं હવIIM ૨ ૨ '' અર્થ - છ વ્રત- છકાય જીવનની રક્ષા પાંચ ઈન્દ્રિય અને છ લોભ તે “૬'ને નિગ્રહ ૬ ૧૯-ક્ષમા, ૨૦- ભાવવિશુદ્ધિ (ચિત્ત નિર્મળતા) ૨૧-પડિલેહણ કરવામાં વિશુદ્ધિ (ઉપયોગપર્વક પડિલેહણ કરે.) ૨૨- સંયમના જેગમાં યુક્ત (સંયમને સાધી આપે તેવા સમિતિ અને ગુપ્તિ ધર્મમાં ઉપગવાળા) હોય, ર૩ થી ૨૫ અશુભ મન-વચન-કાયાને સંરોધ કરે, (મન-વચન અને કાયાને અશુભમાંથી રોકે.) ૨૬-શીત, ઉષ્ણ આદિ બાવીસ પરિષહેને સહન કરે, અને ૨૭-મરણાંત ઉપસર્ગ આવે તે પણ તેને સહન કરવા તત્પર રહે, પરંતુ મુનિધર્મથી ચલિત ન થાય. સાધુ ભગવંતોના આ સત્તાવીસ ગુણો છે. એ રીતે અરિહંત ભગવંતના ૧૨ ગુણ, સિદ્ધ ભગવંતના ૮ ગુણ, આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ, અને સાધુ ભગવંતના ૨૭ ગુણ મળીને તે પંચ પરમેષ્ઠી ભગવંતના ૧૦૮ ગુણે છે. નવકારવાળીના ૧૦૮ મણકા, તે ગુણ સંખ્યાને ઉદ્દેશીને છે. તે પાંચ પરમેષ્ઠી ભગવંતોને નવકાર મહામંત્રમાં કરેલ નમસ્કાર, જેમ પરમ ભાવમંગલ રૂપ છે, તેમ તે પાંચ પરમેષ્ઠી ભગવંતોના આ ૧૦૦ ગુણને જાપ કરે તે પણ પરમ ભાવમંગલરૂપ છે. સમસ્ત નવકાર મહામંત્રનો મહિમા જણાવેલ છે કે-“નાદાર રૃ કar, પાવું છે સત્ત થયા છે પન્નાલં ૨ qgi, સાકર પળવચ સમmi શા” અર્થ-નવકારનો એક અક્ષર સાત સાગરેપમ પ્રમાણ કાલ સુધી પહોંચે તેવું મેહનીય કર્મ તેડી નાખે છે, એક પદ-પચાસ સાગરોપમનું અને આખો નવકાર પાંચસો સાગરોપમનું પાપ-મેહનીય કર્મ દ્વર કરે છે. “ નો મુળરૂ રઘif, પૂરૂ વિઠ્ઠીરું વિનામુi | તિથિગર નામ “ વિંઘરૂ નથિ સંવેદ્દો રા” અર્થ-જિનેશ્વર ભગવંતે દર્શાવેલા તે નવકારને જે માણસ એક લાખ વાર ગણે, અને વિધિપૂર્વક પૂજે તે તે માણસ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે, તેમાં સંદેહ નથી. મારા “વ ચ નચા, સહતં ન જોડીગો નો ગરૂ મત્તિgત્તો, Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરેમિભતે સૂત્ર સાથે તો પાવડું સાચું સા ” અર્થ-જે માણસ ભક્તિ વડે કરીને આઠ કરોડ આઠ હજાર આઠસે ને આઠ વખત તે નવકાર મહામંત્ર ગણે તે તે શાશ્વત પદને પામે. ૩ એ પ્રમાણે ભાવમંગલ તરીકે નવકાર મહામંત્રને (માહાસ્ય દર્શાવવા પૂર્વક) અહિં અર્થ સમાપ્ત થયે. શ્રી વંદિત્તસૂત્રની આદિમાંએ પ્રમાણે ભાવમંગલ તરીકે નવકાર મહામંત્રનાં ઉચ્ચારણ પછી લીધેલ સામાયિકની યાદી અને શુદ્ધિ અર્થ ઉચ્ચારવામાં આવે છે તે – In શ્રી મંતે સૂત્રમ્ વાર્થપૂ II ॥ करेमि भंते! सामाइयं, सावजं जोगं पच्चक्खामि, जाव नियमं पज्जुवासामि दुविहं तिविहेणं-मणेणं, वायाए कायेणं, न करोमि न कारवेमि तस्स भन्ते ! पडिकमामि, निंदामि, गरिहामि अप्पाणं वोसिरामि મજો! સામારૂ પિ =અર્થ: હે ભગવંત! હું સામાયિક કરું છું તિવ==ળળ વારા છાયેળ, સુવિહેંન મ ન વામ =અર્થ:-મન, વચન અને કાયા એ ત્રણેય પ્રકારથી કરૂં નહિ અને કરાવું નહિ એ બે પ્રકાર વડે સાવર્ષા નો પાકવા =અર્થ:- સંસાર સંબંધીના આરંભ સમારંભાદિ સંબંધી સાવદ્ય ગોનું પચ્ચકખાણ કરું છું. જ્ઞાવ નિચ પsgવારામ, અર્થ:-આ સામાયિક સંબંધીની બે ઘડીના નિયમને હું એવું છું. તરણ ! ઉહિમા = અર્થ તે સાવદ્ય ગેનું હે ભગવાન્ ! હું પ્રતિકમણ કરું છું. નિંદામ પરિમ શાળં વોસિરા=અર્થ:-તે પાપની નિંદા કરું છું, ગહ કરું છું અને મારા આત્માને સિરાવું છું. તે સ્પષ્ટ ભાવાર્થ-(આપનો આત્મહિતાવલક્ષી ઉપદેશ સાંભળીને) હે ભગવંત! હું સામાયિક કરું છું. આત્માને સમભાવમાં રાખવાને ઈચ્છું છું-સજ થયે છું. મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારથી કરૂં નહિ અને કરાવું નહિ, એ છ પ્રકાર વડે (છ કેટી વડે) સંસાર સંબંધીને આરંભ સમારંભાદિ સંબંધી સાવદ્ય ગોનું હું પચખાણ કરું છું. સ વદ્યાગને ત્યાગવાના તે પચ્ચકખાણ માટેના આ (લીધેલ છે તે) સામાયિક સંબંધીના બે ઘડીના નિયમને એવું છું-પાલન કરવા ઈચ્છું છું (આ રીતે જે પૂર્વના સાવદ્ય ગોનું હું બે ઘડીના સામાયિક સુધીનું પચ્ચખાણ પાળી રહેલ છું, કે તે સાવદ્ય ગોનું હે ભગવંત! હું (સામાયિકમાં) પ્રતિક્રમણ ઈચ્છું છું–તે સાવદ્ય ગાથી આત્માને લાગેલ પાપને સામાયિકના ધ્યાન વડે નિર્જરી નાખવા તલસું છું. (અને તેથી જ) તે પાપની હું આત્મસાક્ષીએ નિંદા કરૂં છું, આપની ( ગુરૂમહારાજની ) સાક્ષીએ ગહ કરું છું અને (સામાયિકના કાળમાં) તે સાવદ્ય ગોળી મારા આત્માને વોસિરાવું છું–તે સાવદ્ય વેગમાં તેટલો ટાઈમ નહિ જવા દેવા માટે મન-વચન-કાયાથી મારા આત્માને હું સમભાવમાં જ સ્થાપી દઉં છું. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી વતિસવ શ્રી વંદિત્ત સૂત્રની આદિમાં એ પ્રમાણે “ નવકાર મંત્ર' અને કરેમિ ભંતે – - સૂત્ર કહ્યા પછી દૈવસિક અતિચાર આવવા રૂપ પ્રતિક્રમણ ગર્ભિત છામિ કિશનિનું સૂત્રમ્ | ... ॥ इच्छामि पडिक्कमिउं, जो मे देवसिओ अश्यारो कओ काइओ वाइओ माणस्सिओ उस्सुत्तो उम्मग्गो अकप्पो अकरणिजो दुज्झाओ दुन्विचिंतिओ अणायारो अणिच्छिअव्वो असावगपाउग्गो नाणे दंसणे चरित्ताचरित्ते सुए सामाइए तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं पंचण्हमणुव्वयाणं तिण्हं गुणव्वयाणं चउण्हं सिक्खाव्वयाणं बारसविहस्स सावगधम्मस्स जं खंडिअंजं विराहि तस्स मिच्छामि दुक्कडम् ॥ અર્થ -રામાં પૂછામ=પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું. (શેનું?) નો મે તેવો જબરો જો જે મારા વડે દિવસ સંબંધી અતિચાર સેવા હોય તેનું ફળો વારો માળ, રિસો-કાયિક, વાચિક અને માનસિક રીતે પુરો નો લવ શાળગો સુન્ના સુવિચિંતિનો-સૂવ વિરૂદ્ધ બેલવા રૂ૫, જિનેન્દ્ર માર્ગવિરૂદ્ધ ઉપદેશ આપવા રૂપ, અકદ્રવ્ય આચરણ રૂપ, અકરણીય કાર્ય કરવા રૂપ, દુર્થોન કરવા રૂપ, ખરાબ ચિંતવન કરવા રૂપ, કળાચાર રિઝવ્વા વસાવા -શ્રાવકને માટે અનુચિત'એ તે અનાચાર, શ્રાવકને ટચર છે. ઈચ્છવા જોગ નથી. (તે દરેક વર્તન જે અનાચાર રૂપ છે, તે પછી શ્રાવકને વ્રતમાં અતિચાર કર્યો અને કયા વિષયમાં? તે કહે છે કે-)નાળે વરિત્તારિત્ત-જ્ઞાનને વિષે, દર્શનને વિષે અને દેશચારિત્રને વિષે. (કેવી રીતે?) સામrgeથતજ્ઞાનને વિષે અને સામાયિકને વિષે. [એ પ્રકારે અતિચારે કેટલા ભેદે લાગ્યા હોય ] तिण्हं गुत्तीणं चउण्हं कसायाणं पञ्चण्हमणुव्वयागं तिण्हं गुणव्वयाणं चउण्हं सिक्खाव्वयाणત્રણ પ્રકારની ગુપ્તિના પાલનમાં, ચાર પ્રકારના (અપ્રત્યાખ્યાની) કષાયના ત્યાગમાં તેમજ પાંચ પ્રકારના અણુવ્રતા, ત્રણ પ્રકારના ગુણવતે અને ચાર પ્રકારના શિક્ષાવ્રતો મળીને વારસવિદ્દર સાવરધરસ-બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધીમાં ગં áજિં જે કઈ વ્રત દેશથી ખંડિત કર્યું હોય વિરોધચં જે કાંઈ અત્યંત ખંડિત કર્યું હોય તો તે ખંડન તેમજ વિરાધનારૂપ અતિચારનું મિચ્છામિ દુa-મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. વિશેષાથ-છામ ઘરમાં ના છે તેવા કામો શો, સ્વીકારેલ વ્રતને વિષે મારાથી દિવસભરમાં જે કઈ અતિચાર સેવાઈ જવા પામ્યું હોય, તે દષથી નિવવાને ઈચ્છું છું. (તે અતિયારે કઈ કઈ રીતે લાગી જવા પામ્યા હોય તે તે ખ્યાલમાં લાવવા Page #72 -------------------------------------------------------------------------- ________________ બી ઇમામિ પડિ િસૂત્ર સાથે પ્રથમ તે અહિં અનાચારે કહે છે કે-) કાયાથી, વાચાથી અને માનસથી. (વાચાથી અનાચાર કેવી રીતે? તે કહે છે કે-) આગમ શાસ્ત્રનાં વચનેની વિરૂદ્ધ બેલવા રૂપ તેમજ શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલા માર્ગ વિરૂદ્ધ ઉપદેશ આપવા રૂપ. (કાયાથી અનાચાર કેવી રીતે? તે કહે છે કે-) દેશચારિત્રથી વિપરીત ગણાય તેવું અકલષ્ય આચરણ કરવાથી તેમજ અકરણીય આચરણ આચરવારૂપ (મનથી અનાચાર કેવી રીતે ? તે કહે છે કે-) આ અને રૌદ્રધ્યાનમાં એકાગ્રતામય દુનરૂપ તેમજ ખરાબ ચિંતવન રૂપ. (આ શાસ્ત્ર વિરૂદ્ધ બોલવું આદિ દરેક આચરણીય નહિ હેવાથી જ) કળાવાર રિઝલો – તાવ Gramો'-કાવવા ] શ્રાવકને માટે અયોગ્ય-અનુચિત-અનાચરણીય એ તે અનાચાર અને બિલકુલ ઈચ્છવા યંગ્ય નથી. (એ પ્રમાણે વ્રતમાં જે રીતે અનાચાર લાગે છે, તે જણાવીને હવે કેવી રીતે અતિચાર લાગે છે તે જણાવે છે.) નાગે. જ્ઞાનસંબંધમાં, સમ્યકત્વ સંબંધમાં અને દેશચારિત્ર સંબંધમાં, (કયા જ્ઞાન-દર્શનાદિમાં અને કેવી રીતે તે તે અતિચારે લાગી જવા પામ્યા હેય? તે કહે છે કે-) -શ્રુતજ્ઞાનમાં, (અહિં શ્રુતજ્ઞાન, મતિ આદિ જ્ઞાનના ઉપલક્ષણ -ઓળખાણ તરીકે મતિજ્ઞાનાદિ લેવા પૂર્વક સમજવાનું છે.) સામાવા-સમ્યકૂવરૂપે સામાયિકમાં તેમજ દેશવિરતિરૂપ સામાયિકમાં. સમ્યકત્વરૂપ સામાયિકમાં શંકા-કાંક્ષા આદિ થવા પામેલ હોય તે અતિચાર (અને દેશચારિત્ર રૂપ સામાયિકમાં જે જે ભેદોથો અતિચાર લાગે છે તે જણાવે છે કે-) તિરું ગુત્ત. ત્રણ પ્રકારની ગુણિમાં, પ્રત્યાખ્યાન કષાયની ચેકડીમાં તેમજ પાંચ અણુવ્રતો અને ચાર શીક્ષાવતે મળીને બાર પ્રકારના શ્રાવકધર્મ સંબંધમાં ચિં જે કાંઈ દેશથી દેષ લગાડે હોય, તેમજ કં વિહિયં જે કઈ અતિ દેપ લગાડીને આ ચારિત્રને વિરાયું હોય તે ચારિત્ર ખંડન અને ચારિત્ર વિરાધન રૂપ અતિચારનું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. વિ. સં. ૨૦૦૬ જ્ઞાન પંચમી) ગોવાવાળી જૈન ધર્મશાળા પાલીતાણુ સદગુરૂહંસશિશુ-નરેન્દ્રસાગર. Page #73 -------------------------------------------------------------------------- ________________ ॥ तीर्थाधिराज श्रीशत्रुञ्जयगिरिवराय नमो नमः ॥ | શ્રી શ્રાદ્ધતિમ-વંતિસૂત્ર | મૂલસૂત્ર અને ભાવાર્થ : મંગલાચરણ અને ઉદ્દેશ નિરૂપક આધગાથા वंदित्तु सव्वसिद्धे-धम्मायरिए य सव्वसाहू अ ॥ इच्छामि पडिकमिउं, सावगधम्माइयारस्स ॥ १ ॥ માવાઈ -સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થકર ભગવત, શ્રી સિદ્ધ પરમાત્માઓ, શ્રી આચાર્ય ભગવંતે (૪-કારથી) શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વ સાધુ ભગવંતરૂપ પાંચ પાંચ પરમેષ્ટિ ભગવંતને વંદન અને નમસ્કાર કરીને શ્રાવકના (બારવ્રત રૂ૫) ધર્મને વિષે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ ઇચ્છું છું–તે અતિચારેને પડિકામવાને ઈચ્છું છું.. ૧ બીજી ગાથાની અવતરણિકા -સર્વજ્ઞ ભગવતિએ બે પ્રકારને ધર્મ કહ્યો છે. સર્વવિરતિ અને દેશવિરતિ. સર્વવિરતિની અશક્તિએ રવીકારવામાં આવતા દેશવિરતિ ધર્મ, એ જધન્ય ધર્મ છે. આ ધન્ય ધર્મ, શ્રાવકનાં બારવ્રત રૂપે છે. સમ્યગદષ્ટિ આત્મા, એ બારતે કે તેમાંનું એકાદ પણ વ્રત માવજીવને માટે ગ્રહણ કરે ત્યારે તે શ્રાવક ધમની કોટીમાં ગણાય છે-શ્રાવક બજે કહેવાય છે. બારેય બને કે તેમાંના એકાદ પણ વ્રતને ગ્રહણ કરે નહિ ત્યાં સુધી શ્રાવકુલે આવ્યો હોવા છતાં આત્મા, માનસારી કે વધીને અવિરત સમ્યકૂવી ગણાવા પામે છે, પરંતુ ધર્મ લેખાતો નથી. કારણ એજ કે ચોથા ગુણસ્થાનકે રહેલ આત્મા પણ વિરતિ નથી, અવિરતિ છે. અને અવિરતિ, એ અધર્મ જ છે. વિરતિ એ ધર્મ છે, અને તે પાંચમા ગુણસ્થાનેથી જ ગણાય છે. આથી ઉત્તમ એવા શ્રાવકુલને પામેલા દરેક જ પુણ્યવંત આત્માઓએ ખાસ લક્ષ આપવું જરૂરી છે - મખ્ય રીતે શ્રાવકે બારવ્રતધારી બનવું જ ઘટે અને સાથે જ્ઞાનાચાર–દર્શનાચાર આદિ પાંચેય આચારના પાલક બનવું ઘટે. જે જે ભાગ્યવાનેએ, શ્રાવકનાં તે બાર અને પંચાચારના પાલનને સ્વીકા હોય છે. તેઓને પિતાનાં તે વ્રત અને આચારપાલનમાં રક્ત રહેવા છતાં પણ પ્રમાદવશાત અતિચાર લાગી જાય છે તે અતિચારોનું આ બીજી ગાથાદ્વારા ઓધિક રીતે-સામુદાયિકપણે પ્રતિક્રમણ જણાવાય છે. जो मे वयाइआरो, नाणे तह दंसणे चरिते अ । सुहुमो व बायरो वा, तं निदे तं च गरिहामि ॥२॥ Tથા -મારાં ને વિષે તેમજ જ્ઞાનને દર્શનને વિષે-ચારિત્રને વિષે (૪ કારથી) તપને વિષેની વિષે--સંલેખનાને વિષે અને સમ્યકૂવને વિષે સક્ષમ અથવા બાદર જે કઈ અતિચાર લાગ્યા હોય તે અતિચારને હું (આત્મ સાક્ષીએ ) નિંદુ છું અને (ગુરૂ સાક્ષીએ) મહું છું-પશ્ચાત્તાપ કરું છું રે ! વિવાર્થ-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદી પાંચ અણુવ્રતના દરેકના પાંચ-પાંચ અતિચાર મળીને પચીસ અતિચાર, છઠ્ઠા દિફપરિમાણવ્રતના પાંચ, સાતમા ભેગે પગ વતન પાંચ અને તે વતની અંતર્ગત Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિનુસૂત્ર સાથે કર્માદાનના પંદર મળીને ભેગેપભેગવ્રતના વીશ અને આઠમા અનર્થદંડવ્રતના પાંચ મળીને તે ત્રણ ગુણવ્રતના ત્રીસ અતિચાર તથા “નવમું સામાયિકત્રત દસમું દેશાવકાશિત્રુત-અગીયારમું પૌષધવ્રત અને બારમું અતિથિસંવિભાગવત મળીને તે' ચાર શિક્ષાવ્રતના દિરેકના પાંચ-પાંચ તરીકે વિસ અતિ ચાર, એ પ્રમાણે તે દરેક મળીને શ્રાવકના બારના કુલ ૭૫ અતિચાર થાય છે. તે ઉપરાંત જ્ઞાનાચારના આઠ-દર્શનાચારના આઠ-ચારિત્રાચારના આઠ-તપાચારના બાર-વીર્યાચારના ત્રણ-સંલેખનાના પાંચ અને સમ્યકત્વના પાંચ મળીને નાનાચાર આદિ તે દરેકની ૪૯ અતિચાર થાય છે. એ રીતે એકંદરે શ્રાવકના વ્રતસંબંધી ૭૫૪૯= ૧૨૪ અતિચાર થાય છે. તે સર્વ અતિચારોનું આ બીજી ગાથા વડે–પ્રાણાતિપાત વિરમણ આદિ એક વ્રતને વિષે કે જ્ઞાનાચારાદિ એક એક આચારને વિષે પૃથફ પૃથફ વર્ણવીને નહિ, પરંતુ સામુહિકપણે પ્રતિકમણા જણાવાય છે કે-તે એકસોને વીશેય અતિચાર પૈકી મારાં વ્રતને વિષે દિવસ સંબંધી જે કાઈ અતિચાર, સુમપણે અથવા શૂલપસે લાગી જવા પામ્યા હોય તે અતિચારોની હું ગુરૂ (વિદ્યમાન ન હોય તે. સ્થાપનાચાર્યજી) સાક્ષીએ નિંદા કરું છું અને આત્મસાક્ષીએ મહેં–પશ્ચાત્તાપ કરૂં છું. ૨ ત્રીજી ગાથાનું અવતરણઃ-શ્રાવકને પ્રાયઃ આ દરેક અતિચારે, વિશેષ પ્રકારે આરંભ અને પરિગ્રહ વધારવાથી ઉપજવા સંભવ છે. આથી આ ત્રીજી ગાથા દ્વારા બહુ પ્રકારના રારંભ અને પરિગ્રહને ઉદ્દેશીને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. दुविहे परिग्गहम्मि, सावज्जे बहुविहे अ आरम्मे । कारावणे अ करणे, पडिक्कमे देसि सव्वं ॥ ३ ॥ જાથાથ–બે પ્રકારના પરિગ્રહમાં તથા ઘણા પ્રકારના સાવદ્ય આરંભે જાતે કરવામાં–બીજા પાસે કરાવવામાં તેમ જ બીજા કેઈ દ્વારા થતા તેવા આરંભને અનુમોદવામાં મને દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું / ૩ / વિજાઃ -સ્ત્રી, પુત્ર,-ગાય-ભેંશ,-હાથી,-બળદ,-s,-ધાન્ય, વિગેરે સચિત્ત પરિશ્રદ અને સુવર્ણ -ચાંદી,-હીરા-માણેક,-ઘર,-હાટ,-ક્ષેત્ર,વસ્ત્ર,-અલંકાર,-ગાડી,-એનપાલખી વિગેરે અચિત પરિગ્રહ અથવા તે “સ્ત્રી-પુત્ર–ગાય-ભેંશ-હાથી-સુવર્ણ-ચાંદી-હીરા-માણેક-ઘર-હાટ વિગેરે બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ-અવિરતિ–પાય અને અશુભયોગો વિગેરે અત્યંતર પરિગ્રહઃ' એ પ્રમાણેના સચિત્ત અને અચિત પરિગ્રહને તેમજ સાવધ આરંભને મેં ઘણું પ્રમાણમાં કરવાથી, બીજાની પાસે કરાવવાથી અને કઈ કરતે હોય તેને અનમેદવાથી દિવસ સંબંધી જે કોઈ અતિચારે લાગી જવા પામ્યા હોય તે સવ અતિચારોનું પ્રતિક્રમણ કરૂં છું–તે અતિચારેને નિર્જરી નાખવા યત્ન કરું છું. ગી ચાથી ગાથાનું અવતરણ - જ્ઞાનાચારાદિ પાંચ આચાર, સંલેખના, સમ્યકત્વ અને બારવ્રતાદિના મળીને એ રીતે ૧૨૪ અતિચારોનું ત્રીજી ગાથામાં સામુહિકપણે–સામાન્યતયા પ્રતિક્રમણ કરીને હવે આ ચેથી ગાથાથી તે દરેક આચારે તેમજ તેના અતિચારેને પૃથફ પૃથકૃતયા પ્રતિક્રમવાનું જણાવાય છે. તેમાં (આ પ્રતિક્રમણ સૂત્ર રૂપે) અધિકાર જ્ઞાનને જ ચાલતું હોવાથી આ ચેથી ગાથા દ્વારા વિશેષ તરીકે પ્રથમ શ્રાવકનાં વ્રતના અતિચારથી પ્રતિમણ જણાવવાને બદલે જ્ઞાનાતિચારથી પ્રતિક્રમણ જણાવાય છે. जं बद्धमिदिएहिं चउहिं कसाएहिं अपसत्थेहिं । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥ ४ ॥ | માવા - અપ્રશસ્તભાવે પ્રલ શ્રોદિ પાંચ ઈન્દ્રિો વડે, કેધાદિ ચાર કયો વડે, ઉલક્ષણથી Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસુિત્ર મન-વચન અને કાયાના ત્રણ ગવડે. રાગથી કે દ્વેષથી [જ્ઞાનાચારમાં અતિચાર લાગે તેવું મેં] જે કંઈ કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરું છું અને ગ–પશ્ચાતાપ કરૂં છું. | ૪ | પાંચમી ગાથાનું અવતરણ આ પાંચમી ગાથા, દર્શનાચારમાં લાગેલ અતિચારના પ્રતિક્રમણ અર્થે જણાવાય છે. દર્શનાચારને વિષે અતિચાર લાવવામાં મુખ્યત્વે “સમ્યમાં ઉપયોગ રહેવા ન પામ્યો હોય, સવમાં ઉપયોગ હોય છતાં રાજા વિગેરેને આગ્રહ હેયર તેમજ સમ્યકત્વમાં ઉપયોગ હોય છતાં શ્રેષ્ઠી૫૮ આદિ અધિકારની ફરજ બજાવવાની સ્થિતિમાં મૂકાવું પડ્યું હોય એ ત્રણ હેતુ છે. તે ત્રણ કારણે શિયાશિઓના રથયાત્રામહોત્સવ વિગેરેમાં જવાનું, તે જોવા માટે નીકળવાનું. તેના દેવસ્થાને આદિમાં ઉભા રહેવાનું તેમજ તેના સ્થાનમાં હરવા-ફરવા–સુવા-બેસવાનું થવાના પ્રસંગે ” દર્શનાચારમાં અતિચાર લાગે છે, તેનું આ પાંચમી ગાથાથી પ્રતિમણે જણાવાય છે. . आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे । अभिओगे अनिओगे, पडिक्कमे देसि सव्वं ॥ ५ ॥ માણાર્થ-સમ્યકત્વના ઉપયોગ વિના મિથ્યાદષ્ટિઓના રથયાત્રાદિ મહેત્સ જોવા માટે કુતૂહળપૂર્વક આવવામાં, જવામાં, તેઓના દેવસ્થાનમાં ઉભા રહેવામાં (ઉપલક્ષણથી–સુવા બેસવામાં) અને તેવાં શનોમાં હરવા કરવામાં તેમજ [ સમ્યકત્વને ઉપયોગ હોય છતાં ] રાજા વિગેરેના આગ્રહથી કેશ્રેણીપદ વિગેરે અધિકારની ફરજથી મિશ્રાદષ્ટિઓના રથયાત્રા આદિમાં કે દેવસ્થાને વિગેરેમાં એ રીતે આવવાજવાને, ઉભા રહેવાને, બેસવાને કે હરવા ફરવાને પ્રસંગ બજાવવામાં (દર્શનાચારને વિશે ) દિવસ સંબંધી જે કોઈ અતિચારો લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું . ધ | ઇદી ગાથાનું અવતરણ:- આ છઠ્ઠ ગાથા સમ્યકત્વમાં લાગેલ અતિચારના પ્રતિક્રમણ અર્થે જણવાય છે. બે જિનેશ્વર દેવે કહેલા , નવત, સિદ્ધશિલા આદિ શાશ્વતપદાર્થો વિગેરે ૩૫ શ્રી જિનવચનમાં આદિ હશે કે કેમ?' એવી શંકા કરવી, અન્ય દર્શનીય બાવા-તપસ્વી આદિમાં ક્ષમા આદિ ગુણ લેશ જોઈને તેવાં દર્શનની કાંક્ષા–અભિલાષા કરવી, દાન-શીલતપ આદિ શ્રી વીતરાગ કથિત ધર્મનાં કય બાબત વિચિકિત્સા કરવી--સંદેહ કરો અથવા તે સાધુ-સાધવીજીની મલીનગાત્ર-વસ્ત્ર દેખીને વિચિકિસા-જુગુપ્સા કરવી–સુગ લાવવી, મિથ્યાત્વી કુલિંગીઓને ઘેર તપ તપતા દેખીને તેની “અહો આ લિંગીઓ મહા તપવી છે!” ઈત્યાદિ વાક્ય વડે પ્રશંસા કરવી, તથા તેવા કુલી’ગીઓને સંતવ-પરિચય કરો.” એ રીતે શંકા-કક્ષા–વિચિકિત્સા-પ્રશંસા અને સંસ્તવ એ પાંચ, સમ્યકત્વના અતિચાર છે-સમ્યકત્વમાં એ પાંચ વસ્તુ અતિચારરૂપ હેવાથી તે પાંચ અતિચારનું આ છઠ્ઠી ગાથા દ્વારા પ્રતિક્રમણ જણાવાય છે. સંજ-જંa–વિનિઝા-વાં તરુ હંથી gિ सम्मत्तस्सइयारे, पडिक्कमे देसि सव्वं ॥ ६ ॥ માતા – શ્રી જિનવચનમાં શંકા થવાથી, અન્યમતની અભિલાષા કરવાથી, ધર્મના ફયને વિષે સદેહ અથવા મુનિરાજનાં મલીન વસ્ત્ર-ગાત્ર જોઈ સુગ લાવવાથી, કુલિંગીઓની પ્રશંસા કરવાથી અને તેઓનો પરિચય કરવાથી” એમ સમ્યકત્વના તે પાંચ અતિચારને આશ્રયીને દિવસ સંબંધી જે કઈ અતિચારે લાગવા પામ્યા છે તે સર્વ અતિયારોનું હું પ્રતિક્રમણ કરું છું. ૬ સાતમી ગાથાનું અવતરણ -આ ગાથા દ્વારા (ચારિત્રાચારના અતિચારની નહિ, પરંતુ) પ્રથમ ચારિત્રાચારને અતિચારેનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાએ સાવદ્ય આરંભની સામુદાયિક નિંદા જણાવાય છે. ર Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી વહિતસુત્ર સાથે હલ-૧ સુવિ પરિવગ્નિ એ ત્રીજી ગાથાદારા આરંભની નિંદા પ્રથમ જણાવી ગયા હોવા છતાં અહિં બીજી વાર કેમ? જાપાર-ત્રીજી ગાથાદ્વારા શ્રાવકને વજ એવા બહુપ્રકારના આરંભમાં શ્રાવકથી અનામેગે લાગી જવા પામેલ અતિચારેનું પ્રતિક્રમણ જણાવ્યું હતું, જ્યારે આ ગાથાથી–શ્રાવકને નિવહના હેતુથી મેકળા રહેલા આરંભમાં છકાથજીવની હિંસા થવારૂપ અનાચારની નિંદા જણાવાય છે. (પ્રતિકમણ જણાવાતું નથી.) શા-ર-ઇ#ાયણમાએ ' થી શરૂ થતી આ ગાથા કળા રહેલા એવા આરંભની નિંદા માટે જણાવાય છે, અને તે ગાથામાં તે આમ શબ્દને બદલે તમામ શબ્દ જણવ્યો છેતે કેમ ? તમાથાન-ત્રાજુવાને મધ્યમાંથી ગ્રહણ કરવાથી જેમ તેને આદિ અને અંત ભાગ પણુ ગ્રહણ થાય છે, તેમ આરંભના “ લંપ-સમારંભ અને શામ' એ ત્રણ પ્રકારમાંના મધ્યપ્રકાર રૂપ તે દશારે ગ્રહણ કરવાથી તે ત્રણેય પ્રકાર ગ્રહણ થાય છે, માટે માથામાં સમાજ શબ્દનું ઉપા દાન કરેલ છે. પ્રાણિના વધાદિને સંક૯૫ તે હંમ, પ્રાણીને પરિતાપનાદિ ઉપજાવવા' તે સમા અને પ્રાણીનાં પ્રાણને વિયાગ કરે તે કામ કહેવાય છે. શ્રાવકે મેકળા રાખેલ આરંભથી છકાથજીના પ્રાણને વિયોગ થાય છે-છ એ કાયના પ્રાણીઓનાં પ્રાણ હણાઈ જાય છે. તેથી શ્રાવકને તે અનાચાર રૂપ છે. શ્રાવકે જેટલે આરંભ છો તે વ્રત છે અને મોકળો રાખે તે અવંત છે. વ્રતને અતિચાર હેય, પરંતુ અવ્રતને અતિચાર ન હોય. માટે મોકળા રાખેલ અત્રત રૂ૫ આરંભે શ્રાવકને અનાચારને હેતુ છે, અને તેથી તે આરંભમાં શ્રાવકને લાગતા અનાચારની આ ગાળામાં નિંદા જણાવાય છે. छक्कायसमारंभे, पयगे अ पयावणे य जे दोसा ॥ अंतहा य परहा उभयहा चेव तं निंदे ॥ ७ ॥ ભાવાર્થ-પિતાને માટે, બીજાને માટે, પિતાને તથા ૩૫રને માટે અને પત્ર' શબ્દથી, નિરર્થક કે દૈવાદિ વડે પિતે પકવવાથી–અન્ય પાસે પકાવવાથી તેમજ ૮૧ ૨’ શબ્દથી-કેઈ પકવતો હેય તેમાં અનુમોદના કરવાથી છકાયના જીવોની હિંસાવાળા સંરંભ, સમારંભ અને આરંભને વિષે જે દે--અનાચાર રૂપ પાપ લાગ્યા હોય તેને હું નિદં છું. | ૭ | - આઠમી ગાથાનું અવતરણ-આ ગાથા દ્વારા શ્રાવકને બારેય વરૂપ દેશચારિત્રને વિષે જે અતિચારે લાગ્યા હોય તેની સામુદાયિક પ્રતિક્રમણ જણાવાય છે. पंचण्हमणुब्बयाणं गुणव्वयाणं च तिण्हमइयारे ॥ सिक्खाणं च चउण्हं पडिक्कमे देसि सव्वं ॥ ८ ॥ માવાથ–સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રત, દિક્પરિમાણ આદિ ત્રણ ગુણવતા અને સામાયિક આદિ ચાર શિક્ષાત્રતો મળીને બાર તેને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિકમણ કરું છું કે ૮ છે - નવમી તથા દસમી ગાથાનું અવતરણ –એ પ્રમાણે બારવ્રતોનું સામુદાયિક પ્રતિકમણ કર્યા બાદ હવે તે બાર વતેમાં લાગતા અતિચારેનું વિશેષ પણે-એકેક વ્રતને છૂટું છૂટું જણાવીને તે દરેક જાતના છૂટા છૂટા અતિચારે જણાવવાપણે એક વ્રતના અતિચારની પૃથફ પૃથ–પ્રતિક્રમણ જણાવાય છે, તેમાં] પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ નામના પહેલા વ્રતનું સ્વરૂપ, પ્રમાદવશાત તે વ્રતમાં લાગતા પાંચ અતિચારે અને તે અતિચારોની આ ગાથાઓ દ્વારા પ્રતિક્રમણ જણાવાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિદત્તસૂત્ર पढमे अणुब्वयम्मि थूलगपाणाइवायविरईओ || ૫ ૩ Harassयारे पडिक्कमे देसि सव्वं ॥ १० ॥ it માવાર્થ:-[ ખાય ત્રતાના સારરૂપ આ] પ્રથમ અણુવ્રતને વિષે સ્થૂલ પ્રાણેા-ત્રસવાની હિંસાની કરેલ વિકૃતિથી પ્રમાદ્યવશાત્ અપ્રશસ્તભાવે દેશિવરતિના ઔયિષ્ટભાવ ક્રોધાદિથી મિશ્રપણે વસ્તુતે સતે ‘જૂથ ’-પ્રાણાતિપાતની તે પિવતિમાં જ જે પતિપ્ત-અતિક્રમિત કર્યું હોય. ઘી [ કેવા કેવા પ્રકારે અતિક્રમિત કર્યું હેથ-ત્રસવા પ્રતિ નિય વત્તન કર્યુ હાય, તે દસમી ગાથા દ્વારા જણાવાય છે. ] દ્વિપદ-ચતુષ્પદ આદિ પ્રાણીઓને નિયપણે માર ૧મારવા, તેને દોરડાં આદિથી રાંધી લેવાં, તેનાં શરીર અથવા ચામડી કાપી નાખવાં એટલે કે–તેનાં નાક-કાન-ગળાની ઝાલર્-પૂર્ણ વિગેરે કાપાં, તેની શકિત બહારના તેઓ પર ભાર 'આરાપર્વ તેમજ તેને અન્ન-પાણી આપવાનો નિષેધ પકરવા. * પહેલા વ્રતના આ પાંચ અતિચારા છે, તે પાંચ અતિયારા સૂચિત અનેક પ્રકારે તે વ્રતની વિરતિમાં દિવસ સંબધી જે કાંઈ વિપરીત આચરણ કર્યું હાય, તે સર્વેનું હું પ્રતિક્રમણ કરૂં છું. ॥૧॥ ગાથા ૧૧ તથા ૧રનું અવતરણ:-આ બંને ગાથાદ્વારા ખીજા સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ, પ્રમાદવશાત્ પાંચ અતિચારા અને તે અતિચારાની પ્રતિક્રમણા જણાવાય છે. 16 आयरियमप्पसत्ये इत्थ पमायसंगेणं ॥ ९ ॥ ૧ ર ૩ X वह - वध - छविच्छेए अइभारे भत्तपाणवुच्छे || ૧. वीर अणुब्वति परिथूल अलिवणविरईओ || ७ आयरिमसत् इत्थ माययसंगेणं ॥ ११ ॥ afi asst पक्किमे देसिअं सव्वं ॥ १२ ॥ માર્થઃ-સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના બીજા 'અણુવ્રતને વિષે, અત્યંત સ્થૂલ=અપકીર્તિ આદિ થવાના હેતુવાળાં, કન્યાલીક આદિ પાંચ મોટાં વૃદ્મણાં મેલવાની કરેલ કવિરતિથી, પ્રમાદ પ્રસંગને લીધે, અપ્રશસ્તભાવે=તે જૂઠ્ઠાણાંની વિતિના ઔદયિકભાવ ક્રોધાદિ કપાયા સહિત વતા હોય તેવા પ્રસ ંગે इत्थ '=મૃષાવાદ સબંધી કરેલ આ વિરતિમાં જ, રે કાંઇ અતિક્રમિત કર્યું હાથ-વિપરિત આચર્યું... હાય. ॥૧૧॥ [ પાંચ રૃઠ્ઠાણાંની કરેલ તે વિરતિ, કેવી કેવી રીતે અતિક્રાંત થઈ જવા પામી હોય તે બીના આ પછીની બારમી ગાથા દ્વારા જણાવે છે.] પૂર્વાપરના કોઈપણ વિચાર કર્યા વિના આ ચાર છે, જાર છે. ' એમ કોઇને એકાએક આળ દેવું તે ૧ન્નદ્દત્તાઽસ્થાસ્થાન ( નામે પ્રથમ અતિચાર છે.) કોઇ તે એક તમાં કાંઈ મત્રા કરતા જોઇને ગિત આકારાદિ ઉપરથી ૫ના ઉપાવી કાઢીને આ લાકો, રાજ્ય-દેશ કે ધ આદિથી વિરૂદ્ધ અમુક અમુક વાતો કરતા હતા ' એવું આળ ચઢાવવુ તે રહેઽસ્થાવાન, (નામે જો અતિચાર છે.) પેતાની સ્ત્રીએ વિશ્વાસથી કહેલી ગુપ્ત વાત ખીજા પાસે પ્રગટ કરી દેવી તે વાર ૩ ત્રમુદ્, (નામે ત્રીજો અતિચાર છે.) જે મંત્ર-ઔષધિ વિગેરેના પ્રભાવને પોતે જણુતા ન હોય, છતાં તે મંત્ર અને ઔષધિનાં ચમકારા અને ફળાને સાક્ષાત્ હોવા તરીકે બીજાને ઉપદેશ આપે તે અથવ હિંસાપ્રધાન શાસ્ત્રોને સુશાસ્ત્ર તરીકે ભણાવવાં વિગેરે ૪ધ્રુવપ્રદેશ નામે ચોથા અતિચાર છેઃ તેમજ બીજાની ૧ ૩ ૫ सहसा रस्सदारे भोसुत्र मेसे अ कूडले हे अ || Page #78 -------------------------------------------------------------------------- ________________ થી વંતિસુત્ર-ભાઈ: મહેરછા-અક્ષર કે શૂન્યમી રમાદિ જાતે લખીને તેને બીજાના છે એમ દેખાડવા રૂપ બેટા લેખ-દસ્તાવેજો ઉભા કરવા તે છૂટા " નામે પાંચ અતિચાર કહેવાય છે. બીજા વ્રતના તે પાંચ અતિચારેમાં સૂચવેલા અનેક પ્રકારે દિવસ સંબંધી જે કાંઈ વિપરિત આચરણ થવાને અંગે અતિચારે લાગ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. | ૨ | ગાથા ૧૩ તથા ૪નું અવતરણ -આ બને નાથદ્વારા ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું રૂપ, પ્રમાદવશ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારો અને તે અતિચાગની પ્રતિક્રમણા જણાવાય છે. આ तइए अणुव्ययम्मि .. थूलगपरदाहरणविरईओ आयरियमप्पसत्ये इत्थ पमायप्पसंगणं ॥ १३ ॥ तेनाहडप्पओगे तप्पडिरूवे अविरुद्धगमणे अ॥ कूडतुलकूडमाणे पडिक्कमे देसि सव्यं ॥ १४ ॥ માથ-સ્થૂલ અદત્તાદાન વિરમણ નામના આ ત્રીજા અણુવ્રતમાં-ત્રિ, ખળ વિગેરેમાંની બીજાની અ૯પ પણ વસ્તુને લેકે એર કહે અને રાજા નિગ્રહ કરે એ રીતની ચરબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે તે ચારીને શાસ્ત્રકાર, સ્થૂલચેરી અહિં જણાવે છે. આવી ] શૂટvarવિ બીજાની માલિકીની ચીજની સ્થલચારીની (કરેલ) વિતિ થી પ્રભાવશાત, અપ્રશસ્તભાવે તે વ્રતની દેશથી કરેલ વિરતિને ઓદયિકમાવ ક્રોધાદિથી મિશ્રપણે વર્તત સત, રપા અદત્તાદાનની કરેલ વિરતિમાં જ જે કાંઈ અતિક્રમિત કર્યું હોય કા તે વિરતિ કયા કયા પ્રકારે અતિચરત થવા પામી હોય તે આ પછીની ચૌદમી માથામાં જણાવે છે ] ચેરે લાવેલે કિંમતિ માલ વાત્રક-ઓછી કિંમતને જણાવીને કેતેલ-માપમાં ઓછો દેખાડીને લે-અથવા ધિરા-બીક આદિ બતાવીને) મફત પડાવી લે તે તૈનાદુર (નામે પેલે અતિચાર છે.) “તમારી વસ્તુઓ હું વેચી દઈશ' ઇત્યાદિ ચેરને ઉત્તેજન મળે તેવાં વચનો વડે કે-ચેરીમાં જોઈતાં કોશ-દેરડાં અદિ સાધનો ચોરને આવા વડે -ચરને આહાર-પાણી આપવાવડે ચોરી કરવામાં પ્રેરક બનવું, તે તેના નામે બીજે અતિચાર છે.) સરખી દેખાતી નબળી વસ્તુને ઉત્તમ વસ્તુમાં ભેળસેળ કરીને ઉતમવતુ તરીકે વેચવી, તત્કૃતિપર્વર નામે ત્રીજે અતિયાર છે.) પરસ્પર વિધવાળા બે રાજ્ય, તે રાજ્યવિરૂદ્ધ કહેવાય છે. આ વિરૂદ્ધ રાજ્યને વિષે તે બંને રાજ્યના માલિક રાજાની આજ્ઞા ન હોય છતાં તે વૈરરાજ્યમાં વેપારઅર્થે જવું, તે વિદ્વાન (નામે ચે અતિચાર છે.) અને ખોટાં તેલ-માપથી લેવું દેવું તે તુટ્યાદાન(નામે પાંચમે અતિચાર) કહેવાય છે. ત્રીજા વતન તે પાંચ અતિચારમાં સુચવેલા અનેક પ્રકારે વિપરીત આચરણ થવા વડે દિવસ સંબંધી જે કઈ અતિચારે લાવ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. . જા ગાથા ૧૫ તથા ૧૦નું અવતરણ -આ બંને ગાથા દ્વારે ચોથા રસ્થૂલ મૈથુન વિરમણવ્રતનું સ્વરૂપ, પ્રમાદવશાત તે વ્રતમાં લાગતા પાંચ અતિચારો અને તે અતિચારની પ્રતિક્રમણ જણાવાય છે. चउत्थे अणुव्ययाम्म निच्चे परदारगमणविरईओ ॥ आयरियमपसत्थे . इन्थ पमायप्पसंगणं ॥१५॥ अपरिगहिआ इत्तर अगंगविवाह तिव्वअणुरागे ॥ चउत्थवयस्सऽइयारे पडिकामे देसि सव्वं ॥१६॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી વકેિત્તુસૂત્ર મવાર્થઃસ્થૂલ મૈથુનવિરમણ નામના આ ચાથા અણુવ્રતમાં સદાને રમાટે[બીજાએ પરણેલીરખાત તરીકે રાખેલી વિગેરે વિવિધ ભેદવાળી સ્ત્રીઓ પરદારા કહેવાય છે, તે ] પાર ગમનની (કરેલ) વિતીથી પ્રમાદવશાત-અપ્રશસ્તભાવે તે વ્રતના ઔદયિકભાવ, ક્રોધાદિથી મિશ્રપણે વર્ષાંતે સતે ૬ થ’= પરદારગમનની કરેલ આ વિરતીમાં જ જે કાંઈ વિપરીત આચરણ કર્યું હાય. ॥૫॥ [ પરદારગમનની તે કરેલ વિરતી—અટકાયત, કયા કયા પ્રકારે અતિચરિત થઇ જવા પામી હોય તે બીના આ પછીની ગાથામાં જણાવે છે. ] · આ કાર્દની સ્ત્રી નથી ' એવી બુદ્ધિએ વિધવા-કન્યા આદિને અપશ્ર્ચિહિતા ગણીને તેવી સ્ત્રીજાતિ સાથે ગમન કરવું, તે પરિવૃતિામન નામે પ્રથમ અતિચાર છે. ભાડું આપીને-વેતન દરાવીને ‘આ સર્વસાધારણુ એવી સામાન્ય સ્ત્રી છે, એવી બુદ્ધિએ-અલ્પકાળને માટે પોતાની તરીકે બતાવીને રાખેલ વેશ્યા સાથે ગમન કરવુ, તે સ્થપરિતૃżિતામન નામે બીજો અતિચાર છે. પરદારને વિષે-કામને લગતી એષ્ટયુબન–કુચમન–આલિંગન આદિ મૈથુન સિવાયની ચેષ્ટા કરવી, તે અન શ્રીડા નામે ત્રીજો અતિચાર છે. કન્યાદાનનું ફળ મળશે ' એવી ઈચ્છાથી કે—સ્નેહસંબંધાદિથી :પારકાના પુત્ર-પુત્રીઓના વિવાહ કરવા, તે જવિવાર્દેરળ, શબ્દ અને રૂપ તે કામ, અને ગધ–રસ અને સ્પર્શે, તે ભેગઃ ’ તે કામ અને ભાગને વિષે અન્યત અધ્યવસાય થવા તે કામભાગ તીવ્રાનુરાગ કહેવાય છે. એ રીતે કામભેગની તીવ્ર આસક્તિ કરવી તે પતીવ્રાનુરાળ કહેવાય છે. ચેાથા વ્રતના તે પચ અતિચારા સૂચિત અનેક પ્રકારે આ વ્રતની વિરતીમાં વિપરીત આચરણ થઇ જવા સંભવ છે. તે પાંચ અતિચારામાંથી દિવસ સબધી જે કાઈ અતિચારો લાગી જવા પામ્યા હોય તે સર્વ અતિચારાનું પ્રતિક્રમણ કરૂ છું. ॥ ૧૬ ॥ . ગાથા ૧૭ તથા ૧૮ નું અવતરણ:-આ બંને ગાથા દ્વારા પાંચમા સ્થૂલપરિગ્રહ વિરમણવ્રતને વિષે અતિચારા લાગવાનાં કારણેા જણાવવા સાથે તે વ્રતમાં લાગતા પાંચ અતિચારા અને તે અતિચારાની પ્રતિક્રમણા જણાવાય છે. ૧ E ૪ इतो अणुव्वए पंचमम्मि आयरियमप्पसत्यम्पि परिमाणपरिच्छेए इत्थ વમાથqÉમેળ | ૧૭ || ધનપત્ર-યંવત-ધજૂ-ભુવન્ને આ વિચારમાળે !! સુપ—૨૩મ્પિટિશને ફેસિયં સન્ત્ર ॥૧૮॥ માવાર્થ:- કૃત: ’૧-ચેાથા અણુવ્રતના અધિકાર પછી, ( અઢારમી ગાથામાં જણાવાશે તે ધનધાન્યાદિ નવપ્રકારના બાહ્ય પરિગ્રહ પરિમાણુ સ્વરૂપ) પાંચમા અણુવ્રતમાં. રગુરૂ પાસે સ્વીકારેલ ધનધાન્યાદિ રૂપ ખાલ પરિગ્રહના પરિમાણનુ ઉલ્લઘન-પ્રમાદના પ્રસંગથી- અપ્રશસ્તભાવેv=તે વ્રતનેા ઔયિકભાવ લાભાદ્ધિ કષાયથી મિશ્રપણે વત્તતા હોય તે સ્થિતિમાં, ૬૮ લ્થ '= વિરતિવાળા પરિગ્રહને વિષે જ જે કાંઈ આચર્યું હોય ॥ ૧૭ || [ પરિગ્રહની કરેલ વિરતી કથા કથા પ્રકારે ઉલ્લંધન થવા પામી હોય તે ખીના આ પછીની ગાથા દ્વારા જણાવે છે. ] વ્રતના સ્વીકાર વખતે ઇચ્છા પ્રમાણે મોકળાં રાખેલ ધન અને ધાન્યને વિષે કાલાતિક્રમે વૃદ્ધિ થવા પામે. કે–થવા પામેલ તે વૃદ્ધિને લેણુદારને ત્યાં જ રહેવા દે અને ભાવ વધ્યા જોઇ તેને ત્યાંથી જ વેચી નાંખી પરભાર્યાં જ હિસાબ રાખવા વડે વૃદ્ધિ થવા દે, કે અમુક કોથળી ધન કે અમુક કાઠી પ્રમાણ ધાન્ય રાખવાનાં કરેલ પરિગ્રહ પરિમાણુ કરતાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય એટલે પ્રથમ ધારેલ હોય તે કરતાં કાથળ અને કાઠીઓ વિગેરે માટી કરાવવા વડે તે વૃદ્ધિને રાખે, તે ધનધાન્યમમાળાતિમ' ( નામે પ્રથમ અતિચાર છે. ) ઇચ્છા પ્રમાણે મેકળ રાખેલ ક્ષેત્ર અને વાસ્તુ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિતસત્ર સાથે =ધર ગામ વિગેરેની સંખ્યામાં કાલાતિતમે વૃદ્ધિ કરવાની અભિલાષા થવાથી વ્રત સાચવવાની બુદ્ધિએ ભળતાં ક્ષેત્ર અને ઘર આદિને વચ્ચેના વાડ- વંડી વિગેરે ખસેડીને મોકળાં રાખેલ ક્ષેત્ર અને વાસ્તુમાં જોડી દે, અને તેમ કરીને ઘણાં ક્ષેત્રને એકાદિ ક્ષેત્ર અને ઘણું ઘર-ગામો આદિને એકાદિ ઘર-ગામ તરીકે માને, તે ક્ષેત્રેવીસ્તુતિમ, (નામે બીજે અતિચાર છે.) ઈચ્છા પ્રમાણે મેકળાં રાખેલ ચાંદી અને સુવર્ણનું પ્રમાણ વધી ગયે સતે પિતાની સ્ત્રી કે પુત્રાદિને આપીને તે દ્વારા રાખે, તે જ કુવામાાતિમ, (નામે ત્રીજો અતિચાર છે.) મોકળાં રાખેલ કાંસુ-ત્રાંબુ–પીત્તળ લેતું-સીનું માટી વિગેરે કુનાં વાસણો કે વાંસ-વળી-હળ–ગાડાં-શસ્ત્ર-ખાટલા -ખાટલી ગાદલાં ઘરનાં રાચ-રચીલાની સંખ્યાનું પ્રમાણ વધી ગયે સતે રાખેલ પ્રમાણ મુજબની સંખ્યા કરવા માટે થાળી કે કળાં આદિન નિયમમાં ધાર્યા કરતાં મોટા કરાવે તે શપ્રમUાતિક,૪ (નામે એથે અતિચાર છે. ) સ્ત્રી-દાસ –દાસી, તેમજ શુક-મેના-હંસ વિગેરે દ્વિપદ અને ગાય-ભેંસ આદિ ચતુષ્પદ રાખવાનું જે પરિમાણુ કરેલ હોય તે પરિમાણમાં બહાર નહિ દેખાતા હોવાને બહાને તે દ્વિપદ અને ચતુષ્પદ સ્ત્રીના ગર્ભમાં રહેલા દ્વિપદ અને ચતુષ્પદને નહિ ગણવાથી પિત્રનુષ્પમાળાતિ,' (નામે પાંચમો અતિચાર) કહેવાય છે. પાંચમાં વ્રતના આ પાંચ અતિચારોમાં સૂચવેલા અનેક પ્રકારે આ વ્રતની વિરતિમાં વિપરીત આચરણ થઈ જવા સંભવ છે. તે પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચારે અનાગે લાગી જવા પામ્યા હોય તે સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. મે ૧૮ ગાથા ૧૯ નું અવતરણ -શ્રાવકનાં પાંચ અણુવ્રતને અધિકાર વર્ણવ્યા પછી હવે શ્રાવકનાં ત્રણ ગુણવ્રતને અધિકાર જણાવાય છે. આ ત્રણ ત્રતે, પાંચ અણુવ્રતને વિશેષ ગુણ કરનારા હોવાથી તેને ગુણવત કહેવામાં આવે છે. સાધુનાં પાંચ મહાવ્રતની અપેક્ષાએ શ્રાવકને આ અણુવ્રતો છે. સાધુ મહારાજને મહાવતે જેમ ચાવથિવ છે-જાવજીવને માટે છે, તેમ શ્રાવકને આ અણુવ્રતે પણ ચાવવથવક છે-જાવજીવને માટે છે. જેમ આ અણુવ્રતનું પાલન શ્રાવકને જાવજીવન માટે કરવાનું હોય છે. તેમ આ ત્રણુ ગુણવ્રતનું પાલન પણ શ્રાવકને થિ-જાવછવ કરવાનું હોય છે. (માત્ર ચાર શિક્ષાત્રતે જ અભ્યાસ માટે ઈવરકક-અલ્પકાલિક છે.) પાંચ અણુવતે સુલગુણ રૂપે છે. અને ત્રણ ગુણવતે તેમજ તે પછી કહેવા માં આવશે તે ચાર શિક્ષાત્રતે ઉત્તરગુણ રૂપે છે. આ ગાથાદ્વારા તે ગુણવતેમાંના પહેલા રારિનાબતો વિષે લાગતા પાંચ અતિચારે અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. गमणस्स य परिमाणे दिसामु उर्दू अहे य तिरिमं च ॥ बुष्टि सहअंतरद्धा पढमाम्म गुणवए निंदे ॥ १९ ॥ માર્થ – દરેક દિશામાં અમુક પ્રમાણ ભૂમિમાં જવું આવવું' એમ દિશાઓમાં જવા આવવાના કરેલ પરિમાણુ સ્વરૂપ છઠ્ઠા દિશિવિરમણ નામના પ્રથમ ગુણવ્રતમાં ઉચે નીચે અને પતિ દિશાઓમાં કરેલ અતિગમનની, એક દિશાને સંક્ષેપ કરીને તે સક્ષેપને બીજી દિશામાં જોડીને કરેલ વધારાની અને ધારેલ પરિમાણની યાદિ-ઋતિચૂક થવાની છે નિંદા કરું છું. કારણ કે-અનાગે તે રીતે અતિગમન આદિ થઈ જવા પામવાથી આ પ્રથમ ગુણવતમાં આ પ્રમાણે પાંચ અતિચાર લાગે છે. કોઈ ઓષધાદિ વસ્તુ મેળવવાને માટે અષ્ટાપદગિરિ-સંમેતશિખર-આબુગિરિ–રૈવતગિરિ-ચિત્રકૂટ પર્વત કે મેરગિરિ આદિ ગિરિવર ઉપર (અર્થ પ્રાપ્તિના કારણે) ચઢવાને પ્રસંગે ઉર્વ દિશામાં જે બે Dોજન-ચાર યોજન આદિ પ્રમાણુ પર્વત ગમન કરવાનો નિયમ ધારેલ હોય તેમાં અનાભોગ આદિથી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી દિનુસૂત્ર અધિક ઉંચે ચડી જાયું હોય (જેમકે-ઇએ સિદ્ધગિરિજી પર ચઢીને મૂળનયછતી હુંકે જઇ પાછા આવવના નિયમ ધાર્યો ćાય અને તે નિયમ ભૂલી જવાને લીધે તેનાથી નવડુંક ચઢી જવાનું બનવા પામ્યું હાય) અથવા તેા તેવા ગિરિના શિખર પર રહેલા (જેમ શ્રી સિદ્ધગિરિજી ઉપર રાયણ) વૃક્ષ ઉપર કાઈ વાનર કે પક્ષી વિગેરે પેાતાનું વસ્ત્ર કે આભરણુ લઈને ચઢી જતાં રભસપિત્તએ તે વસ્તુ લેત્રા સારૂ તે વૃક્ષ ઉપર ચઢી જવાનું અને ત્યારે ગિરિશિખરે જ થઢયાના રાખેલ નિયમ કરતાં શિખર ઉપર રહેલા તે વૃક્ષની ઉંચાઈ જેટલું અધિક ઉંચે ચઢી જવાયું હોય (તે વસ્ત્ર કે આભૂષણુ, વૃક્ષ ઉપરથી સ્વય` નીચે પડી જાય કે કાઈ લાવીને પોતાને આપે તે તે લેવામાં વ્રતને અતિચાર નથી.) તેમાં વિપરિમાળાતિક્રમ નામના પ્રથમ અતિચાર લાગે છે. એ પ્રમાણે અધધ દિશામાં-ભેયરામાં, રસકૂપિકામાં કે ખાણામાં જેટલા માલ-ગાઉ કે યોજનાદિ પ્રમાણુ નીચે જવાનો નિયમ કર્યાં હાય, તેના કરતાં અજાણપણે વધારે નીચે જવાયું હોય તેમાં અપેાવિવરિમાળતિમ નામના બીજો અતિચાર લાગે છે. એ પ્રમાણે તિચ્છ્વ દિશામાં=સપાટ ભૂમિ પર પૂર્વ-દક્ષિણુ-પશ્ચિમ-ઉત્તર દિશામાં તેમ જ ઇશાન-અમિ-નૈઋત્ય અને વાયવ્ય ખૂણા રૂપ વિદિશામાં જેટલા ગાઉ કે વૈજને ગમન કરવાનું પ્રમાણુ રાખેલ હૈય તેના કરતાં અનાબેગે-અજાણપણે આગળ જવાયું હૈય તેમાં તિર્થનિરિમાળાતિમ નામના ત્રીજો અતિચાર લાગે છે. (‘ન કરાવું' એવા નિયમ ન હ્રાય તો પોતે કરેલ પ્રમાણવાળી ભૂમિથી પશુ આગળ ખીજાતે મેકલવા આદિમાં આ અતિચાર તા લાગતા નથી; પરંતુ ન કરાવું' નિયમથી થતા લાભથી વંચિત રહેનાનું બને છે.) એ પ્રમાણે તે સર્વ દિશામાં-ક્રાઈ કાર્ય આવી પડયે સતે કે લેભવશાત્ લીધેલ નિયમથી આગળ જવાનું બનતાં એક દિશામાં મેકળા રાખેલ ગાઉ કે યોજનનુ પ્રમાણ ધટાડીને જે દિશામાં જવું હાય તે દિશાના માકળા રાખેક્ષ પ્રમાણમાં વધારી નાખે તે ક્ષેત્રવ્રુદ્ધિ કરી કહેવાય. તેમ કરવામાં તે દિશાનું રાખેલ તે પ્રમાણુ અતિક્રમિત થવાયી તેમ જ જે દેશામાંથી ચેંજન ધટાડ્યા તે દિશા અને જે દિશામાં ચાજન જોડીને વધાર્યા તે દિશાના મળીને યાજન તો સરખા જ થયા હોવાની ગણત્રીએ અંતે દિશાનું પ્રમાણ અતિક્રમ્યું નહિ હોવાથી મન્નામ ક્ષળક્ષેત્રવૃત્તિ ચાથે! અતિચાર લાગે છે. મેં સાં યોજનનું પ્રમાણુ રાખેલ છે, કે પચાસ યોજનનું પ્રમાણુ રાખ્યું છે?' તે પ્રમાદરશાત્ કે મતિવિભ્રમાદિથી સ્મૃતિભ્રંશ થઇ જાય- કરેલ પ્રમાણની ચેકસ યાદી ભૂલાઈ જવા પામે, તે પ્રસગે પચાસ યેજતથી આગળ જાય તે નૃત્યંતાન નામના પાંચમા અતિચાર લાગે છે. તેવા પ્રસ ંગે સા યોજનથી આગળ જાય તો ભગ જ છે. સ્વીકરેલાં સર્વત્રતા સભરતા રહેવાના જ હોવાથી આ સ્મૃતિ અંતર્વાંત નામના અતિચાર તે સર્વત્રતાને માટે છે, છતાં તેને ‘ આદિક્પરિમાણુવ્રતના અતિચારોની પાંચ તરીકેની સખ્યાની પૂત્તિ માટે ’ અહિં ગ્રહણ કરવામાં આવેલ છે. સધર્માનુષ્ઠાન સ્મૃતિ મૂળ જ છે. કારણ કે-ત્રાની સ્મૃતિના ભ્રશ થયે સતે ત્રતાના બ્રશ થવાની આપત્તિ છે. ગાથા ૨૦ નું અવતરણ:-ઉપરની ગાથામાં ત્રણુ ગુણુ તેમાંનું પ્રથમ ( સર્વત્રતામાં છઠ્ઠું) દિક્પરિ માણુવ્રતના અધિકાર જણાવ્યા બાદ આ ગાથદ્વારા ભાગેપભોગ પરિમાણુ નામના ખીજા ( ક્ષેત્રોમાં સાતમું ) ગુણુવ્રતના પાંચ અતિચારા અને તેનું પ્રતિક્રમણુ જણાવાય છે. સ્વીકારેલ વિરતિ–સયમના રક્ષણાથે' ખાન-પાન વિગેરે પશુ ધને ખાધાકારી ન હાવા જોઇએ. જૈનધમ અહિંસા-સયમ અને તપપ્રાધાન્ય છે, રે તેથી શ્રવકનાં આ બાર ત્રતા પશુ અહિંસા, સયમ અને તપમય હાય તે સહુજ છે. આ ગાયાદ્રારા જણાવવામાં આવતા સાતમા ત્રનના અધિકારમાં અહિંસાની મુખ્યતા તરવરી રહેલ છે; અને તેથી કરીને પ્રથમના થલ પ્રશૃાતિયતા માણુ વનના પાલનમાં આ સાતમા વ્રતના અધિકારમાંનું અહિં સાતત્ત્વનું સૂક્ષ્મ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિસુત્ર સાથે વિવરણ અત્યંત ઉપયોગી હોઈને વારંવાર મનનીય છે. ગૃહસ્થ શ્રાવકે પણ જરૂરી ભોગપભોગને માટેના અશનપાનાદિ કાસુક અને પિતાના નિમિતે નહિ બનાવેલા એવાં નિર્દોષ હોય તેને જ ઉપયોગ કરવો એ ઉત્કૃષ્ટ વાત છે. એવું આત્મસામર્થ્ય ન હોય તે સર્વ અભય પદાર્થોને અને સચિત્ત પદાર્થોને આજીવન ત્યાગ કરી દેવો જોઈએ. એટલો પણ આત્મવિકાસ ન હોય તો મઘ-માંસ-મધ અને માખણરૂપ ચાર મહાવિગઈ- બાવીશ અભક્ષ્ય-રાત્રિભેજન અને બત્રીશ અનતકાયને તો શ્રાવકને આ જીવન ત્યાગ હેવો જ જોઈએ, એ દરેક બીના વિસ્તારથી આ સાતમા વ્રતની ગાથાની વૃત્તિમાં જણાવેલ છે. [ આ ગાળામાં “મન્નમિત્ર મંa= મદ્ય અને માંસ' શબ્દ માત્ર જોઈને કોઈ એ “અગાઉ શ્રાવકે દારૂ-માંસ ખાતા હતા; જે તેમ ન હોય તે મધ-માંસનું પ્રમાણ અને તે પ્રમાણમાં અતિચારનું લાગવું એ વિગેરે અધિકાર દિનુસૂત્રની ગાથામાં શું કામ ?” એવા કુઅર્થ કાઢી અહિંસા પ્રધાન એવા પવિત્ર જૈન અગમશાસ્ત્રને હિંસાના આરોપથી કલંકિત કરવાની ભવાભિનંદિતા બતાવવી ઉચિત નથી. આ ગાથામાં જણાવેલા તે “મા” અને “માં” આદિ શબ્દ જગભરના પ્રાણીઓ જે જે ચીજોને ભેગ અને ઉપભોગમાં લઈ રહ્યા હોય છે તે તે ચીજોની ઓળખાણ આપવા માટે છે; નહિ કે-“શ્રાવકે પણ તે વસ્તુ વાપરતા-વાપરવાનું પ્રમાણ કરતા વિગેરે કુવિકલ્પને પેદા કરવા માટે છે. જે જે તીર્થપતિ. ધર્મતીર્થોની સ્થાપના ક્યારે જ્યારે કરે, ત્યારે ત્યારે સ્થપાએલ શ્રી ચતુવિધ સંઘમાં એકલા શ્રાવો જ દાખલ થતા નથી. તેવી મહાવિગઈ એ આગનારા-બાવીશ અભ ખાનારા–રાત્રિભોજન કરનારા અને બત્રીશ અનંતકાય વાપરનારા બધા જ વર્ણના લેકે દાખલ થાય છે–ભગવતે પ્રરૂપેલા ધર્મમાર્ગમાં પ્રવેશે છે. તેવા દરેક જ પ્રકારના લોકોને ઉદ્દેશીને પ્રભુએ ધર્મ બતાવવાનું હોવાથી તે લેકે માં જેઓ મદ્યમાંસાદિ આરોગતા હોય તેઓને-મેગેપગના વિરમણ સંબંધી ઉપદેશ પ્રસંગે મદ્ય-માંસાદિની અકારિતા ખ્યાલ પર લાવવા સારૂ અને અકારિત ખ્યાલમાં લાવીને તે મધ-માંસ આદિથી ક્રમે મત બનાવી દેવા સારૂ સાંજના પ્રતિક્રમણના માટે આવશ્યક એવા આ શ્રી વંદિત્તાસૂત્રની ગાથામાં મંરિઝ જ મરિન શબ્દના ઉપાદાનની આવશ્યકતા રેહ જે.! - ૧ - मज्जम्मि य भंसम्मि य पुप्फे य फले य गंधमल्ले य ॥ उवभोग परिभोगे बीअम्भि गुणव्वए निंदे ॥ २० ॥ ભાવાર્થ –મધ, માંસ “વ' શબ્દથી–બાવીશ અભક્ષ્ય-બત્રીસ અનંતકાય, વિવિધ જાતિનાં પુષે પ–કળો બરાસ આદિ સુગંધી દ્રવ્ય અને પુષ્પની માળા વિગેરેના રાખેલ ભેગે પગના પ્રમાણમાં (પ્રમાદવશાત્ વધુ ઉપગ કે પરિબેગ થઈ જવાને લીધે ) આ બીજા ગુણવ્રતમાં [ આ પછીની ગાથામાં જણાવવામાં આવશે તે વીસ અતિચારોમાંથી] જે કઈ અતિચાર લાવ્યા હોય તે અતિચારોની હ નિંદા કરું છું. મેં ૨૦ [આ વ્રતને આ ગાથામાં “ઉપભોગ-પરિભેગ’ નામ આપેલ છે તેમ અન્યત્ર ભોગપભોગ' નામ પણ આપેલ છે. આમ છતાં બંનેને તાત્પર્યાથે એક જ છે. અને તે આ પ્રમાણે -w'= એકરાર “મેન'= આહાર, પુષ્પમાળા વિગેરેનું સેવનઃ એટલે કે-અન્ન-ફળ ફલ વિગેરે કે જે એકજ વાર ભેગમાં આવી શકે છે, ફરીવાર ભેગમાં આવી શકતાં નથી તેનું નામ ઉમે, અને રિ'= અનેકવાર મેન'=ઘર -સ્ત્રી-આભૂષણ વસ્ત્ર આદિ ભેગના પદાર્થો કે જે પદાર્થો ફરી ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, તે ઘર. એજ રીતે એકવાર ભગવાય તે “ભોગ” અને ફરી ફરી ભોગવાય તે “ ઉપગ' મળીને મેગે પગ નામે છે. ] ગાથા ૨૧-૨૨ અને ૨૩ મીનું અવતરણ:-ઉપર બતાવેલ વીસમી ગાથામાં દર્શાવેલ સાતમા ભેગેપભેગ પરિણામ નામ ભજ ગુણવ્રતના અતિચાર બે પ્રકારે જણાવવામાં આવેલ છે. કારણ કે-“(૧) ભેગાપ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિ સ્ત્ર ભોગને યોગ્ય પદાર્થોના કરેલા પરિમાણમાં સચિત્તનો ત્યાગ પરિમાણવાળાને, (૨) સચિત્ત પ્રતિબદ્ધના પરિમાણવાળાને, (૩) સચિત્તના ત્યાગમાં અપક=સચિતમિત્ર આહીરાદિમાં, (૪) ૫કવ આહારદિવાળાને અને (૫) મગ-ચોળા વિગેરેની કાચી શીગ આદિ ખાવા રૂપ તુરછ ઔષધિના મિશ્રણવાળાને જેમ તે તે સંબંધમાં તે પાંચ પ્રકારે પાંચ અતિચારે લાગે છે, તેમ ભેગે પગ માટેના તે તે પદાર્થો મેળવવા ગૃહરને પાંચ પાંચ પ્રકારનાં અતિસાવદ્ય કર્મો, અયોગ્ય વ્યાપાર અને પૂરક પણ આદરવાના પ્રસંગમાં આવી જવાને સંભવ હોવાથી તે અતિસાવધ કર્મો સંબંધી પાંચ અતિચાર, અયોગ્ય વ્યાપાર સંબંધી પાંચ અતિચાર અને પૂરક સંબંધી પાંચ અતિચાર મળીને વ્યવસાય સંબંધીને પંદર પ્રકારે વધારે પંદર અતિચારે પણ લાગે છે. આ રીતે ભોગપભોગ પરિમાણુવ્રતને વિષે કુલ વીસ અતિચારોને સંભવ છે અહિં એકવીસમી ગાથાદ્વારા તે તે વીસ અતિચારમાંના પ્રથમ વિત્ત-પ્રતિય વિગેરે પાંચ અતિચારોનું જ પ્રતિમણ જણાવાય છે. બાકીના પંદર અતિચારે બાવીસમી અને ત્રેવીસમી ગાથાદ્વારા જણાવશે. सचित्ते पडिबद्धे अप्पोलदुप्पोलिए अ आहारे ॥ तुच्छोसहिभक्खणया, पडिक्कमे देसि सव्वं ।। २१ ॥ માવા ભેગપભોગમાં સચિત-સજીવ પદાર્થોને સર્વથા ત્યાગ કર્યો હોય, અથવા જે પ્રમાણમાં પરિમાણ કર્યું હોય તે ત્યાગ કે પરિમાણમાં પ્રમાદના વશથી-અનાભોગે કે સચિત પદાર્થ વાપરવામાં આ જાય અથવા કરેલ પરિમાણથી અધિક વાપરવામાં આવી જાય છે તેથી પહેલે વિરદાદ' નામને અતિચાર લાગે છે. “વૃક્ષથી ગુંદર વિગેરે તેમ જ રાયણુ વિગેરે લીધાં” તેમાં અનાભોગે કરીને સુરતના ઉતરેલા સુંદર વિગેરેને તેમ જ સચિત બીજ વિગેરે દૂર કરીને રાયણ વિગેરેના ગર્ભને તત્કાલ ભક્ષણ કરે તે તે દરેક સચિત્તથી પ્રતિબદ્ધ હોવાને કારણે તેમાં ચિત્તપ્રતિવાદા નામે બીજો અતિચાર લાગે છે. “અઘરઝુરાપ” અગ્નિથી નહિ પકાવેલ એવો કાચ અને સચિત્ત કણીયા આદિથી મિત્ર એવો (તાજો કે નહિ ચાળેલ) લેટ અચિત બુદ્ધિ વાપરવાથી પરદા નામે ત્રીજે અતિચાર લાગે છે. “સુઘલઇ દુઘમ્ ' અદ્ધ પાકેલ-કાચાપાકા મુંઝાયેલ કે શેકાયેલ પવા (ક), ચણ, ચોખા, જવ, ઘઉં, પેટલા પરના જાડા માંડા, અદ્ધ કાચીપાકી કાકડી, મરવા (ખામઠી) વિગેરેનું અચિત બુદ્ધિએ ભક્ષણ કરાય તેમાં પૂજાદર ૪ નામે અતિચાર લાગે છે, અને તૃપ્તિ ન થાય તેવા મગચળા વિગેરેની કોમળ શી વિગેરે તુચ્છ પદાર્થોનું ભક્ષણ કરવામાં તુરછૌયિમક્ષ" નામે પાંચમે અતિચાર લાગે છે. સાતમા ભેગોપભોગ વિરમણવ્રતને વિષે તે પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. આ પાંચ અતિચાર ઉપરાંત ભોગપભેગ વિરમણવ્રતમાં કર્માદાન સંબંધી જે બીજા પણ પંદર અતિચાર લાગે છે, તે આ નીચેની ૨૨-૧૩ ગાથાથી જણાવાય છે. इंगाली वण साडी, भाडी फोडी सुवज्जए कम्मं ॥ वाणिजं चेवय दंत-लक्खरसकेसविपरितयं ॥ २२ ॥ एवं खु जंतपीलग-कम्मं निलंछणं च दवदाणं ॥ सरदहतलायसोतं, असईपोसं च वज्जिज्जा ॥ २३ ॥ ભાવાર્થ-કાલસા-ચૂ-ઈટ વિગેરેની ભઠ્ઠી, લુહારની ભઠ્ઠી વિગેરે છ જવનિકાયના સર્વ દિશાથી વધ ૭ ૮ ૯ ૧૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસૂિત્ર-મા - થવા રૂપ અગ્નિતા ધંધા કરવા, તે કુંજ=અજમે', વન રાખીને વૃક્ષ-પત્ર-પુષ્પલ-કદ -મૂળ-ધાસ કાપવા, કપાવવા અને વેચવાના કે તેવા કાઈ કાપી-કપાવીને લાવેલ માલનેા ધંધા કરવા તે વનમ્ર, ગાડાં કે ગાડાંનાં પૈડાં વિગેરે કાઇપણ અંગા ધડવાં-ખેડવાં-વેચવાં વિગેરે પ્રકારે ધંધા કરવા, તે સાડી-રાજ્યમં ગાડાં-વૃષભ-ઉંટ-પાડા-ગધેડાં-ખચ્ચર (અશ્વતર) અને ધેડા વિગેરેથી ભાડુ લઈને ભાર વહન કરાવવાના ધંધા કરવા તે માહી-માટર્મ, યત્ર- ચણા-ધઉં કરડી વિગેરે આખાં અનજતે ભરડીને દળીને તેને સાથવા-દાળ કે લેટ કરી નાખવાને; સાળમાંથી ચોખા કાઢી-રાંધી-હિમાં મેળવી કર કરવાના અથવા કુવા-તલાવ-વાવ આદિ માટે જમીન ખેદાવી, હળથી ખેડાવી, પત્થરે તેડાવીને ધાવવા વિગેરે પ્રકારે ભૂમિ ફાડાવવાના ધંધા કરવા તે ટિમ " આ પાંચ કર્માં તીવ્રક બન્ધનનાં કારણ એવાં અતિસ'દ્યકર્મો છે. તેને શ્રાવકે માત્ર જાણી લેવાના છે; આચરવાના નથી. એ રીતે કેવલ ોય એવાં તે પાંચે અતિસાવદ્ય કર્માને વિષે ભાગે પભોગ પરિમાણુવ્રતમાં તે પાંચ પ્રકારે અતિચાર લાગે છેઃ તેમ જ હાથીનાં દાંત-ધ્રુવઃ—આદિના નખ–3′સ આદિનાં પીછાં, વાળ અને ચામડાં-ચમરી ગાયનાં પુંછડાંના વાળ–જાનવરનાં શીંગ!–શખ-છીપ-કાડા-કસ્તુરી-પેદ્દીલ૪-ગારાચંદન-અથવા અબર(અથવા અરખી દેશમાં આરબલે કા હૃદિવસના ગધેડાના મળને પણ પાદીલા કહે છે) વિગેરે જે ત્રાસ”વેનાં અંગો કહેથાય છે તે અ ંગે! જ્યાં નિપજતાં હોય ત્યાં જઇ તે વ્યાપારાથે ખરીદવા તે ન્તવાબ્ધિ,† લાખ-ધાવડી-ગળી મસિલ–હરતાલ-વજ્રલેપ-લાલમાટી-પટવાસ (ખારા)–ટંકણખાર અને સાજીખાર આદિ વસ્તુઓને વ્યાપાર કરવા તે હાક્ષાાળિય,ઉમધ-દારૂ-માંસ માખણ-દુધ-દહીં-ઘી-તેલ આદિતા વ્યાપાર કરવા, તે રસવાબ્ધિ, દાસ દાસી આદિ મનુષ્યાને અને ગાય-વાડાં આદિ તિર્યંચાના વ્યાપાર કરવા, તે ઝેરાયાળિક્યું, ૯ સામલ-અપીણુ વિગેરે ઝેરી પદાર્થાં, શસ્ત્રો, કાશ-કાદાળા વિગેરે તેમજ લેાઢાનાં હુળ વિગેરેના વેપાર કરવા. તે વિષાવિચઃ॰ આ પાંચ પ્રકારના વેપારે પણ તીવ્ર કર્મબન્ધનાં કારણ એવા અતિ પાપકારી વ્યાપારા છે, અને તેથી તે પણ શ્રાવક માટે માત્ર જ્ઞેય જ છે, આદરણીય નથીઃ તેવા તે પાપ વેપારાનું ચિત્ પ્રમાદવશાત્ અજાણપણે આચરણ થઇ જવા પામ્યું. હાય તે! તેથી શ્રાવકને ભાગેપભોગ પરિમાણુમાં તે પાંચ પ્રકારે પણ અતિચાર લાગે છે; તેમજ શિલા –ખાંડણીયા – સાંબેલું-ટી-રેંટ-ટાંકણાં વિગેરે વેચ!, તલ - શેરડી-સરસવ–એરડી-અલસી વિગેરેને પીલવાં દળવા તેલ કઢાવવાં તેમ જ જલયંત્ર ચલાવવાં વિગેરે ચૈત્રવીડનને૧, ગાય બળદ પ્રમુખનાં ગલકુ’ખળ શીંગ પુચ્છ કાપવાં, નાક વિધવાં, તેને આંકવાં, નપુ ́સક કરવા, ડામ દેવા વિગેરે તેમજ ઊંટની પીઠ ગાળવી વિગેરે નિર્ભ્રાન્છનર્મ,૧૨ વનમાં પતમાં કે ક્ષેત્રમાં દવ સળગાવવાથી ભિન્ન લા વિગેરે સુખી સુખી રહે, અથવા નવું ધાસ છુટવાથી ગાયા વિગેરે સુખી થાય અથવા તો ધાન્યની વૃદ્ધિ થાય ઇત્યાદિ” કહિપત પુણ્ય બુદ્ધિથી કૌતુકથી અગ્નિ સળગાવવા તે વાનમેં૧૩, (સ્વતઃ ખને તે સરેાવર, કુંડની જેમ સમસ્ત ભાગમાં સરખી ઊંડાઇવાળે હોય તે કહુ અને ખાદીને બનાવે તે તળાવ) આ સરોવર, કહ અને તળાવ વિગેરેને (પોતાનાં ક્ષેત્રોમાં ધાન્યાદિ ઉગાડવા માટે તેમાંથી નીક કાઢીને તેનું પાણી ખાલી કરી નાખવા વડે) શોષવી નાખવાં, તે સુવૃદતડાનો વળામે, ધનપ્રાપ્તિને માટે ખરાબ શીલવાળી દાસી, નપુ ંસકા, પટ મેના માર બિલાડી વાંદરા કુકડા કુતરા–ભુંડ વિગેરેનું પેષણ કરવુ, તે અસતીપાપળમ: આ પાંચ પ્રકારનાં કર્યાં પણ તીવ્રકમ બધતાં કારણુ એવાં ધાર પાપકારી ક્રૂર કર્મો ગણાય છે. અને તેથી તે પણ શ્રાવક માટે માત્ર જ્ઞેય જ છે, આદુરણીય નથી: એવાં તે ક્રૂરમાંનું કવચિત્ પ્રમાદવશાત્ અજાણતાં આચરણ થઇ જવા પામ્યું હોય, તો તેથી પણ શ્રાવકને સાતમા ભોગપભોગ પરિમાણ વ્રતમાં તે પાંચ પ્રકારે અતિચાર લાગે છે, એમ આ સાતમા Page #85 -------------------------------------------------------------------------- ________________ થી વધતુ ભોગપભોગ વિરમણવ્રતમાં સચિત્ત પ્રતિબદ્ધ આદિ પાંચ અતિચરની સાથે આ પાંચ સાવદ્યા સંબંધી પાંચ, પાંચ કુવ્યાપાર સંબંધી પાંચ અને પાંચ કરકર્મો સંબંધી પાંચ મળીને કર્માદાન સંબંધીના તે પંદર વધારે અતિચારેનો પણ સંભવ હોવાથી કુલ વીસ અતિચાર સંભવે છે. આથી ભેગે પગ માટેની સ મગ્રીને મેળવી આપનાર આ પંદરેય વયે કર્માદાને પણ જે અનાભાગે થઈ જવા પામ્યાં હોય અને તેને અંગે જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હ નિંદા કરું છું. | ૨૨-૩ | આ ગાથા ૨૪-૨૫ અને ૨૬મીનું અવતરણ—આ પછી ૨૪ અને ૨ પામી ગાથાદ્વારા પ્રથમ અનર્થદંડનું સ્વરૂપ જણાવાય છે, અને તે પછીની ૨૬ મી ગાથાદ્વારા આઠમાં અનર્થદંડ વિરમણવ્રતમાં લાગતા પાંચ અતિચાર જણાવીને તે પાંચે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. સ્વદેહ-કુટુંબ-ક્ષેત્ર-ધન-ધાન્ય તરફનાં કર્તવ્યને આશ્રયીને જે ન છટકે આર્ત-રૌદ્રધ્યાન થાય, પાપોપદેશ વિગેરે થાય તે અર્થ અને તેવા કોઈ જ પ્રોજન વિના તેવી અપધ્યાન તેમજ પાપ પ્રદેશ વિગેરે કરવાની પ્રવૃત્તિ કરવી તે ( આમાન પુણ્યધન ખપાવવા પૂર્વક પાપકર્મથી દંડાવા રૂ૫ ) અનર્થદંડ કહેવાય છે, તે અનર્થદાને મુહૂર્ત-દિવસ-માસ-વર્ષ કે વાવાજજીવને માટે નિષેધ સ્વીકાર–પ્રતિબંધ કરો, તે અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. અનર્થદંડના-૧ દુર્ગાન, ૨પપદેશ, ૩ હિંસંપદાન અને ૪ પ્રમાદાચરણ એમ ચાર પ્રકાર છે. તેમાંનાં એક દુર્બાનના આધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકાર છે. આ અને રૌદ્રધ્યાનના પણ એકેકના ચાર ચાર પ્રકાર છે. ૧ ત્રણેય કાલમાં અનિષ્ટ શબ્દાદિ મારી નજીક ન આવે એવી ચિંતા કરવી. ૨ એ પ્રમાણે રોગાદિવેદના પણ સદા દૂર રહે તેવી ચિંતા કરલી, ૩ ઈષ્ટ શબ્દદિને સંગ ત્રણેય કાલને માટે બ બન્યો રહે તેવા પરિણામ રાખવા અને ૪ દેવતાઈ ભેગો, દેવતાઈ દ્રિ અને રાજ્ય આદિ અપ્રાપ્ત વસ્તુઓ મેળવવા માટેના નિયાણાના અધ્યવસાય ધરાવવા. આ ચારેય પ્રકાર આધ્યાનના છે. તથા 5 અતિ ક્રોધ વડે કરીને પ્ય પ્રાણીને પોતાને જે પ્રાણી પર ટૅપ હોય તે પ્રાણીને આકરો માર મારવાનીઆકરાં બંધન કરવાની એક કરવાની ( અંકીને કાઢી મુકવાની ) તેની હિંસા કરવાની તેનાં નગર, દેશ વિગેરે ભાંગવા વિગેરેની ચિંતા કરવી, ૨ અછતાં આળ મૂકવાની તેમજ અસભ્ય અને ખેતી એવી વાતકારી વાતે કરવી, ૩. પારકાનું ધન હરી લેવાની ચિંતા કરવી અને ૪ શબ્દાદિ વિષયનાં સાધનભૂત ધનનાં રક્ષણ સારૂ કોઈને પણ વિશ્વાસ નહિ કરવા વડે “બધાને નાશ થઈ જાય તે ઠીક' એવું દુર્બાન કરવું; એ ચારેય પ્રકાર રૌદ્રધ્યાનના છે. (એ રીતે અનર્થદંડના દુષ્યન પાપપદેશ-હિંઢપ્રદાન અને પ્રમાદાચરણ ૩૫ ચાર પ્રકારમાંના “દુર્થાત ” રૂપ પ્રથમ પ્રકારનું સ્વરૂપ જણાવ્યું, હવે અનદડના “પપપદેશ” રૂપ બીજા પ્રકારનું સ્વરૂપ જણાય છે. ) પિતાને જે કાર્ય સાથે નિસ્પત નથી હોતી, છતાં અન્યને તે તે કામ પ્રેરણું કરે કે- “ક્ષેત્રને ખેડેબળદોનું દમન કરે-અને ખસી કરે= પુંસક બનાવે-શત્રુઓને હેરાન પરેશાન કો-યંત્રને વહેતું કોશસ્ત્રને તૈયાર કરો.” એ વિગેરે દરેક પાપોપદેશ કહેવાય છે. એ પ્રમાણે–વકલ નકામે જાય છે માટે વેલા વિગેરેમાં અમિ મૂકે - હલ, કેશ વિગેરે તૈયાર કરે-વાવવાને વખત વીતિ જાય છે માટે જલદી વા-ક્યારા પાણીથી ભરાઈ ગયા છે માટે કયારા ઉંડા કરે અને સાડા ત્રણ દિવસમાં શાળ વાવી ઘો મારી કન્યાઓ ઉમર લાયક થઈ ગઈ છે માટે જલદી પરિણ-હાણ ભરવાના દિવસે નકામાં ચાલ્યા જાય છે માટે વહાણું તૈયાર કરો” દયદિ દરેક પણ પાપપદેશ કહેવાય છે (પિતાના કેઈપણ સ્વાર્થ વિના બીજાને માટે પ્રથમ જણાવ્યું તેવું દુર્બાન કરવાથી તેમજ આ પ્રમાણે બીજાને પાપપદેશ કરવાથી આત્મા નિરર્થક અનર્થદંડથી દંડાય છે. માટે તે અનર્થદંડ વજર્ય છે.) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩ ૪ ૫ ૯ ૧૦ શ્રી વહિાસરસાણા આ પછીના હિંસપ્રદાન અને પ્રમાદાચરણ રૂપ ત્રીજા અને ચોથા પ્રકારો સાવ હોવાથી તે બે ભેનું વર્ણન સૂત્રકાર આ નીચે અપાતી અનર્થદંડવ્રતના અધિકારવાળી ૨૪ અને ૨૫મી ગાથા દ્વારા સ્વયં જણાવે છે. અને તિર રાશનારિતાશા દત્તાધિકારથથાથાના વાવણે]એ પાઅિ નુસાર (અનર્થડના ચાર પ્રકારમાંના) પ્રથમના તે ધ્યાન અને પાપપદેશ રૂ૫ બે પ્રકારનું વર્ણન, અનર્થદ વ્રતના અધિકારવાળી આ ૨૪ અને ૨૫ મી ગાથાના અધિકારમાં કરવામાં આવેલી વ્યાખ્યામાંથી જાણી લેવાનું છે. ધર્મસંગ્રહ મુદ્રિત પૃષ્ઠ ૨૨૮] सत्यग्गिमुसलजंतग-तणको मंतमूलभेसज्जे ॥ दिन्ने दवाविए वा, पडिक्कम देसि सव्वं ॥ २४ ॥ व्हाणुवट्टणवन्नग-विलवणे सहरूवरसगंधे ॥ वस्थासण आभरणे, पाडकमे दोसअं सव्वं ॥ २६ ॥ માવાર્થ શસ્ત્ર-અગ્નિ-બેલું–-ગાડું-ઘંટી-મેટાં દોરડાં બને તેવું ડાભ વિગેરે ઘાસ અથવા ઘારાંમાં પડેલ જીવાત દૂર કરે તેવી તૃણરૂપ ઔષધી અથવા બહુકરી નામે વનસ્પતિ વિશેષ =લાકડી વિગેરે, સર્પાદિનું ઝેર હરી લેનાર મંત્ર કે વશીકરણ આદિ મંત્ર (નાગદમની વિગેરે ઔષધિ અથવા તાવ વિગેરે વ્યાધિ શમાવનાર મલિક અથવા ગર્ભ ઉપશમાવવો કે પાડે વિગેરે) મૂલકમ-(પ્રાણીને સ્વપ્રકૃતિથી બ્રશ કરવા રૂપ ઉચ્ચાટન કરે તેવું સાંયોગિક દ્રવ્ય તે) ભેષજ આ શસ્ત્ર આદિ દરેક વસ્તુઓ અનેક પ્રાણીનાં પ્રાણને નાશ કરવાના હેતુભૂત હોય છે. આવી એ વસ્તુ ઓ દાક્ષિણ્યતા વિગેરે કારણ વિના બીજાને પિતે આપી હોય કે અન્ય પાસેથી અપાવી હોય તે અનર્થદંડ વિરમણવ્રતમાં અતિચાર લાગે છે. આ વસ્તુઓ પ્રમાદવશાત એ રીતે કેઈને આપવા કે અપાવવાનું બની જવા પામ્યું હેવાને અંગે દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તે સર્વ અતિચારનું હું અતિક્રમણ કરું છું. એ ૨૪ . (આ ગાથાથી એ રીતે અનર્થદંડના ત્રીજા પ્રકાર રૂપ હિંસૂપ્રદાનનું પ્રતિક્રમણ જણાવ્યું, હવે પચીસમી ગાથાથી પ્રમાદાચરણ રૂ૫ ચેથા પ્રકારનું પ્રતિક્રમણ જણાવે છે. : “ત્રસજીવથી વાત ભૂમિ પર, ઉડીને પડતા જીવથી વ્યાપ્ત ભૂમિ પર, અકાળે કે અણગળ પાણીથી યતના વગર તેલથી શરીરને માલીસ કરવા-મસળવાપૂર્વક સ્નાન કર્યું હોય તથા ત્રાસથી વ્યાસ એવા ચૂર્ણવડે શરીરને ઉદ્વર્તન કર્યું હોય-ચોળ્યું હોય, તે પિષ્ટિ-પીડી ત્રસજીવથી વ્યાપ્ત ન હોય છતાં સ્નાન કર્યા બાદ શરીરેથી ઉતરેલી કે વધેલી તે ઉદ્ધતિંકાને–પીઠીને રાખમાં ભેળવી દેવાને બદલે છૂટી નાખી દીધી હોય અને તેથી કીડીઓ ચડી ગયેલ તે પીડીને કુતરા આદિએ ભક્ષણ કરી હોય અથવા પગ નીચે ચંપાઈ હોય, ગાલ વિગેરે સ્થળે કરતુરી આદિથી વર્ણ-શોભા તેમજ ગ્રીષ્ય અને હેમત આદિ ઋતુમાં ચંદન કેસર આદિ વડે શરીર પર વિલેપન, તે તે દ્રવ્યમાં ઉડીને પડતા જીવોની યતના રાખ્યા વિના કરવામાં આવેલ હય, વેણુ-વિણા વિગેરેને શબ્દ! કુતુહળથી સાંભળે છે તેમજ રાત્રે ઉંચા સ્વરે શબ્દ કયે હય, નાટક વિગેરેને વિષે સ્ત્રી વિગેરેનાં રૂપે જોયાં હોય અથવા બીજાની સામે તેવાં રૂપનું વર્ણન કર્યું હોય, બીજાઓને આસક્તિ વૃદ્ધિના હેતુભૂત એવા મિષ્ટ અન્ન–શાક વિગેરેના રસને વર્ણવ્યા હોય -વખાણ્યા હોય એ પ્રમાણે ગંધ-વસ્ત્ર–આસન ૧ તેમજ આભારણાને પણ સામાને આસક્તિ વધે એ રીતે વિવરી વિવરીને વર્ણવ્યા હોય' એ વિગેરે આચરો પ્રમાદરૂપ છે. અનર્થના Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિસત્ર આ ચોથા પ્રકારરૂપ પ્રમાદાચરણ વડે દિવસ સંબંધી જે કોઈ અતિચારે લાગી જવા પામ્યા હોય તે સર્વ અતિચારનું છેપ્રતિક્રમણ કરું છું. આ ૨૫ It પ્રથમ કહી ગયા તેમ હવે આ છવ્વીસમી ગાથાદ્વાર તે આઠમા અનર્થદંડ વિરમણવ્રતને વિષે લાગતા પાંચ અતિચારનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. कंदप्पे कुकुइए, मोहार आहगरण भागअइरत ॥ दण्डाम्म अणट्टाए, तइअम्मि गुणव्वए निंदे ॥ २६ ॥ માવાઈ-બહં શબ્દનો અર્થ “અમ' થાય છે, છતાં અહિં “પરને કામને વિકાર કરાવે તેવા રાગાદિ વિકારને ઉત્તેજીત કરનારાં હાસ્ય-રતિ આદિ જન્ય વચને બોલવાં’ તેને ઉપચારથી જ તરીકે જણાવેલ છે. તેવા કામોત્પાદક વચનો બોલવાં તે અનર્થ દંડ રૂ૫ છે. એ અનર્થદંડની વિરતિવાળા શ્રાવકથી અનાભોગે કવચિત્ તેવાં હાસ્યાદિ વચને બોલાઈ જવાથી તે તેને આ આઠમા વ્રતમાં (ત્રીજ ગુણવ્રતમાં) પહેલે તiરિવાર લાગે છે. ભ્રમર-આઇ-નેત્ર-હાથ-પગ-મુખ વિગેરેના વિકારે કરવાપૂર્વક હાસ્ય પેદા કરાવે તેવી વિટચેષ્ટા કરવી, કે-જે ચેષ્ટાથી પિતાને અથવા પરને કામને વિકાર થાય, હાસ્ય થાય અને પિતાની લઘુતા થાય; તેને “પુષ્ય' કહેવાય છે. તેવા પ્રકારનું બોલવું અથવા તેવી ચેષ્ટા કરવી તે શ્રાવકને કપતું નથી, આમ છતાં તેવી ચેષ્ટાપ્રમાદવશાત-અજાણતાં થઈ જવા પામે તે આ વ્રતમાં બીજે જ ળ્યાતિવાર લાગે છે. [ આ બે અતિચારે અનર્થદંડના કમાવજી રૂ૫ ચેથા પ્રકારના ત્યાગી શ્રાવકને લાગે છે. ] અસભ્ય અને અસંબદ્ધ એવું ઘણું બોલ્યા કરવું તે મુખરતા-વાચાળપણું કહેવાય છે. (આ વાચાળપણામાં પાપપદેશને પણ સંભવ હોવાથી કવચિત અનર્થદંડના પાપોપદેશ રૂપ બીજા પ્રકારના ત્યાગી શ્રાવકને તે પાપોપદેશરૂપ અનર્થદંડ વિરમણવ્રતને વિષે અતિચારપણું સંભવે છે.) આ મુખરતા જ પ્રાયઃ સર્વ અનિષ્ટરૂપ છે, અને પર પાસે તેમ વતીને ઉપાડેલ પિતાનાં કાર્યમાં * વિદન આબે સતે તે તે મુખરતા પિતાને બહુ જ અનર્થને હેતુ નીવડે છે! બહુ વાચાળ માણસ અવસર આદિ ઔચિત્ય ના પણ અને તેમ થતાં તે અપ્રીતિ આદિ મહાન દોષનો ભાજન બને. શ્રાવકને એવી મુખરતા ક૫તી નથીઃ આ છતાં તે મુખરતા પ્રમાદવશત અનાભોગે થઈ જવા પામે છે તેથી આ વ્રતને વિષે ત્રીજો રનૌહતિવા લાગે છે. - જેના વડે આત્મા નરક આદિ દુર્ગતિને અધિકારી બને તે અધિકરણ કહેવાય છે. “કfપર મેકાળમ=પાપ બંધનું કારણ તેનું નામ અધિકરણ.” જેમ કે મુશલ-ખાંડણી વિગેરે. અને તે બંને અધિકરણથી કાર્ય કરવા માટેની ક્રિયા વખતે એ સાંબેલું અને ખાંડણીયો જોડવામાં આવે તે સંયુifપળ કહેવાય છે. જેમકે-“હળની સાથે કેશ–ધનુષ્યની સાથે તીર-ગાડાંની સાથે ધુંસરી-શીપર સાથે ઉપરવટો • જેની સહાય અને સલાહની જરૂર પડે તેવા પ્રૌઢ અને આસજન પાસેથી તે કરવા ધારેલ કામ બાબત પ્રથમ તેને અસત્ય કે અસંબદ્ધ વાત કરી હોય, પછી “કાર્ય સીધું પાર ઉતરી જશે” એમ ધારીને કાય? આદર્યું હોય; અને તેમાં કેઇના તરફથી કે કોઈ બાબતમાં સંકટ આવી પડે અથવા તો કાંઈ ગુંચ આવી પડે તે ટાઈમ તેની સલાહ કે સહાય લેવા જાય ત્યારે તે માણસ પ્રથમ કરેલ વાતના આધારે જ સલાહ કે સહાય આપી શકે તેથી પોતાને બહુ અનર્થ થાય. અષવા તો તે કાર્ય સંબંધી પ્રથમ બેટી અને અસંબદ્ધ વાત કરીને પોતાના જેવા આપ્તજનની પણ વંચના કરી હોવાની તેને ખબર પડવાથી તે આપ્તજન જ તે કાર્યમાં વિરહ પીને મહાન અનર્થ પોંચાડે, Page #88 -------------------------------------------------------------------------- ________________ થી વદતુ શાક કહાડાની સાથે હાથે-ધંટીના એક પાની સાથે ઘંટીનું બીજું પડ, વિગેરે' તે સંયુક્ત અધિકરણને જે ભાવ તે સંધિર તા. વિવેકી શ્રાવકે તેમ ગાડી અને ધુંસરી આદિને જીને તૈયાર કરેલાં રહેવા દેવાં નહિ. કારણ કે-ઈ માગવા આવે તો તેને વગર અડચણે નિવારી શકાય. (એ પ્રમાણે અમ પણ અન્ય ગૃહસ્થાએ પિતપતાના ઘરમાં સળગાવ્યા ન હોય ત્યાં સુધી શ્રાવકે સળગાવવો નહિ. કે જેથી બીજો કોઈ માગવા જ ન આવે. એ રીતે ગાયો વિગેરેને ચરવા મોકલવાનું-હલ ગાડું વિગેરે વહન કરવાનું વિગેરે કાર્યમાં શ્રાવકે પહેલ ન કરવીઃ કારણ કે તેમાં તે તે અધિકરણની પરંપરાને પ્રવર્તાવ્યાને દોષ છે.) આ રીતે સંયુક્તાધિકરણતા શ્રાવકને ક૫તી નથી. આમ છતાં પ્રમાદવશાત રહી જવા પામેલ હોય છે તેથી અનર્થદંડના હિંમવાર રૂ૫ ત્રીજા પ્રકારના પરિહારવાળા શ્રાવકને હિસપ્રદાન અનર્થદંડ વિરમણવ્રતમાં થે સંયુધિરાતિવાર લાગે છે. પિતે ભેગપભોગ પરિમાણમાં ભેગેપભેગને માટે જે વસ્તુઓ જેટલા પ્રમાણમાં મોકળી રાખી હોય, તે વસ્તુઓમાંથી પોતે સ્નાનાદિ અવસરે તેલ-આમળાં હિંગેરે વસ્તુ જેટલી કામની હોય તેટલી જ-તેટલા પ્રમાણુની જ વસ્તુ તળાવ-નદી કે કુવા આદિ સ્થાને લઈ જવી. વધારે લઈ જવાથી વસ્તુને વધારે દેખીને બીજાઓ તે તે વસ્તુ માગીને સ્નાનાદિમાં પ્રવે તેથી શ્રાવકને અનર્થદંડ થાય, માટે આરંભેલ કાર્યમાં ખપ કરતાં વધારે વસ્તુ ઘરબહાર લઈ જવી નહિ. [મૂળ તે શ્રાવકે ગુડે જ થતતાપૂર્વક સ્નાન કરવાનું છે. ઘરે સ્નાન કરવાની સવળતા ન હોય તે તેલ આમળાં વડે ઘરે માથું મસળીને અને તે દ્રવ્ય ખંખેરી નાખીને પછી જ તળાવ આદિને કિનારે બેઠાં જલને ગળીને ખપ પૂરતા જલથી થતાપૂર્વક સ્નાન કરવાનું છે.] આમ છતાં પ્રમાદષથી ખપ કરતાં કવચિત ઉપયોગ કરતાં અધિક વસ્તુ લઈ જવાનું બની જવા પામ્યું હોય અને તે વધેલી વસ્તુ અન્ય યાચતાં આપવી પડી વિગેરે પ્રવર્તન થયું હોય તે તેથી અનર્થદંડના અનાવરણ રૂપ એવા પ્રકારના પરિહારવાળા શ્રાવકને પ્રમાદાચરણ અનર્થદંડની વિરતિમાં પાંચમે મારિરિતરિવાર લાગે છે. આઠમા અનર્થદંડ વિરમણ (ત્રીજા-ગુણ) વ્રતને વિષે તે પાંચે અતિચારો પૈકી મને દિવસ સંબંધી જે કઈ અતિચારે લાગ્યા હોય તે આંતચારોની હું નિંદા કરું છું. ૨૬ ગાથા ર૭મીનું અવતરણ:-પાંચ મહાવ્રતનો સ્વીકાર કરવામાં અશક્ત એવા શ્રાવકે સ્વીકારેલાં તેની સંખ્યા બાર છે. તેમાં પ્રથમનાં પાંચ મૂલગુણ રૂપ અણુવતિ છે, અને તે પછીનાં ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવતે છે. પ્રથમનાં પાંચ અણુવ્રત રૂપે મૂલગુણમાં ગુણવૃદ્ધિ કરનારા હેવાથી તે પછીના ત્રણ વ્રતોને ગુણવત કહેવાય છે, અને સાધુ મહાત્માઓ વડે પાલન થતા પાંચ મહાવ્રત રૂ૫ મહાન ધર્માનુજાનેની તાલીમના અભ્યાસ રૂપ હોવાથી તે ગુણવતાની પછીનાં ચાર તેને શિક્ષાત્રત કહેવાય છે. “શિક્ષાવ્રત’ શબ્દમાંના “શિક્ષા’ શબ્દનો અર્થ શીખામણ-ઠપકે વિગેરે પણ થાય છે; પરંતુ અહિં “ અભ્યાસ” અર્થ લેવાના છે. ગાથા ૨૬ સુધીમાં પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારે અને તે અતિચરેનું પ્રતિક્રમણ જણાવી ગયાઃ હવે આ ૨૭મી ગાથાથી અનુક્રમે બાકીના ચાર શિક્ષાત્રતાનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારે અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. પ્રથમ વર્ણવ્યાં તે આઠેય વત, થાવાળા છે તેમ જ શ્રાવકને જીવનમાં એક જ વાર ગ્રહણ કરવાના અને ચાવજીવન પર્યંત પાલન કરવાનાં હોય છે, અને હવે કહેવાય છે તે ચાર શિક્ષાબતે, છે. - ર૫ને તે જીવનમાં મુહૂર્ત-ચાર પહોર-આઠ પહોર- આદિ તરીકે અનેક વખત ગ્રહણ કરવાનાં રને પાળવાનાં હોય છે. આ શિક્ષાત્રતાનાં અનુક્રમે-સામયિક; દેશાવકાશ; પાપધ અને અતિથિસંવિભાગ એમ ચાર સામે છે. અભ્યાસ અર્થવાચક “શિક્ષા’ શહણ અને આસેવન એમ બે પ્રકારે છે. “અરેમિ મતે ' Page #89 -------------------------------------------------------------------------- ________________ w શ્રી વદિસૂત્ર વિગેરે સૂત્રો અને તેના અર્થોને ગુરૂપાસે આખાય મુજબ અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા, અને પૂજા-પ્રતિકમણુ–દેવ ગુરૂને વંદન–સામાયિક પૌષધ-પચ્ચક્ખાણ-તીર્થયાત્રા-ઉત્સવ–મહત્સવ વિગેરે કરવાની ટેવ પાડીને તે ટેવ સંસ્કાર તરીકે બનાવી શિયાદિને પણ વારસા તરીકે સપવી તે આસેવન શિક્ષા કહેવાય છે. આ કહેવાય છે તે ચાર શિક્ષાત્રતે આસેવન શિક્ષાત્રત તરીકેનાં વ્રત છે. તેમાંનું અહિં પ્રથમ સામાયિક નામનું શિક્ષાવ્રત જણાવાય છે. સામાયિક એટલે મન-વચન અને કાથાના સાવદ્યોગોને-અશુભ ગેને રેકીને આત્મસ્વરૂપમાં યોજવાં. અથવા તે શત્રુ અને મિત્ર પર-લેટુ અને કંચન પર સમવૃત્તિને ધારણ કરવારૂપ સમતા-સમપણાની જેમાં આવક થાય તેનું નામ સામાયિક. શ્રી તીર્થકર ભગવંતે, શ્રી ગણધર દેવો તેમજ અનેક મહા મુનિઓએ આ સામયિક વ્રતને સર્વ સાવધો ત્યાગ કરીને લાવજ આચર્યું છે. આજે પણ મુનિરાજે કાલ અને સંહનનાનુસારે તે સામાયિકવ્રતનું સર્વસાવદ્ય થાવ ત્યાગ કરીને પાલન કરી રહ્યા છે. કારણ એ જ કે-સામાયિક એ આત્મસ્વરૂપ હોઈને શહ માર્ગાનસારી સમક્ષ આત્માઓને માટે અભ્યાસ તરીકેનું મુખ્ય ધર્માનુષ્ઠાન છે. સર્વસામાયિકવંતમુનિરાજો આ ધમનુષ્ઠાનનું મન-વચન-કાયાથી કરવું નહિ કરાવવું નહિ અને અનુમેદવું નહિ એ રીતે નવકટિથી પાલન કરે છે. આરંભ-સમારંભાધીન ગૃહેથી તે બનવું શક્ય નથી. આથી ગૃહસ્થને સાવદ્ય કાર્ય, મન-વચન-કાયાથી કરવું નહિ અને કરાવવું નહિ એ રીતે આ સામાયિક ધર્મનું છ કેષ્ટિથી અને દેશથી પાલન કરવાનું હોય છે–ઓછામાં ઓછું બે ઘડી પાલન કરવાનું હોય છે. શ્રાવક માટે સામાયિક ધર્મનું એ બે ઘડીનું પાલન પણ સર્વસામાયિકધર્મની વાનગી રૂપે છે. એથી જ શ્રાવકાને “દરરોજને માટે અમૂક સામાયિક તે કરવાં જ” એમ આ વ્રત બાબત તેના સ્વીકાર વખતે નિયમ કરાવાય છે. શ્રાવકે પણ એટલા માટે જ આઠ શ્રત પછી આ નવમું સામાયિક વ્રત સ્વીકારવાનું હોય છે. ગૃહસ્થ સ્વીકારેલ આ સામાયિક વ્રતના પાલનમાં પ્રમાદવશાત એકાગ્રતા રહેવા ન પામી હોય છે તેથી પાંચ અતિચારે. લાગવા સંભવ છે. તે પાંચ અતિયારે તે અતિચારનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ આ સત્તાવીસમી ગાથા દ્વારા જણાવાય છે. तिविहे दुप्पणिहाणे अणवठाणे तहा सइविहूणे ॥ सामाइय वितहकये, पढमे सिक्खावह निंदे ॥२७॥ ભાવાર્થ-નવમા સામાયિક વ્રતના પાલનમાં-સામાયિકમાં મન-વચન અને કાયાનું પ્રમાદવશાત સાવ પગમાં દેરાઈ જવું તે સામાયિકશ્ય શ્રાવક માટે મન-વચન અને કાથાનું દુપ્રણિધાન-દુષ્યોગ ગણાય છે. આથી શ્રાવકે સામાયિકમાં મનથી ઘર-હાટ વિગેરે સંબંધી સાવદ્ય ચિંતવન કરવું તે મનનો અશભાગ કહેવાય છે, અને તેથી સામાયિકમાં દુનિયાનાએ પ્રથમ અતિચાર લાગે છે. એ રીતે સામાયિકમાં વાચાથી કર્કશ વિગેરે સાવદ્ય વચન બેલવા તે વચનને અશુભયોગ કહેવાય છે, અને તેથી વ નિધાના નામે બીજો અતિચાર લાગે છે. એ રીતે સામાયિકમાં કાયાથી ભૂમિને પૂજ્યા-કમાન્ય સિવાય બેસવામાં ઉઠવામાં કે પગ પસારવા વિગેરેમાં કાયાને અશુભ યોગ કહેવાય છે, અને તેથી જાદુનિજ્ઞાન નામે ત્રીજો અતિચાર લાગે છે. ' સામાયિકને જઘન્યથી બે ઘડીને કાળ અનેભાગે બરાબર પૂર્ણ થયા અગાઉ સામાયિક પાર્યું હોય અથવા જેમ તેમ ટાઇમ પસાર કરીને સામાયિક પૂરું કર્યું હોય અથવા કાયમને માટે સામાયિકને ટાઈમ મુકરર કર્યો હોય તે ટાઈમનો સદ્દભાવ હોવા છતાં પ્રમાદથી તે ટાઇમે સામાયિક ન કરતાં ગમે તે ટાઇમે સામાયિક કર્યું હોય તે તેથી સામયિકમાં ‘અનવરશાન નામે ચે અતિચાર લાગે છે. તથા નિદ્રાદિકના કબળતાથી અથવા ચૂડ હાટ વિગેરેની ચિંતામાં વ્યયતા આવી જવાથી મગજની શતા આવી જવા Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિતસૂત્ર સાથે પામી હોય અને તેથી સામાયિકને તે ટાઈમ તે ટાઈમે સાંભળે ન હોય-પછી સંભાર્યો હોય, તે તેથી તિહીનતા" નામે પાંચમે અતિચાર લાગે છે. અનાદિ કાળથી વિપર્યટનના અભ્યાસને લીધે જીવનું પ્રમાદ બહુલપણું બની ગયું હોવાથી અનાભોગે થઈ જવા સંભવિત તે પાંચે પ્રમાદનું આ વ્રતમાં અતિચારપણું જણાવ્યું છે. અને તેથી તે પચે પ્રમાદને લઈને સામાયિક વ્રતનું સભ્યપ્રકારે અનુપાલન કરવામાં દિવસ સંબંધી તેમના જે કઈ અતિચાર લાગ્યા હોય તેની નિંદા કરું છું. ૨૭ | ગાથા ૨૮મીનું અવતરણ -ચાર શિક્ષાવતેમાંનું પ્રથમ સામાયિક નામનું શિક્ષાવ્રત અને તેના અતિ ચારે અને તેનું પ્રતિક્રમણ જણાવી ગયા. હવે આ ૨૮મી ગાથાને અવલંબીને દેશવકાશિક નામનાં બીજા શિક્ષાત્રતનું સ્વરૂપ, તે વ્રતના અતિચારોનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. દેશાવકાશિકનો ત્તિ અર્થ એ છે કે-“મોકળા રાખેલ આરંભને સ કેલાને એક દેશભાગમાં જ અવકાશ આપો.”એટલે કેછ દિગપરમાણુવિરમણવ્રત લેતી વખતે પ્રથમ જે “સો” યોજન આદિ ગમનાગમનની મોકળ રાખી હોય, તે છટને “પતાને અનુકુળ હોય તેટલા કાળપર્યત “ અમુક ઘર-શા કે સ્થાન આદિથી આગળ ન જવું” એવા નિયમ વડે કરીને’ એક જ ઘર-શષ્યા કે સ્થાનાદિ પૂરતે અવકાશ રહેવા દઈ સ કેચ કરવેઃ અથવા તે મદ-પ્રહર આદિ પર્વત બધા જ વ્રતને એ રીતે એક દેશભાગમાં સંક્ષેપ કરો તેને દેશાવાશિકત્રત કહેવાય છે. ગશાસ્ત્રની વૃત્તિમાં તો-થાવજીવને માટે, વર્ષને માટે કે માસી પુરતું વ્રત લેવામાં આવે તે છ દિગપરિમાણવ્રત અને દિવસ-પ્રહર કે મુહૂર્નાદિ પૂરતું વ્રત લેવામાં આવે તે દસમું દેશવકાશિકત્રત કહેવાય છે” એમ વિશેષથી વ્યાખ્યા છે. એટલે કે તે છઠ્ઠા દિક્પરિમાણુવ્રતનું “એક જ ઘર-શખા કે સ્થાન વિગેરેનું જ નિયમન કરવા વડે એક મુદ્દd-પાર-દિવસ-બે દિવસ આદિ પર્વત' વિશેષથી પાલન કરવું તેનું નામ દેશાવિક શિક વાત કહેવાય છે. આ દેશાવકાશિક વ્રતનું પાલન કરનારને સર્વત્રતા અને નિયમમાં રાખેલ છૂટ પણ સંક્ષેપ કરવાને હોય છે. એથી જ હાલમાં શ્રાવકે દરરોજ “ચિત્ત વિરું,' ગાથામાં જણાવેલ ચૌદે નિયમને સવારે પ્રહણ કરે છે, સાંજે સંક્ષેપી લે છે, અને ગુરૂ પાસે દરરેજને માટે દેશાવકાશિકનું પચ્ચખાણ કરે છે. એ રીતે સર્વત્રતમાં રાખેલ છક્ટને આ દસમા વ્રતમાં સંક્ષે૫ કરતી વખતે જાવજીવને માટે કરેલા સામાયિક નામના પ્રથમ શિક્ષાવ્રતમાં રહેલી છૂટના સંક્ષેપની વિચારણું પ્રસંગે (કાયમને માટે જે બે પ્રતિક્રમણ સંબંધીના બે અને તદુપરાંત અહોરાત્રમાં થઈને એક-બે આદિ જ સામાયિક કરવાને નિયમ લીધેલ હોય છે. અને દિવસને રોષકાળ સાવદ્ય આરંભ સમારંભમાં વ્યતિત થાય છે તે ) છ-સાવદ્ય કાળના સંક્ષેપ માટે દિવસ ભરમાં વધીને દસ સામાયિક કરવાનાં હેય છે. એથી આ દસમા વ્રતના પાલનમાં આત્માને વધારે વખત સ માયિકમાં રાખવાની ટેવ પડે છે, અને તે ટેવથી આ વ્રત પછીનાં પૌષધવત નામના ત્રીજા શિક્ષાવ્રતનું પાલન પણ સુલભ બને છે. આ બીજા શિક્ષાત્રતના પાલનમાં પ્રમાદવશાત એકાગ્રતા ન રહેવા પામી હોય છે તેથી લાગવા સંભવિત પાંચ અતિચારનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ આ અઠ્ઠાવીસમી ગાથા દ્વારા જણાવાય છે. ૧ ૨ ૩ ૪ ૫ आणवणे पेसवणे, सदे रूवे अ पुगलक्खेवे ॥ તેલાવામિ , વા સિવાવ નિ ૨૮ | ભવાઈ -શ્રાએ જે ઘર આદિ સ્થાને જેટલી મર્યાદા ભૂમિ રાખીને આ દેશવકાશિક વ્રત કર્યું હોય, તે ઘર આદિ રથની તે મર્યાદા ભૂમિની બહાર રહેલી કોઈ વસ્તુ જયારે પોતાની મેળે જ (પોતે મેક Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદનુસૂત્ર લીને નહિ) નેકર આદિ પાસે મંગાવે ત્યારે આ વ્રતમાં પહેલે માનવના ૧ નામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ ગૃહ આદિ મર્યાદાની બહાર પિતાનાં કાર્ય માટે નોકર આદિને મોકલવા વિગેરેમાં ઉપયોગમાં લેવાથી આ વ્રતમાં બીજે રેશ્વર નામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ ગૃહ આદિની પોતે રાખેલ મર્યાદાની બહાર રહેલા માણસ પાસે પિતે મુક્ત રાખેલ મર્યાદિત સ્થલમાં જ પિતાનું કાર્ય કરાવવું હોય અને તે માટે તે માણ સને વતભંગની બીકે પ્રગટપણે બોલાવો અશક્ય હોવાથી દંભ વડે ઉચેથી ખાંસી ખોંખારા ખાવા આદિ શબ્દપ્રયોગ વડે પિતાની જાતને તે માણસ પાસે છતી કરે અને એ રીતે તે માણસને પોતાની પાસે આવવાની ફરજ પાડીને પિતાનું કાર્ય કરાવે, તે તેથી આ વ્રતમાં ત્રીજો શબ્દનપત્ત નામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ નિયંત્રિત મર્યાદાની બહારના માણસને પોતે (હું અહિં છું અને હું આ પ્રકારના વ્રતમાં છું, ઇત્યાદિ પ્રકારે) પિતાનું સ્વરૂપ બતાવે અથવા નિસરણી-ઝરૂખા આદિ ઉપર ચઢીને પોતે મોકળી રાખેલ મર્યાદાની બહાર રહેલા તેવા માણસનું (તે શું હિલચાલ કરી. રહેલ છે, ઇત્યાદિ પ્રકારે) રૂ૫ જુએ છે તેથી આ વ્રતમાં એથે પાનપતિનામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ નિયત સ્થાનની મર્યાદા બહાર રહેલા માણસને કાંકરે આદિ નાખીને પિતાને છત કરે અને તેને પૂર્વે ભળાવેલ કાર્ય સંભારી આપે છે તેથી આ વ્રતમાં પાંચમે પુરુક્ષેપ" નામે અતિચાર લાગે છે. ; દિપરિમાણ વ્રત અંગીકાર કરતી વખતે ગમનાગમનની રાખેલ મર્યાદાવાળી ભૂમિમાં પણ ગમનાગમનને યોગે થવી સંભવિત જીવહાનિ ન થાવ, એ હિસાબે તે શ્રાવક, તે છઠ્ઠા દિપરિમાણ વ્રતને પણ ટંકાવી નાંખનાર આ દસમું દેશાવકાશિક વ્રત લે છે: ૫છી પ્રમાદના યોગે તે અભિપ્રાય ભૂલીને પિતે આ વ્રતની મર્યાદામાં રાખેલ ભૂમિની બહારનાં કાર્યોને જોઈએ તે પિતે કરે કે-અન્ય પાસે કરાવે, પરંતુ તે પિતાનાં કે પરનાં ગમનાગમનમાં થતી પ્રાણીની હાનિમાં તફાવત નથી. ઉલટું અન્ય કરતાં પોતે યતનાપૂર્વક જઈ આવી શકે. માટે શ્રાવકને વ્રતની મર્યાદાની બહારની વ્યક્તિથી કામ લેવું નિવારેલ છે. બહારની વ્યક્તિ દ્વારા આમ છતાં એવી પ્રવૃત્તિ થઈ જવા પામી હોય તેમાં “મારા વ્રતને ભંગ ન થાવ' એમ વત પ્રતિની લાગણી હોવાથી ઉપર જણાવ્યા તે પાયે પ્રકારે પાંચ અતિચારે લાગે છે. તેમાંથી આ દેશાવકાશિક નામના બીજા શિક્ષાવતને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચારે લાગ્યા હોય તે અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું. સારા ગાથા ર૯મીનું અવતરણુ–દસમા દેશવકાશિક વ્રતનું સ્વરૂપ, તે વ્રતના અતિચારે અને તે અતિચારેનું પ્રતિક્રમણ જણાવી ગયા. હવે આ ગાથાદ્વારા ત્રીજા શિક્ષાત્રત તરીકેના અગીયારમા પૌષધવ્રતનું વરૂપ, તે વ્રતના અતિચારો અને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. મૂલગુણ રૂપ પાંચ અણુવ્રત, તે પચ અણુવ્રતને ગુણ કરનારા ત્રણ ગુણવ્રત અને પાંચ મૂલગુણ રૂપ તે અણુવ્રતને પણ અભ્યાસથી મહાવ્રત બનાવવાની તાકાતવાળા ૪ શિક્ષાત્રમાંનાં પ્રથમનાં બે શિક્ષાત્રાનું પાલન કરવા સમર્થ બનેલ શ્રાવક, ત્યાગમાં આગળ વધવા સારૂ આ અગીયારમા પૌષધવ્રતને અંગીકાર કરે છે. નવમા સામાયિક નામનાં શિક્ષાવ્રતમાં બે ઘડીને માટે જ સાવધા આરંભ સમારંભનો ત્યાગ હતું, તે દસમા દશાવકાશિક વ્રતમાં કટકે કટકે છતાં આખા દિવસમાં સાવધ આરંભ સમારંભનો ત્યાગ વધીને વીસ ઘડીએ પહોંચાડ્યો ! આ અગી. થારમાં પૌષધવ્રતમાં વીસ ઘડીને તે ત્યાગ એક દિવસને આશ્રયીને જઘન્યથી ત્રીસ ઘડી અને કષ્ટ સાઠ ઘડીએ પહોંચાડવામાં આવે છે. પછી તે તેને અભ્યાસ પડતાં તે ભાગને આદર ઉપરાઉપર બે દિવસઆઠ દિવસ અને શ્રાવકની પૃથફ પૃથક અગીયાર પડિયાએ વહન કરવાના મહિનાઓ સુધીના કાળ પર્વત પણ પહોંચી જાય છે. આથી જ આ શિક્ષાત્રતાને સર્વ ત્યાગ ધર્મના અભ્યાસ માટેની તાલીમ રૂપે જણાવાય છે. આ પૌવત, આહાર-શરીરશોભા અધ્યક્ચર્ય અને સાંસારિક વ્યાપારરૂપ ચાર પ્રકારને “દિવસ કે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસિઝમ્બાથ રાત્રિ કે ઘણા પણ અહેરાવ પથત સર્વથી કે દેશથી” ત્યાગ કરવા તરીકે સ્વીકારાય છે. આ વ્રતના પાલનમાં શ્રમણ-જીવનને આંશિક અનુભવ પ્રાપ્ત થતો હોવાથી એ રીતે આ વ્રત તે ધર્મને “ઉં ” પણ કરે છે, તેથી આ વ્રતનું (અષ્ટમી આદિ પર્વદિને તે ખાસ કરવા લાયક એવું) “ૌષધ' નામ વ્યુત્પત્તિથી બને છે. આ વ્રતમાં રહેવું તેનું નામ પવાસ કહેવાય છે. પૌષધવડે આત્માનું અવસ્થાન કરવું તેનું નામ પૌષધો પવાસ, અથવા તે અષ્ટમી આદિ પર્વદિને ઉપવાસ કરે તે પણ પાષધપવાસ કહેવાય છે. આ દરેક વ્યુત્પતિ અર્થે છે, પરંતુ તે પૌષધોપવાસ શબ્દની જે પ્રવૃત્તિ છે તે તે આહાર-શરીરશોભા અબ્રહ્મચર્ય અને સાંસારિક વ્યાપાર એ ચારે પ્રકારના વર્જનમાં છે, પૌષધના ચારે પ્રકારેમાંના એકેક પ્રકારના દેશથી અને સર્વથી એમ બબ્બે ભેદ છે. જેમ કે-આહારપૌષધ, એકાશનનવી વિગેરેથી થાય તે દેશથી આહાર પૌષધ, અને અહોરાત્ર ઉપવાસથી થાય તે સર્વેથી આહાર પૌષધ કહેવાય છે. એ પ્રમાણે શરીરસરકાર આદિ ત્રણ ભેદો પણ દેશથી અને સર્વથી જાણવા. આ પૌષધવ્રત, સંયોગી અને અસ યોગી એવા ૮૦ ભાગે થાય છે. એટલે કે–આ દેશથી અને સર્વથી કરાતા વ્રતના સંયોગી અને અયોગી એવા એકેક ભાંગાના પેટા ભાંગા કુલ ૮૦ થાય છે, અને તે આ પ્રમાણે પૌષધવતના ૮૦ ભાંગાની સમજ એક વર્ષના ૮ પેટા ભાંગ-આહારપૌષધ દેશથી ૧, શરીર સત્કાર પૌષધ દેશથી ૨, બ્રહ્મચર્ય પૌષધ દેશથી ૩, અવ્યાપાર પૌષધ દેશથી જ, અને તે રીતે તે ચાર પ્રકારના સર્વથી પૌષધના પણ ૪ ભાંગા થાય છે, તે સર્વે મળીને અગી ૮ ભાંગા થાય છે. એક દિવાળી ભાંગાના ૨૪ પિટા ભાંગા-આહાર શરીર છે, આહાર બ્રહ્મ ૨, આહાર અવ્યા ૩, શરીર બ્રહ્મ ૪, શ૦ અવ્યા૦૫, બ્રઅa૦ ૬ઃ આ પ્રમાણે એક આહારાદિ પાષધના દિકસંગે ૬ ભાંગા થાય છે. એ પ્રમાણે બનતા તે છ એ ભાગમાંના દરેકના-“આહાર દેશથી શરીર દેશથી ૧, આહા દેશથી શરીર સર્વથી ૨, આહાર સર્વથી–શરીર દેશથી ૩. અને આ૦ સર્વથી-શ૦ સર્વથી ૪” એમ ચાર–ચાર ભાંગ કરતાં દિકસંગી ૨૪ પેય ભાંગા થાય છે. . એક ત્રિકક્ષા ભાગાના ૩ર પેટા ભાંગા:- આશ૦બ્ર૧, આ શ૦ અવ્યા ૦૨, આ બ્રહ અવ્યા૦૩, શ૦૦ અત્યાજ” એ પ્રમાણે ( આહાર આદિ ૪ પૌષધના ) ત્રિકસંગી ચાર ભાંગા થાય છે. એ પ્રમાણે બનતા તે ત્રિકસંયોગી ચાર ભંગામાંના એકેક ભાગાના વિયોગ આઠ-આઠ પેટ ભાંગા થાય છે. અને તે આ પ્રમાણે - ૧, દેદસ૨ દેસ૩, દેસસ, સબેન્બ૦૫, સદેસ૬, સ,સદેહ૭, સસસ ” આ પ્રમાણે આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ અને બ્રહ્મચર્ય પો ના પ્રશમના ત્રિકસંયોગી ભાંગાના આઠ ભાંગા થાય છે. એ જ રીતે “ આશ૦ અવ્યા” તરીકેના બીજા ભાંગા આદિ ત્રણ ત્રિકસંગી ભાંગાના પણ દરેકના ૮-૮ ભાંગ કરવાથી કુલ ત્રિકસંયોગી ટુર પેટા ભાંગા થાય છે. - એક ચતુર ભાંગાના ૧૬ પેટા ભાગા –આશ૦બ્રઅવ્યાએ તરીકે ચતુઃસંયોગી એક જ ભાંગે થાય છે. તેમાં દેશથી અને સર્વથી ગણતાં ૧૬ ભાંગા થાય છે. તે આ પ્રમાણે - દે દે દે ૧, દે દેસ૨, દેદે સદે.૩, દે દે સસ૦૪, દેસÈÈ૫, દેસ દેસ૬. દેસસ દે ૭, દેસસસ ૯, (અહિં સુધી પૌષધના ૭૨ ભાંગા થાય છે, તે મુજબ વર્તમાનમાં પૌષધની તે ૭૨ મા ભાગે પ્રવૃત્તિ છે.) સદે દે દે ૯. સદેદેસ ૧૦, સદે સદે ૧૧, સદે સસ૦૧૨, સસ દેદે ૧૩, સોસ, દે સ૦૧૪, સસસ દે ૧૫, અને સસસસ ૬ઃ અહિં સુધી પષધના કુલ ૮૦ ભગા થાય છે. (પ્રાચિક શ્રાવતી પૌધિવત આ ઍડી ભાંગે પ્રતિ હેવા સંભવ છે, પરંતુ) વર્તમાન-સામા Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિતુસર થારી તે ઉપર જણાવ્યું તેમ બહુતિમા ભાગે અને આ અંતિમ એશીમા ભાગે પ્રવૃત્તિની છે. એટલે વર્તમાન કાળમાં તેરમા ભાંગ મુજબ-આહાર પવધ દેશથી-શરીરસતકાર પૈષધ સર્વથી-બ્રહ્મચર્ય પૈષધ સર્વથી અને સાંસારિક વ્યાપાર વિધ સર્વથી ઉચ્ચરવામાં આવે છે. અને એંશીમા ભાંગા મુજબ આહાર પૈષધ પણ સર્વથી ઉચ્ચરવામાં આવે છે. આથી જ વર્તમાન સામાચારીમાં પૌષધવ્રત ઉચ્ચર્યા પછી તે સાથે પધના કાળપ્રમાણનું સામાયિકત્રત પણ ઉચ્ચારવામાં આવે છે. આ પૈધવ્રતનું પાલન કરવામાં પ્રમાદયોગે કે અનભેગે જે કાંઈ વિપરીતતા થવા પામે. તેને અંગે આ વ્રતમાં પાંચ અતિચારો લાગવાને સંભવ છે, તે પાંચ અતિચારે, તેનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ આ નીચેની ગાથા દ્વારા દર્શાવવામાં આવે છે. ૨ : संथारुच्चारविही, पमाय तह चेत्र भोयणाभोए । पोसहविही विवरीए, तइए सिक्खावए निंदे । २९।। માવા-પૌષધવ્રતમાં ડાભ-તુણ-કંબલ વસ્ત્ર-શસ્યા (આસન) પાટીયું વિગેરેના બનાવેલ સંથારા કે શધ્યામાં દષ્ટિથી (તપાસ્યા વિના) પ્રતિલેખન કર્યા વિના કે જેમ તેમ પ્રતિલેખન કરીને (દષ્ટિ ફેરવીને) બેસવા ઉઠવા આદિ પ્રસાદ રૂપ પ્રથમ અતિચાર લાગે છે. એ પ્રમાણે-ભૂમિ, સંથાર, શય્યા વિગેરે ચરવળાથી પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાઈને સુવા-બેસવા આદિના ઉપયોગમાં લેવા રૂપ બીજો અતિચાર લાગે છે. જેમ આ શય્યા અને સંસારા સંબંધી પણ બે અતિચાર લાગે છે, તેમ સ્પંડિલ અને માત્રા (વડીશંકા લઘુશંકા) શ્લેષ્મ ઘૂંક પરસેવો વિગેરે સંબંધી પણ બે અતિચાર લાગે છે. અને તે આ રીતઃ સ્થડિલ માત્ર કે શ્લેષ્માદિ જવાની કે પરોઠવવાની ભૂમિ કે ઉપકરણને દૃષ્ટિથી પ્રથમ તપાસેલ ન હોય કે જેમ તેમ તપાસેલ હોય, તે તે ઉચ્ચાર અને પ્રશ્રવણ સબંધી આ એક અતિચાર લાગે છે અને રાત્રિના જે ધંડિલ-માત્રા માટેની વધુમાં વધુ સો ડગલાં ભૂમિની મર્યાદા રાખીને બાર માંલા કરવામાં આવે છે તે માંગ્લાની મર્યાદિત ભૂમિને દૃષ્ટિથી તેમ જ કંડાસણ આદિથી પ્રમાઈ ન હોય કે પ્રશ્રવણ આદિ લેવાનાં કુંડી વિગેરે ઉપકરણો પૂજણીથી પૂજેલ પ્રમાજોલ ન હોય અથવા જેમ તેમ પૂતયા પ્રમાર્યા હોય તે તે બીજો અતિચાર લાગે છે. સંથારા અને શય્યા સંબંધીના પ્રથમના બે અતિચાર સાથે થંકિલ અને શ્રવણના આ બે અતિચાર મળીને તે ચાર પ્રકારના પ્રમાદરૂપ ૪ ચાર અતિચાર લાગે છે. શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ પૌષધનું સતયા પાલન ન કર્યું છે એટલે કે આહાર આદિને પૌષધ ( ઉપવાસ ) કર્યો હોય છતાં ધા-તાપ અદિથી વ્યાકુળ બનવાને લીધે “ પૌષધ પાર્યા પછી મારે માટે અમ આહાર,પાક, શરીરસત્કાર વિગેરે કરાવીશ; એ પ્રમાણે' પૌષધમાં ચિંતા કરવાથી અથવા (“માળા' એટલે-મોજનાદિને અભેગ- ઉપયોગ. ) કયારે પૌષધ પર થશે અને સ્વેચ્છાએ ભજનાદિ કરીશ? ઈત્યાદિ ચિંતા કરવાથી પૌષધવિધિની વિપરીતતા ૨૫ પાંચમે અંતિચાર લાગે છે. ત્રીજા આ પૌષધરૂપ શિક્ષાવતને વિષે તે પાંચ અતિચારમાંના દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હેય તેનું હું પ્રતિક્રમણ કરું છું. જે ૨૯ ગાથા ૩૦નું અવતરણ –હવે આ ગાથાદ્વારા બારમા અતિથિ વિભાગ વતનું રૂપ; તે વ્રતમાં લાગતા અતિચારો અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. તિથિ–પર્વ વિગેરે લૌકિક વ્યવહેંડરને જેણે છોડી દીધા ડાય છે અને જે ભેજનાલે જ ગૃહસ્થનાં આંગણે આવે છે, તે તિથિ કહેવાય છે. અને તે શ્રાવકના નિય છે ગુરૂ છે. પોતાને માટે બનાવેલા આહારદિમાંથી એવા સાધુ મુનિરાજને સંગત (૫) એ (આધાકર્માદિ બેંતાલીશ દોષ વગરને) વિશિષ્ટ ભાગ=વિભાગનું “પાકમદિ દેપ ન લાગે તે રીતે” અંશથી Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસિબ માને દાન કરવું તેને અતિથિવિમાજ વ્રત કહેવાય છે. તાત્પર્ય એ છે કે-અ-પાણી-વસ્ત્ર-પાત્ર વિગેરે ન્યાયે પાછત હેવા સાથે પ્રાસુક અને એષણીય હેય, તે મુનિરાજને કપનીય હોય છે. તેવાં અન્ન-પાન-વસ્ત્ર -પાત્ર વિગેરેનું પોતાના આત્માના ઉપકારથી બુદ્ધિથી દેશ-કાલ ધ્યાનમાં લઈ શ્રદ્ધા, સંસ્કાર અને કમ પૂર્વકની અપૂર્વ ભક્તિવડે સુપાત્ર ગણાતા મુનિરાજને દાન કરવું, તે અતિથિવિમાન નામનું વ્રત છે. [દેશ-કાલ અને સત્યર સબમ છે, અને કમ એટલે તૈયાર રસવતીમાના પેય આદિ પદાર્થો પરિપાટીવડેપ્રથમ પેય, પછી ખાદ્ય, પછી વાદ્ય એમ-અનામે પકિલાભવા તે.] પ્રથમ દિવસે પૌષધ લેનાર ઉપવાસી શ્રાવકને પૌષધના તે ચાલુ ઉપવાસ ઉપર બીજે દિવસે જ અને એકાશનથી આ વ્રતનું પાલન કરવાનું હોય છે. આથી પૌષધના કાળપર્યત આહાર આદિનો ત્યાગ કરવા સમર્થ બનેલા શ્રાવકના પરિણામને આ વ્રત એથી પણ આગળ વધારીને ઉચ્ચ ટિમાં રાખે છે. એટલે કે-આ બારમા વ્રતનું પાલન કરનારા શ્રાવકને પૌષધવાળા પ્રથમ દિનના ઉપવાસ ઉપરાંત બીજા દિવસના પ્રહર-એ પ્રહર કે ત્રણ પ્રહર સુધી પણ આહાર-શરિરસત્કાર-અબ્રહ્મ અને અવ્યાપારનો ત્યાગ કરવાનું સામર્થ્ય તે પ્રાપ્ત થાય જ છે, પરંતુ મુનિધર્મના આહારચર્યાની વાનગી અપનાવવાનું સામર્થ્ય પણું આવે છે. કારણકે-આ વ્રતમાં મુનિરાજને આદરપૂર્વક ઘેર બોલાવી તેઓ જે અને જેટલા પદાર્થ વહોરી જાય છે અને તેટલાજ પદાર્થોને એક આસને બેસીને દિવસમાં એક જ વખત શ્રાવકે વાપરવાના હોય છે. આથી આ બારમા વ્રતનાં પરિશીલનદ્વારા પ્રાપ્ત થતી ત્યાગશક્તિ, અનેક પ્રકારની આસક્તિઓ પણ દૂર કરે, તેવા નિધર્મની આહારાદિ પરિચર્થનાં પરિશીલનની પણ અમુલ્ય વાનગી રૂપ છે. આ પ્રકારના ચોથા શિક્ષાત્રત રૂ૫ આ વ્રતનું પાલન કરતાં શ્રાવકને પ્રમાદવશાત કે અનામેગે જે અતિચારે લાગવાને સંભવ છે તે અતિચારની સંખ્યા, તેનું સ્વરૂપ અને પ્રતિક્રમણ આ નીચેની ત્રીસમી ગાથાદ્વારા જણાવાય છે.' सचित्ते निक्खिवणे, पिहिणे वएस मच्छरे चेत्र ॥ कालाइक्कमदाणे, चउत्थे सिक्स्वावए निंदे ॥ ३० ॥ માવા-મુનિરાજને આવતા દેખીને એષણીય આહાર-પાણી વિગેરેન'- મુનિરાજને નહિ વહોરાવવાની બુદ્ધિએ સચિત માટી-પાણી કે અનાજ વિગેરેની ઉપર મૂકી દેવાથી, અથવા અજાણતાં કે રસવૃત્તિ વડે તેવા સચિત્ત પદાર્થોની ઉપર મૂકી દેવાથી પહેલે ચિત્તનિ નામે અતિચાર લાગે છે. એ જ પ્રમાણે મુનિરાજને વહેરાવવા યોગ્ય પદાર્થો મુનિના ખ્યાલમાં આવ્યા હોય છતાં મુનિરાજને ન વહેરાવવા ફાવે એટલા માટે તેવા દેય પ્રદાર્થો પર સચિત્ત માટી-પાણી–અનાજ કે ફલ-ફુલાદિ ભરેલાં વાસણ ઢાંકી દેવાથી બીજો વિવિધાન નામે અતિચાર લાગે છે. મુનિરાજને વહેરાવવાને યોગ્ય પદાર્થો પિતાની માલીકીના હેય છતાં પણ નહિ વહરાવવાની બુદ્ધિએ તે પદાર્થોને પરાયા જણાવવાથી અતિચાર લાગે છે, અથવા તેવા પદાર્થો પારકા હોય છતાં વહેરાવવાની બુદ્ધિએ તે પદાર્થોને પોતાના જણાવવાથી અતિચાર લાગે છે, અથવા તે મુનિરાજે જરૂરી માગેલી વસ્તુ મુનિરાજની સામે વિદ્યમાન હોય છતાં પણ તે વસ્તુ, અમુકની છે, માટે તેની પાસે જઈને માગે ” એમ કહેવાથી અતિચાર લાગે છે, અથવા તે તે રીતે વિદ્યમાન વસ્તુ મુનિરાજને “નવરો નથી' ઇત્યાદિ અવજ્ઞાપૂર્વક બીજાને હાથે વહરાવવાથી અથવા “આ હું જે કાંઈ સુપાત્રે ૫ડિલામું છું, તેનું પુણ્ય મારા અમુક વર્ગત કે જીવતા સંબંધોને થાવ એ બુદ્ધિએ વહેરાવવાથી ત્રીજે ઘરથા નામે અતિચાર લાગે છે. મુનિરાજે કઈ વસ્તુની માગણી કર્યો તે મત્સર-કેપ કરવાથી અતિચાર લાગે છે અથવા તે વસ્તુ વિદ્યમાન હોવા છતાં ન આપવાથી અતિચાર લાગે છે, અથવા પોતાના કરતાં હીનહિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ to શ્રી દત્તસત્ર . વાળાને તેમ માગ્યું દાન દેતા જોઇને લેાકા પેાતાને બદલે તેની પ્રશ'સા કરે તેથી મત્સર લાવીને શું હું એનાથી હીન છું ? એ શું અને કેટલુંક આપે? લેકાને પણ બતાવી દઉં કે-આમ દાન અપાયઃ' એમ માસથી–કાપી દાન આપવાથી અતિચાર લાગે છે. જે ચેાથે માત્તત્ત્વ નામે અતિચાર કહેવાય છે સુનિરાજની ભિક્ષાવેળાને જવા દે, અને ‘હવે તેઓ આવશે તેપણ કશું નહિ લે. ' એવી ક્ષુદ્ધિથી સ્મ્રુતિરાજોને એ રીતે ભીક્ષાકાક્ષ વિતી ગયા ખાદ નિમંત્રણ કરે અને ઘેર પધારેલા મુનિને આવ્યા તા કાંચ લાભ આપીને જવું; એ ઉપકાર બુદ્ધિએ મુનિએ માગેલ ' ઘટી−ધી વસ્તુનું દાન કરે તેથી તે રીતના દાનથી પાંચમે જાાતિમ" નામે અતિચાર લાગે છે. અતિથિસવિભાગ નામના ચોથા શિક્ષાવ્રતનુ પાલન કરતાં દિવસ સંબધી આ પાંચ અતિચારોમાંના જે કોઇ અતિચાર લાગ્યા હાય તે અતિચારાનું હું પ્રતિક્રમણુ કરૂ' છું. || ૩૦ || ગાથા ૩૬ મી નું અવતરણ:-ઉપર ત્રીસમી ગાથાદ્વારા જેમ અતિથિસ વિભાગવ્રતના અતિચાર જણાવ્યા તેમ આ એકત્રીસમી ગાથાદ્રારા પણ તે ખારમા અતિથિસ વિભાગન્નતના અતિયારા જણાવ્યા છે. ૩૦ મી ગાથામાં તે વ્રતના જે પાંચ અતિચારા જણાવ્યા છે, તે તેા ઉપલક્ષણુ માત્રથી જ જણાવ્યા છેઃ એ ઉપરાંત તે વ્રતમાં જે અતિયારા સુનિને રાગ કે દ્વેષથી દાન દેવા વડે લાગવા સવિત છે, તે અતિચારા અને તેનું પ્રતિક્રમણ આ ગાથા દ્વારા વિશેષથી જણાવવામાં આવે છે. [ કર્યું છે કે—પંચ પંચાતિારા ૩, સુત્તન્નિ ને પસિયા । તે નાવધારળĚાળુ, કિંતુ તે સવજવળ "ા અર્થઃ-સૂત્રમાં ( આ દરેક ત્રતાના જે) પાંચ પાંચ અતિચારા જણાવ્યા છે તે તેા ઉપલક્ષણ તરીકે છે, નિશ્ચય ( પાંચ જ છે, એ ) અથ તરીકે જણાવ્યા નથી. ] ૨ ૩ E सुहिएमु अ दुहिएर्सु अ, जा मे असंजयेसु अनुकंपा ॥ * रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥ ३१ ॥ આ ભાવાર્થ:-જેઓને જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણુ જ સુંદર હિત સ્વરૂપ છે, એવા વ્રુદ્દિત સાધુઆને વિષે, તથા વ્યાધિ કે તપશ્ચર્યાને લીધે ગ્લાન જેવા જાતા અથવા તુચ્છ ઉપધિવાળા એવા દુઃલિત સાધુને વિષે, તથા રવ ંદણું ન વિચરતા=શુરૂઆનાથી જ વિચરતા એવા અવવતા સાધુઓને વિષે ( આત્મકલ્યાણાર્થે કેવળ ગુણાનુરાગથી જ ભક્તિ કરવી જોઇએ, તે ધ્યેય ભૂલીને ) સાધુ મારા સગા સંબંધી છે-મિત્ર છે-પરિચિત છે ' ઇત્યાદિ બુદ્ધિએ તે તે સંબધના જાળ વડે, કે• આ સાધુએ ધનધાન્યાદિથી રહિત બનેલા છે જ્ઞાતિવથી ત્યજાએલા છે–ભૂખથી પીડાઇ રહ્યા છે- આહારાદિ મેળવવાના કાઈપણ ઉપાય વગરના છે, માટે તેને આધાર આપવા ઠીક છે' એ પ્રકારના સાધુનિંદારૂપ પુ વડે મે' કાઈ અબુજા-ભક્તિ કરી હાય અને તેથી આ બારમા અતિથિ સવિભાગવતને વિષે જે કાઇ અતિચારો લાગ્યા હાય તે અતિચારાની હું આત્મસાક્ષીએ નિંદા કરૂં છું અને ગુરૂ સાક્ષીએ ગર્હા કરૂં છું. ॥ ૩૧ || ગાથા ૭રમીનું અવત ણ;—આથી, અતિથિસવિભાગવ્રતનું પાલન કરતાં શ્રાવકે સુવિહિત મુનિરાજોતે મેાક્ષની બુદ્ધિએ અને ગુણાનુરાગથી જ દાન અપાય તેજ સુપાત્ર દાન ગણુાય, એ ખીના સ્પષ્ટ થાય છે. આમ છતાં પ્રમદશ જો રાગ કે દ્વેષથી દાન અપાયુ હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે જેમ વ્રત અતિચરિત થાય છે, તેમ · મુનિરાજને પ્રાસુક દ્રશ્યતી છતી ોગવાઈએ જો દાન ન આપ્યુ હોય તો પણ વ્રત અતિચરિત થાય છે; ' એ ખીતા હવે આ બત્રીસની ગાથા દ્વારા જગુ!વાય છે, સાથે તેવી લાગતા દોષોનુ પ્રતિક્રમણ . Page #96 -------------------------------------------------------------------------- ________________ ઔદિત્તુળ સા: પા પણ જણાવાય છે. આ ગાથામાં સાધુ મહારાજેને ખાર પ્રકારના તપ, ચરસિત્તર અને કર સત્તરિ આદિના પાલન કરનારા મહાપુરૂષો તરીકે લક્ષમાં લવાયા છે. જો કે તે ખાર પ્રકારના તપ, ચરણસિત્તરના સીત્તેર ભેદની અંતર્ગત છે, છતાં તવચરળરસ્તુતેવુ પદમાં તપને જે પૃથક્ જણાવેલ છે, તે ‘નિકાચિત ક્રમે, પણુ તપથી તૂટે છે, એ હિસામે' તપતી પ્રાધાન્યતા જણાવવાને માટે છે. ७ * * साहुसु संविभागो, न कओ तनचरणकरणजुते || . संफा अदाणे, तं निंदे तं च गरिहामि ॥३२॥ માવાર્થ :-અનશન, ઉનેદરી, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સલીનતા (છ ખાદ્ય) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, રવાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ (છ અભ્યંતર ) મળીને બાર પ્રકારનું તપ ૧ છે, પાંચ મહાવ્રત, દસ પ્રકારના શ્રમણધમ, ૧૭ પ્રકારનું સયમ, ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૯ પ્રકારે બ્રહ્મચર્યંની ગુપ્તિ, ત્રણ Čન–જ્ઞાન–ચારિત્ર, ખાર પ્રકારના તે તપ અને ક્રાદિ ચાર કાયને નિગ્રહ મળીને થતા સીત્તેર ભેદ સ્વરૂપ મૂળગુણુ રૂપ ચસત્તરી ૨ છે, અને ૪ પ્રકારે પિંડવિશુદ્ધિ પાંચ સમિતિ, ખાર ભાવના, ખાર પદ્મમા, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચ્ચીસ પ્રકારની પડિલેહણા, ત્રશુ ગુપ્તિ અને ચાર પ્રકારના અભિગ્રહો મળીને થતા સીત્તેર ભેદ સ્વરૂપ ઉત્તર ગુણુરૂપ કરણસિત્તરી - છે. તે તપ, ચરસિત્તરી અને કરણુસત્તરીનું આજીવન નિર ંતર પાલન કરતા (સાધુ મહાત્માઓને દાન આપવાથી આત્મ પરિણામ નિ`ળતર ખૂની જવા પામે છે, તેવા ઉત્તમાત્તમ મુનિધર્મનુ પાલન કરાવવામાં સહાયક બનવાથી આત્મલાભ પશુ પ્રાપ્ત થાય છે. અર્થાત્ મુનિરાજોને વિષે તથા પ્રકારની ભક્તિથી સાધુધર્મનાં અનુષ્કાના પાતાને વ્હેલાં પ્રાપ્ત થાય છે. માટે નિથ) સાધુ મહાત્માઓને ૪ વિષે દાન કરવા લાયક પ્રાચુક - વસ્તુએ હેાવા છતાં ૬ વિભાગ ૭ ન કર્યાં હાય-દ્વાન ન આપ્યુ હાય - તા અતિથિસીવભાગત્રત અતિચરિત થાય છે. આ વ્રતનું પાલન કરતાં દિવસ સબધી તેવા કોઇ અતિચારો લાગી જવા પામ્યા હોય, તે અતિચારાની આત્મ સાક્ષીએ નિંદા કરુ છું અને ગુરૂ સાક્ષીએ ગાઁ કરુ છું. ॥ ૩૨ ॥ ગાથા ૩૩મીનું અવતરણ :—ઉપર ગાથા ખત્રીસ સુધીમાં શ્રાવકનાં ખાર વ્રતનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારા અને તે અતિચારાનું પ્રતિક્રમણ પૂરુ થયું. આવાં આત્રતેનું પાલન કરવા વડે આત્માનેભવથી નિસ્તાર કરવાની તાલાવેલી ધરાવનાર શ્રાવકે જીનના અંત સુંદર સમાધિપૂર્વક પામવા સારૂ આત્મસલેખના કરવી જોઇએ. અંતે અણુસણુ કરવું ફાવે, એ માટે ક્રમે કરીને આહાર ધટાડતાં આયુષ્યના અંત સમીપે દેહને ત્રણ ત્ર પ્રમાણ અને છેવટ એક જ સિકય=ાણેા આહાર આપવા પૂર્ણાંક શરીર અને કાયાને શાષવા, તેને સલેખના તપ નામનુ વ્રત કહેવાય છે. આ વ્રત અતિમ આરાધના માટેનુ ઉત્કટ કાટિનું તપ છે. આગમશાસ્રાની અંદર આ સલેખના વિધિ મુખ્યતાએ મુનિ મહારાજાઓને માટે દર્શાવેલ છે, અને તેને આશ્રયીને કલ્યાણકામી એવા દેશવિરત શ્રાવકે એ પશુ તે વિધિનુ' આચરણ કરવાનું હોય છે. કારણ કેસવિસ્તૃત અને તેને યોગ્ય અનુષ્ઠાનને આચરવાની મજબુત ભાવનાથી વાસિત એવી આંશિક વિરતિને જ દેશિવરિત કહેવાય છે. આથી શ્રકાએ પણુ સલેખના કરવી જરૂરી છે, એ સ્પષ્ટ થાય છે. શાસ્ત્રમાં પણ શ્રાવકને સંòત્તળઘોષિત કહેલ છે. સંજેલના શબ્દની ‘સંહિયતે નિલયવી યિતેઽનયા શરીરપાયરીતિ સંજેલના ’ એ વ્યુત્પત્તિ છે, સંજેલ શબ્દના ઘૃપવૃત્તિ ઉદ્દેશ : ‘સંદ સંકેલ-વહXzમાળે સરીરાવવો જળર્થમાારે ' એ પાડ મુજખ-‘શરીરને શેાવી નાખવા સારૂ ત્રણુ કવલ પ્રમાણના આહાર કરવા ' એમ અર્થ થાય છે. આથી ‘સંદેવળા' એટલે (સમાધિમરણુ માટે ઊણાદરીના ક્રમે Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિનુસૂત્ર આયુષ્યનાં અંત નજીકમાં છેવટે ત્રણ કવલ પ્રમાણ, એક કવલ પ્રમાણુ અને એક સિકથ (દાણ) પ્રમાણ જ આહાર રહે, તેવા) અનશનની પૂર્વાવસ્થારૂપ તપતું તીવ્ર પરિશીલન અને “શોષિત” એટલે તે સંલેના વડે શરીર અને કષાયોનું ક્ષપન કરવું-પાવી નાખવા. શ્રાવકને માટે કહેલ તે ટેપ રાવત પદને એ મુજબ “ તે પ્રકારના તપથી શરીર અને કપાયોને ખપાવી નાખવા.' એ અર્થ થાય છે. - આથી બારવ્રતધારી શ્રાવકે અંતિમ આરાધના વરૂપ આ શ્રી સંલેખના તપની આરાધનાનો પણ પ્રથમથી અભ્યાસ આદરી દેવાની આવશ્યકતા છે કે જેથી આયુષ્યને અંતે સમાધિ મરણ માટે અણુસણું સુગમ બને. આ સંલેખના તપ ઉત્કૃષ્ટથી બાર વર્ષ, મધ્યમથી એક વર્ષ અને જઘન્યથી છ માસ પર્યંત કરવાનું હોય છે. જેને વિધિ નિશિથચૂર્ણિ,-પ્રવચનસારહાર વિગેરે ગ્રંથોમાં વિસ્તારથી જષ્ણવવામાં આવેલ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ તે તપનું છટ્ટ-અટ્ટમ-દસમ–દુવાલસ આદિથી પરિશીલન કરતાં અને ઉદ્દગમ ઉત્પાદનના દોષથી રહિત એવા વિશુદ્ધ આહાર વડે એકાશન-નીવિ-આયંબીલથી પારણું કરતાં કરતાં કમે છેવટના દિવસોમાં દિન દિનપ્રતિ વધુ વધુ ઊણાદરી વ્રતનું અત્યંત તીણ પરિશીલન કરવાનું હોય છે તે જણાદરી, “આયુષ્યના અંત સમયની નજીક આવતાં અસમાધિ ન થાય માટે અહોનિશ કવલ-કવલ આહાર ઘટાડતાં છેવટ-(આયુષ્ય અને આહાર બંને એકસાથે ક્ષેપિત થાય એ રીતે) અંત વખતે એક જ દાણે આહાર તરીકે રહેવા પામે” તેવા અનુક્રમવાળું આકરું તપ છે. પરિણામે પરમ નીરીહતાનું ભાજન બનીને શ્રાવક સમાધિમરણને પ્રાપ્ત કરે છે, આમ તે દરેકે દરેક તપ, શરીર અને કષાયોનું સેવક છે છતાં અંતિમ આરાધના માટે દરેક તપમાં મા સંલેખના ત૫. શરીર અને કલાનું અત્યંત શાષક હોવા સાથે સમાધિમરણ પંડિતમરણ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. અને તેથી આ તપને સિદ્ધાંતમાં બાર પ્રકારના તપથી વિશિષ્ટ તરીકે પૃથફ જણાવેલ છેઃ અણુસણ સહેલું બને અને તેથી અનશનને અંતે સમાધિ મરણની જ પ્રાપ્તિ થાય તે સારૂ કરાય એ આ (અનશન માટેના અભ્યાસરૂ૫) સુલેખના તપ, આ લેકની–પરલેકની-જીવિતની-મરણની અને કાશભાગની આશંસાના વ્યાપારથી અધ્યવસાયથી રહિત હોવો જોઈએ. આ તપતાં પરિશીલન-પાલન વખતે જે તેવા અધ્યવસાયો થવા પામે છે તેથી આ વ્રતમાં લાગે છે તે પાંચ અતિચારે, તેનું સ્વરૂપ અને તે અતિચારોનું પ્રતિક્રિમણ આ તેત્રીસમી ગાથાદ્વારા જણાવાય છે. इहलोए परलोए, जीविअमरणे अ आसंसपयोगे ॥ पंचविहो अइआरो, मा मज्झ हुज मरणंते ॥३३॥ આવા અનશનના અભ્યાસરૂપ આ સંલેખનાતપનું પરિશીલન કરતાં અનશન પણ કરે તેમાં સંલે. ખનાથી માંડીને અનશન સુધીને વ્યાપાર, જે આ મનુષ્યલક સંબધો આશંસા-અભિલાષાથી કરે, એટલે કે મરણ બાદ “હું મનુષ્ય થાઉં, રાજા થાઉં કે એકી થાઉં' ઇત્યાદિ અભિલાષાથી સંલેખનાદિ તપ કરે છે તેથી નામે પ્રથમ અતિચાર લાગે છે. [“ ધ્યાન રાખવું કે -અમુક મળે માટે આ તપ કર” તે આશંસા, અને “આ તપ કર્યું છે, તેનું અમૂક ફળ મળે તે નિયાણું કહેવાય છે. નિયાણું અનાચારરૂપ છે અને આશંસા અતિચારરૂપ છે. ] એ પ્રમાણે-દેવ ઘઉં, દેવેન્દ્ર થાઉં' ઇત્યાદિ અભિલાષાથી કરે છે તેથી પ્રવાસી નામે બીજે અતિચાર લાગે છે. અનશન કરનાર તપસ્વી ઘણા ગામ અને નગરથી દર્શને આવેલા જનસમુડો, પિતાની ભક્તિ માટે હમેશાં મહામહત્સવની પરંપરા ઉજવતા હોય-વંદન માટે ઘણું શ્રાવકોની ભારે ભીડ જામતી હોય પણ વિવેકી લેકે સત્કારપૂર્વક લાલા Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિશા કરી રહ્યા હોય-સાધર્મિક જેને એ વારંવાર એકઠા થઈને અણસણુમાં શ્રદ્ધા વધે તે રૂ૫ ઉપખંહણા-પ્રસંસા આદરી દીધી હોય–ઘણા સકળસંઘોની વચ્ચે પોતાને સિદ્ધાંત સંભળાવતા હોય-વસ્ત્ર, માય વિગેરેના અપરંપાર સત્કાર અને સન્માન થઈ રહ્યા હોય, એ વિગેરે સ્વપૂજાને વિસ્તાર જોઇને “અનશનમાં પણ હું ઘણું જીવું, એજ સારું છે કે-જેથી મારા નિમિતે થશે આ બધે ઠાઠ ચાલ્યા કરે.' એવી અભિલાષાથી અનશન કરે છે તેથી નવતાના નામે ત્રીજો અતિચાર લાગે છે. એ જ પ્રમાણે કે ધર્મના સંસ્કારહીન ક્ષેત્રમાં અનશન કર્યું હોય અને તે વખતે ત્રીજા અતિચારની વિગતમાં જણાવેલ પૂજા સત્કાર ને અભાવ હોય કે સુધાથી પીડાતા હોય તેથી “ક્યારે મરણ આવે અને હું જલદી મરું? એવી–અભિલાષા ઈચ્છાઓ કરે છે તેથી મારાંસા નામે ચે અતિચાર લાગે છે. પાંચે ઈન્દ્રિોના શબ્દ-૩૫-રસ–ગર્ધ-અને પશે મળીને પાંચ વિષય છે. તેમાં શબ્દ અને રૂ૫ એ બે કામ છે. અને રસગધ તથા સ્પર્શ એ ત્રણ ભાગ છે. “હું આ તપ કરૂં, તેના પ્રભાવથી મરણબાદ-પરભવમાં મને સુંદર કામ , રૂ૫ અને સૌભાગ્ય વિગેરે મળે” એવી અભિલાષાથી અણસણ કરે-એટલે કે-ચાલુ અનશનમાં તેવી અભિલાષા કરે અને તે અભિલાષાએ અનશન પૂરું કરે તો તેથી કાનાફલા કાગ' નામે પાંચ અતિચાર લાગે છે. અત્ર અણસણ કરનાર આરાધક આત્મા, આ તેત્રીસમી ગાથાના ઉત્તરાદ્ધમાં કહે છે કે તે પાંચ પ્રકારનો અતિચાર મને મારી આ અણસણમાં આયુષ્યના અંત સમય સુધી પણ ન થાવ આમ છતાં પ્રમાદવશાત આ સંલેખના વ્રતને વિષે દિવસ સંબંધી તેમાંના જે કઈ અતિચાર લાગ્યા હેય તેનું હું પ્રતિક્રમણ કરું છું. હું ૩૩ છે ગાથા ૩૪ મીનું અવતરણ-ગાથા તેત્રીસ સુધીમાં જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, સમ્યકત્વના ૫ શ્રાવકનાં બારવ્રતના ૮૦, તપાચારના ૧૨ વીર્યાચારના ૩ અને છેવટ સંખનાના પાંચ મળીને શ્રાવકનાં તે વિષે લાગવા સંભવિત એવા ૧૨૪ અતિચારે ઉપલક્ષણથી જણાવ્યા છે, સિવાય સંલેખના તપની માફક પાંચ પ્રકારની આશંસા વિગેરે અતિચારે પણ દરેક વ્રતમાં વર્જવાના છે. આ સર્વે પણ અતિચારે લાગવાના નિમિત્તભૂત મન, વચન અને કાયાના (અશુભ) વેગે જ છે. આ ૩૪મી ગાથાદ્વારા સામાન્યપણે તે ત્રણ યોગનું- મન, વચન અને કાયાના ત્રણ (શુભ) યોગ વડે જ પ્રતિક્રમણ જણાવાય છે. कायेग काइयस्स, पडिको वाइस वायाए । मणसा माणसिअस्स, सव्वस्त वयाइआरस्स ॥३४॥ ભાવાર્થ –પ્રાણીને માર મારે, આકરાં બંધ કરવાં, વિગેરે પ્રકારે વ્રતમાં જે કાયાથી અતિચારે લગાડ્યા હોય તે કાયિક અતિચાર, કઈને સહસાત્કારે ખાટાં આળ ચઢાવવા વિગેરે પ્રકારે વયનથી અતિચારે લગાડ્યા હોય તે વાચિક અતિચાર અને ભગવંત પ્રરૂપિત દેવતત્વ વિગેરેમાં મનમાં શંકા લાવવી આદિ પ્રકારે મનથી જે કઈ અતિચારે લગાડ્યા હોય તે માનસિક અતિચારઃ એ પ્રમાણે તેને વિષે લાગેલા સર્વ કાયિક-વાચિક અને માનસિક અતિચારેનું હું તે કાયા વડે વાચા વડે અને મન વડે જ પ્રતિક્રમણ કરું . એટલે-કે કાયાથી લાગેલા દોષનું ગુરૂએ જે પ્રાયશ્ચિત આપ્યું હોય તે તપ–કાઉસગ્ગ વિગેરે કાયાથી જ કરી આપવા વડે, વચનથી લગાડેલા દેને મિચ્છામિ દુક્કડં વિગેરે વાચાથીજ આપવા વડે અને મનથી લગાડેલા ની “હા! મેં ખરાબ કર્યું એ પ્રમાણે મનથી જ નિંદા કરવા વડે હું પ્રતિક્રમણ કરું છું. ૩૪ ગાથા ૩૫ મીનું અવતરણ ઉપર ૩૪ મી ગાથાથી મન-વચન અને કાયાના મળી ગરિકનું સામાન્યતા પ્રતિક્રમણ જણાવ્યું. હવે આ ૩૫ મી ગાથાથી તેજ મન-વચન અને કાયાના યોગત્રિકનું વિશેષથી પ્રતિકમણ જણાવાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિસ वंदणवयं सिक्खागारवेसु, सन्ना कसाय दंडेसु ॥ गुत्तीसु समिईसु अ, जो अइआरो य तं निंदे ॥ ३५॥ - માવાર્થ –(૧) વંળદેવવંદન-ચૈત્યવંદન-ગુરૂવંદન, (૨) ત્રત=સમ્યકત્વ મૂળ બાર છો અથવા પરિષી આદિ દસ પ્રકારનાં પચ્ચખાણે, (૩) શિક્ષા=બે પ્રકારે–ગ્રહણ અને આસેવનઃ સામાયિક વિગેરે સૂ અને તેના અર્થો વિગેરે લેવા તે ગ્રહણ શિક્ષા, અને ત્રણ નવકાર ગણીને જાગવું, પ્રભુપૂજા કરવી, દર પર્વતિથિઓનું પાલન કરવાપૂર્વક શ્રાવકને ઉચિત સદાચારને હંમેશા પાળીને આત્માને સંસ્કારિત બનાવી દેવાની ટેવ કેળવવી તે વિગેરે આસેવન શિક્ષા, (૪) ર () જાતિમદ, કુલમદ આદિ આઠ પ્રક કરવા, દ્ધિને ગર્વ કરવો તે શિવ-ખાવાપીવામાં લુપતા તે રક્ષIRવ અને સુખશીલીયાપણું તે સાતારા, (૫) સંજ્ઞા આહાર-ભય-મૈથુત અને પરિગ્રહ એ રૂપ જ; તેમાં ક્રોધ-માન-માયા-લોભ-લેક અને એવ, એ છે મળીને દસ સંજ્ઞા અથવા આહાર-ભય-મન પરિગ્રહ, ક્રિધ-માન-માયા-લોભ-સુખદુઃખ–હ-વિચિકિત્સા-શેક-ધર્મ-એઇ અને લેક મળીને સોળ સંસા, (૬) ધાદિ ચાર અનંતાનુબંધી આદિ ચાર ભેદે ૧૬, તે સેળ ભેદના પણ એકેકના અનંતાનુબંધિઅનંતાનુબંધ આદિ ચાર-ચાર १.मलम मालायण पडिक्कमणे मीसे विवेगे तदा विउसग्गे॥ तवच्छेय मूल अणव-पाय पारेविए चेव ॥१॥ છાયા= નાગા ચિત, ૨ પ્રતિક્રમણકાર, રે મિત્રવાધિ, ૪ વિવેકાયત, ૫ દાતા, વાધિત, ૬ તાપ્રાયશ્ચિત, છેદાશ્વત, ૮ મુત્રાયશ્ચિત, 3 અનાથાશ્વગ્રાસ્થિત અને ૧૦મું વારિતદ્રાયશ્ચિતઃ ' અર્થ-લાગેલા અતિચારોનું ગુરૂ પાસે આલોચન કરવું-પ્રગટ કરવું અને તેની શુદ્ધિ માટે ગોખે આપેલ પ્રાયશ્ચિત ઉં. તે પહેલ' આલોચના પ્રાયશ્ચિત છે, ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તાપ ચારિત્રધર્મમાં અનામેગે લાગેલા અતિચારાનું નિયg1 આપવું, તે બીજું પ્રતિક્રમણ પ્રાયશ્ચિત છે. ઇત્રિના શબ્દાદિ વિષકામાં શગ અને લેપ કર્યો છે એમ ખાત્રી ન હોય, પરંતુ મનમાં “કદાચ રાગ-દ્વેષ થયો હોય તો?' એવી શંખ થાય અને તે શંકા બદલ પણ રાગ દ્વેષ, મિયાકૃત આપી શુ થવું, તે ત્રીજું મિશ્રપાયશ્ચિત છે. “અનેપણય આહાર આવી ગયો છે, અથવા પહેલી પારસીનો લાવેલ આહાર ચેથી પારસી સુધી રહી ગયા છે-કાલાતીત થયે છે” એમ પાછળથી નણવામાં આવે એટલે તે આહારને ત્યાગ કર, તે ચોથું વિવેકપાયશ્ચિત છે. કાય ના નરાધ માટે તેમજ સ્વાષિત દેવી શુદ્ધિ માટે કાઉસ્સગ કરો તે પાંચમું કાસગપ્રાયશ્ચિત છે. લાગે જેની ગુરૂમહારાજે આપેલા તપથી શુદ્ધિ કરવી તે છઠું તપ પ્રાયશ્ચિત છે. જેના નિવારણ માટે Aતપnયમાંથી અમા દિવસ પ્રમાણુ દેદ કરાય તે સાતમું પ્રાયશ્ચિત છે. પદ્રિય જીવોનો ઇરાદા વધ નાર-અહંભાવે મૈથુન સેવનાર-વિગેરેના આકરા દે બદલ સઘળે જ વાપર્યા છેદીને ફરી ત્રો અપાય તે આંખે મલકાયશ્ચિત છે. ઘરત૨ પરિણામથી કોઈને- આ મરી જો’ એવી પરવા માં વિના ચમિષ્ટિથી મજ મારે તેને “તે પિતાના સ્થાનેથી ઉભો થવા માટે પણ બીજા ની પ્રાર્થના કરે, તેવો અશક્ત બને અને સામે માણસ તેની સાથે બોલ્યા વિના ઉમે કરે” તે હદ સુધીના તપનું પ્રાયશ્ચિત આપવું અને તેટલું તપ કરી આપે ત્યારે તેની ઉથાપના કરવી તેને ફરીથી વ્રતમાં ગણવે, તે નવમું અનવસ્થા પ્રાયશ્ચિત છે. અને શ્રમણી અથવા રાજાની રાણીની જોડે વિષય સેવન કરનાર, સાધુ અ રાજાને વધ કરનાર, શ્રી સંધને રવમતિએ તારવાની અને અવળતા કરી આપવાની બુદ્ધિ એ શ્રી જીનેશ્વરમગવંત આચીણું આચરણ અને પ્રરૂપણથી વિદ્ધિ અચPણ અને પ્રક્ષેપણ કરનાર વિગેરે દે. સેવનારને જ ધન્યથી છ માસ અને ઉ૮થી ૧૨ વર્ષ સુધી સાધુવેષ વિના મwત્રપણે રાખીને બનાWીને જેવી ક્રિયા ક્ષેત્ર બહાર કરવાની, આકરૂં તપ તપવાની, તીર્થની પ્રભાવના કરવાની અને તે પ્રમાણે કર તે ૫છી તને આ૫ હરવાની ફરજમાં મૂકવામાં આવે તે દસમું પારચિત પ્રાયશ્ચિ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદત્તસૂત્ર સાથે ભેદે કુલ ૬૪, (૭) વ્૩-મન-વચન અને કાયાના અશુભયોગેઃ અથવા મિથ્યાત્વશલ્ય-માયાશસ્ત્ર-નિદાનશલ્ય એ ત્રણ શથ્ઃ (કે-જે વડે આત્મા ધધનનું હરણ પામવારૂપે દંડાય છે. ) (૮) ત્રુપ્તિ-મન-વચન કાયાના અશુભ યોગાના નિરાધ કરવારૂપ, (૯) સમિતિ=ર્યાં સમિતિ આદિ પાંચ સમિતિ અને ય શબ્દથી સભ્યકત્વ-પ્રતિમા આદિ શ્રાવકની ૧૬ પઢિમા વિગેરે સઘળાં ધમ કૃત્યોઃ એમ વદન-વ્રત-શિક્ષા-ગૌરવ-સના-કષાય–દડ શ્રુષ્ઠિ-સમિતિ અને શ્રાવકની ૧૧ પડિમા વિગેરે ધર્મકૃત્યમાં દિવસ સંબધી જે કરણીના નિષેધ જણાવેલ હોય તે કરણી પ્રમાદ આદિ દોષથી થઈ જવા પામી હાય અને તેથી તે દરેક કૃત્યોમાં જે કાઇ અતિચારો લાગી જવા પામ્યા હાય, તે અતિચારેની હું નિંદા કરું છું ॥૩૫॥ ગાથા ૩૬ થી ૪ સુધીનું અવતરણ :——ગાથા ચોત્રીસમી દ્વારા મન-વચન અને કાયાથી સામાન્ય રીતે પ્રતિક્રમણ જણાવ્યું: એટલે કે–જ્ઞાનાચાર-દનાચાર-ચારિત્રાચાર-તપ:ચાર-વીર્માંચાર-સમ્યકત્વ-બારવ્રત અને સલેખનાને વિષે લાગતા ૧૨૪ અતિચારાનુ પ્રતિક્રમણ જણાવ્યું; જ્યારે ઉપરની પાંત્રીસમી ગાથાથી તે દરેક આચાર અતગત-રહેલાં વદન-વ્રત શિક્ષા આદિ ધમ કૃત્યને વિવરીને તેમાં લાગેલા દેખાતું પણ વિશેષથી પ્રતિક્રમણ જણાયું; વે ૩૬-૩૭–૩૮-૩૯—અને જન્મી ગાથાથી સભ્યષ્ટિ આત્માને પાપકર્મના અપ બંધ થાય છે, અને તે અલ્પ બંન્ને પશુ આ પ્રતિક્રમણથી નિજૅરી જાય છે' એમ જણાવવા વડે સમ્યકત્વ તથા પ્રતિક્રમણનાં સુંદર ફળનું સૂચન કરાય છે. 8 ૧ ર ૬ ૪ सम्मदिट्ठी जीवो, जइहु पात्रं समायरे किंचि ॥ . G ૧૦ દ ૧૧ अपोसि होइ बंधो, जेण न निर्द्धधसं कुणइ ||३५|| માવાર્થ :-સમ્યગ્દૃષ્ટિ આત્મા, થપિ ર=બીજા કાઈ પ્રકારે નિહતો ન હોય ત્યારે વર્ષ ૩ ખેતીવાડી વિગેરેના આરંભ વિશ્ચિત ૪=નિર્વાહ પૂરતા જ, સમાપતિ પ-લક્ષપૂર્વક આચરે, તથાપિ =તો પણ તસ્ય –તે શ્રાવકને, અલ્પ ૮=થેડા, વTM ૯-૪ના બંધ, મતિ ૧૦-થાય છે. ચશ્માત્ ૧૧-જે કારણથી આ બંધ થાય છે કે-તે નિદ્ સ પરિણામે તે આરંભ કરતા નથી. પદાર્થ :---સમ્યગ્દષ્ટિ જીવ–એટલે સીધા મેધવાળા આત્મા, ખીજા કા પ્રકારે પેાતાના નિર્વાહ ચાલતા ન હાય ત્યારે ખેતીવાડી વિગેરેના પ્રત્યક્ષ પાપ આરંભ પોતાના નિર્વાહ પૂરતા સમાચરે તો પણ તે શ્રાવકને * પહેલા ખીજા આદિ ગુણ સ્થાનકે તે આરંભમાં જ્ઞાનવરણીય આદિ ર્માના જે જબ્બર બંધ થાય છે તેના કરતાં' થોડા કર્મબંધ થાય છે. કારણ કે-તે કૃષિ આદિના પાપારભને શ્રાવક નિદ્દવસ-નિર્દય પરિણામે કરતા નથી. ॥ ૬॥ ૧ ૪ तंपि हु सप्पढिक्केमणं, सप्परियावं सउत्तरगुणं ॥ ફ્ ७ ૧૧-૧૨ ૧૦ खिष्पं उवसामेइ, वाहि व्व सुसिक्सिओ विज्जो ॥३७॥ માવાર્થ :-કૃષિ ૧=તે અશ્વ પાપ પણ ક્ષતિમગેન ર=પ્રતિક્રમણુ કરવા વડે, સરિતાર્યું ગુ=પ્રશ્ચાત્તાપપૂર્ણાંક અને ૪ ક્ષેત્તરજીન પ=ગુરૂ મહારાજે આપેલ તેનાં પ્રાયશ્ચિત્તને આચરવાપૂર્વક ક્ષિ× '=જલદી, વશ મતિ =નિષ્પ્રતાપ કરી નાખે છે–સત્વહીણુ કરી નાખે છે વ =નિષ્પ્રતાપ જ કરી નાખે છે! કાની જેમ ?' તો કહે છે કે સુશિક્ષિત ૯ વૈદ્ય ૧૦ વ્યાધિને ૧૧–સાધ્ય રાગને જેમ નિષ્પ્રતાપ જ બનાવી દે છે, તેમ ૧૨. Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ૨ ૧ ૦ શ્રી વદિનુસત્ર | WEાથે-તે અ૫ પાપને પણ શ્રાવક પ્રશ્ચાત્તાપ કરવા વડે અને ગુરુ મહારાજે આપેલ પ્રાયશ્ચિત્તને આચરવાપૂર્વક પ્રતિક્રમણ કરવા વડે “સુશિક્ષિત વૈદ્ય જેમ સાધ્ય રોગને નિમ્રતાપ જ કરી નાખે છે, તેમ’ નિમ્પ્રતાપ જ કરી નાખે છે. કળા તે સંબંધમાં ગાથા ૩૮ વડે બીજું દષ્ટત આપે છે કે जहा विसं कुटुंगयं, मंतमूलविसारया ॥ विजा हणति, महिं तो तं हवइ निविसं ॥३८॥ માર્થઃ ઇથા =જેમ દેuri =€દરમાં રહેલું-શરીરમાં વ્યાપેલું ઝેર ૩ મંત્ર અને મળીઅઓના ગુરૂઆખાય અને અભ્યાસથી' જાણકાર બનેલા ગારૂડીક વિગેરે ૪ વૈદ્યો, ૫ મંત્ર વડે હણી ૭ નાખે છે–નાશ કરે છે, તેથી તે વિષયઝરત માણસ ૯ નિર્વિવ ૧૦ થાય છે-વિષમુક્ત બને છે. (તેમ તે અ૫ પાપમધવાળો શ્રાવક પણ તે પાપબંધથી મુક્ત થાય છે.) હવે આ ૩૯ ગાથાથી ફેર દાર્શક્તિકને જણાવે છે-પ્રતિક્રમણ કરનાર શ્રાવકને ઓળખાવે છે. ' एवं अविहं कम्झं, राग दोस समज्जिअं ॥ आलोअंतो अनिंदतो, खिष्पं होई सुसावो ॥३९॥ માવાર્થ એ પ્રમાણે ' રાગ ૨ અને દ્વેષથી = ઉપાર્જેલું * જ્ઞાનાવરણીય આદિ આ પ્રકારનું " કર્મ ૬ ગુરૂ મહારાજને કહે છે અને ૬ આત્મ સાક્ષીએ સિંદ ૯ સુશ્રાવક ૧૦ જલદિ ૧૧હણી નાખે ૧૨ છે-તે પાપને આત્મપ્રદેશથી છૂટું પાડી દે છે! રહી ગાથા ચાલીસમીથી આ અર્થને વિશેષ સ્પષ્ટ કરે છે. कयपात्रोवि मणुस्सो, आलोइअ निंदिअ गुरुसगासे ॥ होइ अइरेग लहुओ, ओहरिअ भरुव्य भारवहो ॥४०॥ ભાવાર્થ: આરંભાદિને વિષે કરેલ છે જીવવધાદિ પાપ જેણે, તે પણ ૧ મનુષ્ય ર ગીતાર્થ ગુરૂ પાસે (અગીતાર્થ ગુરૂ પાસે નહિ, તેમ રવયં પણ નહિ) પાપને આલેચવાપૂર્વક વિગતથી વિચારીને ગુરૂ મહારાજને કહેવાપૂર્વક આત્મસાખે નિદીને “ધાન્ય-ધન-લેખંડ આદિને ભારે વહન કરનાર તે તે ભારો ઉતાર્યા પછી જેમ અત્યંત હળવે થાય છે, તેમ’ પાપરૂપી ભાર ઉતરી જવાથી અત્યંત હળવે થાય છે. II૪નાં ગાથા જામીનું અવતરણ :–ગાથા ૪૦મી દ્વારા પ્રતિક્રમણથી અ૮૫ર્મબંધની નિર્જરા જણાવી હવે આ એકતાલીસમી ગાથાથી “જે શ્રાવક વિવિધ આરંભેમાં રક્ત હોય અને તેથી બહુ પાપકર્મ બંધવાને લીધે તેને આ ભવ કે ભવાંતરમાં જે શારીરિક અને માનસિક દુખ પ્રાપ્ત થવાનાં હોય તે દુબેને તે શ્રાવક આ ભાવાવશ્યક રૂપ પ્રતિક્રમણથી પરંપરાએ થોડા જ કાલમાં અંત કરે છે.” એમ જણાવવા વડે આ છ આવશ્યકમય પ્રતિક્રમણનું માહાભ્ય જણાવાય છે. आवस्सएण एएण, सावओ जइव बहुरो होइ ॥ दुःखाणमंतकिरियं, काही अचिरेण कालेण ॥४१॥ | ભાવાર્થ –શ્રાવક : જે ૨ કે-બહુ કર્મો બાંધતા હોય, અથવા વિવિધ પ્રકારના સાવદ્ય આરંભમાં આસક્ત હય, Y (તે પણ) આ (ભાવશ્યક) પ્રતિક્રમણ કરવાથી ૬ પરંપરાએ ઘોડા જ ૭ કાલમાં ૮ શારીરિક અને માનસિક દુખ ૯ વિનાશ ૧૦ કરશે. ૧૧ ૪. ૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદિતસૂત્ર સારા ગાથા ૪૨ મીનું અવતરણ- વ્રતમાં પ્રમાદથી અતિચારે લાગી જાય છે. આ રીતે અતિચારે લાગવાના કારણભૂત પ્રમાદક્રિયા ઘણા પ્રકાર હોય છે અને જેટલા પ્રકારે પ્રમાદક્રિયા તેટલા પ્રકારે અતિયારે લાગતા હોવાથી લાગી જવા સંભવિત ઘણે અતિચારેની (ગુરૂ મને કહેવારૂ૫) આલેચના પણ ઘણા પ્રકારે હોય છે. આથી દિવસ સંબંધી લાગેલા અતિચારાની (ગુરૂ પાસે કહેતી વખતે કે પ્રતિક્રમણ વખતે ) ઘણી આચના કરતાં-સ્મરણમાં લાવી લાવીને કહેતાં જે કઈ અતિચારે યાદ ન આવ્યા હોય અને તેથી તે અતિચારે જણાવીને તેનું પ્રાયશ્ચિત લેવાનું કે પ્રતિક્રમણ કરવાનું ન બન્યું હોય તે તે વિસ્મૃત અતિચારનું આ બેંતાલીસમી ગાથા દ્વારા પ્રતિક્રમણ જણાવાય છે. आलोयणा बहुविहा, न य संभरिया पडिक्कमणकाले ॥ मुलगुग उत्तरगुणे, तं निदे तं च गरिहामि ॥ ४२ ॥ માવાઈ-પાંચ અણુવ્રત રૂપે મૂલગુણ અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવત રૂ૫ ઉત્તરગુણને વિષે આલેચના ૨ ઘણા પ્રકારે હેય ૩ છે, અને ૪ તેથી જ ઉપયોગ આપ્યા છતાં, પ્રતિક્રમણ વખતે-એટલે પિતાના દોષ ગુરૂમહારાજને જણાવતી વખતે કે-તે દોષની નિંદા અને ગર્ણ કરવાના ઉમયટંકની આવશ્યક કિયાના અવસરે, જે દોષ ન ૬ યાદ આવ્યા હેય, ૭ (અને તેથી જે કઈ અતિચારોનું પ્રતિક્રમણ રહી જવા પામ્યું હેય) તે દેને-અતિચારેને હું બિંદુ છું અને હું છું / કર છે એ પ્રમાણે આ બેંતાલીસમી ગાથા દ્વારા પ્રતિક્રમવા ભૂલાઈ ગએલા અતિચારેની પણ શુદ્ધિ જણાવવામાં આવી છે. ગાથા ૪૩મીનું અવતરણ–એ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક્ષે તાને લાગેલા અતિચારની નિંદા ગહ વિગેરે કરીને વિનય જેનું મૂલ છે એવા શ્રી જિનકા શ્રાવક ધર્મની આરાધના માટે વંદિત ભણવાનું ગાદેહાસન તજીને) કાયાથી ઉમે તે સતે “સજ્જ ધર્મક્ષ પિત્તજ્જ' એ પ્રમાણે બેલીને ઉભા ઉભા જેવીશે જિનરાજને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલગર્ભિત એવી આ તેંતાલીસમી ગાથા બેલે. अभुटिओमि आराहणाए, विरामि विराहणाए । तिविहेण पडिकतो, वंदामि जिणे चउच्चीसं ॥ ४३ ।। અષાર્થ – ઉતરત ઘર, ગુરૂ મહારાજ પાસે સ્વીકારેલા “તે કેવલી ભગવંતે બતાવેલા શ્રાવક ધમની આરાધના માટે સમ્યગ રીતે પાલન કરવા માટે હું ઉજમાળ૨ થ છું અને તે ધર્મની વિરાધનાથી ૩.ખંડનાથી વિર છું, એ “મન-વચન અને કાયાવડે પ્રતિજમવાને વેગ્ય અતિચારોથી પાછા કરેલ "હું વીશ જિનેશ્વરેને વંદન કરું છું. ૪૩ / ગાથા જમીનું અવતરણ,-એ પ્રમાણે ભાવજિનેશ્વરને નમસ્કાર કરીને હવે આ ગાથા ૪૪ દ્વારા સમ્યકત્વની શુદ્ધિને માટે ત્રણ લેકમાં રહેલા શાશ્વત અને અશાશ્વત એવા સ્થાપના જિનેશ્વરોને વંદન Page #103 -------------------------------------------------------------------------- ________________ પટ શ્રી વહિષ્ણુસૂત્ર जावंति चेइआई उड्डे अ अहे अतिरियलाए अ॥ सव्वाई ताई वंदे, इह संतो तत्व संताई ॥ ४४ ॥ - માવાઈ – લેમ, અલકમાં, ૨ અને તીચ્છમાં ૩ જેટલી ૪ જિનપ્રતિમાઓ ૫ છે, તે જ ત્યાં છે રહેલ ૮ સર્વ પ્રતિમાઓને ૯ અહિં ૧૦ રહ્યો થકે ૧૧ વંદન કરું છું. ૪૪ ! એ પછી આ ગાથા ૪૫ દ્વારા સર્વ સાધુઓને વંદન કરાય છે. जावंत केइ साह, भरहेरवयमहाविदेहे अ॥ सव्यसि तेसिं पणओ, तिविहेण तिदंडविरयागं ।। ४ ।। માવાઈ:-પાંચ ભરતક્ષેત્ર, પાંચ રવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર મળીને પંદર કર્મભૂમિને વિષે કેવલજ્ઞાની-પરમાવધિજ્ઞાની-અવધિજ્ઞાની-જુમતિ-વિપુલમતિ ચોદપૂવ-દસપૂર્વી-નવપૂવ—દ્વાદશાંગી પાઠકએકાદશાંગી પાઠક-જિનકપીવિકલ્પી-થથાલન્દક-પરિહારવિશુદ્ધિ-ક્ષીરાશવલબ્ધિવાન-મધ્વાવલબ્ધિમાન સર્પિરાવલબ્ધિવાન આદિ અનેક ભેદળા મન-વચન અને કાયાના દંડથી વિરમેલા' જેટલા મુનિરાજે હોય તે સર્વ મુનિરાજેને હું મન-વચન અને કાયાથી પ્રમાણુ કરું છું. ૪પા ગાથા ૪૬મીનું અવતરણ –ચુમ્માલીસમી ગાથાદ્વારા સમસ્ત જિનપ્રતિમાઓને અને પીસ્તાલીસમી ગાથાદ્વારા સમસ્ત સાધુ મહારાજાઓને નમસ્કાર કરવાના શુભ પરિણામની ધારા ભવિષ્યકાલમાં પણ રહે. એવી શુભ ઈચ્છામય ભાવના આ બેંતાલીસમી ગાથાદ્વારા વ્યક્ત કરાય છે. चिरसंचिअपावरणासणीइ, भवसयसहस्समहणीए । चउवीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दीयहा ॥ ४६ ॥ ભાવાર્થ-લાંબા કાળથી એકઠાં કરેલાં પાપન અને અનંતાભને નાશ કરનારી એવી શ્રી વીશ જિનેશ્વરોથી ઉત્પન્ન થએલી • જિનેશ્વર ભગવંતના નામની સ્તવન કરવી તે પરમાત્માના ગુણગાન કરવાં તેમ જ તે ભગવંતના ચરિત્રનાં વર્ણન કરવા વિગેરે' વચન પદ્ધતિમય કથાઓ વડે કરીને મારા દિવસો પસાર થાવ! ૧૪૬ ગાથા ૪૭મીનું અવતરણ –પ્રતિક્રમણ કરવા વડે એવી ઉત્તમ ભાવનાથી વાસિત થવાના યોગે અંતર-દશામાં ઝુલે શ્રાવક, આ સુડતાલીસમી ગાથાદ્વારા શ્રી અરિહંતપ્રભુ-સિદ્ધપ્રભુ આદિ ચાર મંગલનું શરણ સ્વીકારતે સતે સમ્યગદષ્ટિ દેવ પાસે સમાધિ-ચિતની સ્વસ્થતા અને પરલેકને વિષે બેધિ જિનધર્મની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. __ मम मंगलमरिहंता, सिद्धा साहू सुभं च धम्मो अ॥ सम्मदिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ॥४७॥ ભાવાર્થ-અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, સાધુ ભગવત, શ્રત=અંગે પગાદિ આગમ અને શ્રી ભગવંત પ્રરૂપિત શ્રુતચારિત્ર સ્વરૂપ ધર્મ એ સર્વે મંગલેનું મને શરણ છે, અને સમ્યગદષ્ટિ દેવો મને ચિત્તની સ્વસ્થતા અને પરલેકને વિષે ધર્મની પ્રાપ્તિ કરી આપવામાં સહાયક હેઃ કળા Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનુસૂત્ર સાથે પા ગાથા ૪૮મીનું અવતરણ :——જેઓ એમ કહે છે કે જે શ્રાવકાએ શ્રાવકનાં બાર વ્રતો ગ્રહણુ કર્યાં હાય, તેને તેા વ્રતમાં અતિચારા લાગવાનો સંભવ હાવાથી તેવા વ્રતધારી શ્રાવકાએ તો તે અતિચારાનું પ્રતિક્રમણ કરવું યાગ્ય છે, પરંતુ જેઓએ તે સ્વીકારેલાં નથી તેને અતિચારાને સભવ જ કયાં છે? અને એ રીતે જેને અતિચારાના સભવ નથી તેવા અત્રતી શ્રાવકેાએ પ્રતિક્રમણ કરવું યાગ્ય ક્રમ ગણાય ? ગામ હાય તા સીમા કરવી યુક્ત ગણાય, પરંતુ ગામ જ નથી પછી સીમા કરવી કેવી રીતે યુક્ત ગણાય ? ” તેઓનું એ કથન અયુક્ત છે. કારણ કે-પ્રતિક્રમણુ, માત્ર અતિચારાતું જ નથી; ચાર સ્થાનાનું પ્રતિક્રમણ છે. માટે વ્રતી અને અવતી બંનેએ પ્રતિક્રમણુ કરવું યોગ્ય છે. વ્રતી અને અન્નતી બંનેને પ્રતિક્રમણ કરવાને યોગ્ય તે ચાર સ્થાનોની સમજ આ ૪૮મી ગાથાદ્રારા અપાય છે. पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे पडिकमणं ॥ અસફળે અસદ્દા, વિયોગવવળાવ્ ॥ ૪૮ || માયાર્થે સિદ્ધાંતમાં અવિરતિ સમ્યગદષ્ટિ શ્રાવકને પણ સ્થૂલ પ્રાણાતિપાત આદિ ૧૮ પાપ સ્થાનકો નિષેધેલાં છે, તે પ્રતિષેધેલ પાપસ્થાનકાનું કરવુ–સેવન થઇ જવુ, શ્રાવકે દરરાજ ત્રણુ નવકાર ગણીને જાગવુ' વિગેરે શ્રુતમાં કહેલાં દિનનૃત્યા અથવા દરરાજ પૂજા કરવી વિગેરે લીધેલા નિયમનુ પાલન ભૂલાયુ' હાય, કેવલ પ્રભુના તરીકેની શ્રદ્ધા-વિશ્વાસથી જ સ્વીકારવા રહે તેવા નિગદ આદિ સૂક્ષ્મ અર્થામાં અશ્રદ્ધાન થયુ. હાય, તેમજ ભગવતે પ્રપેટ ધમ માને-શ્રાવકામાં દેશના વખતે શ્રાવકથી અવળી રીતે કહેવાયા હેાય; એ ચાર હેતુથી અવિરતિ સમ્યગ્દષ્ટિને પણુ પ્રતિક્રમણ છે. ૫ ૪૮ ॥ ગાથા ૪૯ મીનું અવતરણ:-એ પ્રમાણે ગાથા ૪૮ સુધી પ્રતિક્રમણુના વિષયા અને હેતુએ જશુાવવા પૂર્ણાંક પ્રતિમમ્રણ જણાવ્યું, હવે ગાથા ૪૯થી અનાદિ એવા સ ́સારની અંદર રહેલા સવા વિવિધ પ્રકારના અનેક ભવાને વિષે અન્યાન્ય વૈરના સભવ હાવાથી પ્રતિક્રમણ કરનારના જીવે પશુ આ સંસારમાં ભ્રમણ કરતાં જે કાઈ આત્મા સાથે વૈર વિરાધ કર્યાં હાય તેની ક્ષમાપના કરવાવડે તે વૈર વધતું પ્રતિક્રમણ કરવામાં આવે છે. खामि सन्जीवे, सब्वे जीवा खमंतु मे ॥ मित्ती मे सव्वभूएस, वेरं मज्ज्ञ न केणई ॥ માવાર્થ:—અનાદિ સ`સારમાં કરેલા અનત ભવાને વિષે અજ્ઞાન અને મેહના જોરવડે જે કાઇ જીવાને મે પીડા ઉપજાવી હોય તે સ` જીવાને હુ' ખમું છું. ક્ષમાપના યાચું છું, તે સર્વ જીવા પણ મને ખમે કારણકેતે દરેક પ્રાણીઓને વિષે મારે મૈત્રી છે. કાઇપશુ પ્રાણીની સાથે મારે વૈરભાવ-અપ્રીતિ નથી. ૪લા ४९ ॥ ગાથા ૫૦ મીનું અવતરણ:-હવે શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રરૂપ વર્દિતુસૂત્રના આ અધ્યયનના આ ગાથા પચાસનીથી ઉપસ'હાર કરતા સત! ઉત્તરાત્તર ધમ વૃદ્ધિને માટે અંતિમ છેલ્લુ' મ'ગલ દર્શાવાય છે. एवमहं आलोइअ, निंदिन गरहिअ दुर्गाच्छिउं सम्मं ॥ તિમિમેળ પાડતો, વામિ નિળ વસ્ત્રાલં॥ ૧ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ "શ્રી વદિસ ભાવાર્થ-એ પ્રમાણે સમગ્ર રીતે ગુરૂ પાસે આલેચીનેજણાવીને, “અતિચારે લગાડ્યા તે મેં ખરાબ કર્યું' એ પ્રમાણે આત્મસાક્ષીએ નિંદા કરીને, એ જ રીતે ગુરુ પાસે ગહ કરીને તથા “ધિકાર છે મને પાપીને” એમ પિતાની પ્રતિ પિતે જુગુપ્સા લાવીને મન-વચન કાયાવડે કરીને અતિચારોનું પ્રતિક્રમણ કરતે હું વીશેય જિનેશ્વરેને વંદન કરું છું. જે ૫૦ ॥ इतिश्री श्राद्धप्रतिक्रमणसूत्रभावार्थः ।। Page #106 -------------------------------------------------------------------------- ________________ માર ૯૯૨ નમઃ | ॥ अनन्तलब्धिनिधानाय श्री गौतमस्वामिने नमः ।। पूज्यपाद-बहुश्रुत-परमगीतार्थ-आगभोद्धारक-आचार्यश्रेष्ठ १००८ पूज्य श्री आनन्दसागरसूरीश्वरपरमगुरुभ्यो नमोनमः ॥ पूज्यपाद पंन्यासप्रवर श्री चन्द्रसागरगणिगुरुवरेभ्यो नमः ॥ થી થા...પ્રતિક્રમણ અપનામ શ્રી વિ.દિ...તુ સૂત્ર ને પિવા” ટીકાના આધારે અનુવાદ ટીકાકાર મહર્ષિનું મંગલાચરણजयति सततोदयश्रीः श्री वीरजिनेश्वरोऽभिनवभानुः ॥ कुवलयबोधं विदधति, गवां विलासा विभोर्यस्य ॥१॥ જે પ્રભુની વાણુને વિલાસ પૃથ્વીમંડળને વિકસાવે છે, તેવા નિરંતર ઉદયની શોભાવાળા નવીન સૂર્યરૂપ શ્રી વીર પરમાત્મા જયવંતા વર્તે છે.” (૧) વિશેષાર્થ – સૂર્યનો ઉદય અને પ્રભુની વાણીને ઉદય એ બંને ઉદય, પ્રાણીગણને પ્રકાશ આપવામાં સમરૂપે જણાતા હવા માત્રથી પ્રભુની વાણીના ઉદયને સૂર્ય સાથે ઘટાવી શકાય તેમ નથી. કારણકે-ઉદય પામેલ સૂર્યનાં કિરણોને વિલાસ એક જ રાત્રિ બીડાઈ રહેલાં અને એકેન્દ્રિય તરીકે ગણાતા કમળને જ વિકસાવે છે, જ્યારે પ્રભુની ઉદય પામેલી વાણીનાં કિરણે [પાતુ વો હેરાનારું, નૈનેલાનરાવ: અવધૂતગતુષાઢાળઝવ: આશા આ શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજનાં ટંકશાળી વચન મુજબ ] અનાદિ કાળથી ઘેર અંધકારમય ભવકૂપમાં રવડતા તમામ જગજંતુઓને વિક્સાવે છે– એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તમામ આત્માઓને પ્રફુલ્લ બનાવે છે. વળી સૂર્ય તે નિત્ય અસ્તદશાને ભજતો હોવાથી તેના ઉદયની શોમાં સતત નથી, જ્યારે પ્રભુની વાણીના ઉદયની શોભા તે (વાણી શાશ્વત હેવાથી) સતત છે! સૂર્ય અને પ્રભુ વચ્ચે આવી જમ્બર અસમાનતા હોવાથી પ્રભુને સતત ઉદયશ્રીવાળા અભિનવભાનુ-કઈ નવાજ સૂર્ય તરીકે વર્ણવીએ છીએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી શાહપ્રતિક્રમણ વસુિત્રની આકરી ટીકાને સરલ અનુવાદ શ્રી ગણધરદેવ, શ્રતદેવી અને સ્વગુરૂનું સ્તવનश्रुतनलजलधीन् बहुविधरब्धीन्-मणिदध्महे गणधरेन्द्रान् ॥ श्रुतदेवतां च विश्रुतगुणैगरिष्ठान् निजगुरूंश्च ॥ २॥ છે “શુતરૂપ જલના સમુદ્ર અને બહુ પ્રકારની લબ્ધિવાળા શ્રી ગણધર ભગવંતેનું. શ્રીદેવીનું અને વિખ્યાત ગુણો વડે મહાન એવા પિતાના ગુરૂદેવનું અમે ધ્યાન કરીએ છીએ ” (૨) श्री सोमसुंदरगुरुप्रवराः, प्रथितास्तपागणप्रभवः ।। प्रतिगौतमतः संपति, जयन्ति निष्पतिममहिमभृतः ॥ ३॥ तेषां विनेयवृषभाः, भाग्यभुवो भुवनसुन्दराचार्याः ॥ व्याख्यानदीपिकाद्यैग्रन्थै-ये निजयशोऽग्रथ्नन् ॥ ४॥ શ્રી ગૌતમસ્વામી પછી વર્તમાનમાં અનુપમ મહિમાને ધારણ કરનાર તરીકે પ્રસિદ્ધ એવા શ્રીમત્તપાગચ્છાધિપતિ શ્રી સેમસુંદર ગુરૂવર જયવંતા વર્તે છે. આ શ્રી સેમસુંદર ગુરૂપ્રવરના ભાગ્યની ભૂમિસમા શિષ્યવૃષભ શ્રી ભુવનસુંદરસૂરીશ્વરજી આચાર્ય મહારાજ થયા, કે જેઓશ્રીએ વ્યાખ્યાનદીપિકા વિગેરે ગ્રન્થની રચના કરવા વડે (ખરેખર તત્વથી તે) પિતાને યશ ગૂ !” (૩-૪). અભિધેય અને પ્રયોજન– तेषामेषोऽन्तिपदन्तिमः, किमप्यादधाति सुखबोधाम् ॥ वृत्तिं स्वपरहितार्थ, गृहिप्रतिक्रमणसूत्रस्य ॥ ५ ॥ “તે શ્રી ભુવનસુંદરસૂરીશ્વરજી મહારાજાને આ (હું રત્નશેખરસૂરિ નામે) સામાન્ય-શિષ્ય, પિતાના અને પરના ઉપકાર અર્થે શ્રાવકનાં પ્રતિક્રમણુસૂત્રની કાંઈકપણ સુખપૂર્વક બેધ આપનારી વૃત્તિને કરું છું.” (પ) પિતાની લઘુતાનું ઉપદન! वीथिं ग्रन्थकृतामहमिच्छन्, मन्दोऽपि नोपहास्यः स्याम् ॥ खद्योतोऽपि द्युतिमत्पंक्तौ प्रविशन् निवार्यः किम् ? ॥ ६॥ “હું મંદ બુદ્ધિવાળો હોવા છતાં પણ પૂર્વગ્રન્થકારના માર્ગને ઇચ્છતે હાંસીપાત્ર નહિ બનું. કારણ કે-પ્રકાશમાન પદાર્થોની તેજોમય પંક્તિમાં સિતે ખદ્યોત-ખજો પણ શું અટકાવવાને ગ્ય છે?” (૬) વિશેષાર્થ-આવા મહાન સૂત્રની વૃત્તિ રચવાને માર્ગ પૂર્વે થઈ ગએલા મહાન ગ્રંથકારોને છે, મારી જેવા મંદ બુદ્ધિવાળાને નથી: આ વાત હું સમજું છું, છતાં આ મહાન સૂત્રની ટીકા રચવાનું ભગીરથ કાર્ય પાર ઉતારવાના પંથે હું વિચારું છું તેથી શાસ્ત્રકાર મહર્ષિઓમાં હાંસીપાત્ર તો નહિ જ બનું એ પણ જાણું છું. કારણ કે શાસ્ત્રકાર મહર્ષિઓ સમજે છે કે–પ્રકાશ, માન પદાર્થોના ઝળહળતા તેજની પંક્તિમાં પિસતો આગી-ખજો અટકાવવાને ગ્ય નથી.” Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપતિકમણ-વતિસત્રની આ ટીકના સરલ અનુવાદ પ્રતિક્રમણ કરનાર શ્રાવકે પ્રથમ સામાયિક લેવું જોઈએ. અને સામાયિક ગુરૂ કે સ્થાપનાચાર્યની સામે કરવું જોઈએ. અહિં પ્રતિક્રમણના અધિકારમાં શ્રાવકે પ્રથમ સામાયિક લઈને પ્રતિક્રમણ કરવાનું છે, અને સામાયિક કરનારે સાક્ષાત્ ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સ્થાપના પહેલી સ્થાપવી: કારણ કે-આગમમાં દરેક ધર્માનુષ્ઠાનનું (ફળપણું) એ પ્રમાણે જ કહ્યું છે (આથી સ્પષ્ટ છે કે-આચાર્યની સ્થાપના કર્યા વિના કરેલું ધર્માનુષ્ઠાન ગુરૂસાક્ષી વગરનું હોવાથી શૂન્ય છે ) અને તેવા શૂન્ય અનુષ્ઠાનને ફલશન્યપણાની આપત્તિ આવે.” વિશેષાથે કઈ શ્રાવક મનથી એમ સમજે કે- સામાયિક માટેના ૪૮ મીનીટ ટાઈમને અભાવ છે અને પ્રતિક્રમણ ૨૫ મીનીટમાં થઈ જાય તેમ છે, માટે સામાયિક લીધા સિવાય જ પ્રતિક્રમણ કરી લઉં” તેવા વિચારવાળાને ઉદ્દેશીને શાસ્ત્રકાર જણાવે છે કે શ્રાવકે પ્રથમ સામયિક લઈને જ પ્રતિક્રમણ કરવું જોઈએ. (કારણ કે-છ આવશ્યકનું પ્રતિક્રમણ ગણાય છે, તેમાં સામાયિક તે પહેલું આવશ્યક છે. એ આવશ્યક ન સ્વીકારે તેણે પાંચ જ આવશ્યકનું શ્રી જિન આજ્ઞા વિરૂદ્ધ નું પ્રતિક્રમણ કર્યું ગણાતું હોવાથી તેને શ્રી જિનેશ્વરની આજ્ઞાને લેપ કરવાનો દોષ લાગે છે અને સામાયિક કરનારે સાક્ષાત્ ગુરૂની સામે સામાયિક પ્રતિક્રમણ વિગેરે ધર્માનુષ્ઠાન કરવા જોઈએ. (આ ગુરૂ બીજા કોઈ નહિ, આચાર્યના ગુણથી વિહુણા આચાર્ય પણ નહિ; પરંતુ આચાર્યના શાસ્ત્રકથિત ૩૬ ગુણો કે છત્રીશ છત્રીશી ગુણે વડે રાજતા આચાર્ય મહારાજ જ ગુરૂ સમજવા. એવા ગુરૂને સ્થાપના તરીકે રાખીને માનીને તેમની સામે ધર્માનુષ્ઠાન કરવાં જોઈએ.) અને તેવા ગુરૂને સદ્ભાવ–ોગ ન હોય તે અક્ષાદિમાં સ્થાપેલ રથાપનાની સામે કરવાં જોઈએ. અને તે સ્થાપનાચાર્યને પણ જોગ ન હોય તો જમણે હાથ અવળે અને પુસ્તકાદિની સામે ઉભા રાખીને નવકાર અને પંચિદિય સૂત્ર બેલીને પુસ્તક વિગેરેમાં જેમ આચાર્યની સ્થાપના કરવાની પ્રથા છે તે પ્રથા પ્રમાણે સ્થાપનાચાર્ય સ્થાપીને તે સ્થાપના સામે જ દરેક ધર્માનુષ્ઠાન કરવાનો શાસ્ત્રીય વિધિ છે. ધર્માનુષ્ઠાને સ્થાપનાચાર્યની સન્મુખ કરવામાં ન આવે તે કરેલ ધર્માનુષ્ઠાનનું તથા પ્રકારનું ફળ મળતું નથી. શ્રી વિશેષાવશ્યક ગ્રંથમાં શ્રી જનભગણિજી મહારાજા, ગાથા ૩૪-૩૫-૩૬ થી જણાવે છે કે गुरुविरहमि य ठवणा, गुरुवएसोवदंसणत्थं च ॥ निणविरहमि य जिणबिंब-सेवणामन्तणं सहलं ॥१॥ रन्नो व परक्खस्स वि, जह सेवा मंतदेनयाए वा ॥ तह चेत्र परुक्खस्स नि, गुरुगो सेवा विणयहेऊ ॥२॥ જેમ શ્રી જીનેશ્વર ભગવંતના વિરહમાં શ્રી જનબિંબની સેવા અને આમંત્રણ સફલ થાય છે, તેમ ગુરૂ મહારાજના વિરહમાં “ગુરૂ મહારાજ આદેશ-આજ્ઞા આપે છે, એવા સમાધાનપૂર્વક સ્થાપના પ્રતિ સાક્ષાત્ ગુરુમુદ્ધિ પેદા કરવા જણાવેલ'ગુરૂ મહારાજની સ્થાપના સફલ થાય છે. જેના Page #109 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી શ્રાદ્ધપ્રતિ મણ-વાદિતસત્રની આ ટકાના સરલ અનુવાદ જેમ પરોક્ષ એવા રાજાની અથવા મંત્રદેવતાની સેવા, પક્ષ એવા તે રાજા અથવા મંત્રના અધિષિતદેવના વિનયને હેતુ છે, તેમ પક્ષ એવા ગુરૂ મહારાજની “સ્થાપનાચાર્યમાં ગુરૂબુદ્ધિ ઉત્પન્ન કરીને’ કરાતી સેવા પણ સાક્ષાત ગુરૂ મહારાજના વિનયને હેતુ છે. રા સ્થાપના અને વિશેષ સ્પષ્ટીકરણ ધર્માનુષ્ઠાન કરવા ઉજમાળ બનેલ પુણ્યાત્મા, પિતે સ્વીકારેલ ધર્માનુષ્ઠાનમાં દુનિયાદારીની અગ્ય પ્રવૃત્તિ ઉપર તે અંકુશ મૂકી શકે છે, પરંતુ તેણે અનાદિકાલથી બાહ્ય પદાર્થોની વાસનાથી વાસિત થએલ મર્કટ સમાં ચપળ મન ઉપર “બાહ્ય પદાર્થો પ્રતિ નહિ તણાવા દેવા સારૂ” અંકુશ સ્થાપવો બાકી રહે છે. જે તેની શક્તિ બહારની વાત છે. આથી ભટકવા ટેવાઈ ગએલા ચિત્તને રિથર રાખવા માટે તેને સમર્થ અને શુદ્ધ એવા પર આલંબનની જરૂર છે. તે આલંબન ગુરૂ મહારાજના સભાવે ગુરૂ મહારાજ છે અને ગુરૂ મહારાજના અભાવમાં સ્થાપનાચાર્યજી છે. અને તેથી કોઈપણ ધર્માનુષ્ઠાનના સ્વીકાર પ્રસંગે (નહિ કે ધર્માનુષ્ઠાન પુરું થાય ત્યાં સુધી) તેણે પિતાની સન્મુખ ગુરૂ સ્થાપના રાખવી જ જોઈએ. ગુરૂના સભાવે ગુરૂ સન્મુખ અને ગુરૂ મહારાજના અભાવે ગુરૂ મહારાજની સ્થાપના સમુખ પ્રતિક્રમણાદિ ધમનુષ્ઠાન કરવાં જોઈએ. એ રીતે ગુરૂ સાક્ષીએ કરવામાં આવતાં ધમોનુષ્ઠાનો જ સફળ થાય છે, અને દિનપ્રતિદિન વધુ ને વધુ શદ્ધ બનતાં રહીને દિવસે દિવસે વધારે ને વધારે લાભપ્રદ નીવડે છે. સ્થાપના નિક્ષેપ નહિ માનવાનું પકડાઈ ગયું હોવાને લીધે પ્રતિક્રમણાદિ ધમનુષ્ઠાને, ઈશાન ખૂણે વિચરતા શ્રી સીમંધર સ્વામીની સન્મુખ કરનારા સ્થાનકવાસીભાઈએ પણ ' “સમવસરણસ્થિત પ્રભુને ચાર રૂપે માનતા હોવાથી અને તેમના ત્રણ રૂપે તે દેવકૃત પ્રતિબિબ જ હેવાથી” વ્યાખ્યાનાદિ ધર્માનુષ્ઠાન માટે સ્થાપનાને પુષ્ટ આલંબન તરીકે સ્વીકારે છે. ચિત્તની જેમ જ્યાંત્યાં ફરવા ટેવાયેલ દષ્ટિ ઉપર પણ “બીજે નહિ જવા દેવા સારૂ અંકુશ મૂકવે જરૂરી છે. દષ્ટિની આ અસ્થિરતા ચિત્તની અસ્થિરતાને આધારે છે. ચિત્ત ભટકતું બંધ થાય તે દદિ ભટતી બંધ થાય. મહાત્મા આનંદધનજી એ જ કહે છે કે-“મન સાધ્યું તેણે સઘળું સાધ્યું” આ રીતે ધર્માનુષ્ઠાન પુરું થાય ત્યાં સુધી ચિત્તને ધર્મમાં જ રાખવા સારૂ સ્થાપનાચાર્યની પ્રથમ તકે-ધમનુષ્ઠાન સ્વીકારતી વખતે જરૂર છે, અને ધર્માનુષ્ઠાનના સ્વીકાર પછી “આ અનુષ્ઠાન મેં ગુરૂ સાક્ષીએ ઉશ્ચર્યું છે, માટે તે સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાં મારે લેશ પણ અતિચાર લગાડવો ન જોઈએ” એ પ્રકારના લક્ષને આખાએ અનુષ્ઠાન પર્યંત રાખવા માટે સ્થાપનાચાર્યની જરૂર છે. ધર્માનુષ્ઠાનમાં સ્થાપના પ્રતિ આ પ્રમાણે આદર રાખવાથી ચિત્તની શુદ્ધિ જળવાઈ રહે છે, દષ્ટિ પણ સ્થિર બને છે, ક્રિયામાં રસ આવે છે અને આખું ધર્માનુષ્ઠાન સફલ બને છે. આથી “પ્રત્યક્ષ જિનવાણીના અભાવે આપણે જેમ પરેલ જિનવાણી (આગમ)ને સાક્ષાત Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની દશ ટીકાના સદ્લ અનુવાદ જિનની વાણી તરીકે માનીએ છીએ તેમ, પ્રત્યક્ષ ગુરૂના અભાવે પક્ષ ગુરૂ તરીકેના સ્થાપનાચાર્યજીને સાક્ષાત્ ગુરૂ તરીકે માનીએ, એ વસ્તુ તેા નક્કી જ છે; પરંતુ તેમાં શ્રી જિનાગમ પણ તેમાં આચાર્ય ની સ્થાપના કર્યા પછી તેની સામે ધર્મક્રિયા કરવાને યેાગ્ય સ્થાપનાચાર્ય અને છે? એટલા વિશેષ છે. શાસ્ત્રકાર ભગવ ંતે ધર્મોનુષ્ઠાન કરવામાં જેની પ્રથમ જરૂર જણાવે છે તે સ્થાપનાચાર્યજી, આવું પ્રમળ અને શુદ્ધ આલંબન છે. ગુરૂના સદ્દભાવે ગુરૂસ્થાપનાની રીત. સામાયિક-પૌષધ વિગેરે ઉચ્ચરે ત્યાંસુધી કે પ્રતિક્રમણાદ્ઘિ અનુષ્ઠાન કરે ત્યાં સુધી ગુરૂજીનું અન્યચિત અને સ્થિર આસને રહેવાનુ' શ્રાવકે પ્રથમ વિવેક વાપરીને નિશ્ચિત કરી લેવું જોઇએ. ત્યાર ખાદ તેમ રહેલા ગુરૂજીને સ્થાપના રૂપે માનીને ગુરૂ સામે ક્રિયા કરે અને અનુષ્ઠાન, ગુરૂજીનો રૂપરૂ સંપૂર્ણ કરે. ‘ગુરૂના અભાવે ગુરૂના આદેશ જણાવવા માટે ગુરૂની સ્થાપના કરવી ' એ કથનનુ રહસ્ય. સાક્ષાત્ ગુરૂ મહારાજના અભાવે, ગુરૂમહારાજ જ આદેશ આપે છે-આજ્ઞા કરે છે’ એ પ્રકારે ચિત્તમાં ગુરૂમહારાજ પ્રતિ સાક્ષાત્ ગુરૂમુદ્ધિ ઉત્પન્ન કરવા માટે ગુરૂના અભાવે ગુરૂની સ્થાપના કરવી, એમ રહસ્ય છે. વાદીની શ'કા:( શ્રી વિશેષાવશ્યક સૂત્રની ગાથા ૩૪૩૫માં જણાવેલ)તે ‘ તુવિદ્’ મિયાદિ વચના તા ‘શ્રી જીનલદ્રગણુ ક્ષમાશ્રમણુ મહારાજે સાધુ સંબંધીના સામાયિકના અધિકારમાં ભદન્ત શબ્દનું વ્યાખ્યાન કરતાં' સાધુને આશ્રીને કહેલ છે, શ્રાવકને આશ્રીને તે વચના કહેલ નથી; તે પછી તે પાઠથી શ્રાવકને સ્થાપનાચાર્યની સ્થાપના કેમ યુક્તિ યુક્ત ગણાય? * જીનરાજ ઉચ્ચરે તે સામાયિક કહેવાય. સામાયિક દડક ન કહેવાય. ' દડક ' શબ્દના અર્થની સમજ : સામાયિક ઉચ્ચરવામાં કરમિંભ ંતે ! સૂત્ર ઉચ્ચરવાનું હુાય છે. આ સૂત્રના પ્રથમ ઉત્પાદક શ્રી તિર્થંકર દેવ હાય છે. શ્રી તીર્થંકર દેવથી તે સૂત્ર પ્રવૃત્તિમાં આવે-એટલે કે તે સૂત્રને તે પછી બીજા ઉચ્ચરે ત્યારે તે સૂત્ર, પાઠ રૂપે ગણાય છે. તે પાઠે શ્રાવકને ગુરૂમહારાજે જ ઉચ્ચરાવવાને હાવાથી ’દંડક તરીકે ગણાય છે. આ રીતે દંડક શબ્દના અર્થ અહિં પાઢ અથવા મહાપાડે તરીકે સમજવાના છે. શ્રી તીર્થંકર ભગવંતને તે કરેમિલતે ! સૂત્ર દડક રૂપે નથી. ખીજાએ રચેલ સૂત્ર ખીજા દ્વારા ખીજાએ ઉચ્ચરવાનું કે ભણવાનું હોય તેનું નામ પાઠ ગણાય છે. શ્રી તી કરી દેવ આ શ્રી ઋમિમંતે' કે મિ' સૂત્ર ઉચ્ચરે છે તે ખીન્નએ રચેલ કે ખીજા દ્વારા ઉચ્ચરતા નથી. ભગવાન્ પોતે સ્વયં બુદ્ધ હાઇને પોતાના કપ મુજબ તે સુત્ર વય' ઉદ્દભવત ઉચ્ચરે છે. કાષ્ટનું અનુકરણ શ્રી તીર્થંકર ભગવતને હાતુ નથી. આથી ભગવંતને તે 'રેમિલામાૐ' સૂત્ર, પાઠ રૂપ નથી. આથી ‘ભગવાન સામાયિક ઉચ્ચરે છે એમ કહેવાય, પણ ‘સામાયિક દંડક ઉચ્ચરે છે' એમ ન જ કહેવાય. શાસ્ત્રકારે પશુ અહિં મફુલરાન્તુવન્તતામાં ચિલ્યા તૈવાચાળીયવાત' એ પ્રમાણે ટીકામાં જણાવ્યું છે, પરંતુ ‘સામાયિનું-૧૦ * એમ નથી જણાવ્યું. * Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વડુિત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ શાસ્ત્રકારનું સમાધાન -જે એમ કહે છે, તે અમે તમને પૂછીએ છીએ કે-શું શ્રાવક સામાયિક દંડક ઉશ્ચરતાં “ભદન્ત” શબ્દ બોલે કે નહિ? જે “બેલે” એમ કહા તે સાક્ષાત્ ગુરૂના અભાવે સાધુની જેમ શ્રાવક પણ સ્થાપનાચાર્યની સ્થાપના કરે જ. જે શ્રાવક સ્થાપના ને સ્થાપે તો તેણે (સામે ગુરૂ કે સ્થાપન નહિ હેવાથી) “ભદન્ત” શબ્દનું બેલવું અને સામાયિક કરવા વિગેરે આદેશોનું માગવું તે વ્યર્થપણાના દેષરૂપ બને. શ્રાવક સામાયિક દંડક ઉચ્ચરતાં ભદન્ત (મતે) શબ્દ ન બેલે એ પક્ષ તે અસં. ગત જ છે. કારણકે ભદન્ત શબ્દ રહિત સામાયિક તે શ્રી તીર્થકર ભગવંતને જ ઉચ્ચારણીય છે. - બીજી વાત એ છે કે-જે સ્થાપના અક્ષરે આગમમાં સાધુને ઉદ્દેશીને જણાવેલા છે, તેજ અક્ષરે શ્રાવકને આશ્રયીને પણ સ્વીકારવાના છે. જેમ શ્રી આવશ્યકનિર્યુક્તિ (ગાથા ૧૨૦૪ માં ) 'ફિરમાવફાદૂ” ( આળસ અને માન વિગેરે તજીને સંવિજ્ઞભાવે નિરવદ્ય-નિષ્પાપ બનવા પૂર્વક ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન કરે તે સાધુ કહેવાય.) એ પાઠ સાધુને ઉદ્દેશીને કહેલ છે, છતાં ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન વિગેરે શ્રાવક પણ કરે છે. સિદ્ધાન્તમાં અન્ય સર્વરથળે પણ જે ધર્માનુષ્ઠાનાદિ સાધુને ઉદ્દેશીને કહેલ છે, તે સર્વે અનુષ્કાને શ્રાવકને પણ યથાયોગ્ય સ્વીકારવાનાં છે. પ્રાય: શ્રાવકને આશ્રયીને કોઈ પણ સ્થળે જુદા અક્ષર મળતા નથી. તેથી શ્રાવકને પણ સ્થાપનાચાર્યની સ્થાપના આગમક્ત જ છે એમ સ્વીકારવું. તે સ્થાપના પણ નીચે જણાવાતા આગમાક્ત વિધિ પ્રમાણે અવશ્ય કરવાની છે. - તે સ્થાયના પણ આગમ અનુસારે “અક્ષ” વિગેરેમાં જ કરવી ઉચિત છે, નહિં કે નજીકમાં પડેલ વસ્ત્ર સાદડી કે ભીંત વિગેરેમાં તે સ્થાપના સ્થાપી દેવી ઉચિત છે. કારણકે (સ્થાપનાચાર્ય જેવી પરમારાધ્ય વસ્તુને) જ્યાં ત્યાં સ્થાપના થાપી દેવી તે અનુચિત છે. પૂર્વાચાર્યોએ (ગુરૂવંદન ભાષ્ય ગાથા ૨૮–૨૯ માં) કહ્યું છે કે गुरुगुणजुत्तं तु गुरुं ठावज्जा अहव तत्थ अक्खाई ॥ अहवा नाणाइतिअं, ठाविज सक्खं गुरुअभावे ॥ १ ॥ अक्खे वराडए वा, कटे पुत्थे य चित्तकम्मे वा ॥ सम्भावमसम्भावं, गुरुठवणा इत्तराऽऽधकहा ॥२॥ “છત્રીશ ગુણે કરીને યુક્ત એવા સાક્ષાત્ ગુરૂને સ્થાપવા, અથવા, સાક્ષાત ગુરૂના અભાવે તેને સ્થાને અક્ષાદિ સ્થાપવા, અથવા (અક્ષાદિને પણ વેગ ન હોય તો તેને સ્થાને) જ્ઞાન-દર્શન અને ચારિત્ર સંબંધીના ઉપકરણોમાંથી કઈ એક ઉપકરણ સ્થાપવું (એટલે કે, અક્ષાદિમાં કે ઉપકરણમાં ગુરૂની સ્થાપના કરવી.) છે ૧” આ પ્રથમ ગાથામાં જે “અમારિ” શબ્દ જણાવેલ છે, તે શબ્દનું સ્પષ્ટીકરણ તેની પછીની બીજી ગાથા માં બંને માથાના નિગમન પૂર્વક કરે છે. તે બીજી ગાથાને અર્થ Page #112 -------------------------------------------------------------------------- ________________ આ શ્રાદ્ધપ્રતિકમણ-વદિત્તસત્રની આશ ટકા સરલ અનુવાદ અક્ષ, (સાધુ મહારાજે સ્થાપનાજી રાખે છે તે) વરાટક-કડા, કાષ્ટ-દાંડી દાંડે વિગેરે, પુસ્ત-પુતળી ઢીંગલી વિગેરે કોઈ પણ લેખ્યાદિ કર્મ, અથવા તે ગુરુમૂર્તિ વિગેરે કેઈપણ પ્રકારનાં મૂર્તિરૂપક ચિત્રકમે-વિગેરેમાં ગુરૂની સ્થાપના કરવી. એ પ્રમાણે ગુરૂના ભાવમાં ગુરૂની સ્થાપના કરવી અને ગુરૂના અભાવમાં અક્ષ વિગેરેમાંના કોઈ એક પદાર્થમાં ગુરૂની સ્થાપના કરવી. તે સ્થાપના “ઈવરા” અને “યાવત્ કથિકા ” એમ બે ભેદે છે. રા” (શ્રાવકને સાક્ષાત્ ગુરૂની સ્થાપના અનુષ્ઠાન પૂરતી હોવાથી ઇત્વરિક છે અને સાધુ મહારાજને “જિંદગીભરનાં દરેક જ સતત અનુષ્ઠાન માટે એક જ ગુરૂની નિશ્રા સ્વીકારેલ હેવાથી ' યાવત્રુથિકા છે. અને શ્રાવક તથા સાધુ મહારાજે બંનેને) દાંડ-દાંડી-ઢીંગલી પુતળી-કેતરેલ કે ચિત્રલ ગુરૂઆદિને આકાર સૂચક ચિત્રો વિગેરેમાં કરેલ ગુરૂસ્થાપના ઈવરા છે અને અક્ષ કે કેડામાં કાયમ માટે સ્થાપેલ ગુરૂસ્થાપન યાવતુકથિકા છે. ઈરા એટલે અલ્પકાળ માટેની અને ચાવકથિકા એટલે જ્યાં સુધી તે સ્થાપના કરેલ દ્રવ્ય-પદાર્થ રહે ત્યાં સુધીની. (ગુરૂ હયાત રહે ત્યાં સુધી તે યાવત્રુથિકા સદ્દભાવ સ્થાપના અને અક્ષ વિગેરે દ્રવ્યો જ્યાં સુધી હયાત રહે ત્યાં સુધી તે યાવત્રુથિકા અસદ્દભાવ સ્થાપના.) તહેવં ગુમાવે -તેથી કરીને સામાયિક કરનાર શ્રાવકે સાક્ષાત ગુરુના અભાવે (સ્થાપના રાખવાનું પ્રથમ સિદ્ધ કર્યું છે તે) સ્થાપનાચાર્યની સ્થાપના અવશ્ય કરીને આ જે પ્રમાણે વિધિ જણાવ્યો છે તે વિધિવડે કરવી એ પ્રમાણે સિદ્ધ થયું. સામાયિક કરનાર શ્રાવકે ધરપકરણ રાખવાં જોઈએ અને ભાવ આવશ્યક કરવું જોઈએ. તેમજ સામાયિક કરતા શ્રાવકે રજોહરણ-ચરવળો મુહપત્તિ વિગેરે ધર્મનાં ઉપકરણે ગ્રહણ કરવા જોઈએ. તેને માટે શ્રી અનુગદ્વાર સૂત્ર પૂર્ણ ૩૦ માં પાઠ છે કે- જિં ગુત્તપિચં માવાવરણઘે? તે લકત્તર ભાવ આવશ્યક શું છે? તે જણાવે છે કે-“asoi ઉમે મળો વા વમળ વા વાવ વા સાવકા વા' જે આ સાધુ અથવા સાધ્વી અથવા શ્રાવક અથવા શ્રાવિકા, “તારે આદરેલ આવશ્યકમાં સામાન્ય ઉપયોગ રૂપ ચિત્ત છે જેનું, “તમને' ૧ તદુપરાંત શ્રી નંદિસૂત્રવૃત્તિ પૃ. ૨૫૧ તથા શ્રી અનુગારસૂત્રવૃતિ ૧૨ વિગેરે સ્થળે દેઢિ, રિમ, સંઘાર વિગેરે પદાર્થો પણ સ્થાપનાને યોગ્ય જણાવ્યા છે. ૨ તેમાં સાક્ષાત ગુરૂની સ્થાપનાને સભા સ્થાપના જાણવી અને ગુરૂના અભાવે–અક્ષ, કાડા, દાંડ, દાંડી, પુતલી, ઢીંગલી કે ગુરૂરૂપક વિગેરે કોઈપણ પ્રકારના લેય કે ચિત્રકમ વિગેરેમાં સ્થાપેલ ગુરૂસ્થાનને અહિં સામાન્યપણે અસદ્દભાવ સ્થાપના જાણવી. (તે અસદ્દભાવ સ્થાપનાની પણ સાકાર અને નિરાકાર તરીકેના બે ભેદે સદ્દભાવ સ્થાપના અને અસદ્દભાવ રથાપના ગણી શકાય છે. લેપ્યાદિ કર્મ અને ચિત્રકર્મ તરીકેના ગુરુમૂર્તિના સાકાર રૂપકમાં સ્થાપેલ ગુરૂસ્થાપના સદ્ભાવસ્થાપન ગણાય છે અને અક્ષ-કંડા દડિકાંડી -પૂતળી-ઢીંગલી વિગેરેમાં સ્થાપેલ ગુરૂસ્થાપના અસદ્દભાવ રથાપના ગણાય છે; પરંતુ તે વાત વિષ હેઈને અહિં ગાથામાં જણાવેલ નહિં હોવાથી અહાર સમજવાની છે.) Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ નુવાદ : ' તે આવશ્યકમાં વિશેષ ઉપયાગરૂપ છે મન જેનું, ‘ તહેસ ’ તે આવશ્યકમાં શુભ પરિણામ રૂપ કૈશ્યા છે જેની, ‘ તર્જ્ઞાસક્’ તે આવશ્યકગત માનસિક સંકલ્પવાળા, ( તદ્દગતચિત્ત-તગતમન તદ્ગતàશ્યા વિગેરે સુંદર ભાવાથી શાલતા એવા તેને આવશ્યક વિષે જ રમણતા હોય છે-ક્રિયા પ્રાપ્ત કરવા સંબંધી વિચાર। હાય છે તેથી તેને માટે આ સવલત વિશેષગુ રાખેલ છે. અને જ્યારે તેથીજ તેને માટે તે સચ્ચલિત વિશેષણ છે, ત્યારે તેવા વિશેષણથી શૈામતા તે આવશ્યકક, આવશ્યકમાં તીવ્ર અધ્યવસાયવાળા હોય છે. આથી ) તત્તીવાવલાને ’ આવશ્યકના પ્રારંભકાળથી માંડીને આદરેલ આવશ્યકમાં પ્રતિક્ષણે અધિક અધિક આગળ જવાના પ્રયત્ન વિશેષ રૂપ વિચારવાળા, ‘ સદ્ઘોષકત્તે ' તે આવશ્યકના અર્થમાં ઉપયોગવાળા–અર્થાત પ્રશસ્તતર એવા સંવેગભાવથી-મેાક્ષાભિલાષથી વિશુદ્ધ થતા દરેક સૂત્ર અને દરેક ક્રિયામાં અના ઉપયોગી, · તગિળે' તે આવશ્યકમાં તે આવશ્યકને સાધી આપે તેવાં શરીર-રજોહરણ ( શ્રાવકને ચરવળા ) અને મુહપત્તિ વિગેરે ધર્મનાં સાધનાને યથેાચિત પ્રવૃત્તિમાં વાપરવા જોડયાં હોય તેવા, ‘ સમાવળા મવિદ્ ' આવશ્યકમાં અખડ--- પણે સાચવેલા તે પૂર્વ પૂતર-સરકારની ફરી ફરી તે અનુષ્ઠાન કરવા રૂપ ભાવના વડે ભાવિત અને અંગાંગી ભાવથો-અન્યાન્ય ભાવથી પરિણત એવા તે આવશ્યક અનુષ્ઠાનરૂપ પરિણામવાળા, [ પ્રસ્તુતર્યાતરેતાઃ-આ દરેક ભાવે! મારામાં વિદ્યમાન છે તો મારે આવશ્યક છે, એ નિશ્ચયથી ] ‘ અળસ્થાથર્ મળે બળરેમાળે' આવશ્યક સિવાય બીજે કાઈ પણ સ્થળે મનને નહિ જવા દેતા, [ ઉપલક્ષણથી વચન અને કાયાને પણ આવશ્યક સિવાય બીજે કાઈ પણ સ્થળે નહિ વાપરતા ] ‘૩મો વારું અવસર્ચ નૈતિ સેતેં જોયુરિયું માત્રાવક્ષ્ય ’ સવાર અને સાંજની અને સંધ્યાએ ( ષડ્) આવશ્યક કરે તે લેાકેાત્તર ભાવાવશ્યક કહેવાય. ’ શ્રીઅનુયોગદ્વાર સૂત્રના આ પાઠમાં જે ‘ તરુપિગળે' પદ છે, તે પદની ચૂર્ણિ तरसाह जाणि सरीररओहरणमुहणंत गाइआणि दव्वाणि ताणि किरिआकरणत्तओ अपिआणि એ પ્રમાણે છે. ચૂર્ણિના આ પાઠ અનુસારે તે તત્ત્વિઞરળ પદ્મના અર્થ આ પ્રમાણે છે કે- તે સામાયિક સાધવાનાં સાધના જે શરીર, રજોહરણુ અને મુહપત્તિ વિગેરે દ્રવ્યે છે તેને સામાયિક કરનારે સામાયિકની ક્રિયામાં અપણુ કરેલ હાય-જોડી દીધેલ હાય. ' * તે જ પદની સમર્થ આચાય મહારાજા શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે તથા કલિકાલ સજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કરેલી વૃત્તિના અર્થ પણુ એ પ્રમાણે છે કે- કરશે એટલે ‘ સામાયિકને સાધી આપવામાં અત્યંત હેતુભૂત એવાં ' શરીર, રજોહરણુ અને મુખવ સિકાદિ સાધના, તે સાધનાને તે સામાયિક આદિ આવશ્યકમાં યથાયેાગ્ય વ્યાપારપણે જોડવાવડે જેણે અણુ કરી દીધાં છે. સમ્યક્તયા યથાસ્થાને ઉપકરણેને જેણે જોડી દીધાં છે. આવા સાધુ કે શ્રાવક તે તર્પિતકરણ કહેવાય, તેમજ શ્રી આવશ્યક ચૂર્ણિમાં સામાયિકના અધિકારમાં પાઠ છે કે-‘ સામૂળ સત્તાવાનો हरणं निसिज्जं वा मग्गर, अह घेर दो से जयग्गहिअं रखहरणं अस्थि, तस्स असति पुत्तरस ܕ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ૯ અંતે” એટલે કે-(સામાયિકાદિ ધમાંનુષ્ઠાન કરવા સાધુ સમીપે આવેલ શ્રાવક, સાધુ પાસે વધારા તરીકે રહેતી ઔપગ્રહિક ઉપધિમાંના) રજોહરણ કે નિશીથીયું-ઘા ઉપર વીંટવાનું ૧ સ્થવિરકલ્પી મુનિરાજેને બે પ્રકારની ઉપધિ હોય છે. એક ઓધિક અને બીજી પત્રક સંયમના પાલનમાં સહાયકારી એવાં નિત્ય વપરાશનાં-રજોહરણ, નિશીથીયું, કાંબળ, સંથારે, બે કપડાં, બે ચળપદા, ઉત્તરપટ્ટો, ગુચ્છા, પલાં વિગેરે ઓધિક ઉપાધિ ગણાય છે અને અપ્રાપ્ય-પ્રાપ્ય આદિ પ્રસંગે સાધુઓને જરૂર પડ્યે ઉપયોગ કરાવવાની ફરજ બજાવવા સમુદાયના નાયકે જે વધારાની ઉપધિને સંગ્રહી રાખે તે ઈત્યાદિ ઔપગ્રહિક ઉપધિ ગણાય છે. શ્રી આચારાંગ સૂત્રમાં સાંધનાં કપડાં બાબત પ્રરતાવ છે, ત્યાં જીનકલ્પિ-સ્થવિરકહિ૫-નાતક- નિન્ય આદિ દરેક પ્રકારના સાધુને આશ્રયીને સાધુને ચાર કપડાં રાખવાનું ઓધિક કથન છે, તેમ શ્રી નિશીથચૂર્ણિ શ્રી ઘનિર્યુક્તિ વિગેરે અનેક પંચાંગીમાંના મૌલિક ગ્રંથમાં સ્થવિરકહિ૫ મુનિને આશ્રયીને ચોદ અને જરૂર પડશે એથીય ઘણાં વસ્ત્રો રાખવાનાં અનેક વિશેષ કથને પણ છે. આ શાસ્ત્રીય વચનના આધારે સાધુઓને ઓધિક અને ઓપગ્રહિક એમ બે પ્રકારે ઉપાધિ રાખવામાં કોઈપણ પ્રકારે પિતાના આચારમાં ભ્રષ્ટતા તે પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમ વર્તવામાં તેઓને શ્રી જી આજ્ઞાનું પાલન છે. આ વસ્તુને જાણવા-સમજવા છતાં જેઓ-સાધુઓએ વઘારે કપડાં રાખવાનું વિશેષ વિધાન બતાવનારા શ્રી નિર્યુક્તિ અને ચૂણિ વિગેરે પંચાંગી ગ્રંથમાંના પાઠોને રોપવે છે અને સાધુઓએ ચાર કપડાં રાખવાનું સામાન્ય વિધાન બતાવનારા એક શ્રી આચારાંગસૂત્રમાંના તે પાકને જાહેર કરીને આધુનિક મુનિવરને આચારભ્રષ્ટ ગણાવવા લાગી જાય છે, તેઓ સારી બુદ્ધિવાળા કે સદ્દઆશયવાળા નથી, તેઓ આગળ કરે છે તે શ્રી આચારાંગસૂત્રને માનવાવાળા પણ ત્યારેજ ગણાય કે-તેઓ શ્રી નિશીથચૂર્ણિધનિયક્તિ વિગેરે પંચાંગી ગ્રંથેમાંનાં વધારે કાઠી રાખવાનાં વિશેષ પાઠાને પણ માને અને જાહેર કરે.. અન્યથા તેઓ શ્રી આચારાંગસૂત્રના તે પાકને એઠે સંયમ પાળતા મુનિ બેના તેથી લેખાય તે. દીવા જેવી વાત છે. આજે અનેક બાપાએ પૂ. ત્યાગી મુનિવરોનાં પૂજા-બહુમાનાદિ જોઈને બળી ઉઠતા કયાં નથી અનુભવાતા ? શાસ્ત્રના નામે વાત કરનારાઓ જે અનેક વચનને છોડી દે અને એક વચત પકડી બેસે તો તેઓ દરેકજ શાસ્ત્રોને બેવફા ગણાય છે. સાડાત્રણસોના રસ્તવનમાં એકવચન ઝાલીને “છાંડેબીજ' લૌકિકનીતિ; સર્વવચન નિજામે છેડે, તે લોકોત્તરનીતિ ” એ ગાથા વડે મોપાધ્યાયજી, તેવા જનને લૌકિકનીતિવાળા જણાવે છે. લેકારનીતિને તેઓ પામ્યા જ નથી. એમ જણાવે છે. પંચાંગીશાસ્ત્રના આરાધક આત્માઓએ તેવા આત્માઓ જોડેના સંવાદને નિવારવો એજ માર્ગ ઉભય માટે હિતકર છે. ચૂર્ણિમાંને આ ટીકા મને પાઠ પણ “સાધુઓ પિતાની પાસે ઓપગ્રહિક-વધારાની ઉપાધિ રાખે” એમ. સચવે છે. અન્યથા તેઓ તે પઠમાંના “સામાયિક કરવા આવેલ શ્રાવકને અપગ્રહિક રજોહરણ અથવા નિશીથીયું આપવાના ” એ વચનનું પાલન શી રીતે કરી શકે ? પિતાની ઓધિક ઉપાધિમાંથી તે સાધુઓ, શ્રાવકને કે સાધુને કાંઈ આપી શકે તેમ છેજ નહિ. કારણ કે–તે ઉપધિ તે પોતાના પૂરતી જ હોય છે. * ૨ “વત્રને છેડે ” એટલે મુહપત્તિને છેડે સમજ. મુહપતિ પ્રકરણમાં પાઠ છે કે-“પુતરૂં સંતૈન આ કુત્ત' મુદત્તિના નેજા, તથા અવશ્યક ચૂર્ણિમાં પાડે છે કે-દુ વાણિીના રસન્ન પુલ મુરિસ્ક [ મ ] , પુત્રી, વજો ના શો (જુઓ. પૂ. મુનિરાજ શ્રી હંસ વિજય વિરચિત “ પ્રશ્નોનર પુષ્પમાળા' ખૂકાકાર પૃ. ૧૪ પ્રકાશક:- જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર કિમ સંવત ૧૯૪) Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ગરમ કપડું સાધુ પાસેથી માંગે. જે શ્રાવક પિતાને ઘેર સામાયિકાદિ કરે તે (નિત્યદર્શન માટે કે- સાધુજી અચાનક માગે ત્યારે તુરત પડિલાભવા માટે કે-સંસારને મેહ ઉતરે તે જ પળે ચારિત્ર ગ્રહણ કરી લેવા માટે શ્રાવકે પ્રથમથી જ વસાવી રાખેલ) તે ઔપથહિક રહરણ (તેને ઘેર) હોય છે અને તે પણ ન હોય તે વસ્ત્રના છેડાથી પૂજે પ્રમા. શ્રી અનુગદ્વાર સૂત્રના તે પાઠમાંના તે સવિતરણ પદ ઉપરથી શાસકારે અહિં એ વાત સિદ્ધ કરી આપી કે-શ્રાવકે સામાયિકમાં ચરવળ-કટાસણું-મુહપત્તિ વિગેરે ધર્માપકરણ રાખવાં જ જોઈએ. આ સંબંધમાં શેષ યુકિતઓને વિસ્તારો પૂજ્ય આચાર્ય શ્રી કુલમંડનસૂરિજી અને પૂ. આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજીએ રચેલા શ્રી સિદ્ધાત આલાપક તેમજ શ્રી વિચાર સંગ્રહ નામના ગ્રંથથી જાણવે. સામાયિકમાં ધર્મોપકરણ રાખવાનું સૂચવનારા એ પાઠો પ્રમાણે સામાયિક કરવા સારૂ ચરવળે અને મુહપત્તિ ગ્રહણ કરેલ છે જેણે એ સુશ્રાવક, “નોરમા ! કવિતા इरियावहियाए न कप्पइ चेव किंचि चिइबंदणसज्झाणाइअं काउ' इत्यादि श्री महानिशीथवचनात् 'ईर्यापथप्रतिक्रमणमकृत्वा न किंचिदन्यत्कुर्यात् तदशुद्धापत्ते' रिति हारिभद्रदशवैकालिकवचनाच्च पूर्वमीर्यापथिकी प्रतिक्रम्य०' હે ગૌતમ! “ઇરિયાવહિયં પડિકમ્યા વિના ચૈત્યવંદન-સ્વાધ્યાય-યાન વિગેરે કાંઈપણ કરવું ક જ નહિ” એ પ્રમાણે શ્રી મહાનિશીથ સૂત્રનું વચન હોવાથી તેમજ “અનુષ્ઠા. નમાં અંશુદ્ધતાની આપત્તિ આવતી હોવાથી ઈરિયાવહિયં પડિકમ્યા વિના બીજું કઈપણ અનુષ્ઠાન કરવું જોઈએ નહિ” એ પ્રમાણે હારિભદ્રીય દશવૈકાલિકનું વચન હોવાથી પહેલાં ઈરિયાવહિયં પડીક્કમીને સમ્ય વિધિવડે ગુરૂ વિગેરેની સાક્ષી પૂર્વકનું સામાયિક લઈને માયરહિતપણે છ પ્રકારના આવશ્યક લક્ષણવાળું પ્રતિક્રમણ કરતે (પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક શરૂ કરતી વખતે) “ડાબે ઢીંચણ નીચે કરીને અને જમણે ઢીંચણ ઉંચે કરીને વંદિત્તસૂત્રને સમ્યક પ્રકારે ભણે” એમ શ્રી યતિદિનચર્યામાં કહેલું હોવાથી અને “વંદિધુસૂત્ર ભણવા બેઠેલને આ વિધિ છે કે–એક સાથળને ભૂમિ ઉપર બરાબર સ્થાપીને અને બીજા સાથળને ઉંચે કરીને બેસે’ એ પ્રમાણે શ્રી આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનના ચોથા ઉરેશાની વૃત્તિમાં કહેલું હોવાથી એ વિધિપૂર્વક બેસીને (સૂત્રની આદિમાં) મંગલ નિમિત્તે પ્રથમ એક નવકાર ભણે, ત્યારબાદ “મારે આ પ્રતિક્રમણ સમભાવમાં રહીને જ કરવાનું છે એમ જણાવવાને માટે રોમ મંતે ! સામારૂ સૂત્ર બેલે. ત્યારબાદ સામાન્યપણે દિવસ સંબધી લાગેલા એકસેને વિશેય અતિચારેને ઓઘિકપણે પડિકમવાને માટે “રૂઝામિ વિવામિર્ક વો મે રેવતો ગયા' સૂત્ર ભણે ત્યારબાદ વિશેષથી અતિચારે પડિકામવાને માટે શ્રી અનુગદ્વાર સૂત્રમાં સૂત્રોચ્ચારની બાબતમાં જણાવેલ અખલિત-અમિલિત-અવ્યત્યાગ્રેડિત Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ પ્રતિપૂર્ણ –પ્રતિપૂર્ણ ઘાષ ઈત્યાદિ અત્રોસગુણા સહિત શ્રી વંદિત્તુસૂત્ર ભણે. તે વાંદિત્તુસૂત્રનુ સર્વ અતિચારની વિશુદ્ધિ કરવાની સામતા હોવાવડે વિશિષ્ટ કલ્યાણકારીપણું હાવાથી તે સૂત્રની નિર્વિઘ્નપણે સમાપ્તિ કરવા માટે પેાતાને ઇષ્ટ એવા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલને અને અભિધેય (સૂત્રમાં કરેલ વસ્તુમાં રહેલ સંકેત ) ને સૂત્રકાર પ્રથમ ગાથાવડે જણાવે છે. वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सन्नसाहू || इच्छामि पडिकमिडं, सावगधम्माइआरस्स || १ | ગાથાર્થ:-શ્રી ઋષભદેવ આદિ અરિહંત ભગવંતા, શ્રી સિદ્ધ પરમાત્માએ, શ્રો આચાર્ય ભગવંતા, ( જ્રકારથી ) શ્રી ઉપાધ્યાયજી ભગવ ંતા અને સર્વ સાધુભગવંતારૂપ પાંચ પરમેષ્ટિને વંદન-નમસ્કાર કરીને શ્રાવકનાં ખારત્રતા રૂપ ધર્મને વિષે લાગેલા અતિચારાને પડિકમવાને ઈચ્છું છું. 11 નૃત્સ્યર્થ:- જગતનાં તમામ પ્રાણીઓને હિતકારી એવા શ્રી ઋષભદેવ આદિ તીર્થંકર ભગવાને, સમસ્તકના ક્ષયથી કૃતકૃત્ય થએલા એવાશ્રી મરૂદેવી-પુડરિક વિગેરે સિદ્ધભગવાને, શ્રુતધર્મ અને ચારિત્ર ધના આચારાનું પાલન કરવામાં તત્પર એવા ધર્મોચાનિ –૬ શબ્દથી શ્રુત જ્ઞાનના ભણાવનાર શ્રી ઉપાધ્યાય ભગવાને તથા મેાક્ષમાને સાધનારા જીનકલ્પિક-સ્થવિરકલ્પિક આદિ વિવિધ ભેદ્યોવાળા સાધુ ભગવાને વંદન કરીને (દિવસ સંબંધી અતિચારા પ્રતિક્રમવાને ઇચ્છું છું, એ સંબંધ ) અહિં મંાિ પદમાં જે (નમસ્તે ખલે ) વર્ ધાતુ સ્તુતિ અને અભિવાદન એ બે અર્થને જણાવતા હોવાથી વાપરેલ છે. તેમાં કાયાવડે પ્રણામ કરવા તેને અભિવાદન કહેવાય છે અને વચનવડે સ્તવના કરવી તેને સ્તુતિ કહેવાય છે. આ અભિવાદન અને સ્તુતિનુ મનપૂર્વક કરવાપણું હોવાથી (નમને બદલે તે વટ્ ઘાતુને ઉપયેગ કરવામાં તે પાંચેય પરમેષ્ઠીને મન-વચન અને કાયા એમ ત્રણેય પ્રકારે નમસ્કાર કરવાનું મને છે. અથવા તે તે પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી. તે વ્યાખ્યાની અંતર્ગત સિદ્ધના પંદર ભેદ. ' અથવા ‘ ëવિત્તુ સર્વાસિહે પદમાંના સવ્વ શબ્દથી ઉપર જણાવેલ અમાં સ તીર્થંકર' એ પ્રમાણે અર્થ કરેલ છે, તેને બદલે ' સર્વેદરેક ' અર્થ કરીએ. એટલે તીર્થ‘કર-અતીર્થ કર વિગેરે પદર ભેદ વાળા સવ–દરેક સિદ્ધ ભગવાને નમસ્કાર કરીને ’ એવા અર્થ થઈ શકે છે. તેમાં— ' ૧ તીથૅરસિદ્ધ-તીર્થંકર પદ પામીને સિદ્ધ થયા તે ઋષભદેવ ભગવંત વિગેરે. ૨ શ્રીયદસદ્ધ-શ્રી પુંડરીક રવામી તથા શ્રી ગૌતમ સ્વામી વિગેરે. ૩ તીર્થસિદ્ધ-જીનેશ્વરનું પ્રવચન-તીર્થ પ્રવર્ત્તતું હાયે સતે અથવા તે તીના આધાર રૂપ શ્રી ચતુર્વિધ સંધ વિદ્યમાન હાયે સતે સિદ્ધ થાય તે. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ- વદેિત્તુસૂત્રની આદેશ ટીકાના સરલ અનુવાદ ૪ શ્રીસિદ્ધ-શ્રી સુવિધિનાથ ભગવંતના તીથૅથી માંડીને શ્રી ધર્મનાથ પ્રભુના તીર્થં પર્યંતના સાત તીર્થપતિઓના તીર્થની વચ્ચેના આંતરામાં તે તે તીર્થપતિઓનું તી વિચ્છેદ ગયુ' હતું, તેત્રા કાળમાં કાઈ આત્માએ જાતિ મરણાર્દિકથી સિદ્ધ થાય તે અથવા મરૂદેવા માતાની જેમ તીર્થની ઉત્પતિ પહેલાં જે કાઇ આત્માએ સિદ્ધ થાય તે ૫ સ્વયંનુ સિદ્ધ-વૈરાગ્યના હેતુવાળા કેઈપણુ બાહ્ય નિમિત્ત વિના પોતાની મેળે જાતિ સ્મરણાદિકથી એધિત થઈને સિદ્ધ થાય તે. ૮ ૬ પ્રત્યે યુદ્ધસિદ્ધ-કરકડુ આદિની જેમ વૃષભ-કંકણુ-સંધ્યાર્ંગ વિગેરે માત્ર એકેક માગ્ન નિમિત્ત વડે ખેાધિત થયા સતા સિદ્ધ થાય તે. ૭ યુદ્ધોષિતસિદ્ધ-આચાય વિગેરે બુદ્ધ પુરૂષાથી ખાધ પામીને સિદ્ધ થાય તે. [અહિં સુધીના સાત ભેદોમાંથી કેટલાક પુરૂષ વેષે સિદ્ધ થયા હાય, કેટલાક સ્રો વેષે સિદ્ધ થયા હાય અને કેટલાક નપુંસક વેષે (શરી૨) સિદ્ધ થયા હાય છે. તેથી સિદ્ધના તે ત્રણ પ્રકારને આ નીચે તે સાત પ્રકારમાંથી જુદા પાડીને ૮-૯ અને ૧૦મા ભેદ તરીકે જણાવે છે. જુએ શ્રી નદિસૂત્ર વૃત્તિ પૃષ્ટ ૧૩૧ તથા ધર્મ સંગ્રહ પૃષ્ઠ ૧૬૧ ખીજી પુડી પક્તિ ૧૧–૧૨. ] ૮ પુર્ત્તિસિદ્ઘ-ઉપર જણાવેલ સાત ભેદમાંથો કેટલાક પુરૂષ શરીરે વેષે સિદ્ધ થાય તે, ૯ સ્ત્રીહિંસિદ્ધ-સાત ભેદમાંના પ્રત્યેક યુદ્ધ સિવાયના ( સ્ત્રીને પ્રત્યેકશુદ્ધપણાની પ્રાપ્તિ નહિ હાવાથી ) છ ભેદમાંથી કેટલાક સ્ત્રી શરીરે-વેષે સિદ્ધ થાય તે. ૧૦ પુસલિજ્જ-ઉપરના સાત ભેમાંના તીર્થંકર અને પ્રત્યેક યુદ્ધ સિવાયના (તે એ ભાવને નપુસકેા પામતા નથી.) પાંચ ભેદમાંથી જેએ નપુસકલિંગે-શરીરે સિદ્ધ થાય તે. ૧૧ હિંસિદ્ધ-રજોહરણાદરૂપ સાધુ વેષે જે સિદ્ધ થાય તે. ૧૨ હિંસિદ્ધ-ચરક-પરિવ્રાજક આદિ વેષમાં હાવા છતાં જેએ ભાવથી સમ્યકત્વ અને ચારિત્ર આદિના સ્વીકાર વડે અન્તકૃત્ કૈવલી ખની સિદ્ધ થાય તે. કેવલજ્ઞાન બાદ એ પુણ્યાત્માઓનુ આયુષ્ય જો અંતર્મુહૂત્ત કરતાં વધારે હાય તા તેઓ પણ મુનિ વેષને તુરત જ સ્વીકાર કરે છે. ૧૩ વૃદ્ધિનિષિદ્ધ-મરૂદેવી માતા, પુણ્યાત્મ્ય રાજા વિગેરે ગૃહિવેષે હતા, છતાં ભાવથી સમ્યાદિના સ્વીકાર વડે અન્તકુર્તી કેવલી ખની સિદ્ધ થયા, તેની જેમ ગૃહી વેષે સિદ્ધ થાય તે. આવા એ રીતે ગૃહીલિંગે સિદ્ધ થનારા આત્માએ પણુ જો કેવલજ્ઞાન બાદ પેાતાનું આયુષ્ય અંતર્મુહૂત્ત કરતાં વધારે જાણે તે તુરત જ સુનિવેષ સ્વીકારે છે. ૧૪ સિદ્ધ–એક સમયમાં એકેક આત્મા સિદ્ધ થાય તે. ૧૫ અને સિદ્ધ-એક સમયમાં એથી લઇને એકસો આઠ સુધી આત્માએ સિદ્ધ થાય તે. બીજા પ્રકારે ધર્માચાર્યનું સ્વરૂપ એ પ્રમાણે પન્નર ભેદે વર્ણવેલા દરેક સિદ્ધ ભગવાને તથા ધર્માચાર્યાંને-અહિં Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-દત્તસ્ત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ 3 ધર્માચાર્ય તરીકે કોને સમજવા? તે જણાવે છે. જીવ. અજીવ આદિ નવ તત્ત્વાને નહિ માનનારા નાસ્તિક પ્રદેશી રાજાને ભગવાન પાર્શ્વનાથ વામી અને તેઓના દરેક ગણુધરાના માક્ષગમન બાદ ત્રણસેંક વર્ષે વિચરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુએના ગણુને ધારણ કરવા વાળા શ્રી કેશી ગણધારે સમ્યગ્ ધ પમાડ્યો હાવાથી પ્રદેશી રાજાને શ્રી કેશી ગણધર ધર્મ ગુરૂ-ધર્માચાર્ય થયા સમજવાઃ અને તેથી પ્રદેશી રાજાએ પાઁચ પરમેષ્ઠીના નમસ્કારમાં ધર્મોચાર્યને નમસ્કાર કરતાં પેાતાના ધર્માચાર્ય તરીકે જેમ શ્રી કેશી ગણધરને નમસ્કાર કરવાના, તેમ પેાતાને જે જે કાઈ સાધુજીએ કે સુશ્રાવકે સમ્યકત્વ-દેશવિરતિ કે સર્વવિરતિ રૂપ ધ પમાડ્યો હાય તેને પેાતાના ધર્મ ગુરૂ-ધર્માચાર્ય માનવા. તે સમ્યગ્ ધર્મને પમાડનારા ગુરૂએને (વંદન કરીને દિવસ સંબધીના અતિચારીને પડિયું છું એ સંબંધ.) કહ્યું છે કે-લો લેળ મુધમ્માન, ટાવિકો સંગળ શ િવા | सो चैत्र तरस जायइ, घम्मगुरू धम्मदाणाओ ॥ १ ॥ ‘જે આત્માને જે મુનિરાજે અથવા શ્રાવકે શુદ્ધ ધર્મમાં સ્થાપ્યા હોય તે જ સાધુજી અથવા શ્રાવક, ધર્મ પમાડનાર હાવાના કારણે તેના ધર્મગુરૂ થાય છે. ॥૧॥ ’ શેષ ત્રણ પરમેષ્ઠીને વંદન કાજે સર્વ સાધુઓને વંદન. (એ રીતે અહિં શાસ્ત્રકારે ધર્માચાર્યની વ્યાખ્યામાં પ્રથમ ધર્મ પમાડનાર ગુરૂને જ ધર્મચાર્ય તરીકે વર્ણન કરીને પંચ પરમેષ્ઠીમાંથી શ્રી સિદ્ધ ભગવંત અને આચાર્ય ભગવંત એમ એ પરમેષ્ઠીને નમસ્કાર કર્યો. અને માકીના ત્રણ પરમેષ્ઠીમાં શેષ દરેક આચાર્ય ભગવ ંતેઉપાધ્યાય ભગવંતા અને પ્રવર્ત્ત ભગવાને લેવા દ્વારા સ્થવિર ગણાવચ્છેદક વિગેરે દરેક પ્રકારના મુનિઓને નમસ્કાર કરે છે! અને તે પ્રમાણે: ) તથા આચાય ઉપાધ્યાય પ્રવર્ત્તકસ્થવિર-ગણાવચ્છેદક વિગેરે ભેદવાળા દરેક સાધુ ભગવાને (વંદન કરીને દિવસ સબધીના અતિચારોને પડિયું છું એ સમંધ ) સિદ્ધાંતમાં તે શેષ ત્રણ પરમેષ્ઠીએનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે — सुत्तत्थविऊ लक्खणजुत्तो, गच्छस मेढीभूओ अ ॥ ગળત્તિમિળમુકો, ત્રË માસે (વાર્ષે) રૂ કાર્યાલો || ? ॥ एगग्गया य झाणे, बुडी तित्थयर अणुई गुरूया || આળાયા રૂપ ગુરુ, ચાળમુવો નવા ॥ ૨ ॥ सम्मत्तनाणसंमजुत्तो, सुत्तत्थतदुभयविहिन्नू ॥ આર્થાથયાળજીનો, મુત્તે વાપુ ક્ષાત્રો | રૂ | सुत्तत्थेसु थिरत्तं, रिणमुक्खो आई अपडिबंधो || વાદિષ્ટા મોટ્નો, મુત્ત નાદ્ વજ્ઞો | જ || ܙ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવા तवसंजमजोगेसुं, जो जुग्गो तत्थ तं पवत्तेई ॥ असहं च निअतई गणतत्तिल्लो पवत्तीओ ॥ ५॥ थिरकरणा पुण थेरो, पवत्ति वावारिएसु अत्थेसु ॥ जो जत्थ सीअइ जई, संतबलो तं थिरं कुणइ ॥ ६॥ उद्धावण पहावण-खित्तोवहिमग्गणासु अविसाई ।। मुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होई ।। ७॥ સૂત્ર અને અર્થના જાણનાર, શાસ્ત્રમાં દર્શાવેલા આચાર્યનાં લક્ષણેએ કરી સહિત, મહેલને જેમ સ્થંભ આધાર છે, તેમ, ગચ્છરૂપી મહેલના આધાર સ્વરૂપ, ગ૭ની સારસંભાળથી વિશેષ કરીને છૂટા થએલા (કારણ કે આ પછીની પાંચમી ગાથામાં જણાવ્યા મુજબ ગ૭ની સારસંભાળકરવાનું કામ પ્રવર્તકજીનું છે, આચાર્યનું નથી.) એવા જે આચાર્ય છે તે (સૂત્ર ન ભણાવે.) અર્થ કહે. ૫ (૨) આચાર્ય, સૂત્ર કેમ ન ભણાવે? તે સંબંધી આ બીજી ગાથામાં ખુલાસે આપે છે કે–સૂત્રની વાચનાને ટાઈમ બચવાથી આચાર્યને અર્થનાં ચિંતવન સ્વરૂપ ધ્યાનમાં એકાગ્રતા હોય–તન્મયતા હોય. એમ એકાગ્રતાથી ચિંતવન કરવામાં સુરના અર્થની વૃદ્ધ હોય-નવા નવા સૂક્ષ્મ અર્થો સૂઝતા હોય એમ આચાર્યમાં અથેની વૃદ્ધિ હોવાથી તીર્થંકરોની જેમ આચાર્ય પણ અર્થને કહે તેમાં તેને શ્રી તીર્થ કર દેવનું અનુકરણ હોય એ અનુકરણમાં આચાર્યની મહત્તા છે. તે મહત્તામાં શાસનની પ્રભાવના હોવાથી આચાર્ય “મારૂં અનુકરણ આચાર્યું કરવું એવી પ્રભુ આજ્ઞામાં સ્થિરત્વ ધરાવ્યું ગણાય-પ્રભુ આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. આ વિગેરે હેતુથી (આચાર્ય પદની પૂર્વે મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમ્યગદર્શન અને સભ્યજ્ઞાન તીર્થકર ભગવંતના ઉપદેશ શિવાય જાણી શકાતાં નથી માટે સમ્યફ ચારિત્ર દ્વારા મુક્તિ મેળવવા માટે શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને તે શાળા જો માનીને આરાધવાની જ છે, પરંતુ શ્રી જિનેશ્વર ભગવંતેનું ચારિત્ર પણ ઉત્તમોત્તમ હોવાથી શ્રી સંધને અવશ્ય અનુકરણીય છે, જિનેશ્વરે વર્તન પણ તેવું જ કરે છે કે-જે મેક્ષ માગવાળાને અનફળ જ હોય. આ હિસાબે પિતાનું અનુકરણ કરનારા મુમુક્ષુઓ અનુકરણુના માર્ગથી ચૂકી ન જાય એ માટે તે ભગવત મહાવીર દેવે પાત્રમાં પારણું કર્યું, વસ્ત્ર ધારણ કર્યું, તળાવનું જલ અને ગ ડામાંના તલ અચિત્ત હતા છતાં વ્યવહારથી વિરૂદ્ધ એવા તે પદાર્થોને વાપરવાની સાધુઓને આજ્ઞા ન કરી અને અણુસણ કરાવ્યું” તપ ચિતામણિના કાઉસગમાં પણ આજ્ઞા પ્રધાન શ્રી સંઘ એથી જ ભગવંતના છ માસી તપનું અનુકરણ ચિંતવે છે. દીક્ષા લેનાર દાન દેતી વખતે સંવત્સરીના દાનનું, વર્ષ તપ કરનાર શ્રી રામદેવ ભગવંતના વાર્ષિક તપનું અનુકરણ કરે છે તેમ આચાર્ય મહારાજ અહિં જે સોના અર્થો જ કહે છે સત્ર કહેતા નથી તે પણ શ્રી જિનેશ્વર દેવનું અનુકરણ છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ દિશત્રની આદર ટીકાનો સશિલ અનુવાદ ૧૫ સાધુઓને સૂત્ર વિગેરે ભણાવ્યાં હેવાથી) ગુરૂ પણના તે રૂણથી મુક્ત બનેલા આચાર્ય સૂત્રની વાચના આપતા નથી. મારા (૩) સમ્યકત્વ-જ્ઞાન અને ચારિત્રયુક્ત હોય, સૂત્ર-અર્થ અને સૂવ અર્થ બની વિધિના જ્ઞાતા-જાણું હોય, આચાર્ય પદ પામવાને ગ્ય હાય (ગ્ય ન હોય તે નહિં, ) એવા ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે.” ૩ સુત્ર અને અર્થને વિષે સ્થિરપણું હેય. (અન્યને સૂત્રની વાચના આપવાની ફરજ બજાવતા હોવાને લીધે સૂત્ર આપવાની ફરજ રૂ૫) રૂણથી મુક્ત પણું હોય, આગામી કાળે આચાર્ય પદ મેળવવામાં અપ્રતિબંધ-હાય [એ પરમેકીને તો અત્યંત અભ્યાસપણે સૂત્રનું અનુવન હોય છે. આ અપૂર્વ સ્થિતિમાં તેઓને આચાર્ય પદની ઝંખનાને સમય જ ન હેય. ] -બીજા ગચ્છમાંથી પિતાની પાસે ઉપસંપદા લેવા આવેલા-ભણવા આવેલા સાધુઓને નીરીહપણે સૂત્રની વાચના આપવામાં અનુગ્રહ-ઉપકાર કરનારા હોય, તેમ કરવાથી મેહને જય કરનારા હોય, એવા ઉપાધ્યાય સૂત્રની વાચના આપે છે. પાકા : તપ અને સંચમના યોગને વિષે-જેમાં જે ગ્ય જણાય તેને તેમાં પ્રવર્તાવે અને અસમર્થને તેમાંથી નિવૃત્તો, Tળો --ળાતિવૃત્તા-ગણની સાર સંભાળ કરવામાં પ્રવઓંલા હોય તે પ્રવર્તક કહેવાય છે.” - ચિજરા જુના શેરો. થી શરૂ થતી આ પછીની છઠ્ઠી ગાથામાંના પુનઃપુનઃ શબ્દથી સૂત્રકાર મહાત્મા ઉપર પાંચમી ગાથામાં જણાવેલા ચોથા ભેદવાળા પ્રવત્ત કજીને અહિ સાહચર્યથી સ્થવિર તરીકે જણાવેલ છે, અને તે આ રીતે તેમ જ તે પ્રવર્તક ચારિત્રમાં મુનિઓને સ્થિર કરનાર હોવાથી સ્થવિર કહેવાય છે. (આ રીતે પ્રવર્તક નામના પરમેઝોના ચેથા ભેદમાંથી સામથી પાંચમો ભેદ લેવાને હેત, પરમેષ્ઠી પાંચ જ જણાવવા છે, તે છે.) વાપરવાના પદાથોને વિષે પ્રવૃત્તિ કરે, યુગમાં થાકેલ બળવાળા જે કોઈ મુનિરાજ જે કઈ બાબતમાં સીઝાતા હોય તો તેમને સંતોવિદ્યમાન બળવાળા એવા પ્રવક સ્થિર કરે, (બીજી રીતે પંચ પરમેષ્ઠોને નમસ્કાર કરવાનું વિવેચન અહિં પુરૂં કર્યું.) [અત્ર લક્ષ આપવું આવશ્યક છે કે-ગ્રન્થકાર મહર્ષિએ રચેલી શ્રી નંદિનુસૂત્રની આ ટીકાના પૂર્ણ ૩ પુઠી પેલી પંક્તિ પહેલેથી શરૂ કરેલ “વસુ સવ' પદની વ્યાખ્યા કરતાં એક વાત વડે મંગળ તરીકે પિતાને અભીષ્ટ એવા શ્રી તીર્થકરસિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત સ્વરૂપ પંચ પરમેષોને નમસ્કાર કરેલ છે અને “તે ત્રીજા પુણની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તવની આ ટીકાને સલ અનુવાદ પુઠી પેલીની પંક્તિ ૬ માંના “અથર્વ” પદથી આરંભીને પૂર્ણ ૪ ની પુઠી પહેલી પંક્તિ ૩ માંના “મના ચાહ્યાન પદ્મપાદનમારતો મવતિ' સુધીની વાક્યરચના વડે જણાવેલ” બીજી વાતથી સર્વ સિદ્ધ ભગવંતા, ધમોચા, ઉપાધ્યાય, પ્રવર્તક અને સ્થવિરેગણાવચ્છેદકે-રત્નાધિકો વિગેરે સર્વ સાધુ સ્વરૂપ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલ છે. અર્થાત આ બીજી વાતમાં નમસ્કારને એગ્ય દશાવેલ એવા ગણાવચ્છેદક-રત્નાધિક વિગેરે મુનિઓને નમસ્કાર કરવાનું રહી જતું નથી, પરંતુ ઉપર ગાથા ૬ ના અર્થન મથાળે દશાવેલ વિવરણ અનુસાર તે છ ગાથાના અથથી જેમ વર ન સાહચય ધા નમસ્કાર કરેલ છે તેમ તે પ્રવર્તક સંબંધોની તે જ પાંચમી ગાથામાના પુત્ર ની જબ્દ વડે ગણાવચ્છેદક અને નાધિક (ચારિત્રપાયે વડીલોને પણ સાહચયથા નનકાર કરેલ જ છે. ધર્મસંગ્રહ ભાગ પહેલો પૃ. ૧૭૧ પુઠી પહેલી પંક્તિ ૯ માં લખે છે કે- જાબાવછેરોડથત્રાનુરોડપ સાહચર્યા રૂદ:” આ મુજબ ઉપર છ ગાથા સુધીમાં પંચ પરમેષ્ઠીને તે બીજી રીતે પણ નમસ્કાર કરવાની રીત જણાવીને શાસ્ત્રકાર મહર્ષિ હવે પછીની સાતમી ગાથાથી તે સામર્થ્યથી નમસ્કાર માટે લીધેલા ગણવછદક પણ કેવા હોય છે તેનું સ્વરૂપ બતાવે છે.] “જલ્લાવUપાવળ૦ ઉદ્ધાવન=ચ્છનું કાર્ય આવ્યે સતે પિતાના આત્માના અનુગ્રહની બુદ્ધિએ તે કાર્ય કરવામાં શીધ્રપણે પ્રવૃત્તિ કરવી, પ્રધાવનકશીધ્રપણે તે કાર્ય નીપજાવવું, અને ઉપાશ્રય આદિ વસતિ તેમજ સંયમરક્ષક ઉપકરણેની યાચના કરવી તેમાં બેદરહિત હાય. સૂત્ર, અર્થ અને તે બંનેના જાણુ, ગ૭ને બહાલા એવા એ પ્રવત્તક (ગણવછેદક) હોય.” આ વ્યાખ્યા વડે પણ પંચપરમેષ્ઠીને નમસ્કાર થાય છે. એ પ્રમાણે વંદિતસુત્રની પ્રથમ ગાથાના પુર્વાદ્ધવડે વિનની શાંતિ માટે કર્યું છે પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મંગળ જેમણે એવા શાસ્ત્રકાર મહર્ષિ, તે પ્રથમ ગાથાના ઉત્તરાદ્ધવડે વંદિત્તસૂત્રના કહેવા ઈચ્છેલા વિષયને જણાવે છે. છામ ઈચ્છું છું. શું? ગતિમતું પાછા ફરવાને. જેનાથી ? (સમ્યકત્વ-દેશવિરતિરૂપ) શ્રાવકધર્મમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તેનાથી. - તેમાં પ્રથમ શ્રાવક શબ્દની શુતિતિ શ્રાવ: એ વ્યુત્પત્તિ છે. એટલે કે-સાધુ અને શ્રાવકનાં અનુષ્ઠાનગભિત શ્રી જિનવચનને સમ્ય રીતે=અશઠપણે સાંભળે તે શ્રાવક કહેવાય, (શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત શ્રી પંચાશક ગ્રન્થની ટીકામાં પૃષ્ટ ૬ ઉપર) કહ્યું છે કે संपन्नसणाइ पइदियहं जइ जणा सुणेई य ॥ सामायारि परमं जो खलु तं सावगं बिति ॥ १॥ * દર્શન, જ્ઞાન અને દેશવિરતિધર્મથી સંપન્ન એ જે આત્મા, હંમેશાં ગુરૂવર્યોના શ્રી Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૭ મુખથી સાધુ અને શ્રાવકની સામાચારીને ઉપયોગવાળો થઈને-દચિત બનીને સાંભળે તેને શ્રી તીર્થંકર પરમાત્મા નિશ્ચય કરીને શ્રાવક કહે છે. જેના અથવા श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने, धनानि पात्रेषु वपत्यनारतम् ॥ कृन्तत्यपुण्यानि सुसाधुसेवना-दतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ॥१॥ શ્રી જિનેશ્વર ભગવંતના પ્રવચનમાં શ્રદ્ધાલુપણું રાખે, સુપાત્રને વિષે નિરંતર ધનને વાવે અને સુવિહિત મુનિરાજની સેવાથી પાપકર્મોને કાપી નાખે તેથી પણ તેને ત્રિલોકનાથ ભગવંતે શ્રાવક કહે છે. તે ૧ (ઉપરના લેકમાંના પ્રથમ પાદમાં દર્શાવેલ જાતિ પદમાં જા, બીજા પાદમાંના વતિ પદમાંને અને ત્રીજા પાદમાંના કૃત્તતિ પદમાં જ લેવાથી નિરૂક્ત અથે પ્રમાણે ચાર શબ્દ બને છે તે ચોથા પાદમાં દર્શાવેલ છે.) તે શ્રાવકને જ્ઞાન-દર્શનાદિ રૂપ જે ધર્મ છે, તે ધર્મને જે અતિચાર-ન્મલીનતા લાગેલ હેય, તે અતિચારથી (પાછો ફરવા ઈચ્છું છું, એ સંબંધ લે. અહિ તસ્માત એમ જે પંચમી એક વચન પ્રયોગ કરેલ છે તે ચવા-તપન્ન ન્યાયે જાતિ=સમૂડ વાચક છે. અને પ્રાકૃતના હિસાબે ચાર પદમાં જે ષષ્ઠી વિભક્તિ લાગેલ છે તે ૫ ચમી અર્થે સમજવાની છે.) આથી જાતિવાચક તરીકે બધા જ અતિચારે લેવાના હોવાથી જ્ઞાનાચાર, દર્શ. નાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિયાચાર મળીને શ્રાવકને જે પાંચ આચાર છે તે પાચ આચારનું પાલન કરતાં લાગી જવા સંભવિત ૧૨૪ અતિચારથી હું નિવર્તિવાને ઈચ્છું છું. અહિં પ્રતિક્રમણ શબ્દને નિવૃત્તિ અર્થ લેવાને છે. કહ્યું છે કે-વસ્થાનાથHસ્થા, પ્રમાદવશાત્ સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગએલે આત્મા ફરીને સ્વરથાનમાં પાછો ફરે તેનું નામ પ્રતિક્રમણ કહેવાય છે. આ વ્યાખ્યામાં સ્વસ્થાન તે પ્રતિકમણને અર્થપાપથી ધર્મ અને પરસ્થાન તે અતિચારો સમજવાના છે. (અહિં પાછા ફરવું. ગર્ભિત પ્રશ્ન ઉઠે છે કે-અતિચારે પરસ્થાન છે એમ શાથી પ્રતિક્રમણના આઠ પ્રકાર, કહે છે? તેને શાસકાર ખુલાસો કરે છે કે-) કથા કાળિદરા ને સમાવવા=અતિચારે જાણવાના છે આચ- ૧ એકસો વીશ અતિચારની સમજ – શ્રાવકે રવીકૃત બાર વતીને જ્ઞાનાચારાદિ પાંચ આચાર પાળવાપૂર્વક પાલન કરવાના હોય છે. આથી સમ્યકત્વ મૂળ બાર વ્રત, જ્ઞાનાચારાદિ પાંચ આચાર અને સંલેખનાને વિષે અતિચાર ન લાગી જાય તેની શ્રાવકે સંભાળ રાખવાની હોય છે. તે દરેકના મળીને ૧૨૪ અતિચાર થાય છે. અને તે આ પ્રમાણે સમ્યકત્વના ૫, પ્રાણાતિપાતવિરમણ આદિ દરેક વ્રતના પ-૫ મુજબ બાર વ્રતના ૬• અતિચારે થાય પરંતુ તેમાં સાતમા ભેગે પગ વ્રતની અંતર્ગત કર્માદાનના પંદર અતિચાર વધતા હોવાથી બાર વતના મળીને ૭૫ જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારને ૮, તપાચારના ૧૨, અને વર્ષ ચારના ૩ એમ એ પાંચે ય આચારના અતિચારે મળીને ૩૯, તેમજ સંલેખનાના પ, અતિચાર, એ મુજબ ૫=૫૪૩૯ અને ૫ મળીને કુલ ૧૨૪ અતિચાર ગણવામાં આવે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આડશ ટીકાને સરલ અનુવાદ રવાના નથી: અથત અતિચારો રેય છે ઉપાદેય નથી, એમ શાસ્ત્ર વચન છે. (માટે અતિચાર પરસ્થાન છે અને તેનાથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે.) પ્રતિકમણ-મિચ્છામિ દુકર્ડ, નિંદા વિગેરે એકા વાચક (પ્રતિક્રમણના પર્યાય) શબ્દ છે. કહ્યું છે કે- પ્રતિક્રમણ -પ્રતિચરણ-પ્રતિહરણા-વારણું-નિવૃત્તિ-નિન્દા-ગહ અને શુદ્ધિ એમ આઠ પ્રકારે પ્રતિક્રમણ થાય છે. તેમાં પ્રતિક્રમણના પ્રતિવાળા શબ્દરૂપ પ્રકારનો અર્થ જ્ઞાનાદિની આસેવના સમજવાને છે. પ્રતિક્રમણ શબ્દરૂપ પ્રકારમાં ઈરિયાવહિયં પ્રતિક્રમનાર શ્રી અર્ધમત્તાકુમાર વિગેરે, નિષ્ણાહુત-નિકા વિગેરે શબ્દોના પ્રકારમાં શ્રી મૃગાવતીજી-ચંદનબાળાજી વિગેરે તે તે પ્રકારના પ્રતિક્રમણુના ફળ તરીકે તત્કાળ કેવલજ્ઞાન પામ્યા-વિગેરે દષ્ટાંતો છે. વંદિત્તસૂત્રની પ્રથમ ગાથાના ઉત્તરાદ્ધમાં રહેલા અદ્યાર પદની એ પ્રમાણે વ્યાખ્યા કરવી, અથવા તે તે પદને કર્મમાં ષષ્ઠી વિભક્તિ છે એમ સમજીને અર્થ કરે. આ બીજી રીતે અચારણ પદને ષષ્ઠો વિભક્તિ ગણુને અર્થ કરવાથી શ્રાવક ધર્મને વિષે લાગેલા અતિચારને પ્રતિક્રમવાને-એટલે કે મિથ્યાદુકૃત, નિંદા વિગેરે પયોય વાચક શબ્દમાં બનતા પ્રતિક્રમણ વડે વિશુદ્ધ કરવાને-ઈચ્છું છું, એમ સંબંધ છે. આ સંબંધમાં પૂછામ પદ વડે પ્રતિક્રમણનું ભાવપૂર્વક પણે જણાવ્યું છે. કારણકે-ભાવ વિના સમ્યક્ ક્રિયાઓનું પૂર્ણ ફળ મળતું નથી. કહ્યું છે કે क्रियाशून्यस्य यो मावो, भावशून्या च या क्रिया ॥ अनयोरन्तरं दृष्ट, भानुखद्योतयोरिव ॥ ९ ॥ - સમ્યક ક્રિયાથી રહિત હોય છતાં સમ્યક ક્રિયાઓ કરવાના ભાવવાળ હોય તેવા આત્મા. નો જે ભાવ અને સમ્યક ક્રિયાઓ કરતે હોય છતાં તે ક્રિયાઓમાં તથા પ્રકારને ભાવ ન હોય તેવા આત્માની જે ક્રિયા, તે બંને વચ્ચે સૂર્ય અને ખદ્યોત વચ્ચેનાં અંતર જેટલું અંતર છે. અર્થાત્ ક્રિયા વિનાને ભાવ સૂર્ય જેવો છે અને ભાવ વિનાની ક્રિયા ખદ્યોત જેવી છે. સામાન્યપણે સઘળા અતિચારેનું પ્રતિક્રમણ ' અવતા-એ રીતે વંદિત્તસૂત્રની પહેલી ગાથામાં શાસ્ત્રકાર મહર્ષિએ મંગલાચરણ અને શ્રાવક ધર્મના અતિચારોના પ્રતિક્રમણને ગ્રંથના મુખ્ય વિષય તરીકે ફરમાવ્યાં, ત્યાર બાદ હવે જણાવાતી બીજી ગાથા વડે સામાન્યથી-ઓધિકપણે સર્વ વ્રતના અતિચારોનું, જ્ઞાનાદિ પાંચ આચારના અતિચારનું અને સંલેખનાના અતિચારોનું એમ સઘળા મળી એકસેને ચોવીશેય અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું ફરમાવે છે. जो मे वयाइआरो, नाणे तह दंसणे चरित्ते अ॥ सुहमो व बायरो वा तं निंदे तं च गरिहामि ॥२॥ - ઘાવાર્થ-તેને વિષે-જ્ઞાનને વિષે-દર્શનને વિષે-ચારિત્રને વિષે (કારથી) તપને-વિશેવીને વિષે-લેખનને વિષે અને સમ્યકત્વ વિષે સૂકમ અથવા બાદર જે કઈ અતિચાર Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાદ્ધપતિકમણ-વંદિત્તસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૧૯ લાગ્યું હોય તે અતિચારને હું (આત્મ સાક્ષીએ) નિર્દુ છું અને (ગુરૂ સાક્ષીએ) ગણું છું. ારા રિનો માવાર્થ-જામે ચારૂચા” પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવતને મલીન કરનારે તે ૧૨વ્રતના ૭૫ અતિચારની સંખ્યાવાળો જે અતિચાર મને લાગ્યું હોય તેને હું નિદું છું અને ગહું છું, એ સંબંધ. તેમાં શ્રાવકના ૧૧ વ્રતના પ-૬ અતિચાર અને સાતમા વ્રતના ૨૦ અતિચાર, એ પ્રમાણે બારેય વ્રતના ૭૫ અતિચારે થાય છે. અતિક્રમ અને વ્યતિક રૂપ જે અતિચારે છે તેને આ ૭૫ અતિચારથી જુદા ગણવાના નથી. કારણ કે તે બન્ને પ્રકારના અતિચારોને, ઉપર જણાવેલ ૭૫ અતિચારમાં જ સમાવેશ થાય છે. તેમાં તે અતિચારે સમજવામાં વિગત એમ છે કે સ્વીકૃતવતના ભંગ માટે (હિંસાદિ દોષ લાગે તેવા કાર્ય માટે) કેઈએ નિમંત્રણ કયે સતે તેવી વિનંતિને નિષેધ ન કરે વિગેરેમાં માતમ નામને પહેલે દોષ લાગે છે. અતિક્રમ, નિકમ, વ્રતનો ભંગ થાય તેવા તે કાર્ય માટે ગમન-જવું આદિ અતિચાર અને ક્રિયા કરવામાં રાત્રિમ નામને બીજે દેષ લાગે છે. અનાચારની સમજ, કેધથી પ્રાણીને વધ (નિર્દયપણે તાડન) બંધન આદિ કરવામાં શનિવાર નામને દેષ લાગે છે. અને જીવની હિંસા વિગેરે કરવામાં તે પ્રાણીને સર્વથા હણી નાખવામાં બનાવાર નામને દોષ લાગે છે. “હિંસાવો” શબ્દમાં રહેલ “આદિ' શબ્દથી એ પ્રમાણે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત વિગેરે શેષ વતેમાં પણ કાતિ-ચતિમ આદિ અતિચારો યથા સંભવ સમજવા તક નારિ અતિચારોને એ મુજબ પીછાણી લેવા માટે સિદ્ધાંતમાં બાધા ગોચરીના દોષને ઉદ્દેશીને ४थु छ ?-आहाकम्मामंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम गाहए तइ इयरो ઢિા ? આધાકમાં આહાર માટેના આમંત્રણને સ્વીકાર તરીકે સાંભળી રહેવામાં અંતિમ દેષ લાગે છે, તેવો આહાર વિહારવા જવા પગલાં ભરવામાં રાશિમ દેષ લાગે છે, તે આહાર ગ્રહણ કરવામાં અતિચાર દોષ લાગે છે અને તે આહાર વાપરવામાં આનાવાર દોષ લાગે છે. વાળે ત€તથા જ્ઞાને “કાળ-વિનય-બહુમાન–ઉધાન-અનિહવન-વ્યંજન-અર્થ અને વ્યંજન અર્થ બંને મળીને ” આઠ પ્રકારના જ્ઞાનાચારમાં વિપરીત આચરણ કરવા વડે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વિગેરે પાંચ ભેજવાળા જ્ઞાનમાં અશ્રદ્ધાન વિગેરે કરવાથી, તથા હૈg= સમ્યકતવમાં લાગતા શંકા-કાંક્ષાદિ પાંચ અતિચારોનું વારંવાર સેવન કરવાથી –અથવા (અને) દર્શને દર્શનાચારમાં-નિ:શંકિત નિષ્કાંક્ષિત,અજુગુપ્સા, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના આચારમાં (અતિચારે લાગવા રૂપ જે કઈ દોષ લાગ્યો હોય, એ સંબંધ.). - અથવા જ્ઞાનમાં અને દર્શનમાં જ્ઞાન-દેવ-ગુરૂ-ધર્મ-સાધર્મિક વિગેરેની આશાતના થવાથી અથવા શાનદ્રવ્ય દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય-સાધારણ દ્રવ્યના વિનાશની ઉપેક્ષા કરવાથી (આઠ-આઠ પ્રકારના જ્ઞાનાતિયાર તથા દરિયામાંથી જે કોઈ અતિચાર લાગ્યો હોય તેને હું બિંદુ Page #125 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી આદ્ધપ્રતિક્રમણ-વ'દિત્તસૂત્રની થ્યાદા ટીકાના સરલ અનુવાદ છું અને ગહુ" છું એ સંબંધ.) તથા ત્તેિ પાંચ સમિતિ અને ત્રણ મિ લક્ષણુ રૂપ ૮ ભેદવાળા ચારિત્રમાં અનુપયેાગપણે વત્તવા રૂપ ચારિત્રાચારના આઠ અતિચારામાંથી જે અતિચાર લાગ્યા હાય. અર્ શબ્દથી સલેખના વ્રતમાં આગળ કહેવાશે તે પાંચ અતિ ચારમાંના કાઈ અતિચાર લાગ્યા હોય, અનશન-ઉનાદરી-વૃત્તિસક્ષેપ-ર્સત્યાગકાયકલેશ અને સલોનતા એ છ પ્રકારે ખાદ્યુતપ, તેમ જ પ્રાયશ્ચિત-વિનય-વૈયાનૃત્યસ્વાધ્યાય-ધ્યાન અને કાર્યોંત્સગ એ છ પ્રકારે અભ્યંતર તપ મળી ખાર પ્રકારના તપનું શક્તિ મુજબ આરાધન નહિ કરવા રૂપ આર પ્રકારના અતિચારામાંથી જે કાઈ અતિચર લાગ્યા હાય, વીર્યાચારને મન વચન અને કાયા વડે ધારણ કરવારૂપ વીર્યાચારના ત્રણ પ્રકારમાં પેાતાની શક્તિ ગાપવવા રૂપ ત્રણ પ્રકારનાં અતિચારમાંના જે કેઈ અતિચાર લાગ્યા હાય, એ પ્રમાણે સ મળીને થતા ૧૨૪ અતિચારમાં જે કાઇ સુત્તુનો વા=અજાણુપણે થઈ જવાના યાગે ખ્યાલમાં નહિ આવેલા અથવા વાચો વા=જાણુવામાં આવેલા પ્રગટ અતિચાર લાગ્યા હાય, ૐ નિવૅતે અતિચારને હુ નિંદુ છું. લાગેલ અતિચાર બદલ હા! મેં ખરામ કર્યું, વિગેરે પશ્ચાતાપ પૂર્વક આત્મ સાક્ષીએ નિંદા કરૂ છું અને તું જ શાિમિ=તે લાગેલા અતિચારની એજ રીતે ગુરૂ સાક્ષીએ ગાઁ કરૂ છું જ્ઞાનાચાર દિ તે પાંચ આચારાની વિશેષ વ્યાખ્યા, આ ટીકાકાર મહર્ષિ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે રચેલી શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણની વૃત્તિમાંથી જાણી લેવી. સવ અતિચારાના મૂળ આરંભ અને પ્રરિગ્રહની પ્રતિક્રમણા. જીવતરન- એ રીતે વંદિત્તસૂત્રની ખીજી ગાથામાં શ્રી શાસ્ત્રકાર મહર્ષિએ શ્રાવકના સર્વ વ્રતાના સર્વ અતિચારાનુ સામુહિક પણે પ્રતિક્રમણ જણાવ્યું. હવે જણાવાતી ત્રીજી ગાથા વડે- ‘ પ્રાય: સર્વ વ્રતાના અતિચારો, પરિબ્રહામ્ભેમ્ય:=ઘણા પરિગ્રહ રાખવા અને ઘણા આરભા કરવાથી લાગે છે. માટે' તેવા વિશાળ પરિગ્રહ અને આરભાથી લાગતા અતિચારાનું સામાન્યપણે-આધિકપણે પ્રતિક્રમણ જણાવે છે. दुविहे परिग्रहम्मि, सावज्जे बहुवि अ आरम्भे || कावणे अकरणे पडिक्कमे देसिअं सव्वं ॥ ६ ॥ ગાથાર્થ:- એ પ્રકારના પરિગ્રહમાં તથા ઘણા પ્રકારના સાવદ્ય આરંભાને જાતે કરવામાં, બીજા પાસે કરાવવામાં અને બીજે કરતા હોય તેને અનુમેદવામાં મને દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારાનું હું પ્રતિક્રમણ કરૂ છું. ૧ જ્ઞાનાચાર આદિ પાંચ આચારોની તે વિશેષ વ્યાખ્યા, પ્રથમ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં હતી. આજે નથી. અને તેનું કારણ એ છે કે-તે પૂ. આચાય` મ. શ્રી રત્નશેખ સૂરીશ્વરજી મહારાજે આચાર પ્રદ્વીપ નામના ગ્રંથ રચ્યા તે વખતે તે વ્યાખ્યાને શ્રાદ્ધવિધિ ગ્રંથમાંથી કાઢીને આચાર પ્રદીપ નામના તે ગ્રંથરત્નમાં દાખલ કરી છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આ ટીકાના સરલ અનુવાદ શ વૃત્તિનો માવાર્થ:-સચિત્ત અને અચિત્ત એમ એ પ્રકારના પરિગ્રહને વિષે અથવા તે દાસ-દાસી-ગાય-બળદ-અશ્વ-ધાન્ય વિગેરે સચિત્ત અને સાનુ–ચાંદી-હાટ-ઘર વિગેરે અચિત્તરૂપ ધન અને ધાન્ય વિગેરે ખાદ્યપરિગ્રહને વિષે અને મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને મન, વચન, કાયાના અશુભ સેાગ વિગેરે અભ્યંતર પરિગ્રહને વિષે તથા ખેતી વેપાર વિગેરે સ્વરૂપ આરંભને વિષે, ( નહિ કે–શ્રી જીનપૂજા તીર્થયાત્રા રથયાત્રા વિગેરેના આડંબરને ઉદ્દેશીને શાસનની પ્રભાવનાના હેતુ માટે રાખવામાં આવતા પરિગ્રહને વિષે:- ચૈત્યભક્તિ સ્વામિ. વાત્સલ્ય આદિના ઉદ્દેશથી આર ંભ થતા હોવા છતાં પણ તે ધર્મ કૃત્યેા હાવાના કારણે, તેનુ પ્રતિક્રમણ નથી. ) માટે સૂત્રકાર ગાથામાં જણાવે છે કે સાવજ્ઞે સ્ત્રકુટુ ખાદિ માટે કરેલા પાપવાળા આરંભને વિષે, [ વળી સાવદ્ય પણ કેટલેક પરિગ્રહ અને કેટલાક આરંભ વિના ગૃહસ્થાને નિર્વાહ જ થતા નથી. માટે] સૂત્રકાર કહે છે કે-વિષે-નિઃશૂકપણે અનેક પ્રકારે, ( એક કરવામાં આવે તે પરિગ્રહ અને આરંભ, પાતે કરવામાં, અન્ય પાસે કરાવવામાં અને ૨ શબ્દથી અન્ય કરતા હાય તેનુ અનુમાદન કરવામાં પણ (ખરી રીતે તેા શ્રાવકે પરિગ્રડુ અને આર્ભમાં પરિમિત જ રહેવું, અન્યથા અધિક લાભાકુળતાને લીધે બહુ જીવાના વધ-મૃષાભાષણ-અદત્તાદાન વિગેરે દોષાના સંભવ હાયે સતે સર્વ વ્રતેામાં અતિચાર લાગવાના સંભવ છે. તેથી અહુ પ્રકારના પરિગ્રહ અને આરંભમાં કરવા-કરાવવા અને અનુમાઢવામાં’ એમ ઉપર જણાવ્યું છે. ) દિવસ સંબંધી સૂક્મ=ખ્યાલમાં ન આવે તેવા વાર્=સમજી શકાય તેવા જે અતિચારા લાગ્યા હાય તે સર્વ અતિચારાનું હું પ્રતિક્રમણ કરૂં છું. એ સબંધ. : કુટુંબ વિગેરેને માટે કરેલા આરભ અને પરિગ્રહી પ્રતિક્રમણીય છે, ધમ કૃત્યેા માટેના નહિ એ પ્રમાણે સ્વ સ્વ પ્રતિક્રમણમાં-એટલે કે-રાત્રિના પ્રતિક્રમણમાં રાત્રિ સબંધી; પાક્ષિક પ્રતિક્રમણુમાં પંદર દિવસ સંબધી, ચામાસી પ્રતિક્રમણમાં ૧૨૦ દિવસ સખંધી અને સંવત્સરી પ્રતિક્રમણુમાં ૩૬૦ દિવસ સંબંધીના અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું.-ફરીથી તેવા અતિચારા નહિ કરવાના શુભ ભાવપૂર્વક તે અતિચારાથી હું પાળે કરૂં છું-નિવત્તું છું. આરંભ અને પરિગ્રહ। મહા દુઃખના હેતુ છે. પરિગ્રહ અને આરભા નરક આદિ દુર્ગતિને પમાડનારા મહા દુ:ખના હેતુએ છે. પાંચમાં અંગસૂત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે-ન્ન મંતે ! ગૌવા નેબરાÇાં વન*ત્તિ ? ગોબમા ! મહામયાત્મઢાળું/ચાલ બિમાારેળ પંચાયયદેમિતિ-હે ભગવંત ! ધર્માનુષ્ઠાનેાનું આરાધન દિવસની ગણત્રીએ નહિ, પરંતુ તિથિતીજ ગણત્રીએ થતું હાવાથી તેર દિવસનું પખવાડીયુ હોય તેા પણ આરાધનામાં તા પદર દિવસ ખેલવાના રહે છે. કારણ કે-તેર દિવસમાં તિથિ તા પર પૂરી આવે છે, એ હિસાબે ૧૧૭ કે ૧૧૮ ચેમાસુ` હાય તા પણ ચેમાસાના ૧૨૦ અને ૩૫૫ દિવસનું વર્ષ ડાય તો પણુ વર્ષના ૩૬૦ દિવસ કહેવાય છે. 本 21 Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ- વદિસવની આ ટીકાને સરલ અનુવા છ નારકીપણાનું કર્મ કેવી રીતે ઉપાજે? હે ગૌતમ! મહા આરંભ પણ વડે, મહા પરિગ્રહપણુ વડે, માંસાહાર વડે, પંચેન્દ્રિય પ્રાણીના વધ વડે છે તે કર્મ ઉપાજે. બીજે સ્થળે પણ કહ્યું છે કે-guસંગો જ વિવો શામણિamો જ છિvો . ને કવર મya ના ૩ તિવિવો વા ! શા ધનને વિપુલ સંચય અને આરંભ તેમજ પરિગ્રહને વિસ્તાર, મનુષ્યને અવશ્ય નારકગતિમાં અથવા તિર્યંચની નિમાં લઈ જાય છે. ૧. આ બાબતમાં દષ્ટાંત છે કે-સુભૂમ ચક્રવતી અને બ્રહ્મદત્ત ચક્રવતી આદિ ઘણુ આરંભ અને પરિગ્રહવશાત સાતમી નરકે ગયા, તેમજ મમ્મણ શેઠ વિગેરે તે દુઃખી થયા. ૨ છે તેવા મહારંભ પરિગ્રહને સમસ્ત પ્રકારે ત્યાગ કરવાથી શ્રી ભરત ચક્રવતી, શ્રી સગર ચક્રવતી, શ્રી શાંતિ- નાથ ચકવરી, શ્રી કુંથુનાથ ચક્રવર્તી, શ્રી અરનાથ ચક્રવતી વિગેરે આઠ ચક્રવત્તીઓ (8) નિર્વાણ પદ પામ્યા. ૩ એ પ્રમાણે શ્રી વંદિતુસૂત્રની ત્રીજી ગાથાની વૃત્તિનો ભાવાર્થ અહિં પૂર્ણ થયો. જ્ઞાનાચારના ૮ અતિચારનું હેતુઠારા પ્રતિક્રમણ જવાબ-વંદિત્ત સૂત્રની બીજી ગાથામાં વતન તથા જ્ઞાનાચારાદિના અતિચારેનું સામાન્યપણે પ્રતિક્રમણ જણાવ્યું. ત્રીજી ગાથામાં તે અતિચારોને હેતુ-આરંભ અને પરિગ્રહ છે, એમ જણાવીને આરંભ અને પરિગ્રહથી લાગતા તે અતિચારેનું પ્રતિક્રમણ જણાવ્યું. હવે જણાવાતી ચેથી ગાથાથી જ્ઞાનાચારાદિના તથા વ્રતના સમસ્ત અતિચારોનું વિશેષપણે (પૃથક પૃથક) પ્રતિક્રમણ કરવાને ઇચ્છનાર શ્રાવક પ્રથમ જ્ઞાનાચારમાં લાગેલ - અતિચારનું પ્રતિક્રમણ કરે, (એમ જ્ઞાનાચારમાં અતિચારે લાગવાના હેતુ દ્વારા જણાવે છે.) जे चद्धमिदिएहि, चऊ हिं कसाएहि अप्पसत्थेहिं ।। रागेण व दोसेण व, तं निदे तं च गरिहामि ॥ ४ ॥ નાથા–અપ્રશસ્ત ભાવે પ્રવર્તેલ શ્રોત્રાદિ પાંચ ઈદ્રિ વડે-ક્રોધાદિ ચાર કષાયેવડઉપલક્ષણથી મન, વચન અને કાયાના ત્રણ ગ વડે-રાગ વડે અથવા ઠેષ વડે (જ્ઞાના- ચારમાં અતિચાર ઉપજાવે તેવું મેં) જે કાંઈ કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરૂં છું અને ગહ કરૂં છું. | ૪ | કૃત્તિનો માવા - જ્ઞાનાતિચારાદિ અને તાતિચારાદિમાંથી અહિં વિશેષ તરીકે પ્રથમ જ્ઞાનાતિચાર જણાવવાનો અધિકાર ચાલકે હેવાથી–જ્ઞાનાતિચાર રૂપ જે અશુભ કર્મ કર્યું હોય તેને હું સિંદુ છું અને ગહું છું એ સંબંધ.) -જ્ઞાનાવરણીય કર્મ કયા સાધનોથી કર્યું હોય? તે કહે છે. શ્રોત્રાદિ પાંચ ઇંદ્રિય વડે, ક્રોધાદિ ચાર કષા વડે અને તે કષામાં ગેને પણ ઓળખી લેવા પણું હોવાથી મન-વચન અને કાયા રૂપી ત્રણ ગ - વડે જ્ઞાનાતિચાર રૂપ કર્મ બંધાય છે. - અનિવૃત્તિ ગુણસ્થાનક સુધીનાં ગુણસ્થાનકે સુધી પ્રતિસમયે સર્વ જીવોને સાત કે આઠ કર્મને બંધ કડેલ હોવાથી ઈકિયાદિ વડે જ્ઞાનાતિચાર કર્મ જ બંધાય એમ શાથી Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૨૩ કહે છે? દર્શનાતિચાર-ચારિત્રાતિચાર-તપાતિચાર અને વિયોતિચાર રૂપ કર્મ પણ બંધાય છે. ભગવંતનું વચન છે કે- “ વીવે વહવધ વા કાવવજ્ઞ સત્તાવ૬ વંધણ વા” જીવ (પ્રતિસમયે) આઠ પ્રકારના કર્મને બંધક છે. અથવા આયુવઈને સાત પ્રકારના કર્મને બંધક છે. (તે પછી અહિં જ્ઞાનાતિચારભૂત જ બંધાય એમ શાથી કહ્યું?) ઉત્તર-અહિં જ્ઞાનાતિયારાદિ પાંચેય આચારે અને દરેક વ્રતના સમસ્ત અતિચારના પ્રતિક્રમણમાં પ્રથમ જ્ઞાનાતિચારને અધિકાર આવેલ હોવાથી એકલું જ્ઞાનાતિચારભૂત કર્મ જણાવ્યું છે. [#–એ રીતે સર્વ અતિચારોમાં જ્ઞાનાચારને અધિકાર પ્રથમ જણાવવાનું પ્રયોજન શું?] ; ઉત્તર–સમ્યગ્રજ્ઞાનના અભાવે જ જીવ (અશુમ) કર્મોને બાંધે છે, કારણ કે સમ્યગજ્ઞાન હેયે સતે અશુભ કર્મ કરવાનું જ ઘટતું નથી. કહ્યું છે કે – तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगगः ॥ तमसः कुतोऽस्ति शक्ति-दिनकरकिरणाग्रतः स्थातुम् ? ।। १॥ જેને ઉદય થયે સતે રાગાદિકને સમુહ મર્યાદા બહાર જઈને ખીલે-નિયમ ઓળંગીને આગળ જતે રહે તે (જ્ઞાન જણાતું હોય તો પણ) જ્ઞાન જ નથી: જ્ઞાનરૂપ સૂર્યના કિરણે આગળ અતિચાર રૂપી અંધકારને રહેવાની શક્તિ જ કયાંથી હોય? છે ૧અન્યત્ર પણ કહ્યું છે કે – ___ वटंति वसे नो जस्स, इंदियाई कसायवग्गो अ॥ निच्छयओ अन्नाणी, नाणासत्थे सुणतो वि ॥१॥ અ-ઇઢિયે અને કષાય વર્ગ જેના કબજામાં (લીધેલા નિયમમાં) નથી, તે માનવી વિવિધ પ્રકારનાં શાસ્ત્રો સાંભળતો હોય તે પણ નિશ્ચયથી અજ્ઞાની છે. ૧ એ પ્રમ:- શ્રાવક, દેશવિરતિ હોય છે. દેશવિરતિને સમ્યગ્દર્શન હેય જ છે અને સમ્યગદર્શનવાળાને સમ્યજ્ઞાન નિયમ હોય છે. આથી ઉપર જણાવેલ બે શ્લેકની વ્યાખ્યા પ્રમાણે સમ્યગજ્ઞાન હેવાને લીધે શ્રાવકને તે અતિચાર રૂપ અશુભકર્મ બંધાવું જ ન ઘટે છતાં તેના વ્રતમાં અશુભ કર્મબંધરૂપ જ્ઞાનાતિચારતા કેવી રીતે ] વત્તર:-“જે માણસ, ઇદ્રિય અને કષાયોને તે સ્વીકારેલ નિયમ મુજબ વશ તે રાખી શક્યો નહિ, પરંતુ જડ ગણાતા એવા તે) ઇદ્ધિ અને કષાયે વડે જીતાઈ ગયો. તે માણસના (ઇંદ્રિય અને કષાયને અપ્રશસ્ત હેપારમાં જવાથી આકરા પણ અશુભ કર્મો એ કથનને મર્મ એ છે કે-ત્રતધારી શ્રાવક, શાનાચારમાં વર્તત સતે ઇન્દ્રિયદિને જ્ઞાનાચારમાં અતિચાર લગાડે તેવા અપ્રશસ્ત નહિ બનવા દેવા સતત જાગૃત હોય છે, અને તેથી જ્ઞાનાચારના પાલન” રૂપ તે સમ્યગ્રજ્ઞાનના સભાવમાં જાણીબુજીને અતિચારરૂપ અશુભ કર્મ બાંધે જ નહિં પરંતુ સત્તાનાચારમાં એં પ્રમાણે જગૃતિપૂર્વક વર્તવા છતાં તેને અજાણપણે કે-આકુળતાએ તેવા અતિચારરૂપ અશુભ કર્મ લાગી જય તે અતિચારોને પ્રતિક્રમણમાં તે શ્રાવક આવે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્રની આદશ ટીકાને સરલ અનુવાદ બંધાય છે, એ પ્રકારનાં) જ્ઞાન વડે કરીને શું? તથા “ખરેખર જીનેશ્વરોને ધર્મ પણ એ માણસના જેવો જ હોવો જોઈએ! દેવ અને ગુરૂઓ પણ એના જેવા હોવા જોઈએ. જે તેમ ન હોય તે (તે રત્નત્રયીને ઉપાસક એ) તે માણસ ઈદ્રિય અને કષાયથી છતાય કેમ? શાલિના બીજમાંથી વાલને કણ પેદા થાય નહિ” ઈત્યાદિ લેક અપવાદ થાય, અને તે વડે [ ઇંદ્રિય અને કષાયના નિયમથી અમર્યાદ એવા અપ્રશસ્ત વહેપારમાં ] જ્ઞાનની આશાતના કરાવાનું શ્રાવક નિમિત્ત બનતે હેવાથી અહિ તેને જ્ઞાનમાં અતિચાર લાગે છે. પ્રશ્ન-તે જ્ઞાનાતિચારતા રૂપ અશુભ કર્મ, કેવા પ્રકારની ઈન્દ્રિયે અને કેવા પ્રકારના કષા વડે બંધાય છે? ફરાર:–અપ્રશસ્ત—અસુંદર ઈન્દ્રિય, કષાયે, અને ગવડે બંધાય છે. “પાંચ ઈદ્રિય, ક્રોધાદિ ચાર કષાયે અને મન-વચન-કાયાના ગે” પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે હોય છે. તેમાં દેવગુરૂના ગુણ શ્રવણ કરવા, ગુરૂની હિતશિક્ષા સાંભળવી અને ધર્મદેશના સાંભળવી વિગેરેમાં શુભ અવસાયના હેતુપણે જે જોડાય તે અવળેન્દ્રિય પ્રારત ગણાય છે, અને ઈષ્ટ પદાથોના શ્રવણમાં જે રાગને હેતુ બને અને અનિષ્ટ પદાર્થોના શ્રવણમાં શ્રેષને હેતુ બને તે શ્રવણેન્દ્રિય બાત ગણાય છે. તથા-જે દેવદર્શન-ગુરૂદર્શન- સંઘદર્શન-શાસ્ત્રવાંચન-ધર્મ ઈન્દ્રિયો અને કષાયોની પ્રશસ્તતા સ્થાનાવલેકન વિગેરે વડે જે પવિત્ર થાય તે રહ્યું અને અપ્રશસ્તતાનું સ્વરૂપ. કરાર ગણાય છે, અને કામિનીઓનાં અંગેપાંગ વિગેરે જેવામાં જે ચક્ષુ જોડાય તે વ@ઃ પ્રાપ્ત ગણાય છે, તથા–જે અરિહંત પ્રભુની પૂજામાં “પુષ્પ, કેસર-કપૂર–બરાસ-કસ્તુરી વગેરે” ઉપયોગી વસ્તુઓની સુગંધ દુધની પરીક્ષા માટે જોડાય, અને ગ્લાન-બાળ-વૃદ્ધ આદિ મુનિવરોને–ગુરૂઓને પથ્ય એવા ઓષધ (સુંઠ આદિ એક જ જાત હોય તે) ભેષજ (અનેક જાતની વસ્તુઓની બનાવેલી ગેળી-ચૂર્ણ વિગેરે.) અશન-પાન વિગેરે (તાજાં છે? સરસ છે? કયુ છે? તીખાં છે? ઉતરી ગયેલાં છે? કે એકને બદલે બીજું જ છે? એ વિગેરે પ્રકાર જાણી લઈને ઉત્તમ હોય તે જ દ્રવ્ય પડિલાભવાને માટે) વસ્તુઓને સુંઘવામાં જે ધ્રાણ જોડાય તે પ્રાણ પ્રારત ગણાય છે, અને ઈષ્ટ એવા સુગંધી પદાર્થોમાં રાગ કરનારી બને અને અનિષ્ટ એવા દુર્ગધી પદાર્થમાં શ્રેષ કરનારી બને તે પ્રાઇ ગઇરાત ગણાય છે. તથા–વાચના, (પાઠ લે) પૃચ્છના (પૂછવું), અનુપ્રેક્ષા (મૂળ તથા અર્થને મનનપૂર્વક અભ્યાસ કરે), ૪ પરાવર્તન (ભણેલું યાદ કરી જવું) અને ૫ ધર્મોપદેશ કરવા રૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં-દેવગુરૂની સ્તુતિ કરવામાં-અન્ય જીને સદુપદેશ-હિતશિક્ષામાં તેમજ ગુરૂમહારાજ આદિને ભક્તિથી આહાર પાણું ચખીને પરીક્ષા કરવામાં જોડાય તે નિત્રિય રાત ગણાય છે, અને સ્ત્રીકથા-૧.ક્તકથા-દેશકથા અને રાજકથા રૂપ ચાર વિકથા કરવામાં પાપશાસ્ત્રનો ઉપદેશ આપી પરને ખુશ કરવામાં, રૂચીકર આહાર પર રાગ Page #130 -------------------------------------------------------------------------- ________________ થી શ્રાદ્ધપ્રતિકમણ-વત્રિની આ ટીકાને સશલ અનુવાદ શપ કરવામાં અને અરેચક આહારમાં દ્વેષ કરવામાં રસનેન્દ્રિયને ઉપયોગ કરાય તે સિન્દ્રિય કરારત ગણાય છે. તથા-શ્રી અરિહંત ભગવંતની પ્રક્ષાલન આદિમાં તેમજ લાન, બાળ, વૃદ્ધ આદિ ગુરૂમહારાજની વૈયાવચ્ચ કરવામાં શરીરને ઉપયોગ કરાય તે નેન્દ્રિય પ્રાપ્ત ગણાય છે, અને સ્ત્રીને આલિંગન આદિમાં શરીર જોડાય તે રાશનેન્દ્રિય મત ગણાય છે. ઈનિદ્રાને અપશસ્તપણે પ્રવર્તાવવાનું કરૂણ ફળ! હરિણ-હાથી–પતંગ-ભમરો અને માછલાંના દકાન્ત એકેક ઈન્દ્રિય પણ અપ્રશસ્ત પણે પ્રવર્તાવવાથી આ લોક અને પરલેકને વિષે મહા અનર્થનું કારણ બને છે, તે પાંચે ઈન્દ્રિ અપ્રશસ્ત વેપારમાં પ્રવર્તાવે તેના કરૂણ ફળની વાત જ શું? કહ્યું છે કે, कुरङ्ग मातग पतङ्ग मृङ्गा, मीना हताः पञ्चभीरेव पञ्च ।। एकः प्रमादी स कथं न हन्यात्, यः सेवते पञ्चभिरेव पश्च ? ॥१॥ [પારધીએ શિકાર માટે વાવવા આરભેલ સંગીતમાં લીન બનવાથી ] શ્રોત્રેન્ડિયન હરિણુ શીકારીનાં તીખાં બાણનો ભંગ બનીને પોતાના પ્રાણ બેઈ બેસે છે. [વિધ્યાચલ જેવા પર્વતમાં મદોન્મત્તપણે સ્વતંત્રતાથી વિચરતું હાથી જેવું કદાવર અને બળવાન પ્રાણું, (તેને પકડવાવાળા લોકોએ કરેલી ઉંડી તૃણુ પણ બિછાવેલી ગર્તાની ફરથી ખુલ્લી દેખાતી એક છતે) દિવાલે ચીતરેલી સુંદર આકૃતિવાળી હાથણીમાં લુબ્ધ બનીને દેટભેર તે ગર્તામાં જઈ પડી પરવશ બને છે. એ રીતે ] એક સ્પર્શનેંદ્રિય વડે હાથી જેવાં જબ્બર પ્રાણીને પણ ગત્તોમાં કેટલેક ટાઈમ અશરણપણે ગંડસ્થળાદિમાં પકડનારનાં તીવ્ર ભાલાને માર સહન કરીને પિતાની સઘળી ખુમારીને છોડી દેવી પડે છે અને સાડાત્રણ હાથના માનવીને શરણે-કમે હાજર તરીકે આખી જીંદગી આલાન સ્તંભે બંધાઈ રહીને ગુજારવી પડ છે! [દીપકને સોનાને પુંજ કલ્પીને સેનું લેવા તે દીવામાં ઝુંપાપાત કરનાર ] પતંગીયો એક ચક્ષુરિન્દ્રિય વડે પિતાનું આખું જીવન સળગાવી મૂકવાના કરૂણ પ્રસંગને ભેગ બની જાય છે. [ જંગલમાં અને વનખંડોમાં મોજથી છૂટે વિચરતો અને મકાનના મહાન્ પાટડાએને પણ ફેલી ખાઈને તેમાંથી આરપાર નીકળી જવાનું સામર્થ્ય ધરાવતો ભમરે, તળાવમાં ખીલેલાં કમળની સુગંધમાં લીન બની જવાને પરિણામે-સૂર્ય અસ્ત થઈ જવાની સાથે બીડાઈ જતાં સૂર્યવિકાસી કમળમાં બીડાઈ જાય છે અને એમાં સપડાયે છતાં રસની લુખ્યતાના ગે છૂટવાના પ્રયાસથી અલસ રહે છે. પરિણામે સંધ્યાકાળે પર્વતેમાંથી તે સરોવરના જલનું પાન કરવા આવેલ હાથીની સૂંઢમાં તે બિચારો ભ્રમર, કમલ સાથે કરૂણ રીતે ચવાઈ જઈને અંદગીને હણી નાખે છે એ રીતે ] ભમરો એક ધ્રાણેન્દ્રિય વડે કમલમાં સપડાઈ પિતાનું જીવન કારમી રીતે ખાઈ બેસે છે! [ મચ્છીમારો લોઢાના તીક્ષણ કાંટા વેલી અને તે કાંટા ઉપર લેટની મીઠી ગોળીઓ લગાડેલી લાંબી દેરીને સમુદ્ર, સરોવર કે મહાનદીનાં ઉંડા જળમાં નાખે છે. એ જોઈને જળગત માછલીઓ મીઠે ખાદ્ય પદાર્થ મળે જાણીને Page #131 -------------------------------------------------------------------------- ________________ श શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની છાશ ટીકાના સરલ અનુવાદઃ રક્ષસવૃત્તિએ તે મિષ્ટ ગેાળાને જેવામાં ખચકુ ભરે છે તેવામાં તે તે બિચારા પ્રાણીનું તાળવું લેાઢાના તે તીક્ષ્ણ કાંટાથી વિધાઈ જાય છે; જેમાંથી છટકવાની પેાતાની પાસે કાઇ સાધન શક્તિ નથી. એ પછી મચ્છીમાર તે દોરીને જળમાંથી બહાર ખેંચી લે છે અને દરેક કાંટે સપડાઈ ગએલાં માછલાં તરફડતી હાલતે મચ્છીમારના પાપી હાથે પ્રિય આયુષ્યના કરૂણ અંત પામે છે! એ રીતે]વશાલ સમુદ્રાદિમાં મેાજથી છૂટું રતું માછલું એક રસનેદ્રિય વડે માછીને હાથે કાંટાથી વીંધાઈને અને તલથી જીવતાં તળાઇ જઇને પેાતાના વ્હાલા આયુષ્યને કરપીણ રીતે અંત પામે છે ! એ અપ્રશસ્તપણે વપરાતી એકેક ઇંદ્રિય પણ એકેક પંચેન્દ્રિય પ્રમાણે જીવના પણ કરૂણ રીતે અંત લાવે છે, તે પ્રમાદી એવા એક જીવ તે પાંચેય ઈક્રિયા વડે તે પાંચેય ઇન્દ્રિયાના વિષયમાં લુબ્ધ બને, તે પાંચેય ઇંદ્રિયાથી કેમ ન હણાય? હણાય જ. [એ પ્રમાણે પાંચે ઇંદ્રિયા અપ્રશસ્ત વ્હેપારમાં જોડાવાથી આત્માને જે મહાન્ દુ:ખનું ભાજન બનવું પડે છે, તે પણ નિર ંકુશ મનને લીધે બને છે: આથો તેવા નિર ંકુશ ] મનના નિગ્રહ કેવી ભાવના વડે કરવા તે વિષે પણ શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે:— इंदि अ धुत्ताण अहो तिलतुसमित्तंपि देसु मा पसरं ॥ ગટ્ટુ ો તો નીમો, નથ વળો ઢોડિાસણમો ।। અર્થ:—હે જીવ! તું ઇંદ્રિયરૂપી પૂર્વાને તલના દાણાની ઉપર બાઝેલા ફાતરાં જેટલા પણ (તારા મનમાં) માકળા ચરવા દઇશ નહિ, તેટલા માત્ર પણ જે મેાકળા ચરવા દીધા તા જયાં એક ક્ષણ-સમય પસાર કરવા તે પણ એક ઢાડ વર્ષ પસાર કરવા જેવા દુઃખદ : હશે તેવા દારૂગુ સ્થાનમાં તે ઇન્દ્રિયરૂપી ધૃત્તો તને ઘસડી જશે. પાંચ ઇન્દ્રિયાને કમજે રાખવા અને મોકળી મૂકવા સંબંધમાં લાભ અને હાનિ પરત્વે છઠ્ઠા અંગસૂત્ર શ્રી જ્ઞાતાધમ સૂત્રના પૃષ્ટ ૯૬ થી ૯ સુધીમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય એવા એ કાચમાનું દૃષ્ટાંત આપેલ છે. તે દૃષ્ટાંતની બે ગાથા આ પ્રમાણે:— વિસમુ ફારૂં, રમતા રોજ્ઞાનમુદ્રા ।। पावंति निव्वइसुहं कुम्मु व्त्र मयंगदहसोक्खं || १ || अवरे उ अणत्थपरंपरा पार्नेति पात्रकम्मवसा ॥ संसारसागरगया, गोमाउग्गसिअ कुम्मु व्व ॥२॥ અથ-પાંચ ઇન્દ્રિયોની સલીનતા કરવાને લીધે તેના વિષયેામાંથી રાકવાને લીધે કાચમે જેમ મૃતગ'ગાલ્રહનાં સુખને પામ્યા તેમ રાગ અને દ્વેષથી વિમુક્ત બનીને ઇન્દ્રિયાને તેના વિષયેામાંથી રોકનાર પ્રાણીએ, નિર્વાણુ સુખને પામે છે. ૧ * શ્રી નાતાધમ સૂત્ર પૃ ૯૯ ઉપર છાયા છે કે-વિયેમ્પ'ન્દ્રિયાળિ, હમ્બમ્સે રાગદ્વેવિમુદ્દા : प्राप्नुवंति निर्वृतिसुखं, कूर्मइव मृतगङ्गाहदसैाख्यम् ॥ १ ॥ अपरे स्वनर्थपरम्परास्तु प्राप्नुवन्ति पापकर्मवशाः । संसारसागरगता, गोमायुग्रस्तकूर्म इव ॥ २ ॥ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપતિક્રમણલાદવની આદશ ટકા સરલ અનુવાદ - પાંચે ઈન્દ્રિયોને તેના વિષયમાંથી નહિ રેકી શકનાર કાચ તે શીયાળથી આક્રમણ કરાયે-ગ્રસિત થયે (મરણ પામ્ય) તેમ રાગ અને દ્વેષથી અમુક્ત એવા પાપકર્માધીન પ્રાણીઓ તે સંસાર સમુદ્રમાં રવડતા થકા અનર્થની પરંપરા પામે છે. રીતે ગુપ્તેન્દ્રિય અને અગતેન્દ્રિય કાચબાનું દષ્ટાંત વાણારસી-કાશી નગરી સંબંધીની ગંગા નદીને વિષે મૃત ગંગાદ્રહ (ઉંડા પાણીને ધરેઅથવા તો લીલ કમળ આદિથી આછાદિત ધરે.) નામના તે નદીને તીરે રહેલા કહને વિષે ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય એવા બે કાચબા રહેતા હતા. જમીન પર ફરતા જંતુઓકીડા આદિના માંસના થો’ એવા તે બંને કાચબા તે પ્રહમાંથી બહાર નીકળ્યા. તેવામાં કિનારે ફરતા દુષ્ટ શિયાળોએ તેને દીઠા. શીયાળને દેખીને ગભરાયેલા તે કાચબાઓ પિતાના ચાર પગ અને ડેકને પિતાની ઢાલ તળે એકદમ સંકેલી લઈને જાણે નિર્જીવ જ ય નહિ એવા નિશ્લેષ્ટિત બનીને રહ્યા. શીયાળીઆએ તેને ઘણીવાર ગુલાંટો ખવડાવી-ઉછાળ્યાનીચે પટકયા-પગપ્રહારાદિ કર્યો તો પણ તેઓ તે કાચબાઓને તે સ્થિતિમાંથી ચળાવવાને શક્તિમાન થયા નહિ! આથી થોડે દૂર જઈને તે શીય ળીયાઓ લપાઈને બેડા. અગુપ્તેન્દ્રિય કાચબાએ ચાપલ્યતાથી પ્રથમ એક પગ અને તે કમે ચારેય પગ અને ડેકને પોતાની ઢાલમાંથી બહાર કાઢતાં તે બંને શીયાળેએ તેના ટુકડેટુકડા કરી નાખ્યા ! બીજે ગુપ્ટેિન્દ્રિય કાચ તે “તે પણ હમણાં જ પગ અને રાક બહાર કાઢશે, એમ ધારીને ત્યાં ઘણે વખત બેઠેલા તે બંને શીયાળીઆઓ થાકીને ઈદ્રિયાને તેના વિષયે. ગયા ત્યાં સુધી જેમ ઇદ્રિયોને ગેપીને પડ્યો હતે તેમને માંથી રેકી રાખવાથી તેમ જ પડ્યો રહ્યો! તે બંને શીયાળ ગયા એટલે પ્રથમ થતા લાભ વિશે તેમ જ (પગ વિગેરે કાંઈ જ બહાર કાઢયા વિના ઢાલને ઉંચી કરવાછૂટી મૂકવાથી થતી હાનિ પૂર્વક) દિશાનું અવલોકન કરીને ચારે પગે ઠેકડો મારીને સંબંધમાં બે કાચબાનું જલદિ કહમાં કુદી પડ્યો અને સુખી થયે. આ દષ્ટાંત ઉપરથી દષ્ટાંત, “જેમ આ ગુપ્લેન્દ્રિય કાચબો પાંચે અંગ ગોપાવવાથી સુખી થયે તેમ પાંચ ઇન્દ્રિયને સંવરમાં રાખનારા મહાનુભાવે સુખી થાય છે-ચાવત્ નિવાણ સુખને પામે છે, ઈત્યાદિ ઉપય સમજવાનો છે. તથા કષાયને વિષે-કલહ, કંકાસ વિગેરેમાં જે ક્રોધ, તે અપ્રશસ્ત છે. કહ્યું છે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત કષાનું સ્વરૂપ. दमेइ जणं तावेइ नियतणुं नेइ दुग्गई धिद्धि ॥ कोवो जलणो म जए, कमणत्यं न पावइ ? ॥१॥ અર્થ ધિક્કાર છે-ક્રોધને કે-જે સામાનું દિલ દુભાવે છે, પિતાનું શરીર તપાવે છે અને દુનિમાં લઇ જાપ છે! અગ્નિની માફક જગતમાં એ કયો અનર્થ છે કે-જે અન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી શ્રાદ્ધગતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાનેા સરલ અનુવાદ ને ક્રોધ પમાડતા નથી ? ॥ ૧ ! અને જેમ શ્રી કાલિકાચાર્ય મહારાજે પ્રમાદી શિષ્યાને સૂતા મૂકીને ત્યાગી દીધા, અથવા તેતલિચુત મંત્રીને પ્રતિષેધ પમાડવાને માટે પાટ્ટોલાદેવે બતાવેલ રાજાના ક્રોધની જેમ અવિનિત પરિવારને શીક્ષા-શિખામણુ આપવામાં જે ક્રોધ થાય તે પ્રશસ્ત ક્રોધ છે. કહ્યું છે કે: - लालिज्जते दोसा, ताडिज्जते गुणा बहु हुंति || गयवसहतुरंगाण व तो होज्ज सुसिक्खपरिवारों ॥ ॥ અથ:-જેમ હાથી-બળદ-અશ્વ-વિગેરેને કેવળ લાડ લડાવવામાં આવે તે તેએમાં ઘણા દોષાના વાસ થાય છે અને તાડના-તના વિગેરે કરવામાં ઘણા ગુણા આવે છે; તેમ શિષ્ય કે પુત્રાદિ પરિવારને જો કેવળ પંપાળવામાં જ આવે તે તેમાં બહુ દોષ! આવે છે અને અવિનિતતા વિગેરે પ્રસંગે જે તાડના-તજના કરવામાં આવે તે તેમાં ઘણા ગુણાના વાસ થાય છે. માટે પિરવાર સુશિક્ષિત હાવા જોઇએ. ॥ ૧ ॥ તથા નમન કરવાને લાયક એવા પણુ ગુરૂ આદિને વિષે સર્વ અનિષ્ટના હેતુભૂત એવુ' અનમ્રપશુ –અક્કડપણું રાખવું તે બ્રકાન્ત માન કહેવાય. ( તેવા આખ્તવડિલ પુરૂષોની પાસે પણ નમ્ર પણે વર્તવાને બદલે અક્કેડ રહેવામાં શું શું અનિષ્ટ-નુકશાના થાય તે જણાવતાં) કહ્યું છે કે:— नासेर सुत्रिणयं च दूसए हइ धम्मकामत्यो ॥ गन्धगिरिसिंग लग्गो, नरो न रोएइ पिउणोवि ॥ १२॥ ', અર્થ:- જે પ્રાણી અભિમાનરૂપી પર્વતના શિખરે ચઢીને ગુરૂ આદિ પાસે પણ અડ રહે છે તે પ્રાણી, ( ગુરૂ આદિ પાસેથી મળતું બંધ થવાથી ) પોતાના માટે શ્રુતજ્ઞાનને નાશ કરે છે, વિનયને દૂષિત કરે છે, ધર્મ-કામ અને અર્થ એ ત્રણેય પુરૂષાથને હણી નાખે છે અને માતાપિતાને પણ રૂચતા નથી ! ॥ ૧ ॥ એ પ્રમાણે અપ્રશસ્ત માન અને તેનાથી થતા અનિષ્ટો જણાને હવે પ્રશસ્ત માનનું સ્વરુપ જણાવતાં કહે છે કે-તથા ઊયન મંત્રીને અંતસમયે નિયોપના-આરાધના કરાવવા પૂરતા જ તિવેષ ધારણ કરનાર વડે જેમ તે સ્વીકારેલ વેષના આજન્મ નિર્વાહ કર્યા તેમ સ્વીકારેલી પ્રતિજ્ઞાએના જિંદગી પર્યંત નિવો કરવા તે કરારત માન કહેવાય. કહ્યું છે કે : लज्जां गुरुजननीं जननीमिवार्या - प्रत्यन्तशुद्धहृदयामनुवर्त्तमानाः || तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति, सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥ १॥ અથ:-ગુણના સમુહને જન્મ આપનારી લજજારૂપ આર્યોને અત્યંતશુદ્ધ હૃદયવાળો માતાની જેમ અનુસરનારા સસ્થિતિના વ્યસની એવા સત્વશાળી પુરૂષો, ( પ્રતિજ્ઞાભંગના પ્રસંગે ) પેાતાના પ્રાણાને પણ સુખે કરીને સમ્યક્ પ્રકારે તજી દે છે, પરંતુ સ્વીકારેલી પ્રતિજ્ઞાને તજતા નથી, । ૧ ।। Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિની આદર્શ કાને સરલ અનુવાદ ૨૭ આ જેમ પ્રશસ્ત માન છે તેમ સત્યવાદી હરિશ્ચંદ્ર નૃપતિની માફક આપત્તિ-સંકટ સમયે અદીનવૃત્તિપણું રાખવું-ગ્રહણ કરેલાં વ્રતમાં લેશમાત્ર પણ કાયરતા ન દેખાડવી, તે પણ પ્રશસ્ત માન છે. કહ્યું છે કે – विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां । पिया न्यायावृत्तिर्मलीनमसुभगेऽप्यसुकरं ॥ असन्तो नाभ्योः सुहृदपि न याच्यः कृशधनः । सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदं? ॥१॥ અર્થ:-આપત્તિના-સંકટના સમયમાં પણ પ્રસન્ન રહેવું, મહાપુરૂષોના પગલે ચાલવું, ન્યાયપાઈત દ્રવ્યથી જ આજીવિકા ચલાવવાનું પ્રિય માનવું, પ્રાણ જતા હોય તો પણ પાપકાર્યને તે ઘણું કઠીન માનવું, દુજેને પાસેથી તો કાંઈ પણ માંગવું નહીં, પિતાને ખરો મિત્ર હોય છતાં પણ જે તે અ૫ ઘનવાળો હોય તો તેની પાસેથી કઈ પણ વસ્તુની યાચના કરવી નહિ! વિગેરે તલવારની ધાર પર ચાલવા જેવું આ વિષમ વ્રત સત્પરૂને કેણે ઉપદિશ્ય? કેણે બતાવ્યું? (અર્થાત-કેઈના ઉપદેશથી સત્પરૂષો તેવું ઉચ્ચ વર્તાને ધરાવતા હોતા નથી: આપત્તિકાળે પણ સંપુરૂષોનું તે સદાચારમય ખમીર સ્વાભાવિક હોય છે.) / ૧ એ પ્રમાણે પ્રશસ્તમાનનું સ્વરૂપ જણાવીને હવે માયાનું સ્વરૂપ જણાવે છે. ધન-ધાન્ય વિગેરે મેળવવાની ઈચછાએ વણિકે અથવા જાદુગર વિગેરે વિવિધ હાથ ચાલાકી વિગેરે પ્રયોગથી પર જે ઠગે છે તે લખશરત મા કહેવાય છે. અનેશીકારીથી ભય પામીને ભાગતા હરિણાને જતા જોયાં હોય છતાં તેની પાછળ પડેલ તે શીકારી આવીને હરિણે કઈ બાજુ ગયા?' એમ પૂછે તે વખતે જુદી જ દિશા બતાવે અથવા હરિણે બચે તે કઈ જુદે જ વચન વ્યવહાર વિગેરે કરે, તે પ્રશસ્ત માયા કહેવાય છે તેમજ વ્યાધિગ્રસ્ત બાળક વિગેરેને કડવાં ઔષધ આદિ પીવડાવવામાં “ના, દવા પાવી નથી, અથવાઔષધ કડવું નથી.” વિગેરે બોલી પ્રપંચ કરવો પડે તેમજ દીક્ષા લેનારને દીક્ષામાં વિM કરનારા માતપિતા વિગેરેની આગળ “મારું આયુષ્ય અ૫ છે, એવું સ્વમ જોયું” ઈત્યાદિકા જે માયા તે-“ભગવાન શ્રી આર્ય રક્ષિતસૂરિજીએ પોતાના પિતાને સાધુના આચારો ૧ સત્યવાદી શ્રી હરિશ્ચંદ્ર રાજાએ ટેક જાળવવા ખાતર રાજય છોડયું, મહાસતી તારામતીને નીચને ઘર વેચી. અને પોતે સ્મશાનમાં શબને કર લેનાર ભંગીની, શ્મશાને આવતા શબોને કર ઉઘરાવવા તરીકે ફરજ બજાવવાની નોકરી કરી! એટલું જ નહિં પણ સર્ષના વિષથી મૃત્યુ પામેલા પિતાના એકના એક પુત્ર હિતનું શબ લઈને સ્મશાને આવેલ મહા સતી તારામતી પાસેથી પણ કર યા ! તે તારામતીએ આપી શકવાની અશક્તિ બતાવી તે કરના બદલામાં પુત્ર હિતકુમારના શબને ઓઢાડેલ ખાપણું માગ્ય! મતલબ કે- હરિશ્ચંદ્ર રાજવી એવા આપતિ કાળે પણ ટેક જાળવીને એ રીતે ફરજને વફાદાર રહ્યા. - ૨ પૂ. આચાર્ય ભગવાન શ્રી આર્યસુહરતી મહારાજે પ્રતિબધેલ પિતાને મુનિપણમાં પણ લજજાને લીધે જોતીયું પહેરી રાખવાને આગ્રહ હતો, તે આગ્રહ તજવીને સાધુના પૂરા આચારમાં પિતાને સ્થાવા માટે શ્રી આરક્ષિતસૂરિજીએ શ્રાવકેના છોકરાઓને શીખવાડી રાખીને પિતાના તે પિતામુનિનું ધોતિયું ભરચૌટે ખેંચાવી લીધું અને તેને સ્થાને ચેળપટ્ટો પહેરાવી દીધું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતવની આદશ ટીકાને સરલ અનુવાદ સમ્યક્ પ્રકારે ગ્રહણ કરાવવાને માટે સ્વ અને પરના હિતના હેતુરૂપ જેલ માયાની માફક'કરાતમાથી કહેવાય છે. કહ્યું છે કે: ___ अमाय्येव हि भावेन, माय्येव तु भवेत् क्वचित् ।। पश्यत् स्वपरयोर्यत्र, सानुबन्धं हितोदयम् ॥१॥ અર્થ :–ભાવથી તે અમાથી જ રહીને જ્યાં પિતાને અને પરને નિરન્તર હિતેાદયકલ્યાણનો ઉદય દેખાતું હોય ત્યાં તે કવચિત માથી જ થાય. (મતલબ કે-તે પ્રપંચીપણામાં પણ આત્મ પરિણામ તે તત્વથી અમથી જ હેય ) ૧ પ્રશસ્ત તથા પ્રશસ્ત લોભનું સ્વરૂપ, તથા ધન-ધાન્ય આદિ નવ પ્રકારના પરિગ્રહમાં જે મૂ-લુબ્ધતા તે ચકાતોમ કહેવાય છે. કહ્યું છે કે - वंचइ मित्त कलत्तं, नाविक्खइ पियरमाइसयणे अ॥ मारेइ बंधवे वि हु, पुरिसो जो होइ धणलुद्धो ॥१॥ અર્થ:–જે પુરૂષ ધનલુબ્ધ હોય છે તે પુરૂષ ધન ખાતર. પિતાના મિત્રને તેમજ પિતાની સ્ત્રીને પણ ઠગે છે, “આ તીર્થસ્થાનને ન છેતરાય” એવી સમજની પિતાના માતપિતાદિ સ્વજન કુટુંબમાં પણ અપેક્ષા રાખતું નથી ! પિતાના બંધુઓને પણ હણી નાખે છે! (અપ્રશસ્ત લોભ આ ભયંકર છે. ) . ૧ | અને દસપૂર્વધર ભગવંત શ્રી ઉમાસ્વાતિજી વાચકની માફક વિવિધ પ્રકારના શ્રુતજ્ઞાનના અને સંગ્રહ કરવામાં, જ્ઞાન મેળવવામાં, દર્શન-સમ્યક્ત્વ શુદ્ધ શુદ્ધતર કરવાની તમન્નામાં, ચારિત્રની વિશુદ્ધિમાં, વિનયની વૃદ્ધિમાં, વૈયાવચની હરિફાઈમાં અને શિષ્યસંગ્રહ વિગેરે માં જે લેભ, તે પ્રણારતોમ કહેવાય છે. આ ક્રોધ-માન આદિ ચાર કષાયના અનંતાનુબંધિ આદિ ૧૬ ભેદે, તેમ જ તેના ૬૪ પ્રતિભેદે થાય છે, તે વિગેરે આ શ્રી વંદિત્તસૂત્રની પાંત્રીસમી ગાથાના વિવરણમાં જણાવશે. મન, વચન અને કાયાના પ્રશસ્ત અને અપ્રશસ્તનું સ્વરૂપ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વિષે મનનું જોડવું તે મારા મનોયો કહેવાય, અને ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં મનનું જોડવું તે પ્રરાસ્ત મને કહેવાય તથા “આ ચોર છેઆ વ્યભિચારી છે, ઈત્યાદિ વાણું તે માતરના કહેવાય. અને દેવ-ગુરુ તેમ જ ધર્મનાં વર્ણન વિગેરેમાં વપરાતી વાણી તે પ્રશરતવચનો કહેવાય. વળી ઈન્દ્રિયના વિષય તેમ જ ૧ ભોગને વિષે પૃદ્ધ તે આર્તધ્યાન ૨ પ્રાણુને છેદન ભેદન-તાડન તર્જન વિગેરે કરવામાં પ્રીતિ તે રીકળ્યાન. ૩ સુત્રાર્થનું અધ્યયન, મહાવો લેવાની ચિંતા, બધ-મેક્ષ-ગતિ-આગતિનાં કારણેનું ચિંતવન, વિષય વિરાગ, દયા વિગેરે ધર્મધ્યાન ૪ ઈન્દ્રના વિષથી વિરામતા, સંકલ્પ વિકલ્પ અને વિચારો રૂ૫ દેથી રહિત મન-વચન કાયાના ગે તે શુકલધ્યાન, Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપતિ મહ-વત્તિકૂવાની આદશ ટકાને સરલ અનુવા ૩૧ જુગાર વિગેરે વ્યસનનું સેવન કરવામાં કાયાને ઉપયોગ કરે તે બરાસ્તાચયન કહેવાય અને ધાર્મિક કૃત્યમાં કાયાને જોડવી તે જરૂરdયો કહેવાય છે. તથા રાજ=તથા રાગ વડે– કામરાગ-સ્નેહરાગ અને દૃષ્ટિરાગની સમજ સાથે-પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ, - કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ એમ ત્રણ પ્રકારના રાગમાંના કેઈ પણ એક રાગ વડે (વતેમાં અતિચાર-દેષ લગાડે તેવું કર્મ બાંધ્યું હોય તે કર્મની હું નિંદા કરું છું અને નહીં કરું છું, એ સંબંધ.) ભગવાન શ્રી જંબુસ્વામીજીના જીવ ભવદેવે પિતાના ભાઈ મુનિ ભવદત્તની દાક્ષિણ્યતાથી ગ્રહણ કરેલ દીક્ષામાં લાગેટ બાર વર્ષ પર્યત અદ્ધમંડિત નાગિલામાં જે રાગ રાખે, તે મરાળ કહેવાય. તથા બેટિકમત=દિગંબરમત પ્રવર્તાવનાર શિવભૂતિ ઉપર જેમ તેની બહેન ઉત્તરાને રાગ હતું તેમ સ્વજન, ધન, કુટુંબ વિગેરે ઉપર જે રાગ, તે નેહવાન કહેવાય. તથા દષ્ટિ=દર્શન, શાકય વિગેરે કુદર્શનમાં જે રાગ તે દિશામાં કહેવાય, અને તે રાગ, પ્રભાવતી રાણીના છ-દેવે અતિકષ્ટ પ્રતિબંધ પમાડેલ તાપસ ભક્ત ઉદયન રાજાની જેમ મહાપુરુષો પણ અતિદુઃખે ત્યાગી શકાય તેવો વિષમ છે. તે રાગનું કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે સ્વરૂપ આળેખતાં કહ્યું છે કે : कामरागस्नेहरागावीपत्करनिवारणौ ॥ दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥१॥ અર્થ :-કામરાગ અને સ્નેહરાગ એ બે રાગનું નિવારણ કરવું હજુ ય સહેલું છે, પરંતુ પાપી એ જે ઠણિરાગ છે, તે તે સત્પરુ-મહાપુરુષો માટે પણ દૂર થવો મુશ્કેલ છે. આ તથા લેબ-વેન ભગવાન આર્ય રક્ષિતસૂરિના શિષ્ય ગેછામાહિલની જેમ અપ્રીતિ લક્ષણ છેષ કરવા વડે (જે અતિચાર રૂપ કર્મ બાંધ્યું હોય તે પાપકર્મની હું નિંદા કરું છું અને ગોં કરું છું, એ સંબંધ.) “ોળ વ તો ૩” વાક્યમાં બે વખત કરેલ વ શબ્દનો પ્રાગ વિકલ્પ અર્થ સમજ. એટલે કે-“રાગ-થકી કઈ અતિચાર લગાડ્યા હોય અથવા તે દ્વેષ થકી જે અતિચાર લગાડ્યા હોય” એમ અર્થ સમજ. આ રાગ અને દ્વેષ બને પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. સ્ત્રી વિગેરેમાં જે રાગ તે કાતરા કહેવાય, અને ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજીની જેમ શ્રી અરિહંત વિગેરેમાં જે રાગ તે પ્રારંવાર કહેવાય. કહ્યું છે કે : * પૂર્વે એ રિવાજ હતું કે નવપરિણિત વધુને ઘેર લઈ આવ્યા બાદ પ્રથમ દિવસે સન્નારીવર્ગ વડે ગવાતા ધવલમંગલ વચ્ચે વરરાજા પિતાની વધુના અંગને સતારા ટીકી, બાદલું, ઝમગસમગ, આડ વિગેરે સામગ્રીથી મંડિત કરે-શણગારે! આ રિવાજ મુજબ ભવદેવ પરણીને ઘેર લાવેલ નાગિલાના અંગે માન રચના કરતા હતા. તે રચના અડધી થઈ તેવામાં ભારત મુનિ વહોરવા પધાર્યા. તેથી તે ભાઈમનિના પરમ વાત્સલ્યભર્યા સ્વાગતાર્થે ભવદેવ, નાગિલાને અર્ધમંડિત મૂકીને જ ઊઠયા. પડિલાવ્યા. ભાઈએ હાથમાં અપેલ ધૃતનું પાતરું લઈ શરમમાં ને શરમમાં દૂર દૂર જતાં ક્રમે સાધુની વસતિએ પણ આવ્યા, અને ભાઈની શરમે છેવટે દીક્ષા પણ લીધી ! Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩ર થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદશ ટકાને સરલ અનુવાદ अरिहंतेसु अ रागो, रागो साहुसु बंभयारीसु ॥ एस पसत्थो रागो, अज सरागाण साहूणम् ॥१॥ અર્થ:-શ્રી અરિહંત ભગવંતોમાં રાગ, સાધુઓ અને બ્રહ્મચારી અને માં જે રાગ તે રાગ, આર્ય એવા સરાગસંયમી સાધુઓને પ્રશસ્ત રાગ છે. ૧ તથા શત્રુઓ વિગેરે ઉપર દ્વેષ રાખવે તે બરારત દેવ કહેવાય અને દુષ્કર્મોને ક્ષય કરવા માટે ઉત્ત= ઉદ્યમવાળા પ્રભુશ્રી મહાવીરદેવની જેમ પિતાનાં દુષ્કર્મો-માદ વિગેરે પ્રતિ તેને ક્ષય કરવાના પ્રયત્ન રૂપ જે દ્વેષ થાય તે પ્રાપ કહેવાય. આ રાગ અને દ્વેષ બંનેને ક્રોધાદિ ચાર કષાયની અંદર જ સમાવેશ થતો હોવા છતાં પણ તે બંને તે ચારે કષાય કરતાં વિશેષ કરીને અનર્થને હેતુ હેવાને લીધે તેમજ અત્યંત દુર્જય હેવાને લીધે અહિં તે બંનેને તે ચારે કષાયથી જુદા ગણાવ્યા છે. અને એ સંબંધી 'जंन लहइ सम्मत्तं, लद्धण विजं न एइ संवेगं । विषयसुहेसु अ रज्जइ, सो दोसो रागदोसाणं ॥१॥ અર્થ-આત્મા, જે સમ્યકત્વ પામતે નથી, સમ્યકત્વ પામીને પણ સંવેગ=વિષયની વિરાગતા પ્રતિ જ નથી અને ઉલટો વિષયસુખમાં આસક્ત બને છે તે રાગ અને દ્વેષનો દોષ છે. છે ૧ ” ઈત્યાદિ કથન છે. તથા रागद्वेषौ यदि स्यातां तपसा कि प्रयोजनम् ? ॥ तावेव यदि न स्यातां, तपसा कि प्रयोजनम् ? ॥१॥ અર્થ-જે રાગ અને દ્વેષ બેઠા છે તે તપશ્ચર્યાથી શું પ્રયોજન છે? અને જો રાગ અને દ્વેષ નથી તો તપશ્ચર્યાથી શું પ્રયોજન છે? (અર્થાત્ રાગ અને દ્વેષ તપસ્યાને પણ નકામી બનાવી દે તેવા અનર્થકારી છે.) વા વંદિત્તસૂત્રની આ ચેથી ગાથામાંના આ “ નિ તે જ જિલ્લામ” ચેથા પદનું વિવરણ તેની હું નિંદા કરું છું અને હું નહીં કરું છું” એ પ્રમાણે સમજવું. [ એ પ્રમાણે કરેલ તે ચેથી ગાથાના વિવરણવ શાસ્ત્રકાર મહર્ષિએ-ઈદ્રિ-કષાયેપેગ તથા રાગ દ્વેષની પ્રશસ્તતા અને અપ્રશસ્તતાની સમજ આપવા સાથે શ્રાવકને એ પણ ૧ અહિં વીરપ્રભુને કમં પ્રતિ પ્રશસ્ત શ્રેપવાળા કહ્યા, તે પ્રભુની સમભાવિતાને લેશ પણ બાધક નથી. કારણકે-કર્મ એ અવગુણી નથી પણ અવગુણ છે. અવગુણી ઉપર પ થાય તે અપ્રશસ્ત છે અને અવગણ પ્રતિ ષ થાય તે પ્રશસ્ત છે. પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત દૈષ પણ કરે ૫ડત નથી, થઈ જ જાય છે. અને તે સર્વકર્મને ક્ષય થઈ ગયા બાદ તે દ્વેષ તો આપમેળે જ ચાલ્યો જાય તે હોય છે, કાઢવો પડતો નથી આથી તે પ્રભુને બધા જ કર્મશત્રુઓને હણને કેવલી થવા પહેલાંથી જ અરિહંત ભગવંત માનીએ છીએ. અર્થાત પ્રશત દેશથી કમેને હણી રહ્યા હોય છે, તે સ્થિતિમાં પણ આપણે પ્રભુને અરિહંત ભગત જ કહીએ છીએ અને તેને અર્થ જ એ છે કે-તીર્થંકર દેવ છદ્મસ્થાવસ્થામાં પણ કઈ પ્રતિ દેવ નહિ જ કરનારા એવા સમભાવી હોય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ ૩૩ સમજ આપી કે-પ્રતિક્રમણુ, ઈંદ્રિય-કષાય વિગેરેના અપ્રશસ્ત વ્હેપારાથી લાગતા અતિચારાનુ જ હાય છે; ( સહેજે થઈ જતા) પ્રશસ્ત વ્હેપારશનું પડિક્કમણુ હતુ નથી. ] દર્શનાચારના ૮ અતિચારાતું હેતુન્દ્વારા પ્રતિક્રમણુ, અવતરળ-હવેથી શરૂ કરવામાં આવતી પાંચમી ગાથામાં ‘દશ નાચારમાં લાગવા સંભવિત, આઠ અતિચારાના હેતુનુ પ્રતિક્રમણુ જણાવે છે. અથવા સામાન્ય અર્થથી તે હતુ અતિચારના હાવાથી તે હેતુરૂપ અતિચારાનુ પ્રતિક્રમણ જણાવે છે: તે આ પ્રમાણે:આળમળે નિશમળે, દાને ચંમને ગળામોને ! મિત્રોને ય નિશ્નોને, ટિમ ટ્રેનિગ સજ્યું સ્પષ્ટ અર્થ :-સમ્યક્ત્વના ઉપયાગ વિના મિથ્યા ઢષ્ટિએના રથયાત્રાહિ મહાત્સવે જોના માટે કુતૂહળપૂર્વક આવવામાં–જવામાં, તેઓના દેવસ્થાના વિગેરેમાં ઉભા રહેવામાં, ( ઉપલક્ષણથી) તેવાં સ્થાનામાં સુવા-બેસવામાં અને ત્યાં હરવા-ફરવામાં, તેમજ સમ્યક્ત્વના ઉપચેાગ હાય છતાં રાજા વિગેરેના આગ્રહથી કે-શ્રેષ્ઠીપટ્ટુ વિગેરે અધિકારની ફરજથી મિથ્યા હૃષ્ટિના રથયાત્રાદિમાં કે દેવસ્થાનામાં જવું આવવું-ઊમા રહેવુ સુવુ - બેસવુ –હરવું-ફરવુ વિગેરે કરવું પડયું હોય; તેમાં દનાચારને વિષે દિવસ સંબંધી જે કાઈ અતિચાર લાગ્યા હાય તેનું હું પ્રતિક્રમણુ કરું છું "પા વિશેષાથ: -આ ગાથા વડે દનાચારને વિષે અતિચાર લાગવાના ‘અળામોને-મિયોને અને નિયો! એ ત્રણ હેતુ વડે આગમણે-નિગમણે આદિ ચાર પ્રકારમાં વત્તતાં જે કાઈ અતિચારા લાગ્યા હોય તેનુ પ્રતિક્રમણ જણાવ્યું છે. અર્થાત્ સમ્યક્ત્વના ઉપયોગ વિના અને સમ્યક્ત્વના ઉપયોગમાં વર્તાતા હોવા છતાં રાજા મદિના આગ્રહથી કે પોતાના અધિકારપદની ફરજથી તે આગમણે-નિગમણે આદિ ચાર પ્રકારમાં તે ત્રણ હેતુ વડે વતાં લાગેલ અતિચારાનું પ્રતિક્રમણ જણાવ્યું છે. આથી અન્યદર્શનીના મહાત્સા અને ધર્મસ્થાના વિગેરે સિવાય પોતાના કાઇ સામાન્ય કારણે-કુતૂહળથી કે સમ્યક્ત્વના ઉપયોગ વિના જવા-આવવા હરવા-ફરવા વિગેરેથી દશનાચારમાં શ’કા-કાંક્ષા વિગેરે આઠ અતિચાર સીધા લાગવા સંભવ નથી, તાપણ તેવાં સામાન્ય કારણ પ્રસંગેામાંય શ્રાવકને ઉપયાગ વિના ગમનાગમન કરવામાં પંચદ્રિય પર્યંત જીવિરાધનાના પણ સંભવ હાવાથી વ્રતમાં અતિચાર લાગવાના સંભવ છે. અને તે ખીના શાસ્ત્રકાર મહર્ષિએ આ ગાથાની વ્યાખ્યાને અંતે સ્પષ્ટ કરેલ છે. આથી સામાન્ય કારણે પણ ઉપયોગ વિના ગમનાગમન કરવું તે શ્રાવકને માટે નિષેધ છે. વૃત્તિનો આવાર્થ :-‘ 7મળે' મિથ્યાદષ્ટિએના રથયાત્રા મહાત્સવ વગેરે જોવા સાર્ કુતૂળથી ઝડપભેર દોડી જવામાં, ‘નિમળે' તેવા મહેાત્સવે વિગેરે જોવા સારૂ પેાતાના ઘર-હાટથી નીકળવામાં, તથા ‘ટાળે’ અન્યદર્શનીઓનાં દેવસ્થાના આદિમાં ઊમા રહેવામાં, ચંમળે' તેવાં દેવસ્થાના વિગેરેમાં અહિંથી તર્ષિ હરવા-ફરવામાં, ઉપલક્ષણથી ત્યાં સુવાએસવામાં દિવસ સંબંધી (દર્શાનાચારમાં) જે અતિચાર લાગ્યા હાય તેનું હું પ્રતિક્રમણ કરું છું. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસત્રની અંદર ટીકાના સરલ અનુવાદ ‘આમ કહેવાનુ કારણ ? ઉત્તર-શ્રાવકા માટે કુંતીથી એના તીથ માં રથયાત્રાદિમાં જવાને નિષેધ છે. કહ્યું છે કેઃdurity गमणं, जहा विरुद्धं महाकुलवहूणं । जाहितहासावय ! सावगाणं कुतित्थे || १ || અ:-જેમ ઉત્તમ કુલવધુએને વેશ્યાઓના ઘરામાં જવું તે વિરૂદ્ધ છે, તેમ હે શ્રાવક ! સુશ્રાવકાને અન્યદર્શીનીઓનાં તીર્થસ્થાનેમાં જવું વિરૂદ્ધ છે, એમ સમજવું. ॥ ૧ ॥' પ્રશ્ન:-કુતીર્થીઓના મહેાત્સવેામાં અને દેવસ્થાન વિગેરેમાં કેવી રીતે આવવુંજવું થયે સતે દશનાચારમાં અતિચારા લાગે ? ૩૪ ઉત્તર:-‘- ગળામોને ’પ્રમાદના વશ થકી સમ્યક્ત્વના ઉપયાગ રહેલ ન હેાય તેા દ નાચારમાં અતિચારો લાગે. સમ્યક્ત્વના ઉપયોગ હાયે સતે કુતીથો એના મહાત્સવા કે દેવ સ્થાન વિગેરેમાં જવા આવવા વિગેરેમાં તા ( નીચેના છ આગાર સિવાય ) અનાચાર જ છે; અતિચાર નથી. તથા ‘મિચોળે-' (સમ્યક્ત્વના ઉપયોગ હાયે સતે ) રાજા વિગેરેના આગ્રહથી ખળાત્યારે (મિથ્યાદષ્ટિઓના મહાત્સવે કે ધર્મસ્થાના વિગેરેમાં જવું પડયુ. હાય તેથી તેમાં જે કાઈ અતિચાર લાગ્યા હાય.) રાજાભિયોગ આદિ અભિયાગ ૬ પ્રકારના છે. · રાજાની પરવશતાથી જવું પડે તે રાજર્ષાભયાગ, સ્વજન કુટુંબાદિ સમુદાયની પરવશતાથી જવું પડે તે ગાભિયાગ, રાજા અને તે સમુદાય સિવાયના કાઇ બળવાનની પરત ંત્રતા-તેની પાસે પેાતાની આધીનતાથી જવું પડે તે અલાભિયાગ, દુષ્ટ દેવની આધીનતાથી જવું પડે તે દેવાભિયાગ,૪ માતા-પિતા–ભત્તીર આદિના બળાત્કારથી કરવું પડે તે ગુરુનિગ્રહ,` કહ્યું છે કે— સમ્યક્ત્વના ઉપયોગ હોય, मातापिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ॥ છતાં છ પ્રકારના અભિચેગ वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मतः ॥ १ ॥ આગ્રહથી સમ્યક્ત્વમાં અઃ-માતા-પિતા-વિદ્યા કલા શીખવાડનાર ગુરુ, તે લાગતા અતિચાર.. ત્રણેય જ્ઞાતિના હોય તે ત્રણેય જ્ઞાતિઓ, પોતાના વડીલા અને ધર્મોપદેશક ગુરુ એ છને સજ્જન પુરુષાએ ગુરુવર્ગ માનેલ છે-કહેલ છે. [ આથી પાંચમા ગુરુનિગ્રહના પ્રકારમાં તે છને ગુરુ સમજવા. ] તથા દુષ્કાળના પ્રસ ંગે અથવા જ ંગલમાં કે-જે વખતે સર્વથા નિર્વાહનો અભાવ હોય તે વૃત્તિકાન્તાર નામના અભિયાગ કહેવાય છે. એ પ્રમાણે ૬ પ્રકારના અભિયાગવશાતા-એ ૬ના આગ્રહ અથવા કારણવશાત્ (કુદનીઓના રથયાત્રાદિ મહે।ત્સવમાં કે દેવસ્થાના વિગેરેમાં જવા-આવવાનું, ઊભા રહેવાનું, હરવા-ફરવાનું વિગેરે બનવા પામ્યું હાય અને તેથી દશનાચારમાં જે કેઈ અતિચાર લાગ્યા હાય તેનું હું પ્રતિક્રમણ કરું છું, એ સંબંધ. ) તથા-એજ રીતે સમ્યક્ત્વના ઉપયેગ હોવા છતાં—— ‘નિલોને' નગરશેઠ, મંત્રી વગેરે અધિકાર પત્રની ક્જે તેવા સ્થાનામાં જવું-આવવુંઊભા રહેવું વિગેરે ખનવાથી દર્શનાચારમાં જે કાઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણુ કરું છું. એ પ્રમાણે દ નાતિચાર આશ્રીને મા ગાથાની (વિશેષપણે) વ્યાખ્યા કરી. → 1 Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિgવની આડશ ટીકાને સરલ અનુવાદ ૩૫ - અથવા આ ગાથાની સામાન્યપણે જ વ્યાખ્યા થાય છે. અને તે આ પ્રમાણે-અનામો પ્રમાદના વશ થકી અસાવધાનપણે ઘર, હાટ વિગેરે સ્થાનમાં “ગામને ” આવવાથી “નિમળ” નીકળવાથી “ટાળે” ઊભા રહેવાથી “વવામ” હરવા-ફરવાથી દર્શનાચારમાં જે કઈ અતિચાર, (લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એ સંબંધ ) જેકે -શ્રાવકને ઘરે અને હાટે જવું તે કુદર્શનીના એછવાદિકમાં જવા જેવું નિષ્ણજનીય નથી, પ્રજનીય છે. છતાં ઘર-હાટ વિગેરે જરૂરી સ્થાને પણ અસાવધાનપણે જવા-આવવામાં પંચેન્દ્રિયાદિ જીની હિંસાપણાને પણ સંભવ હોવાથી શ્રાવકોને તેવા જરૂરી પ્રજને પણ ઉપયોગ વિના ગમનાગમન કરવાનો નિષેધ છે. તથા “મિયો” રાજા વિગેરેની પરવશતાને લીધે (નિયમ દસ ગાઉ સુધી જ જવાને રાખ્યું હોય અને રાજા વિગેરે ૨૦ ગાઉ મેકલે તેવા પ્રસંગે) પિતાને નિયમ ખંડિત કરે પડેલ હોય તેમાં અને “નિયો” પાપમય પ્રવૃત્તિઓ કરવી પડે તેવા અધિકારી પદમાં વર્તતાં દર્શનાચારને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. આ પાંચમી ગાથા અગાઉની-જ્ઞાનાતિચારને આશ્રોને જે-ચાથી ગાથાની વ્યાખ્યા કરી છે, તે ચેથી ગાથાની પણ આ પ્રમાણે સામાન્યથી વ્યાખ્યા સંભવે છે. આ પ્રમાણે પાંચમી ગાથાને અર્થ અહિં પૂરો થયો. હવે– સમ્યક્ત્વના પાંચ આચારની પ્રતિક્રમણ. અવતરણ–ઉપરની ગાથામાં દર્શનાચારના આઠ આચારમાં “કામો-ગામોને નિયોને એ ત્રણ હેતુથી ગમનાગમનાદિની કરેલ ક્રિયામાં જે કઈ અતિચારો લાગ્યા હોય તેની પ્રતિક્રમણ કરીને હવે શરૂ થતી આ છઠ્ઠી ગાથામાં સમ્યકત્વને વિષે લાગવા સંભવિત પાંચ અતિચારની પ્રતિક્રમણ કરાય છે, તે આ પ્રમાણે – . संका कख विगिच्छा, पसंस तह संथवो कुलिंगीसु ।। सम्मत्तस्सइयोरे, पडिक्कम देसियं सव्वं ॥३॥ અર્થ:- લં” દેવતા આદિ તત્વને વિષે “દેવે છે કે નહિ?” એમ સંશય કરે, “=#iા” અન્યતીથીઓમાં ક્ષમા આદિ ગુણને લેશ જેઈને બીજાં બીજાં દર્શનોની અભિલાષા કરવી “ વિકા=વિરા” દાન-શીલ-તપ આદિ ધર્મને વિષે ફલને સંદેહ કરે તે અથવા “વિલં” પાઠથી-મલયુક્ત ગાત્ર અને ઉપધિવાળા સાધુઓને દેખીને જુગુપ્સા કરવી-સુગ લાવવી, “vidજ કુલિંગીઓને ઘેર મિથ્યા તપ કરતા જોઈને “અહો આ મહાતપસ્વીઓ છે!' એ પ્રમાણે કુલિંગીઓની પ્રશંસા કરવી તથા “સંથવો'=સંરતા ? તેવા કુલિંગીઓને પરિચય કરે, તે સમ્યક્ત્વના પાંચ અતિચારોને આશ્રીને દિવસ સંબંધી જે કાંઈ કર્મ બાંધ્યું હોય તેની હું પ્રતિકમણ કરું છું. વૃત્તિનો અર્થ આ ગાથાથી-જેને વિષે પાંચ અતિચાર જણાવવાના છે તે સમ્યક્ત્વનું અહિં પ્રથમ સ્વરૂપ જણાવાય છે. તેમાં દર્શન મેહનીય કર્મના ઉપશમાદિથી થએલ-“શ્રી અરિહંત Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ- દેત્તુસૂત્રની આદેશ ટીકાના સરલ, અનુવાદ ભગવતાએ જે છત્ર-અજીવ આદિ નવ તત્ત્વા કહ્યાં છે તે 'તત્ત્વાને વિષે સમ્યક્ શ્રદ્ધાન રૂપ આત્માના જે શુભ પિરણામ, તેનું નામ સમ્યક્ત્વ સમજવું. શ્રી સિદ્ધપચાશિકાસૂત્રની વૃત્તિ, સિદ્ધપ્રાભૂતની વૃત્તિ, ધર્મરત્નપ્રકરણની વૃત્તિ, કત્રગ્રંથસૂત્રની વૃત્તિ અને શ્રી શ્રાદ્ધનિકૃત્યસૂત્રની વૃત્તિ વિગેરે અનેક ગ્રંથૈને શુયવાની કળારૂપ નસઁકીને નચાવવામાં કુશળ એવા આચાર્ય મહારાજા શ્રી દેવેન્દ્રસૂરિવયં કમાવે છે કેઃ— जिस अजिअ पुण्ण पावासव संवर बंध मुक्ख निज्जरणा ॥ जेणं सद्दहइ तयं, सम्ं खयगाइ बहुभे ॥ १ ॥ અથ :–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સવર, બ ંધ, મેાક્ષ અને નિર્દેશ એ નવ તત્ત્વની જે આત્મગુણુ વડે શ્રદ્ધા થાય તે આત્મગુણુને સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યક્ત્વ ક્ષાયિક-ક્ષાયેા પમિક –ઔપથમિક આદિ ઘણા પ્રકારે છે. ॥૧॥ અન્ય સ્થળે-ચાલુ પ્રવર્તમાન નવ તત્ત્વ પ્રકરણમાં પણ કહ્યું છે કે :~ जीवाइ नत्रपयत्थे, जो जाणइ तस्प होइ सम्मत्तं ॥ भावेण सद्दतो, अयाणमाणे वि सम्मत्तं ॥ १ ॥ અર્થ :-જીવ, અજીવ વિગેરે નવ તત્ત્વને જે જાણે-માને તેને સમ્યક્ત્વ છે. વળી તે નવ તત્ત્વાને કાઈ જાણુતા ન હાય-માત્ર ભાવથી તે તત્ત્વોમાં શ્રદ્ધા રાખતા હેય તેનામાં પણ સમ્યક્ત્વ છે. ॥૧॥ અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના જે અધ્યવસાય-આત્મ પરિણામ તેનું નામ સમ્યક્ત્વ: કહ્યું છે કે :— अरिहं देवो गुरुण રૂચારી મુદ્દો માવો, साहुणो जिणमयं मह पमाणं । સમ્મત્ત વિત નનચુનો શા અર્થ :-શ્રી અરિહંત મારા દેય છે, સુસાધુએ મારા ગુરુ છે અને શ્રી જીનેશ્વર પ્રભુના ધર્મ મારે પ્રમાણુ છે, એવા જે શુભ ભાવ-આત્મ પરિણામ તેને ગુરુ શ્રી તીર્થંકર ભગવા સમ્યક્ત્વ કહે છે. ॥૧॥ સમ્યક્ત્વ એ શ્રી અરિહંત પ્રભુએ કહેલા ધર્મોનું મૂળ છે. શ્રી અરિšંત પ્રભુએ પ્રરૂપેલા સર્વ વિરતિ અને દેશવિરતિ ધર્મનું મૂળભૂત સમ્યક્ત્વ છે. કારણુ કે–મન, વચન અને કાયાના યોગ વડે કરવું નહિ અને કરાવવું નહિ એ પ્રમાણે દ્વિવિધત્રિવિધ ભાંગાથી મૂલગુણુ રૂપ પાંય અવતા સ્વીકારવા વડે સભ્યક્ત્વ અને ઉત્તરગુણુ રૂપ એ ભેદથી થતા દ્વાદશ વ્રતધારી શ્રાવકને આશ્નોને સમ્યકત્વ મૂલ (માર વ્રતના) ૧૩૮૪૧૨૮૭૨૦૨૨ ભાંગા થાય ૧-શ્રાવકને સામાયિક પૌષધાદિમાં પશુ આર્ભદિકની અનુમેદના સર્વથા છૂટી શકે ન'હું; માટે મન વચન, કાયાએ કરવું નિહ અને કરાવવું નહિ એ પ્રમણે ક+ર=} !ટી પચ્ચકખાણુ હાય છે, નવ કેટી હેતું નથી. २ - तेरसिं कोडिसयाई, चुलसीइ जुआई बारस य लक्खा । सत्तासीन सहस्सा, दो अ सया तह दुरग्गा य ॥१॥ અથ :-તેરસે· ચેારાશી ક્રાડ, ખાર લાખ, સત્યાશી હુંજાર ખસા ને એ ભાંગા, ખાર- વ્રતના થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતસુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૭ છે, તેમાં કેવળ સમ્યકત્વ એ પહેલો ભાંગે છે. અને તે સમ્યકત્વ રૂપી પહેલે ભાગે ન હોય તે તે તેરસો ચોરાસી કોડ, બાર લાખ સત્યાશી હજાર, બસ ને બે ભાંગામાંના એક પણ ભાંગાને સંભવ નથી! આ રીતે સમ્યકત્વ એ શ્રી જિનેતિ ધર્મનું મૂળ હોવાથી જ કહ્યું છે કે: मूलं दारं पट्टाणं, आहारो भायणं निही ॥ दुच्छक्कस्सावि धम्मस्स, सम्मत्तं परिकित्तियं ॥१॥ અર્થ : --સમ્યકત્વ એ કઈ કરીને શક્ય સાધ્ય એવા પણ શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલ' સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મનું મૂળ છે, ધર્મ રૂપી નગરનું દ્વાર છે, ધર્મ રૂપી મહેલન પાયો છે, પ્રભુકથિત ધર્મને આધાર છે, મૃતરૂપી અમૃતરસને ઝીલવાનું ભાન છે અને સમસ્ત ગુણોનું નિધાન છે, એમ ભગવંતોએ કહ્યું છે. 1 અને એ સમ્યક્ત્વનું ફળ આ પ્રમાણે કહ્યું છે – अंतोमुहत्तमित्तं पि फासियं जेहिं हुज सम्मत्तं ॥ तेसिं अवडपुग्गल-परिअट्टो चेव संसारो ॥१॥ અર્થ :-અનાદિકાળથી ભવચકમાં ભમતાં પણ ભવને અંત પામી નહિ શકેલા જીવોને અન્તમુહૂર્ત (બે ઘડીમાં એક સમય ન્યૂન) માત્ર પણ જે સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે નક્કી સમજવું કે–તેઓને અદ્ધપુડંલ પરાવર્ત કાળમાં કાંઈક ન્યૂન એટલો સંસાર બાકી રહેલ છે. i1 સરિટી નીવો, નજીરું નિવમા વિનાનવાઇ ! जइ न विगयसम्मत्तो, अह न बद्धाउओ पुदि ॥२॥ " અર્થ --જે સમ્યકત્વ પામ્યા પહેલાં આવતા ભવનું આયુષ્ય બાંધ્યું ન હોય અને પામેલ સમકિત વચ્ચે ન હોય તે તે સમ્યગ્દષ્ટિ જીવ અવશ્ય વિમાનવાસી દેવ થાય છે. રા जं सकं तं कीरइ, जं च न सकइ तयंमि सदहगा ॥ सदहमाणो जीवो बच्चइ अपरामरं ठाणं ॥३॥ અર્થ:-જે ધર્માનુષ્ઠાન કરી શકે તેમ હોય તે ધર્માનુષ્ઠાન કરે અને જે ધર્માનુષ્ઠાન ન કરી શકે તેમ હોય તે ધર્માનુષ્ઠાનમાં શ્રદ્ધા રાખે ન કરી શકવાના યોગે શ્રદ્ધા રાખતા પુણ્યાત્મા પણ મેક્ષ પદને પામે છે. કા આ સમ્યકતવને વિષે જય અને વિજય રાજનું અદ્દભૂત દષ્ટાન્ત છે, અને તે આ પ્રમાણે – ૧. સમ્યક્ત્વ પામેલ પુણ્યવંતને આટલે સંસાર પણ “તે સમ્યક્ત્વ વમ્યા બાદ મિથ્યાત્વના જોરે શ્રી ગણધર ભગવંત જેવા મહાન ઉપકારી મહાપુરુષોનાં ખૂન કે એવી શાસનની કઈ ઘેર આશાતના થવાના ગે” મહામોહનીય કર્મ બંધાયું હોય તેવા જીરને અંગે ઉત્કૃષ્ટથી છે; અન્યથા તે તે ભવમાં પણ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૧૩. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી શાહપ્રતિક્રમણ વહિgવની આદર્શ ટીકના સરલ અનુવાદ સમ્યક્ત્વની દઢતા વિષે શ્રી જય અને વિજયકુમારનું અદ્ભુત દૃષ્ટાંત. અત્યંત સમૃદ્ધિથી ચોમેર ભરપૂર એવા શ્રી અંબૂદ્વીપમાં રહેલા આ ભરતક્ષેત્રને વિષે સ્વર્ગની કૃદ્ધિની સ્પર્ધા કરે તેવી અદ્ધિવડે વિશ્વને આનંદ પમાડનાર એવું નંદીપુર નામનું નગર હતું. આ સર્વ સંપત્તિને આપનારા એવા તે નગરને વિષે દરિદ્રતા દરિદ્રતામાં જ દુર્ભાગ્ય દુર્ભાગ્યમાં જ, દુષ્કાળ દુષ્કાળમાં જ, દુઃખ દુઃખમાં જ, ક્ષય ક્ષયમાં જ અને ભય વિગેરે ભયમાં જ જમ્યા હતા ! અર્થાત નગરવાસી જનેમાં તે સહમાંના એકને પણ સ્થાન હતું! તે નગરમાં સમસ્ત શત્રુસમૂહને ત્રાસ સમે એવો ધમ, નીતિ, ઠકુરાઈ અને સંપદાને અરસપરસ પ્રિયમેળ ૨ખાવનાર ધર્મ નામે રાજા હતા. ર-૩ો જે રાજાના દિગવિજયમાં-શત્રુઓના મુખે માલિજ પથરાવાનું જ છે, એમ જાણે ભવિષ્ય વિચારીને જ ન હોય તેમ સેનાના ચાલવાથી ઉછળતી અને આગળ આગળ પ્રસરતી ધૂળના સમૂહવડે શત્રુને જીત્યા પહેલાથી જ માલિન્ય છવાતું હતું કે ૪ ૫ આ રાજનને સ્ત્રીઓની કળાઓમાં અતિ નિપુણ એવી શ્રીકાંતા, શ્રીદત્તા અને શ્રીમતી એ નામે નંદીપુર નગરમાં ત્રણ મુખ્ય પટ્ટરાણીઓ હતી. પણ તે ત્રણ પટ્ટરાણીઓમાંની શ્રી જય કુમાર અને મુખ્ય પટ્ટરાણી શ્રીકાંતાને પંડિતજનેને માન્ય એવા જયશ્રી વિજયકુમારને જમ. કુમાર નામના પુત્રરત્નને જન્મ થયે, અને બીજી પટ્ટરાણ શ્રીદતાને નામથી અને તેથી જગતને જીતતા એવા વિજયકુમાર નામના પુત્રરત્નને જન્મ થયો. | ૬ || આ બંને પુત્રરત્નને દિવ્ય રૂપ આદિ ઉચ્ચ ગુણની સાથે કપાસના રંગની જેમ પૂર્વભવથી સાથે આવેલું સમ્યકત્વ બાલપણામાં પણ પ્રગટ હતું ! ૭. સરખી આકૃતિ, સરખી ઉંમર, સરખી વિદ્ય, સરખું શીલ–સદાચાર અને સરખા ગુણોની શોભાવાળા તે બંને કુમારને જાણે આખે પાસેથી શીખેલ ન હોય-એવું અજ્ય સદશ સગ-મિત્રતા હતી. તે ૮ મે કહ્યું છે કે – पाण्योरुगकृति सत्व-स्त्रियाः भग्नशुनो बलम् ॥ जिह्वाया दक्षतामक्ष्णोः, सखितां शिक्षयेत् सुधीः ॥१॥ - અર્થ -પંડિત પુરુષે બે હાથ પાસેથી ઉપકાર કરવાનું, સ્ત્રી પાસેથી સત્વ, હારેલા કૂતરા પાસેથી બળ, જીભ પાસેથી દક્ષતા-કુશળતા અને બંને આંખો પાસેથી મિત્રતા શીખવી જોઈએ. જે ૧છે - હવે સ્વભાવથી દુદ્ધિવાળી એવી ત્રીજી શ્રીમતી નામની પટ્ટરાણીને પણ કાદવવાળી ભૂમિમાંથી જે કમળ પેદા થાય તેમ ન્યાય અને નીતિમાન એવો નયધીર નામના પુત્રરત્નનો જન્મ થયો! ૧૦ ૧‘સર્વસંપન્ન ચ=”+ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિની આદશ ટકા સરલ અનુવાદ છે? - શ્રીકાંતા અને શ્રીદતા નામની પોતાની તે બંને શોક્યના જયકુમાર અને વિજયકુમારને વિષે ગુણોને ઉત્કર્ષ તેમજ પ્રજાને અત્યંત રાગ જોઈને ઈર્ષાથી ધમધમી રહેલી હવાને લીધે દુખે જોઈ શકાય એવી ઈર્ષ્યાળુ તે શ્રીમતી રાણી ચિતવવા લાગી કે-પરસ્પર એકરૂપે રહેનારા અને રાજા-પ્રજા વિગેરે સર્વને માન્ય એવા જય અને વિજયકુમારને આ જયકુમાર અને વિજયકુમાર હયાત છે ત્યાં સુધી હણવા માટે શ્રીમતીની કુટિલ નક્કી છે કે-દાસીપુત્રની જેમ મારા પુત્રને રાજ્ય તે પરિત્રાજિકા દ્વારા ખટપટ, નહિ પણ રાજ્યની આશા પણ કયાંથી હોય?I ૧૧-૧૨ા માટે પુત્રના ભવિષ્યનું કાંઈક હિત કરૂં એ પ્રમાણે વિચારીને તે કાર્યને માટે શ્રીમતીએ એક કપટી એવી પરિવાજિકાને અનુકૂળ કરી લીધી. છે ૧૩ શ્રીમતીએ બતાવેલી યુક્તિ મુજબ તે કુટિલ પરિવ્રાજિકાએ સિદ્ધ કરેલી ચેટક નામની વિદ્યાની શક્તિ વડે તે ધર્મ નામના રાજાને સ્વમની અંદર રાજ્યની અધિષ્ઠાયિકા દેવીના નામે સ્વમ આપ્યું કે ૧૪. હે રાજન્ ! નવા ઉત્પન્ન થયેલા ની જેમ દુઃખે કરીને જીતી શકાય એવા તારા આ જય અને વિજય નામના બંને કુમારે તને ટૂંક અવસરમાં જ હણી નાખીને રાજ્ય લેવાની ઈચ્છામાં વત્તે છે, તેથી કરીને તે બંને કુમારને પિતાના પુત્ર હોવા છતાં પણ તત્કાળ નાશ કરવાને લાયક જાણવા. શરીરમાં પડેલાં બે ભયંકર ઘારાની જેમ પોતાના જ ઘાતક એવા તે બંને પર દયા ચિંતવવાની શું હોય? I ૧૫-૧૬ આ રાજ્ય પરના જૂના વખતના અત્યંત રાગને લીધે તારા માટે હિતકારી એવી આ રાજ્યની હું પ્રથમ દેવી છું જેથી આ હિતકારી બીના તને કહું છું. હવે તને ઉચિત લાગે તેમ કર. / ૧૭ આ સ્વમથી રાજા જાગ્યો એટલે શ્રીમતીએ આવીને “સ્વામીનાથ! મને આજે કુલદેવીએ સ્વપ્રમાં કહ્યું કે આ જય અને વિજય બને કુમારે રાજાને જલદી હણું નાખીને રાજ્ય લેવા ઈચ્છે છે, માટે રાજાના હિત માટે તે બંનેને નાશ કરી નાખવે હિતાવહ છે. પિતાના પુત્ર જાણીને દયા કરવા જેવું નથી. પોતાના ઘાતકને વિષે દયા કેવી?” વિગેરે રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ પિતાને સ્વમ આવ્યું હોવાની વાત રાજાને જણાવી. શાસ્ત્રકાર કહે છે કે-અહે! દંભની બુદ્ધિ તે જુઓ: ૧૮ તે સ્વમ બાબત સમાનવાદથી–રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ રાણીનું બોલવું થવાથી ઉત્પન્ન થયો છે અત્યંત વિવાદ જેને એ તે રાજા ચિત્તને વિષે ઉત્તમ પુરુષને ઉચિત એવા વિચારે વડે ચિતરવા લાગે-જે અત્યંત ઉત્તમતાએ સહિત એવા આ કુમારેથી “સૂર્ય અને ચંદ્રથી અંધ કરે તેવા અંધકારના ઉદયની જેવું” રાજ્યની ઈચ્છાએ પોતાના પિતાને હણી નાખવાનું અધમ કૃત્ય કેમ સંભવે? તેમજ આત-હિતકારી મહાત્માઓના વાક્યની જેમ દેવીએ આપેલું સ્વમ પણ મિથ્યા ન જ હાય ! તેથી કરીને હા! ખેદની વાત છે કેમારે અહિં કરવું શું? અથવા તે મારા જ પુત્રોને હું પિતે કેમ કરીને હણું ? વિષવૃક્ષને પણ સમ્યક્ પ્રકારે ઉછેર્યો પછી છેદી નાંખવું તે સજજનેને ઘટતું નથી, તે પછી આવા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની દસ ટીકાના સરલ અનુવાદું કલ્પવૃક્ષ જેવા એ પુત્રને હણી નાખવા તે તે ઉત્તમ જનેાને ઘટે જ કેમ ? ! ૧૯ ૨૦॥ એમ અનેક પ્રકારની ચિંતામાંથી ક્રેમે કરીને ચિત્તને એકદમ સ્થિર કરીને “મને પુત્રા કલ્પવૃક્ષ જેવા હેાવા છતાં રાજ્યદેવી તેઓને હણવા લાયક જ જણાવે છે, તે એ અને કુમારોને મારી પાસે આવતા જ અટકાવવા પૂરતુ કરું, એટલું કરવાથી પણ મને ભય રહેત નથી.” ( એટલે હણી નાખવાનુ કાઇ પ્રયેાજન નથી: ) દેવીના વચનથી એ કુમારો પર શંકા ધરતા રાજાએ એ પ્રમાણે વિચારીને મને કુમારાના મહેલમાં પ્રવેશ અટકાવ્યેા ! [ ખરેખર અહિ’કલ્પવૃક્ષ જેવા પેાતાના કુમારામાં આવા ઉત્તમ પિતાને પણ શ`કા આવી તેમાં શજાના દોષ નથી. ] લક્ષ્મીનું સ્થાન જ અવિશ્વાસ છે. ॥ ૨૩-૨૪! ત્યારમાદ લક્ષ્મીના સ્થાન જેવી સભામાં બેઠેલા તે પૃથ્વીપાળને નમન કરવાને માટે આવેલા તે અને કુમારોને દ્વારપાળે બારણામાં અટકાવ્યા. ॥ ૨૫૫ આટલા અપમાનથી પણ અત્યંત દુભાએલા તે ખતે કુમારો કાંઇપણ ખેલ્યા વિના જ પાછા વળ્યા અને તે જ દિવસે આ પ્રમાણે મંત્રણા કરવામાં પવળ્યો. ૫૨૬॥ અપરાધ વિગેરેનું નામ જણાવ્યા વિના જ રાજા વડે જો આપણી પણ અવજ્ઞા કરી શકાય છે, તેા અહિં આ રાજાના રાજ્યમાં આપણે રહેવું તે ઉચિત નથી. !! ૨૭ ૫ કારણ કે— मा जीवन् यः परानज्ञा - दुःखदग्धोऽपि जीवति || પિતાના અપમાનથી દેશ છેડી પરદેશ જવાની કુમારાની તૈયારી સસ્થાનાંનોવાડતુ, બનનીયસ્ટેશાાઃ || ૨૮ ॥ અર્થ:—જે માણુસ ખીજાની અવજ્ઞાથી થએલા દુ.ખથી દાઝી ઉઠયો છતાં પશુ જીવે છે તે ન જીવેા. માતાને જન્મ વખતે કલેશ કરાવનારા એવા તે માણસના જન્મ જ ન હેા. ૫૨૮૫ આથી આપણે સ્વેચ્છાએ સારા દેશાન્તરમાં ચાલ્યા જઇએ. શુભ થવું કે અશુભ થવું એ વાત આપણે આધીન નથી, કર્માધીન છે; એમ જાણવા છતાં પરાધીનતામાં કાણુ રહે ? ॥ ૨૯ !! તેમ કરવાથી દેશાંતર જોવાની આપણી ઇચ્છા પણ પૂરી થાવ. પેાતાના પુત્રાનુ અભિમાનીપણું રાજા પણ જાણે, ૫ ૩૦!! કારણ કે— त्रयः स्थानं न मुञ्चन्ति काका: कापुरुषा मृगाः ॥ અવમાને યો યાન્તિ, સિદ્દાર સરઘુન્ના નનાઃ ॥ ૩ ॥ અર્થ :—અપમાન થયે સતે કાગડા, કાયર પુરુષો અને મૃગલાં જ સ્થાન છેાડતા નથી, સિંહા, સત્પુરુષા અને હાથીએ એ ત્રણ, સ્થાન છોડીને ચાલ્યા જાય છે. ૫ ૩૧ ૧ ચા ચતુ: શ્રોત્રજીયે, મીઃ વુડ્સે નરહ્યું ! દેવઃ ! । गरल सहोदरजाता, तच्चित्रं यन्न मारयति ॥ १ ॥ અ.~~~લક્ષ્મી જ એવી વસ્તુ છે કે તે જેને વરે છે તેન વાણી, આખા અને કાનને નાશ કરે છે અને તેથી શાણા પણુ માનવી વિપરીત વત કરે તેમાં મનુષ્યને શુ હો ! સમુદ્રમાં રહેલા ઝેરરૂપ સગાં ભાઈથી ઉત્પન્ન થયેલી એવી એ લક્ષ્મી, જેને વરે છે તેને મારતી નથી એ આશ્રય છે. ॥ ૧ ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૧ વળી નક્કી આ કાઈ પ્રપંચ દુર્ભુદ્ધિવાળી આપણી એરમાન માતા શ્રોમતીના લાગે છે, અને આવું દુષ્ટ વન તેને જ યાગ્ય છે, નહિ કે-પિતાને ચેાગ્ય છે. અર્થાત્ પિતા આવુ વન કરે નહિ, અથવા તા પિતા શાણા છે છતાં એ તેા રાજા કહેવાય, તેથી કદાચ તેમનું પણ હાય! ગમે તે ; આ મામત પિતાને પણ નિર્દોષ કાપપૂર્ણ કાઇપ ઠપકા તા જણાવવા. એમ વિચારીને તે અને રાજકુમારોએ યુક્તિપૂર્વક એ અન્યક્તિ ક્રમે કરીને આ પ્રમાણે ત્રણ શ્લેકવર્ડ લખી. ॥ ૩૨–૩૩ || જય અને વિજયકુમારે પિતાને ગર્ભિત રીતિએ આપેલ પા. तुलेऽवलेप वहसे वृथैव, समप्रमाणं निखिलान्नयेऽहम् || गुरूनधस्तान गुरून् यदुच्चान्, करोष्यशेषान् कुद्दषत्समांथ || ३४ ॥ रत्नानि रत्नाकर ! माऽवमंस्था, महोम्मिभिर्यद्यपि ते बहूनि ॥ हानिस्तत्रैवेह गुणैस्त्विमानि भावीनि भूवल्लभमौलिभाञ्जि ॥ ३५ ॥ न चैष दोषस्तत्र किन्तु कस्याऽप्यन्यस्य यः क्षोभकरस्तवाऽपि ॥ गुगोऽथवाऽयं कथमन्यथाऽस्तु तेषां गुणैः स्त्रैर्महिममवृद्धिः ॥ ३६ ॥ અર્થ :–હે ત્રાજવા ! ‘હું સમસ્ત પદાર્થોનું સરખું પ્રમાણુ લાવું છું' એવા ગવ કરે છે તે નકામા જ છે કારણ કે-ભારે પદાર્થને તું નીચા કરે છે, હલકા પદાર્થોને ઊંચા કરે છે અને તે ભારે તથા હલકા પદાર્થો સિવાયના ખાકીના સમસ્ત પદાર્થાને તું ખરાબ પત્થર પ્રથમ વેપારીઓ, વસ્તુએ તાળવા ઘણ્યા વિનાના શેર-ખશેર આદિ માપ પ્રમાણુના પત્થરો રાખતા તે પત્થર) સમાન કરે છે! અર્થાત્ હે રાજન! હું સર્વેને સમાન ન્યાય આપું છું એવા તમે જે ગવ રાખેા છે. તે ખાટુ' જ છે. કારણ કે–તમે જેને ઉત્તમ ગુણાવાળા જાણે! છે તે પુત્રાને નીચા ગણી અવગણેા છે અને એવા ગુણીયલ પુત્રાને પણ આવી અવદશામાં મૂકનાર શ્રીમતી જેવા પ્રપંચી પ્રાણીઓને તેવા જાણેા છે છતાં હૃદયમાં સ્થાન આપે છે! અને તે સારા અને નરસા સિવાયના બીજા દરેકને તમારા મનમાં આવે તેવે ન્યાય આપે છે. ૫૩૪૫ આ પછી સમુદ્રને ઉદ્દેશીને ખીજો ટપકેા લખે છે કે-“હે રત્નાકર-સમુદ્ર ! તારાં મોટાં મોટાં મેાજા વડે તારાં ઉત્તરનાં રત્નાની (તારાં સ્થાનમાંથી કિનારે હાંકી કાઢવા રૂપ ) અવજ્ઞા કર નહિ, જો કે-તારામાં તેવાં રત્ન બહુ હોવાના અભિમાનમાં તું તેમ કરતા હાઇશ, પરંતુ તેમ કરવાથી ‘તેટલાં રત્ના ઓછાં થાય છે તે ' તારે જ પ્રગ: હાનિ છે; રત્નાને કાંઇ જ હાનિ નથો. તે તે પોતાના ગુણેાવડે ભવિષ્યમાં દરેક રાજાએનાં મસ્તક ઉપર ચડીને શેલવાના છે!” અત્યંત હે રાજન! તમારા પ્રબળ પુણ્યાયના જોરવડે તમારા પેાતાના જ પુત્રરત્ના ગણાતા એવા અમાને દેશમાંથી હાંકી કાઢવા જેવી અવજ્ઞા ન કરો, જો કેન્દ્ર તમારા પાસે અમારા જેવા તે ઘણાએ ગુણવાન પુરુષે હાવાના અભિમાનમાં તમે તેમ કરતા હશેા, પરન્તુ તેમ કરવાથી એ પુત્રરત્ના આછા થાય છે તે’તમારે જ પ્રકટ હાનિ છે; હાંફી Page #147 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સલ અનુવાદ કાઢેલા પુત્રાને કાંઈ જ હાનિ નથી. તેએ તે ભવિષ્યમાં દરેક રાજાઓના મસ્તક ઉપર ચડીને શાલવાના છે. ઉપપ્પા હૈ રત્નાકર ! વધારે શું કહીએ ? ‘આ રીતે રત્નાને પણ માજા થી હાંકી ઢાઢવાવર્ડ જે તને પણ ખળભળાટ કરાવનારા આ દોષ તારા નથી, પરંતુ અન્ય કોઈના ( અંતભૂમિગત પવનના) છે. અથવા તે તેં તારા સ્થાનમાંથી આ રત્નાને હાંકી કાઢવાનું વન કર્યું છે, તે ખરેખર દોષ નથો પણ ગુણુ છે! કારણ કે જો તે આ વર્ઝન ન કર્યું. હાત તેા પેાતાના ગુણાવડે સ્વત: પેાતાના મહિમા વધારવાનું તે રત્નો માટે કેમ બનત ? ’ અર્થાત્−હે રાજન્ ! ‘વધારે શું કહીએ ? આવાં વન પુત્રાને પણ હાંકી કાઢવામાં જે તમાને પણુ ક્ષેાસ કરનારા આ દોષ તમારી નથી, પરંતુ શ્રીમતી જેવી પ્રપંચીના છે; અથવા તે તમે તમારા સ્થાનમાંથી આ પુત્રરત્નાને ઢાંકી કાઢવા જેવુ' જે વન કયું છે તે ખરેખર દોષ નથી પણ ગુણુ છે! કારણ કે-જો તમે આ વન ન કર્યું હાત તે! પાતાના ગુણાવડે ઈચ્છા મુજબ પોતાના મહિમા વધારવાનું આ પુત્રરત્ને માટે કેમ બનતી ॥૩૬॥ જય અને વિજયકુમારનું દેશાંતર ગમન અને લાભની પ્રાપ્તિ! એ પ્રમાણે પિતાને ઠપકાના ત્રણ Àાક સિંહદ્વાર પર લખીને સિંહની જેમ સાહસવાળા તે અને કુમારે સાંજે કાઈ ન જાણે તેવી છૂપી રીતે શરીરમાંથી છત્ર નીકળી જાય તેમ તે નગરમાંથી જલ્દી નીકળી ગયા ॥૩૭ણા નગરની ખહાર (મંદિરની દિવાલેામાં જડિત ) મણિરૂપ દીપકાવડે નિર ંતર પ્રકાશ્યમાન એવા શ્રી શન્તિનાથ પ્રભુના પ્રાસાદને વિષે શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને તે મને કુમારા આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૫૩૮૫ પ્રયાણુ મગળ नित्यानन्दपदप्रयाणसरणी श्रेयोऽवनीसारणी, संसारार्णवतारणैतरणी विश्वविस्तारिणी || पुण्यांकुरभर प्ररोहधरणी व्यामोहसंहारिणी, प्रीत्यै कस्य न तेऽखिला तिहरणी मूर्तिर्मनोहारिणी ॥ ३९ ॥ અર્થ :-મુક્તિપદ તરફ્ પ્રયાણ કરવાને માટે નિસરણી સમાન, કલ્યાણુ રૂપ પૃથ્વીને સીંચવાને માટે નીક સખી, સંસાર રૂપ સમુદ્રથી તારવાને માટે અપૂર્વ હાડી સદશ, જગતભરની ઋદ્ધિને ફેલાવનારી, પુણ્ય રૂપી અંકુરાના સમૂહને ઉગાડવાની પૃથ્વી સમાન, ચિત્તની વ્યગ્રતાને સહરી લેનારી અને સમસ્ત પીડાને હરનારી એવી તારી મનહરી મૂર્તિ, કાના માનદ માટે થતી નથી? અર્થાત્ એ સર્વ પ્રકારે મંગલ કરનારી શ્રી જિનેશ્વર પ્રભુની મૂર્તિ સહુ કાઇને આનંદ ઉપજાવનારી છે. ૯ એ પ્રમાણે પ્રયાણુની આદિમાં મગલરૂપે શ્રી શાંતિનાથ પ્રભુને નમન કરીને સ્તુતિ કર્યો બાદ શ્રી જિનભવનમાંથી નીકળી દૂર દૂર ચાલી નીકળેલા તે અને રાજકુમારે થાકયા અને વિશ્રાન્તિને માટે એક વડ નીચે બેઠા. ૫૬ મોટા ભાઈ જયકુમાર જાગતે સતે નાનેા ભાઈ વિજયકુમાર તે વડ નીચે કાઈક અનુકૂળ જગ્યાએ સૂઈ ગયે. ૫૪૦ ! તે અવસરે તે વડ ઉપર વાસ કરીને રહેનારી ‘ક્ષિણી Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદેિત્તુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૧ અતિથિ ગણાય, માટે તે પેાતાના સ્વામી યક્ષને કહે છે કે-હે નાથ! આ વડ નીચે આવેલા આ એ કુમારે આપણા વિશાળ સત્કારને યોગ્ય છે. ! ૪૧ ! આંગણે આવેલ જેવા તેવા અતિથિ પણ સ પ્રકારે સર્વને પૂજનીય ગણાય છે, તે આપણા પુણ્યયે:ગે પ્રાપ્ત થયેલા અને ત્રણેય જગતને વિષે ઉત્તમ એવા આ છે અતિથિએ તા વિશાળ સત્કારને ચેાગ્ય ગણાય એમાં કહેવાનું જ શું હાય ? ૫ ૪૨॥ યક્ષિણીની વાત સાંભળીને પ્રમુદ્રિત થએલ યક્ષ પણ નિપુણ યુક્તિએ કરીને ખેલ્યું. હૈ પ્રિયે ! તે ઘણું જ સારૂં કહ્યું. આપણા આંગણે પધારેલા આ બે અતિથિઓને હું ત્રણ દિવ્ય વસ્તુ આપીને ઉત્તમ સત્કાર કરીશ. ॥ ૪૩૫ તે મને અતિથિને જે ત્રણ દિવ્ય વસ્તુએ આપવા ઇચ્છું છું, તેમાં એક વસ્તુ તેા પાઠથી સિદ્ધ થાય તેવા મહામત્ર છે. શુદ્ધ થઈને સાત વખત તે પાઠનું સ્મરણ કરવાથી સાતમે દિવસે અવશ્યમેવ વિશાળ સામ્ર!ન્યવાળી ઋદ્ધિને આપનારા આ મંત્ર છે. ૫ ૪૪ા બીજી વસ્તુ અતિપ્રભાવશાળી એવા આ મહાર્માણુ છે, જે પ્રાર્થના કરવાથી પેાતાને જે વખતે જેવી આકૃતિ કરવી ઈષ્ટ હોય તેવી આકૃતિ કરી શકાય છે, જ્યાં જવું હોય ત્યાં આકાશમાર્ગે જઈ શકાય છે, સ્વ કે પરને ચઢેલ સર્પાદિકના ઝેરના નાશ થાય છે, પેાતાને ઇષ્ટ હાય તેવી ઋદ્ધિ અને જે વખતે જે લેાજન વિગેરે ઇષ્ટ હેાય તેની પ્રાપ્તિ થાય છે. ।। ૪૫ ॥ ત્રીજી વસ્તુ-અનેક દોષોને હરનારી એવી આ મહાઔષધી છે. આ મહાઔષધી પેાતાની પાસે હાય તે તેના પ્રભાવે શસ્ત્ર લાગતુ નથી, અગ્નિ ખાળી શકતા નથી, સિંહ, હાથી, સર્પ વિગેરે ઉપદ્રવ કરી શકતા નથી તેમજ ભૂત-પિશાચ વિગેરેના દોષાને હરી લે છે ! હું પ્રિયે ! દર્શન, ન!ન અને ચારિત્રરૂપ રત્નત્રયીની જેમ આ ત્રણુ દિવ્ય વસ્તુએ ત્રણે જીવનમાં સારભૂત છે. ૫ ૪૬૫ એ પ્રમાણે યક્ષિણીના સંતેષને માટે તે ત્રણેય દિવ્ય વસ્તુના સવિસ્તર મહિમા યક્ષિણીને જણાવવાના નિમિત્તે તત્ત્વથી તેા જયકુમારને સંભળાવીને યક્ષે તે ત્રણેય આશ્ચર્યકારી દિવ્ય વસ્તુઓ હર્ષ પૂર્ણાંક જયકુમારને અણુ કરી ભાગ્યવાનાને માટે શું દુર્લભ છે. ! ૫ ૪૭ ॥ મોટા ભાઇએ વિજયકુમારને કરાવેલ રાજ્યની પ્રાપ્તિ ! આ ત્રણેય દિવ્ય વસ્તુએ પામીને આન ંદિત થએલ જયકુમાર પણ ત્યારબાદ પાસે રહેલ મહાઔષધિના મહાત્મ્ય વડે - પાતાને કાઇ જ ઉપદ્રવ થવાના નથી એવા નિશ્ચય કરીને નિર્ભયપણે સુખે સૂઈ ગયા. ૫ ૪૮ ૫ બ્રહ્મમુહૂર્તો-વહેલી પ્રભાતે અને ભાઈ નિદ્રામુક્ત થયા-જાગ્યા, ત્યારે જેમ પિતા પુત્ર પ્રતિ હિતવત્સલ હેાય છે, તેમ નાનાભાઈ વિજય પ્રતિ હિતવત્સલ એવા મોટા સાઇ જયકુમારે, વિજયકુમાર સૂઇ ગયા હતા ત્યારે રાત્રિને વિષે સંક્ષે પાતાને ત્રણ વસ્તુ આપીને કરેલા ભવ્ય સત્કાર વિગેરે વૃત્તાંત કહીને ‘રાજ્ય નાનાભાઈને જ મળેા એમ ચિતવતા થકા’ તે રાજ્યમંત્ર પેાતાના નાના ભાઈ વિજયકુમારને શ્રી જયકુમારને યક્ષ પાસેથી પ્રાપ્ત થયેલ • પાયસિદ્ધ મહામંત્ર વાંછિત કાર્ય કારી મહામણી અને અનેક દોષાને હેરનારી એવી મહા. ઔષધિના અપૂર્વલામ, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી માદ્ધપ્રતિક્રમણ-વાદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ વિધિપૂર્વક વહાલથી આખે ! ૪૯-૫૦ મોટા ભાઈ પ્રતિ બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારે વિનયવાન એ વિજયકુમાર રખડતી સ્થિતિમાં રાજ્ય મળવાને લાભ થત હોવા છતાં લેશ પણ માયા-કપટ વિના બે,-હે બંધ ! રાજ્ય આપને જ ગ્ય છે, અને મને તો આપની સેવા હે! છે ૫૧ છે કારણ કે-રામચંદ્રજીના નાના ભાઈ લક્ષમણની જેમ મારે માટે તે રાજ્ય કરતાં આપની સેવા વધારે છે! તેથી કરીને આ રાજ્યમંત્ર આપે જ જપવા ગ્ય છે, રાજ્યને ધારણ કરનારા આપ જ હો! | પર છે આ પ્રમાણે નાના ભાઈ વિજ્યકુમારે “રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં પિતાને વધારે લાભ છે એમ સાચું જણાવ્યું હોવા છતાં વાત્સલ્યતાને લીધે નાના ભાઈ વિજયકુમારને જ રાજ્ય આપવાને ઈચ્છતા મોટા ભાઈએ પણ ઘણું જ કહેવા માંડયું, કે-“આપણે બંને જણને રાજ્ય મળે તે ન્યાય હાયે છતે “હું કહું કે-તું રાજ્ય લે, અને તું કહે કે-આપ રાજ્ય લે.” એવું આપણે ન્યાય વિરૂદ્ધ શું કામ કરવું જોઈએ? માટે આપણે બંનેય બંધુ આ મંત્રને જાપ કરીએ ! પોતાના નાના ભાઈને એ પ્રમાણે કહીને તેની ખાત્રીને માટે મોટે ભાઈ જયકુમાર, તે રાજ્યમંત્રને નહિ જપતે હોવા છતાં જપી રહેલ છે, એ દેખાવ કરીને રહ્યો! અહો! મોટા ભાઈની નેહબુદ્ધિ તો જુઓ !!! છે ૫૪ તે પછી (પિતાને તે રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં જ લાભ હોવા છતાં) મોટા ભાઈના તે વચન ખાતર નાને ભાઈ વિજયકુમાર, જાણે “નાના, વડિલેને અનુગામી હોય એ ઉક્તિ સાચી કરી દેખાડવા જ હાય નહિ, તેમ તે મંત્રનો જાપ કરવામાં તન્મય બન્યા. ૧૫ હવે જગતને મુંઝવવાના ઉદ્યમવાળા અંધકારને સંહાર કરવામાં કારણભૂત એ તેજને સ્વામી સૂર્ય ઉદયાચળ પર્વત પર સાક્ષાત્ છે. તે પર છે તેથી (મંત્ર જપી નિવૃત્ત થયા બાદ) માર્ગમાં અંધકારના કલેશથી મુક્ત બનેલા તે બંને કુમારેએ આગળ પ્રયાણ ચાલુ કર્યું. ક્રમે કરીને પોતાના ભાઈને થાકેલે જઈને મેટો ભાઈ જયકુમાર વિચાર કરે છે કે “દુ:ખ સહન કરવા સજએલા” માણસને ગ્ય આ ફેગટને કાયલેશ શું કામ જોઈએ? કેણુ બુદ્ધિમાન એ હેય કેજે છતી સુખસામગ્રીએ દુખને ભાગી થાય? કે પ૭–૧૮ છે એ પ્રમાણે વિચારીને યક્ષે આપેલા તે મહામણિની પૂજા કરીને અને તેની પાસે આકાશમાર્ગે જવાની પ્રાર્થના કરીને વિદ્યાધર કે પક્ષીની જેમ આકાશગતિ બનેલો તે જયકુમાર, વિજયકુમાર સાથે આકાશમાં સ્વેચ્છાએ વિચવા લાગે ! ૫૯ જેમ તે મણિના પ્રભાવે આમ આકાશમાર્ગે જવાની પ્રાપ્તિ થઈ તેમ બીજી બાજુથી તે મહામણિવડે અપાતા ઈષ્ટભંજન અને ભાગ્ય પદાર્થો પ્રાપ્ત થતા રહ્યા હોવાથી તે બંને રાજકુમારે જ્યાં જાય ત્યાં દરેક સ્થળે સર્વાંગસુખી થયા! અહો! પૂર્વકૃત સુકૃતો ! ! ૬૦ જગતમાં ભરેલાં વિવિધ આશ્ચર્યો જેવાની ઉત્કંઠાવાળા અને માર્ગમાં આવતાં અનેક તીર્થોનાં વંદનવડે કૃતાર્થ બનતા તે બંને કુમારો અશ્વિનીકુમારની જેમ ક્રમે કરીને ઘણા દૂર દેશમાં નીકળી ગયા. ૫ ૬૧. ક્રમે કરીને બને રાજકુમાર રાજ્ય મંત્ર જગ્યા પછીના સાતમા દિવસની સવારે “રૂદ્ધિ વડે દેવકની ઋદ્ધિની Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આ ટીકાના ચરલ અનુયાદ ૪૫ સ્પોં કરનારું બની જવાના હેતુથી જ ચૈત્યના શિખરા વડે જાણે દેવલેકને નીડાળી રહ્યું હાય નહિ એવા’ કામપુર નામના નગરે આવ્યા. તા ૬૨ !! થાકેલે! વિજયકુમાર, મેટા ભાઈ જકુમારની આજ્ઞા લઈને કલાથીની જેમ ઉપવનને વિષે અત્યંત કળેલા આમ્રવૃક્ષની નીચે બેઠા. !! ૬૩ !! જ્યારે મોટાભાઈ વિચારે છે કે-મત્ર જપ્પાને સાત દિવસ થઈ ગયા છે. કોઇ પણુ પ્રકારે આજે રાજ્ય નક્કી મળવાનું છે. હું મેટા ભાઇ હાજર સતે નીતિને જાણુ એવા આ નાના ભાઈ રાજ્યને સ્વીકારશે તે નહિ; પરંતુ ખળાત્કારે તે રાજ્ય મને જ આપશે ! તેથી કરીને મુનિઓને જેમ પાસ્થતાશિથિલતા ઉચિત નથી તેમ મારે પશુ નાના ભાઈને રાજ્ય અપાવવામાં પાર્શ્વસ્થતા-પાસે રહેવારૂપ શિથિલતા ઉચિત નથી. એમ વિચારીને ચતુર એવે મેટા ભાઇ જયકુમાર, કાંઇક બ્હાનું કાઢીને ત્યાંથી જલ્દી નીકળી ગયા. ૫ ૬૪-૬૫-૬૬u વાત પણ ચાગ્ય છે. કારણ કે-સત્પુરુષને અને ધાતુઓને પરખૈ પદાપ ણુમાં-પેાતાનું સ્થાન અન્યને આપી દેવામાં ઉપાધિ નથી, જચારે આત્મને પદ દેવામાં તે પેાતાને પદ્મ દેવામાં તે તે ૧પદ તેઓને ઉપાધિરૂપ થઇ પડે છે! ॥ ૬૭ u નાના ભાઇને જ રાજ્ય મળે એ આશયથી કાઇક હાને માટા ભાઇનું અદશ્ય થવું, વિજયકુમારને કામપુર રાજ્યની અચાનક પ્રાપ્તિ ! એ પ્રમાણે મોટા ભાઇ જયકુમાર અદૃશ્ય મન્થા અને આ માજી તે કામપુર નગરના અપુત્રીઓ રાજા મરણ પામ્યા હાવાથી રાજમંત્રી-પ્રધાના વગેરેએ સવારમાં હાથી, અશ્વ, છત્ર, કળશ અને ચામર એ પાંચ દિવ્યેા (ગાદીને ચેગ્ય પુરુષની પ્રાપ્તિ માટે) શણગાર્યા હતાં, તે પાંચે દિવ્યેને તેએએ આખા નગરમાં ફેરવ્યાં, પરંતુ નગરમાંથી રાજ્યને યાગ્ય કાઈ પુરુષ નહિ મળવાથી તે દિબ્યા નગરની બહાર આવીને મે ફરતાં ફરતાં વિજયકુમારની પાસે આવ્યાં ! ॥ ૬૮-૬૯૫ વિજયકુમારને જોતાં જ તેના પુણ્યે જ પ્રેરેલ હેાય તેમ હાથીએ વર્ષાઋતુના મેઘની જેમ ગર્જના કરી ! અવે પણ હુ માં આવી જઇને હેષારવ-હણુહાટ પરમૈપદ અને ૨. આમને-પ૬. તેમાં જે ૧ અહિં સત્પુરૂષા અને ધાતુઓને તુલ્ય ગણ્યા છે, તેની સમજ આ પ્રમાણે:-સંસ્કૃત વ્યા કરણમાં ક્રિયાપદના ધાતુએ એ પ્રકારના પ્રત્યયેા લે છે. ધાતુઓ પરમૈપદના પ્રત્યયા લે છે, તે ધાતુએ મૂળરૂપવાળા ( શુદ્ધ શબ્દવાળા ) હોય છે; પરંતુ જે ધાતુ આત્મને=પદ પ્રત્યયા લે છે તે ધાતુને આત્મતે=પદીની નિશાની તરીકે ‘’ આદિ તિ સંજ્ઞાવાળા અક્ષરા જોડવા પડે છે. આત્મને=પદી ધાતુને તે ‘' આદિ ત્ સત્તા વળગી તે ઉપાધિરૂપ ગણાય છે. તેથી પરમઁપદના ધાતુને પરમૈ- ખીજાને ( તે ‘' ઇત્ ) પત્ર આપવામાં પોતાના ધાતુ જેવા હાય તેવા-સ્વાભાવિક રૂપમાં જ રહેવાનુ ખને છે! જેમ આ પરમૈપદી ધાતુને જો આમનેપદ-પેતાને પદ જોઇતુ હાય ના ‘ટુ' ઇત્ની ઉપાધિ વહેારવી પડે છે, તેમ સત્પુોને મળતુ રાજા આદિ પદ્મ લેવું તે ઉપાધિ વહેરવા જેવુ છે એથી જ પોતાને મળતુ' પ૬ ખીજાને આપવું તે સ્વાભાવિક નિર્લેપણે શુદ્ધ વરૂપે રહેવા જેવું છે-ઉપાધિ વગરના રહેવા જેવું છે. અર્થાત્ સત્પુરૂષ!! સ્વભાવ જ આવા હોય છે કે પરમઁપદ-ખીજાતે પદ આપવાવાળા રહેવુ અને આત્મનેપદ-પેાતાને પદ મળે તેને શેષાધિ માનવી, ૧૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ કર્યાં! શણગારેલા કળશે, દેવને અપાય છે તેમ વિજયકુમારને ભક્તિવર્ડ કરીને પૂજાના સામાન-પૂજા! અણુ કર્યો ! દિબ્ય પ્રભાવથી શું નથી બનતું? ૫ ૭૦-૭૧૫ જાણે પૂર્વે સાધેલા મન, વચન અને કાયાના ત્રણ ચેાગથી જન્મેલ પૂર્વનાં પુણ્યેા જ હોય નહિ, તેમ કુમારના મસ્તક ઉપર સફેદ છત્ર શાભવા લાગ્યું અને ખને ખાજુ એ ચામર વીંઝવા લાગ્યા ! ॥ ૭૨ ॥ ‘ ઉંચા પુરુષનું સ્થાન ઉંચે જ ઉચિત ગણાય ' એમ જાણીને જ હાય નહિ, તેમ હસ્તિએ સૂંઢ વડે કુમારને આદર પૂર્વક ઉંચકી લઇને પેાતાના સ્ક ંધ ઉપર આરોપ્યા! પ્રજાના સમૂહે કુમારને પ્રણામ કર્યા, અને યોગ્ય રાજા મળી જવાથી હરખાતી પ્રજાના જયજયકાર રૂપ શબ્દોના અવાજ વડે અને તે પ ંચશબ્દસ્થ શબ્દોવડે એટલે કે ચારે વર્ષોંની પ્રજા સાથે મળેલ થકાર નાગ પાંચમા વર્ણની પણ પ્રજા મળીને ગણાતું જે પંચ, તે પંચના મુખમાંથી ઉછળીને દિશાઓમાં અફળાએલા જય જયકાર શબ્દોના પડઘા રૂપે સામે અફળાયેલ શબ્દો વડે તે વખતે તે પાંચે ય વર્ષોંના શબ્દનુ અદ્વૈતપણું બની ગયુ−તે દરેકના શબ્દોનું કોઇ ન સમજાય તેવું એક શબ્દપણું બની ગયું! ॥ ૭૩-૭૪ || આ પ્રમાણે એક બાજુથી વિજયકુમાર કામપુર રાજ્યની પ્રજાને માન્ય રાજા થયા, અને બીજી બાજુથી [પ્રાજનાની તે જયઘોષણા પછી આકાશમાં રાજયની અધિષ્ઠાતા દેવીએ શ્વેષણા કરી કેમે જેને રાજય આપ્યું છે, તે ગુણેાએ કરીને અતિશયવંત એવા ક્ષત્રિયકુમાર રાજાને જે કાઇ દુદી-ગČિષ્ઠ, રાજા નહિ માને તેના હું નિગ્રહ કરીશ. ” ] રાજ્યદેવીની તે ભયપ્રદ ઘાષણાથી ભયભીત થઈને ચારે બાજુથી શ્રાધ્ સમતે: વિજયકુમારની સેવામાં જલદી હાજર થઈ ગએલા સર્વે સામન્ત રાજાઓએ ‘દેવા, શક્રેન્દ્રને જેમ વગર આનાકાનીએ પેાતાના સ્વામી તરીકે સ્વીકારે તેમ’ શ્રી વિજયકુમારને પેાતાના સ્વામી તરીકે સ્વીકાર્યોં ! || ૭૫-૭૬ ॥ આ પછી પેાતાની પીછાણુ પ્રકટ કરતા રાજાધિરાજ શ્રી વિજયકુમારે, પ્રધાન વિગેરેને કહ્યું જે-આટલામાં કોઇ સ્થળે મારા મેટા ભાઇ છે, તેમને ખરાખર શેાધીને અહિં લાવેા, અને સમસ્ત ગુણાવર્ડ કરીને રાજ્યને ચેાગ્ય એવા તે મારા મોટા ભાઈને રાજ્ય આપેઃ માટા ભાઇ હાયે સતે નાના દેવીએ વિજય કુમારની સામત રાજાએ પર સ્થાપેલી આણુ વિજયકુમારના માટા ભાઈને રાય આપવાના આગ્રહ ! ܕ ભાઈ એવા મારાથી રાજ્યના સ્વીકાર કેમ થાય ? | ૭૭-૭૮ ॥ મેાટા ભાઈ પ્રત્યે શ્રી વિજયકુમારની આવી ઉચ્ચતમ વિનીત નીતિ અને ઔચિત્યતા જોઈને ૧-જુએ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્દત્તિ લઘુન્યાસ ( અઢાર&જારી) છઠ્ઠો અધ્યાય પ્રતાકાર સૂત્ર ૫શ્મીરવચનનાંદેāવાત્ ॥ાર/રૂા ની ટીપ્પણી પક્તિ રૂ. ચારવØમથ ચાતુર્યળસ્ત્ર વા' પાંચમા રથાર વણુ સહિતના ચાર વષ્ણુની પ્રજા. આ વષ' શબ્દ આજે પણ જગતમાં પ્રચલિત છે. કાઈ મહત્વનાં કાર્યાંની વિચારણા પ્રસંગે આખાયે નગરમાંના શાણાજને-સ વર્ષોંની પ્રજા એકઠી મળે તેને પંચ એકઠુ′ થયું કહેવાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આ ટીકાના સરલ અનુવાદ ૪૭ આશ્ચર્યચકિત બનેલા પ્રધાન વિગેરેએ પણ કહ્યું-હું દેવ ! રાજ્યની અધિષ્ઠાતા દેવીએ આપને આપેલુ રાજ્ય, અન્યથા કેમ થાય ? બીજાને કેવી રીતે આપી શકાય ? માટે હું પ્રભા ! આપ જ અમારા સ્વામી છે, આ નગરમાં પધારા અને નગરને પાવન કરી. ! પ્રધાના વિગેરેએ એ પ્રમાણે વિનતિ કરવાની સાથે જ હાદ્દા પર વિરાજેલ વિજયકુમારથી Àાલતા હાથી કામપુર નગર ભણી ચાલ્યા. ॥૮૦ | હવે પાંચ દિયોએ કરેલાં દૈવી કાર્ય નું ઉલ્લંઘન કરી શકાય તેમ નથી, એમ જાણીને વિજયકુમારે, અતિ આશ્ચર્ય ઉપજાવે તેવા અદ્ભૂત મહેાત્સવ પૂર્વક નગરપ્રવેશ કર્યાં, અને તેની ઉજ્જવળ કીર્ત્તિએ દશેય દિશામાં પ્રવેશ કર્યાં! ॥ ૮૧ ॥ મંત્રી, પ્રધાના વિગેરેએ મળીને શ્રી વિજયકુમારને રાજાના મહેલમાં વિરાજતા સિહાસન પર પધરાવ્યે સતે હાજર રહેલા સર્વ સામન્ત રાજાએ તેમજ મહામત્રીઆએ વાસુદેવના રાજ્યાભિષેકની જેમ શ્રી વિજયકુમારના મહાન આડંબરપુવકના મહે।ત્સવથી રાજ્યાભિષેક કર્યા ! ॥ ૮૨ ॥ ખીજી માજી (હું પાસે હાઈશ તેા નાના ભાઈ રાજ્ય નહિ જ સ્વીકારે, એ ધારણાથી કાઈ ન્હાને નાના ભાઈથી ખસીને અદૃશ્ય રહેનાર જયકુમારની એ ધારણા લિભૂત થઈ! એટલે કે-) એ રીતિએ વર્તે વાથો પેાતાના નાના ભાઇ વિજયકુમારને તેવી ઉતમ રીતિએ અને તેવા વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઇ જોઇને પેાતાને કૃતકૃત્ય માનતા માટા ભાઈ જયકુમાર, ‘તેમને મારે બદલે રાજ્ય મળ્યું તેથી મને જોઇ ને નાના ભાઈ સંકોચ પામશે-શરમાશે' એ શંકાથી પાતાના તે નાના ભાઈ વિજયકુમારને મળ્યા વિના જ ત્યાંથી દેશાંતરમાં ચાલ્યા ગયા. ૮૩૫ બાદ પેાતાની પાસેના મહામણિના પ્રભાવે તે જયકુમાર પૃથ્વી પર અને આકાશમાં વિદ્યાધરની લીલા-વિલાસવડે સ્વેચ્છાપૂર્વ ક જયકુમારનું જયાપુરી ભ્રમણ કરે છે! ખરેખર કૌતુકીજન આળસુ હાતા નથી. ૫૮૪ નગરીમાં આવવું અને એ પ્રમાણે સર્વત્ર અસ્ખલિતપણે પરિભ્રમણુ કરતાં કરતાં ફામલતા નામની ગણ-પોતાના નામ સરખા નામવાળી અને સુવર્ણની હવેલીએ વડે કામાં આસક્ત થયું. લંકા નગરી હોવાની શંકાને પેદા કરાવતી એવી જયાપુરી નગરીમાં તે જયકુમાર આવ્યેા. ૫૮૫૫ આ નગરીને જૈત્રમત્ર નામે રાજા છે. તે રાજાને ચૈત્રદેવી વગેરે પટ્ટરાણીઓ છે. જગતની લક્ષ્મીને જીતવાની તાકાતવાળા એક સા પુત્ર છે અને જૈત્રશ્રી નામે પુત્રી છે. ૮૬૫ નગરીમાં સાક્ષાત કામની વેલડી સરખી કાસલતા નામે પછ્યાંગના-ગણિકા છે. જયકુમાર આ નગરીમાં આવ્યા બાદ તે કામલતા ગણિકામાં આસક્ત ન્યા અને તેના સ્કેલમાં લાંખા કાળ રહેવા લાગ્યા. ॥૮૭।। જયકુમાર પાસે અખૂટ ધનની આમદાની જોઇને તેમાં લુબ્ધ-લેાલુપી બનેલી અકાએ કામલતાની માતાએ એક વખત કામલતાને કહ્યું-હે પુત્રી! આ જયકુમાર કાંઇ વેપાર-રાજગારાઢિ કરતા નથી છતાં તેને આટલી મનગમતી દોલતની ઉન્નત્તિ-આવક કયાંથી? તે તું તેને કોઈ ઉપાયે કરી પૂછી લે. ॥ ૮૭॥ સારાસારની જાણુ એવી કામલત એ અક્કાને કહ્યું કે-હૈ માતા! કુમારને આવી તુચ્છ વાત પૂછવાનું આપણુને શું પ્રયેાજન? જો Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિનુસૂવાની આદશ ટકા સરલ અનુવાદ માંડાને માટે જ કલેશ છે તે માંડાથી જ પ્રયોજન હોવું ઘટે! અર્થાત “તને જે ધનને માટે આ કલેશ છે, તો તે ધન તો તને કુમાર પાસેથી ઢગલાબંધ મળે છે, પછી તે ક્યાંથી આવે છે અને કેમ આવે છે? વિગેરે પૃછાનું આપણે કામ જ શું?” . ૮૯ કામલતાએ એ પ્રમાણે અકાને સમજાવી છતાં પણ લેભથી પીડાતી તે અકાએ “હુણ ગ્રહથી ગ્રહિત થયેલા માણસની જેમ” તે વાત પૂછવા માટે કદાગ્રહ કોઈ રીતે છોડ્યો નહિ! આથી કામલતાએ જયકુમારને આગ્રહ ભરી રીતે ધન આવવાનું કારણ પૂછયું. જ્યકુમારે પણ “નહિ કહું તે પ્રેમને ભંગ થશે” એવા ભયથી હરહંમેશ મન મુજબ ધન મળવાની ગુહ્ય વાત કામલતાને સત્ય સ્વરૂપે જણાવી દીધી ! એટલે કે-“મહામણિ છે તેના પ્રભાવે દરરોજ ઈચ્છા મુજબ ધન મળે છે” એમ કહી દીધું ! ૯૦-૯૧ છે “ગુહ્ય વાત કેઈની પણ પાસે પ્રકાશવા-પ્રગટ કરવા લાયક નથી. તેમાં સ્ત્રીઓની પાસે તે વિશેષે કરી પ્રગટ કરવા લાયક નથી” જયકુમારને મહામણિ નીતિશાસ્ત્રની આ વાત સમજવા છતાં પણ જયકુમારે પોતાની ચારી લેવાને અક્કાને તે ગુહ્ય વાત સ્ત્રીને કહી દીધી! અને તે પણ ગણિકાને કરી ! પ્રપંચ, ખરેખર શાણું પણ માણસે જયારે સ્ત્રીને વશ પડે છે ત્યારે કઈ ભૂલ નથી કરતા? કે ૯૬ છે જયકુમાર પાસેથી એ રીતે ધનપત્તિની વાત મેળવીને કામલતાએ ધન મળવાનું તે સત્ય સ્વરૂપ પોતાની અક્કા-માતાને કહ્યું. આથી દુષ્ટ આશય-ઇરાદાવાળી તે અક્કા પણ તે મહામણિ લેવાની આશાથી હર્ષ પામી ૩ ત્યારબાદ નીતિમાં પણ વેશ્યા એવી તે કપટી વેશ્યાએ અકાએ ખાનગી રીતે “દુધમાં લુખ્ય એવી બીલાડીની જેમ' તે મહામણીની તરફ ખેળ કરી, છતાં કેઈપણ સ્થળે નહિ દેખવાથી તે મહામણી જય કુમારની પાસે જ હશે, એમ ધારીને તે દંભી અક્કાએ દહિના દંભથીન્હાનાથી જયકુમારને ચંદ્રહાસ મદિરા પીવડાવી દીધી ! છે ૯૪-૯૫ આથી મૂછ પામેલ જયકુમારને ગુપ્ત વસ્ત્રની ગાંઠેથી “સેનાનો ચરૂ કાઢી લેતાં પડેલ ખાડો માલીકના ખ્યાલમાં નહિ આવવા દેવા સારૂ ચોર લેકો તે ખાડાને પીત્તળના ચરૂથો પૂરી દે છે, તેમ તે ખાતપરિત રીતિને જાણનારી અકાએ ગાંઠે મણી જેવડે પત્થર બાંધીને તે મહામણને ઉઠાવી લીધો ! ૯ કેટલોક વખત મૂછમાં ગયા બાદ જયકુમાર સાવધાન થયે સતે જુએ છે, તે મણુને તે તેને સ્થાને હોવા તરીકે જાણે છે! મણીનું તે સ્થાન તત્વથી તે ખેદનું સ્થાન છે, છતાં પણ તે વખતે જયકુમારને વિષાદ થયે નહિ . ૯૭ છે પરંતુ બીજે દિવસે કઈક યાચવાને માટે તે મણિને પૂજવા સારૂ મણી બાંધેલ ગાંઠ ખભે સતે નજરે પડેલ પત્થરે ખેદ પણુ અપરંપાર ખોલાવી મૂક્ય! અર્થાત્ મણીના સ્થાને પત્થર જોતાં જયકુમારને ખેદને પાર રહ્યો નહિ. ૯૮ હા ! હણાઈ ગયા ! ખરેખર આ પાપિણી અક્કા વડે હું અત્યંત હણાઈ ગયે! જે એમ ન હોય તો કોઈ દિવસ નહિ અને આજે એ અક્કા, મને એ પ્રમાણે દહિંના બહાને ચંદ્રહાસ મદિરા પીવડાવવાનું કેમ ઈચ્છે? I ૯૯ અક્કાએ મને જે ચંદ્રહાસ દારૂ પિવડાવ્યો તેથી તો તે મદિરાના ઘેનમાં તો શિરચ્છેદ પણ સંભવિત છે. આટલું તો Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ:ટીકાને સરલ અનુવાદ ૪૯ મણી જ ગયે એટલું તો-મારે માટે ડું જ થયું છે. આવી અકાના ઘરમાં હું હજુ પણ કેમ રહ્યો છું? ૧૦૦ [ અથવા તો જે કામલતાના રાગથી ઘરમાં રહું તો જેટલું ધન આપતે તે બધું જ ધન કામલતા તે અકક્કાને આપી દેતી હતી, તેથી] કામલતાના ઘરમાં પિસા નથી! તો અમે બંને જણે, માણસોને શું આપી શકીએ? હા. હવે હું શું કરું? દરિદ્ર જે હું દુઃખને કેમ ધારણ કરીશ? ૧૦૧ . એ પ્રમાણે “વૃક્ષના કેટરમાં લાગેલા અગ્નિની માફક” અંતરમાં સળગી રહ્યો હોવા છતાં પણ કામલતા પ્રત્યેની આસક્તિને લીધે જયકુમાર કામલતાને ત્યાં રહે તેમજ રહેવા લાગ્યો! અહો! અક્કાએ દાસીદ્વારા કરા- વ્યસન! ૧૦૨ . આ પછી અકા નિધન બનેલા તે જયવેલ તિરસ્કારથી જય- કુમારને વિસર્જન કરવા માટે કામલતાને ઘણું ઘણી રીતે પ્રેરવા કુમારનું ખાલી ઘરમાં લાગી ! વેશ્યાઓને (પ્રેમ રૂ૫) ઉપાધિ વગરને આ ધર્મ છે! ચાલ્યા જવું. કારણ કે-રાગીજનોને વૈભવ, અકુલીન નારીને ચાલાકી બીજા દરેક વ્યવહારુ માનવોને દાક્ષિણ્યતા અને કુલ નારીઓને પ્રેમ અમૃત સમાન છે, પરંતુ વૈરાગી જનેને વૈભવ, કુલીન નારીને પરને આવજવાની ચાલાકી, વણિકને દાક્ષિણ્યતા અને વેશ્યાને પ્રેમ વિષ સમાન છે.” • ૧૦૩-૧૦૪ . આ પ્રમાણે અકા, જયકુમારને રજા આપવા મથે છે, છતાં જયકુમારના ગુણોથી આકર્ષાએલી, એવા ગુણીયલ પુરુષ પ્રતિ પણ અક્કાનાં એવાં નિદ્ય કર્મપ્રતિ તિરસ્કારવાળી અને જયકુમાર પ્રત્યે અત્યંત પ્રેમવાળી કામલતા, તે અધમ અકકાને-માતાને કહે છે કે-હે માતા ! આપણું મહાન પુણ્ય વડે વિદેશથી આવેલા આ પુરુષે આપણને કેડાછેડી સુવર્ણ આપ્યું છે, તે તેવા પુરુષને કેમ ત્યજાય? ( ૧૦૫-૧૬ II કામલતાએ અક્કાને એ પ્રમાણે કહ્યું છતાં પણ અવિવેકી અળાએ દાસીદ્વારા જયકુમારનો તિરસ્કાર કરાવ્યો ! ખરેખર ! વેશ્યાને વશ પડેલાઓને વિડંબના જ હોય છે. | ૧૦૭ | અક્કાએ આવી ખરાબ રીતે તિરસ્કાર કરવાથી અભિમાન કરીને અક્કાના ઘેરથી જેમ દરિદ્ર નીકળી જાય તેમ નીકળીને લજજા-ખેદ વિગેરે ધરતો જયકુમાર પિતાને કઈ દેખે નહિ એ આશયથી માણસ માનવીના અભાવવાળું ઉજજડ ઘર શોધીને તેવા શૂન્ય ઘરમાં ગયે. ૧૦૮ જયકુમારનું એજ નગરની રાજકન્યા સાથે પાણિગ્રહણ આ બાજુ તે જયાપુરી નગરીના રાજાની પુત્રી, સખીઓની સાથે રમવાને જેટલામાં હંસીની જેમ” નદીમાં ઉતરે છે, તેટલામાં તે દુષ્કર્મોદય રૂ૫ દુષ્ટ પિશાચના દેષથી જાણે મરણ પામી હોય, તેવી ચેતનાહીન થઈને “કાપેલી વેલડીની જેમ” નદીના કિનારે જ ઢગલો થઈને પડી ગઈ છે ૧૦૯-૧૧૦ છે “કુંવરીની નદીકિનારે આવી ક સ્થિતિ થઈ ” એમ -જાણીને ખેદને ધારણ કરવાવાળા રાજા ત્યાં આવીને અને તે હાલતમાં પિતાની પુત્રીને મહે. લમાં લઈ જઈને પુત્રીને થયેલા દેષને દૂર કરવા વિવિધ ઉપાયે કરાવે છે, પરંતુ વજમાં જેમ ટાંકણાને એક ટોચી પણ ન લાગે તેમ” માંત્રિકાદિના મહિમાથી કન્યાને કઈપણ ગુણ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની બાદશ ટકાનો સરલ અનુવાદ થઈ શક્યો નહિ! ખરેખર, દોષરૂપી જે દુષ્ટતા છે તે તે હિમના ઢગલા જેવી છે ૧૧૧૧૧ એ રીતે કોઈપણ ઊપાયે કુંવરીને ગુણ થયે નહિ હોવાથી દોષગ્રસ્ત રાજપુત્રીને અત્યંત દુઃખી થતા રાજાએ “જે કોઈ ગુણવાન પુરુષ આ દેષ મૂક્ત કરવાને શ્રી પુત્રીને કોઈ પણ ઉપાયે નિરોગી કરશે તેને રાજા તે કન્યા અને જયકુમારે ઝીલેલો ૫ટહ ક્રોડ સોયા આપશે” આ પ્રમાણે પટડ વગડા! આ પહ સાંભળવાથી હર્ષિત થયેલ કુમાર, તે પહ સ્વીકારીને રાજાના મહેલમાં જયાં રાજપુત્રી અચેતનપણે પડી છે ત્યાં આવ્યા. ૧૧૩-૧૧૪ કુંવરીને સાજી કરવાની રાજાની આજ્ઞા મળતાંની સાથે જ અત્યંત બુદ્ધિવાળા જયકુમારે–પવિત્ર થવું પડે કરવો-જાપ જપવા માંડવું” વિગેરે આડંબરીય દેખાવ કરીને પાસે રહેલી દિવ્ય મહા ઔષધિ વડે ભાવના આપેલ-વાસિત કરેલ જળનાં છાંટા છાંટવા વડે રાજકન્યાને એકદમ સારી કરી! દિવ્ય ઓષધિના બલથી શું નથી બનતું ? ૧૧૫-૧૬ છે કુંવરીને આ પ્રમાણે સહુના આશ્ચર્ય વચ્ચે જલદી સારી કરનાર આ જયકુમારની લોકોત્તર આકૃતિ અને અદભૂત કળા જોઈને અત્યંત વિસ્મય પામેલા રાજાએ તે કુમારના કુળ આદિનું માપ કાઢી લીધું! આ પ્રસંગથી અત્યંત હર્ષિત બનેલા રાજાએ પોતે બહાર પાડેલ વચન મુજબ તે કુમારને “આખી પૃથ્વી જોઈ વળે તે પણ પ્રાપ્ત ન થાય તેવી જાણે” નાગકન્યા જ ન હોય તેવી પિતાની તે કન્યા અને ક્રોડ સેનિયા આપ્યા ! ઉત્તમ જનનું બોલેલું અન્યથા થતું નથી. જે ૧૫૭-૧૧૮ છે એટલું જ નહિ પણ રાજાએ તે કુંવર અને પિતાની કુંવરીને મહાન ઊત્સાહથી વિવાહ કર્યો અને તે વિવાહમાં દાયજા વખતે-પહેરામણ અવસરે મોટા ઉત્સ વડે તે વર કન્યાને રહેવાને મહેલ, હાથી, ઘોડા, દાસ, દાસીએ ઉત્તમ રીયાસત વિગેરે સર્વ સામગ્રી આપી! + ૧૧૯ “ગુમ થએલે મણી ઉત્તમ બુદ્ધિપૂર્વક પાછો લાવવાને ઊપાય ચિતવત” આ જયકુમાર તે મહેલમાં દેગુંદા (અતિશય કોડા કરનાર દેવની એક જાતના) દેવની જેમ સુખપૂર્વક વિલાસ કરતો રહે છે. જે ૧૨૦ છે એવામાં શ્રી જ્યકુમારે રાજકન્યાના દોષનું ચૂર્ણ કરવા માટે પ્રયુંજેલી તે મહા ઔષધિને કઈ ધૂર્તાત્મા “કુમારે મહા ઔષધિતું તે પ્રયોગ ગુપ્તપણે કર્યો હોવા છતાં પણ કોઈ ઉપાય જાણી અપહરણ ગયેલ! આથી તે મહૌષધિ ઉઠાવી જવાની ઈચ્છાએ ક્ષત્રિયને વેષ કરીને માયા-કપટથી ઉત્તમ વિશ્વાસુ નેકરની જેવા વિનય, વિવેક વિગેરે ગુણોને ભાસ આપવાવડે તે ધુણે જયકુમારનું મન વિશેષે કરીને જીતી લીધું! જયકુમારને એ પ્રમાણે વિવાસમાં લઈને જયકુમારના મહેલમાં રહેલ તે મહાઔષધીને તે પૂર્વે ઉઠાવી લીધી! એ પ્રમાણે તે મહૌષધિ મળે જવાી હર્ષિત થએલો તે દૂ, ત્યાંથી જલદી નાસી ગ! અનઈને આપનારા એવા વિશ્વાસને ધિક્કાર છે. ૧૨૧-૧૨૨-૧૨૩ મે કહ્યું છે કે – "जीर्ण भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया ।। बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रीषु मादेवम् ॥ १२४ ॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આડશ ટીકાને સરલ અનુવાન પર ભાવાર્થ:-અત્રિ ઋષિના પુત્ર આત્રેય ઋષિ કહે છે કે પ્રથમ કરેલ ભોજન પચી ગયા બાદ જ બીજું ભજન કરવું તે વૈદ્યકશાસ્ત્રને સાર છે, સાંખ્યમતના પ્રવર્તક કપિલમુનિ કહે છે કે-પ્રાણીઓ પર દયા રાખવી એ જ ધર્મશાસ્ત્રને સાર છે બહપતિ નામને પંડિત કહે છે કે-કેઈને વિશ્વાસ ન કરવો તે નીતિશાસ્ત્રને સાર છે અને પાંચાલ નામે મુનિ કહે છે કે સ્ત્રીઓ પ્રત્યે મૃદુતા-કમળતા રાખવી તે કામશાસ્ત્રને સાર છે. ૧૨૪ ઔષધિના અપહરણથી જ યકુમારને થયેલું દુઃખ જે કેનતે ઔષધિ રાજકન્યાને લાભ આપીને ગઈ છે, જેથી ખાસ બેદનું કારણ નથી: છતાં પણ રાજકન્યાને લાભ થયો કે તુરત જ આ ઔષધિ ગુમ થઈ તેથી જયકુમારે તે હાનિ માની લીધી. આ હાનિ રાજકુમારી જોડે દેગુંદક દેવની જેવા મેળવાતા સુખને દુઃખમાં ડુબાડી દે છે! ૧૨૫ છે અથવા તે તે ઓષધીથી રાજવીના પુત્ર જેવા તેજસ્વી મહાત્માને રાજકન્યાદિને લાભ થાય તે શું મોટી વાત છે? આથી એવા લાભ પાસે મહામણુ અને મહીષધિ જેવી બે દિવ્ય વસ્તુની હાનિ તે અત્યંત દુઃખકારી બને જ ! કેમ ન બને ? | ૧૨૬ રે દેવે આ બે વસ્તુ આપી અને દેવે ભાગ્યે હરી લીધી! આ રીતે સેવ કરતાં એક માત્રાએ કરીને અધિક બળવાળા એવા જૈવ પાસેથી પણ હવે (દેવદ્રારાય એ વસ્તુ મેળવી શકાય તેમ નથી) વૈતથી જ મેળવી શકાય તેમ છે ! ૧૨૭ છે આ બીના જે એમ જ છે તે પછી ફેકટ બીજાને દીનતા દેખાડવા જેવી વાત જણાવવાથી શું લાભ? એમ વિચારીને “સમુદ્ર જેમ વડવાનલને ઉરમાં જ ધારી રાખે છે તેમ” જયકુમાર તે દુ અને ઉરમાં જ ધારી રાખે છે. ૧૨૮ છે હવે આ બાજુ જયકુમારને ઘરમાંથી કાઢી મૂકી અક્કા, મણીની પૂજા કરીને અત્યંત પ્રાર્થના કરે છે, પરંતુ સાધારણ મણની જેમ એ મહામણીએ અકકાને કોઈ જ આપ્યું નહિ! ખરેખર, દિવ્ય વસ્તુઓ પણ ભાગ્યવંતોને જ ઈછિત આપે છે. અથવા તે દુષ્ટ નીતિવાળાને ઈચ્છિત મળે પણ ક્યાંથી? પાપીઓને પાપ જ મળે. આ ૧૨૯–૧૩૦ મે એ રીતે અક્કાને એવા મહામણીએ પણ કાંઈ ન આપ્યું જેઈને કામલતા વગેરેએ અકાને ધિકકારવા માંડી, અને કહ્યું કે-હજુ પણ આ મણું જયકુમારને પાછો આપ. આજે તો જે કુમાર રાજમાન્ય અક્કાને મણી નહિ બનીને રાજની સાહ્યબીઓને ભોગવી રહેલ છે તે સાક્ષાત ફળવાથી પુત્રી વિગેરેને કલ્પવૃક્ષ જેવા કુમારને પણ હા! તે ઘર બહાર કાઢી મૂક્યો? ઠપકે પામેલી અક્કા . ૧૩-૧૭૨ એ પ્રમાણે કામલતા વિગેરે પરિવારને ઠપકે પાસેથી જયકુમારને પામેલી ધનસુબ્ધ અક્કા કાંઇક ચિતવ્યા બાદ મહામણો મણીની અચાનક પ્રાપ્તિ લઈને જયકુમાર પાસે આવી ૧૩૩ / “જયકુમાર જવાથી પિતાને બહુ દુઃખ થયું છે. એ દંભ કરવા વડે તે કપટી, અક્કા પિતાને થતા દુઃખની પીડાને પ્રગટ કરતી જયકુમારને કહે છે- હે કુમાર તું અમને છોડી દઈને સંભાળતા જ કેમ નથી? અથવા તો તું હવે રાજાના માન જેવું મહાત્માન * ગુલઝૂતા ૧ વેન ! ૨ શૌર્ય Page #157 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસત્રની આદરા ટીકાના સરલ અનુવાદ પામ્યા એટલે ‘ બીજાને આશ્ચર્ય હોય-પરને બની ગયા હોય તેમ ' દેવલાકમાં ગયેલા માનવીની માફક અમને સંભારતા નથી, કે શું ?-અમને સ'ભારતા જ કેમ નથી ? ॥ ૧૩૪૧૩૫॥ આમ તુ ભલે અમને ન સંભારે, પરંતુ અમને ભૂલી જનારા એવા તને અમે કેમ ન સંભારીએ ? કારણ કે-કમલિનીએ તેા કમલિનીના નાથ-સૂર્ય વડે જ વિકસ્વર-પ્રફુલ્લ રહે છે. ॥ ૧૩૬ ॥ વળી હું વત્સ! જે તારા વિયોગરૂપ અગ્નિથી મારી કામલતા પુત્રી, વલ્લીની માફક નિરંતર સળગ્યા જ કરે છે, તેા તારી ફરજ છે કે-મેઘ જેમ વેલડીને સીંચે છે તેમ જીવન આપનાર એવા તારે જાતે આવીને તેના વિહાગ્નિ મુઝવવા વડે તેને શાંત કરવી જ રહી ॥ ૧૩૭ ॥ વળી અમારા ઘરમાંથી અમને કાઈ અપૂર્વ વસ્તુ મળી આવી છે! તે વસ્તુ કેાની છે તે અમે જાણુતા નથ, પરંતુ અમને તું ઘણા પ્રિય હાવાથી તે વસ્તુ તને જ આપીએ છીએ: માટે તું આ તે વસ્તુ ગ્રહણ કર, અને પેાતાને ઘેર આવીને અમારા પર ઉપકાર કર: પ્રાર્થનાને નિષ્ફળ કરવી તે ઉત્તમ પુરુષા માટે કૌશલ્યતા ગણાતી નથી. ॥ ૧૩૮-૧૩૯ ॥ એ પ્રમાણે કહીને કુમારને ‘ જેમ કાઇ નાશ પામેલું પુણ્ય સાક્ષાતુ પાછું લાવી આપે તેમ' અકકાએ કુમારના ચારી લીધેલા તે મડામણી પોતાના જ હાથે કુમારના હાથમાં પાછે આપ્યા ! અહે ! કપટકુશળતા ! આ વિષે કહ્યું છે કે:~ पक्षिणां वायसो धूर्तः, श्वापदेषु च जम्बुकः ॥ नरेषु धूतकारश्थ, नारीषु गणिका पुनः ॥ १४१ ॥ અર્થ :-પક્ષીઓમાં કાગડા, પશુઓમાં શીયાળ, પુરુષામાં જુગારી અને સ્ત્રીઓમાં ગણિકા ધ્રુત્ત હાય છે. | ૧૪૧ ॥ આ પછી તે અકકાનુ કપટ, તેની પુત્રી કામલતાનુ સ્મરણુ અને ગુમ થએલ મહા મણના અખ રીતે થએલેા લાભ, એ ત્રણ વસ્તુ એક સાથે મન પર આવવાથી કુમાર, પેાતાના મનમાં તે વખતે અક્કાર પર ક્રોધ, કામલતાને મળવાની ઉત્સુકતા અને મહામણી અનાયાસે પુનઃ પ્રાપ્ત થયાના પરમ હુ એ ત્રણ ભાવનાની એક સાથે સકરતા–મિશ્રતા અનુભવવા લાગ્યા ! ॥ ૧૪૨ / હમણાં કાપ કરવાના અવસર નથી, એમ મનમાં વિચારીને કાપને ગેાપવતા અને પ્રોતિને દેખાડતા યકુમારે‘ આવીશ’એમ કહીને અકકાને વિદ્યય કરી ! ॥ ૧૪૩ | હવે ‘ રાજઆંગણે માન પામતા હોવા છતાં હાથી જેમ પેાતાની વિંધ્ય ચલની ભૂમિનું સ્મરણ કરે તેમ ' રાજમાન પામી રાજસાહ્યબી ભોગવતા કુમાર કામલતાનું સ્મરણ કરતા શીવ્રપણે જ તેને ઘેર ગયા! દુઃખે કરીને દૂર કરી શકાય તેવા આ વ્યસનને ધિક્કાર હૈ !' પહેલાની માફક મણીના પ્રમાવથી કામલતાને ઇચ્છીત ધન પૂરતા કામલતામાં આસક્ત બનીને તેના ઘેર રહેવા લાગ્યા! એમ કેટલાય રદિવસ રહ્યો! અહા! ઉત્તમ પુરુષાની પણ સ્થિતિ !!! ૫૧૪૪-૧૪૫૫ આ માજી પતિના વિયાગથી થતા ઉદ્વેગને લીધે ચિંતા-સમુદ્રમાં ડૂબેલી રાજપુત્રીએ-રાજાના જમાઇને તે સઘળે વૃત્તાંત રાજાને ૧ અંતઃ ૪ । २ दिनां क । Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂવાની આદશ ટીને સરલ અનુવાલ ૫૩ જણાવવાથી રાજા ચિંતાતુર બને છે ૧૪૬ “કોઈ તેવા દૈવયોગે જમાઈ ઉન્માર્ગે ચડી જવા પામેલ છે, છતાં તે વિનયવંત અને લજજાવંત તે છે જ, માટે કામલતાને ત્યાં આવી કદાચ મારી શરમે તેવા વ્યસનથી પાછા વળવા સંભવ છે' જયકુમારે વળી પાછું એમ વિચારીને રાજાએ જમાઈને બેલાવવા માટે પ્રધાનને વસવા બદલ ખેદ વેશ્યાને ત્યાં મોકલ્ય. વેશ્યાના મહેલના દ્વાર પાસે આવીને બહે રથી પ્રધાન જેટલામાં કુમારને સાદ પાડીને બોલાવે છે, તેટલામાં સાદ ઉપરથી પ્રધાનને ઓળખે, અને તેથી ઉપજેલી લજજાની પીડાથી વ્યાકુળ થઈને જયકુમાર વિચાર કરવા લાગ્યું કે- અરે ! જાર વિગેરેની માફક અહિં રહેલા અને રાજાએ પણ જાયે? મારું મુખ રાજાને શી રીતે બતાવું? માટે હવે તે ક્યાંઈ દૂર જઉં. ૧ ૧૪૭-૧૪૮–૧૪૯ એમ વિચારીને તાર્ચ રૂ=ઉડકણા સર્ષની માફક ઉડીને, તે ઘરમાંથી જલદી નીકળીને અને વેશ્યાના ઘરમાંથી નીકળ્યા બાદ પિતાનાં મૂળ સ્વરૂપનું મહા મણના પ્રભાવે પરાવર્તન કરીને જયકુમાર તે નગરની બહાર નીકળી ગયે ! ૧૫૦ દૂર જઈ “અહિં કોઈ દેખે તેમ નથી” એમ જાણીને “આકાશમાં વિદ્યાધર ઝડપભેર ઉડી જાય તેમ શ્વમુરનૃપતિની જ્યકુમાર પણ તે મહા મણીના પ્રભાવથી આકાશમાં ઝડપથી લજજાથી નગર છડી ઉડીને ક્યાંઈ દૂર દૂર નીકળી ગયે! ૧૫૧ અહિં દૂર દૂર ગએલ જયકુમારને શુન્ય અરણ્યમાં આવી ચડેલા કુમારે અવધૂતને વેષ ધારણ ઓષધિની પુનઃપ્રાપ્તિ કર્યો! કુમાર એ રીતે અવધૂતના વેપે અરણ્યમાં ભમે છે, તેવામાં તેને “ગુમ થયેલી વસ્તુ પાછી મળશે એવી ચાડી ખાનારાં–સૂચના આપનારાં સુંદર શકુન થયાં! તે શકુન જોઈને કુમાર અતિ હર્ષિત થયે. | ૧૫ર ા “આવાં શૂન્ય અરણ્યમાં તે મને મારી ગુમ થયેલી ઔષધિ કેવી રીતે પાછી મળે!” એમ વિચારે છે તેટલામાં જાણે પ્રીતિથી જ મળવા આવતે ન હોય તેમ એક (પિતાની જેમ અવધૂત જેગીના વેષવાળે) કેઈ જેગી પિતાને આવીને મને ! ૧૫૩ આવનાર એગીએ પોતાની પાસે એક અપૂર્વ ઔષધિ છે” એ વિગેરે બીના સ્પષ્ટતાથી કહીને આપ્તજનને પૂછે તેમ “આ ઔષધિ શું ગુણ આપનારી છે?” એ વિગેરે જયકુમારને પૂછ્યું. કુમારે પણ ઔષધિ જોતાં જ આ ઔષધિ પિતાની જ છે, એમ ખાત્રીથી ઓળખીને હર્ષ પૂર્વક કહ્યું- હે યોગી! બેલ આ ઔષધિ તેં ક્યાંથી મેળવી? જો તું સાચું બોલીશ તે હું તને આ ઔષધિના ગુણ અને તે ઔષધિ ફળવાને આમ્નાય-વિધિ કહીશ. આ સાંભળીને લેભી એવા યોગીએ પણ કહ્યું- હે મહાત્મા! ઘણું ઊદ્યમથી જેમ મહા વિદ્યા મળે તેમ, એક મહાત્મા પાસેથી આ ઔષધિને હું મહાન સેવા વિગેરે ઉદ્યમથી પામ્યો છું. તે ૧૫૪–૧૫૫ ૧૫૬ છે આ ઔષધિને ગુપ્ત પ્રયોગ કરતાં તે મહાત્માએ ગારૂડી વિદ્યાથી જેમ વિષને નાશ થાય તેમ મહાદેષ અને મહાગ્રહના ઉપદ્રવને નાશ કર્યો હતો ! જે ૧૫૭ છે અને હું તેને ૧ ફુરસુરા ૪ | ૨ વર્ષાવિ ! Page #159 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર ટીકાને સરલ અનુવાલ પ્રયોગ કરું તે સમજાતું નથી કે કયા હેતુથી આ ઔષધિ વડે અલ્પષ પણ કેમ નાશ પામતો નથી? માટે હે મહાત્મન ! આમ્નાયના જે તમે જાણે છે તે ઔષધીના ગુણ અને આખાય કહે, ૧૫૮ છે આ વાતચીત ઉપરથી અમારી આ ઔષધિને આ પિતે જ ચોર છે' એમ નકકી કરીને કોપયુક્ત હદયવાળા કુમારે તે અવધૂતને કહ્યું- હે અનાર્ય ! કોઈની ચોરેલી દિવ્યવસ્તુ કયાંથી ફળે? કેવી રીતે ફળ આપે ? અથત એ રીતે ઊઠાવેલી દિવ્ય વરતુ પાસેથી ઈચ્છિત કામ લેવાને કઈ વિધિ જ નથી. જે ૧૫૯ છે ચેરી જ ક્રૂર આશયવાળી હોય છે અને તેથી તે સ્વરૂપવાળી ચોરી પણ આ લોકમાં અને પરલોકમાં અનર્થદાયી જે નીવડે છે, તે તે ચેરી જે વિશ્વાસઘાત કરવા પૂર્વક કરવામાં આવેલી હોય પછી તો તેથી કેવા કેવા અનર્થોનાં ભાજન થવું પડે તેની તુલના કેણ કરી શકે? તેનાં ફળની કેની સાથે ઘટના કરી બતાવાય? | ૧૨૦ છે હે ધૂર્ત ! આ રીતે જેમ તેં મને ઠગે તેમ જગતને પણ ઠગતો જ હઈશ ! પરંતુ તે પાપી ! તું નક્કી કયાંય પણ તારાં આવાં પાપનું ફળ જ૮િ પામીશ. ૧૬૧ છે આ પ્રમાણે જયકુમારનાં વચન સાંભળતાંની સાથે જ તુચ્છ કારના ટુકડાની જેમ તે ઔષધિને જમીન પર ફેંકી દઈને તે અવધૂત, મરણની અણી પર દેહમાંથી જીવ નાચે તેવી ઝડપે ત્યાંથી નાઠે ! આમ બનવાનું કારણ એ છે કે-દોષ જ એવી વસ્તુ છે કે-દેષ કરનારને સપડાવાનો પ્રસંગ આવે ત્યારે તે પોતે ધ્રુજી ઉઠે છે. ૧૬૨ મા આ હાલતે નાસતા ધૂર્તને પકડીને શિક્ષા કરવા જયકુમાર સમર્થ છે, તે પણ ગયેલી વસ્તુ પાછી મળવાને લીધે પિતાને કૃતાર્થ માનતે હોવાથી પાપી માણસ તેના પાપથી જ પાકશે' એ દષ્ટિએ તે ધૂર્તની પાછળ ન પડ્યો-ઉપેક્ષા કરી ! | ૧૬૩ || જેમ રેગી માણસ આરામ કરનારા ઉગ્ર ઔષધને લેતી વખતે પ્રથમ તો કષ્ટ પામે છે, છતાં પણ જ્યારે તે ઔષધથી જ પિતાને આરામ થયે જાણે છે ત્યારે તે પ્રથમ કલેશ આપનારા તે ઔષધની અનુમોદના કરે છે ! તેમ આ જ્યકુમારને પણ પહેલાં આવા પ્રવાસે, અરણ્યવાસ રૂપ કલેશ સહેવો વિગેરે કષ્ટ પડયું હોવા છતાં “એ પ્રમાણે બન્યું તે જ પાછળથી આ રીતે જંગલમાં પણ પિતાના સ્વાથેની સિદ્ધિ થવા રૂપ સુખ થયું હોવાથી, જ્યકુમાર તે પ્રવાસ અને અરણ્યવાસ વિગેરે -કણને અનુમોદવા લાગ્ય-પ્રશંસવા લાગ્યા. ! | ૧૬૪ || જયકુમારનું ભેળપુરીમાં આગમન અને ત્યાંની રાજપુત્રી જોડે પાણિગ્રહણ! " કઈ એક વખતે તે કુડળ માટે અત્યંત શ્યામવર્ણવાળું વામન-ઠીંગણું રૂપ ધારણ કરીને જયકુમાર ભગવતી નામની પાતાળ નગરીની સરખી ભેગેએ કરીને સમૃદ્ધ એવી ભેગાપુરી નામની નગરીમાં આવ્યું. ૬૫ એ નગરીમાં વૈભવ વડે વિદ્યાધરના ઈન્દ્રસમાન સુભગ નામને રાજા હતા. એ રાજાને વિશ્વનું જાણે સૌભાગ્ય હેય નહિ, તેવી જોગવતી નામે Rણી હતી અને સુભેગા નામે એક પુત્રી હતી. તે ૧૬૬ (આ નગરીમાં વામનરૂપે આવતાની સાથે તેનું તેવું વિચિત્ર રૂપ જોઈને) માખીઓ વડે મધપુડો વીંટાઈ વળે તેમ કૌતુકથી ૧ તિ વત્તા ૪ ૨ માવતી * Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ ૫૫ નગરીના માણસે વડે ઘેરાઈ વળેલા તે વામનરૂપ ધારી જયકુમારે આ પ્રકારે પહેલ્વેષણ સાંભળી કે-દુર સેપે ડસેલી રાજાની પુત્રીને જે કંઈ જીવાડશે તે તેને રાજા તે કન્યા અને એક હજાર અવ સહીત એક સે હાથી આપશે !” મે ૧૬૭–૧૬૮ છે આ ઘેષણા સાંભળવાથી વિદુષક-નારદની જેમ (અવે અને હાથીઓ સહિત રાજકન્યાને મેળવવાની) ઉત્કંઠાને નચાવતા એવા એ વામનરૂપધારી જયકુમારે તે પટહુ સ્પ ! અને (તેવા રૂપધારી અને ગુણધારીએ પટલ સ્પ તેથી) લેકમાં વિસ્મય અને હાસ્ય પેદા થયું ૧૬૯ “હે વામન ! તું કન્યા, અ, અને હાથીઓના લેભમાં ફેગટ મન કરીશ નહિ, કારણ કે તે કન્યાને કરડેલ સર્પનું ઝેર, વૈદો અને મંત્ર-તંત્રવાદીઓથી પણ નગરમાં વામન રૂપે આવેલ ઉતર્યું જ નહિ હેવાથી) દો અને મંત્ર-તંત્રવાદીઓ છે પણ તે જયકુમારે પટહનું ઝીલવું કન્યાને ઉપચારમાંથી મુક્ત કરેલી છે, માટે આ બાબત પટહ અને ત્યાં રાજપુત્રીને ડલ ઝીલવો યુક્ત નથી.” એ પ્રમાણે કહેવા લાગીને નગરના ઉત્તમ સર્પનું ઝેર ઉતારીને જને, તે વખતે કુમારને પટહ ઝીલતે અટકાવવા લાગ્યા, સજીવન કરવી, ટીંપળી જને “અરે ! એ તે બધા કહ્યા કરે, તું તારે ઝીલ, તારા જેવા બહાદુરથી તે સાપનું ઝેર ન ઉતરે અને તારા જેવા શૂરવીરને તે કન્યા વિગેરે ન મળે તે શું બનવાજોગ છે? માટે તું તારે હિંમતભેર પટહ ઝીલ.” એવા પ્રકારે પ્રેરણા કરવા લાગ્યા ! અને મધ્યસ્થ જનેએ, તે પર ઝીલવાની વાતમાં ઉત્તમજનેએ કુમારને તેમ કરતે અટકાવવાની વાતમાં–અને ટીખળીયા લેકે એ કુમારને તે સંબંધી કરવા માંડેલી પ્રેરણામાં ઉપેક્ષા રાખી! અહો! ત્રણ પ્રકારની જગતની સ્થિતિ! !! છે ૧૭૦–૧૭૬ કુતુહળથી-અનેક રીતે વામનનાં હાસ્યાદિ અને તે સંબંધી વિનંદની વાતે. કરી રહેલા લોકોને અનુકૂળ જવાબ આપતે વામન રાજમહેલે આવ્યું. મેં ૧૭૨ હવે લોકો અહો! આની બડાઈ તે જુઓ! બહાદુરી તે જુઓ!” ઈત્યાદિ બેલી રહે તે રાજાને પ્રણામ કરીને રાજાની આજ્ઞા પામેલે એ તે વામનરૂપધારી ઔષધિના પ્રભાવે સજીવન કુમાર સાપે ડસેલી તે કન્યા પાસે જઈને બેઠે. . ૧૭૩ થયેલી પિતાની કન્યા બુદ્ધિમાન એવા આ કુમારે પહેલાં જ્યાપુરીને રાજાની પ્રેતદોષથી વામનને આપવા સંબંધી અચેત બનેલી કુમારીને જે રીતે બહાર્ડંબર પૂર્વક ગુપ્તપણે લોકાપવાદને પણ અવ- પ્રવેગ કરેલ-ઔષધિ-વડે સાવધ કરી હતી, તે જ રીતે મંત્રગણીને રાજાએ કન્યા જાપ વિગેરેના ખોટા બાહ્યાડંબર કરવા પૂર્વક ગુપ્તપણે પ્રયોગ વામનને જ આપવી ! કરેલી ઔષધિવડે દુષ્ટ સર્ષે ડસેલી આ રાજકન્યાને સજીવન કરી! ખરેખર આવા પુરુષમાં વિસંવાદ હાય નહિ. અર્થાત આવા સત્વરુપે “કન્યાને હું સારી કરીશ.” એ પ્રમાણે કરેલ સ્વીકારમાં વિરોધ હોય જ નહિ. છે ૧૭૪ કુમારે એ પ્રમાણે પટહના વીકાર મુજબ રાજકન્યાને વિષમુક્ત કરીને १ केलीकिल x Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદશ ટકાના સરલ અનુવાદ ખરેખર જીવાડી બતાવી હોવાથી વામનને પહેલાં તિરસ્કાર કરનારા અને મશ્કરી કરીને ટીંબળ મચાવનારા સર્વે લોકે તે વખતે આશ્ચર્યચકિત થવા પૂર્વક આલ્હાદ પામ્યા અને તેવા અતિ શ્યામ અને વામન રૂપધારી કુમારને રાજાએ હવે તો રાજકુમારી આપવી જ પડશે એ જોઈને ખેદ કરવા લાગ્યા. ૧૭૫. અહિં રાજા પણ વિચાર કરે છે કે- જેને મારે કન્યા આપવાની છે, તે ગુણવડે કરીને સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ એવા આ ઉત્તમ પુરુષમાં શામલત્વ –વામનત્વ વિગેરે દે સંભવતા નથી છતાં તે દેશે કયાંથી? ખરેખર! રત્નદ્રષક એવા દેવ-કમને ધિક્કાર છે. જે ૧૭૬ છે અથવા અત્યારે આવી નકામી ચિંતારૂપ વેલડી-પરંપરાથી શું? વિધિનું કરેલું અને મહાત્માનું બેલેલું મિથ્યા ન થાય માટે “આ પુરુષરત્નના બીભત્સ વર્ણ અને રૂપ જોઈને કન્યાને થતો ખેદ, કન્યાની માતા વિગેરેને તે શેક, (પોતાનાં વચન મુજબ વામનને પોતાની કન્યા આપવી જ પડવાની, રાજાને પણ ઠીક મુશીબત આવી છે, એ વિગેરે પ્રકારની) દુષ્ટ વિચારણવાળા દુર જનેને થતો હર્ષ અને (રાજાએ ભલે તે પટ વજડાવ્યો અને આ વામને પણ ભલે તે પહ ઝીલીને રાજકન્યાને જીવતી કરી, પરંતુ તેથી શું? એટલા ખાતર આ દેવકન્યા જેવી રાજકન્યાને રાજા, શ્યામાતિશ્યામ અને બટુકરૂપધારી એવા આ વામનને આપે છે તે શું શેડી અવિચારિતા છે? ઈત્યાદિ) લેકમાં ફેલાએલા અવર્ણવાદ વિગેરેને અવગણીને ” મારી આ કન્યા હું કુમારને આપું. ૧૭૭–૧૭૮ છે એ પ્રમાણે વિચારીને રાજા જેવામાં વામનને કન્યા આપે છે તેવામાં વામન તે પિતાના કુબડાપણા પ્રત્યેના અભિમાનને નરમ કરતો અને કમળ વચન ઉચ્ચારતે કહેવા લાગ્યું કે “હે રાજન્! હે બુદ્ધિમાનમાં અગ્રણી ! પોતે કન્યા લેવી યુક્ત ખેદની વાત છે કે-કાગડાને હંસી આપવાની જેમ હીણ રૂપ નથી માટે પિતાને કન્યા અને અંગવાળા મને આવી સ્વરૂપવતી કન્યા કેમ આપે છે? નહિ આપવાને વામને છે ૧૭-૧૮૦ છે વળી કદાચિત્ તમારી પ્રતિષ્ઠા સાચવવા તમે રાજાને કરેલે આગ્રહ! મને કન્યા આપશે તે પણ તે રાજકન્યા જ મારો કેવી રીતે સ્વીકાર કરશે ? અથવા તો અત્યંત અનુચિત એવું આ કાર્ય લેકની સંમતિવાળું પણ કેવી રીતે બનશે ? છે ૧૮૧ એ કહ્યું છે કે यद्यपि न भवति हानिः, परकीयां चरति रासभे द्राक्षां ॥ वस्तुविनाशं दृष्ट्वा, तथापि परिखिद्यते चेतः ॥१८२॥ * અર્થ –“જો કે પારકી દ્રાક્ષ ગર્દભ ખાઈ જતો હોય તેમાં પિતાને કાંઈ જ હાનિ નથી છતાં વસ્તુને વિનાશ જોઈને મનમાં ખેદ તે થાય.” છે ૧૮૨ છે તે માટે તમે તમારી પ્રતિષ્ઠા ખાતર પ્રતિજ્ઞા મુજબ તમે મને કન્યા આપે તે પણ મારે માટે તે કન્યાને સ્વીકાર યુક્ત ન. પછેડીના પ્રમાણમાં જ પગ લાંબા કરવા (પછેડી એટલી સેડ કરવી) તે ઉચિત છે. અથોતં-હું કદરૂપ અને કુજ છું અને દેવી સ્વરૂપ કન્યાને સ્વીકારું તે મને ઉચિત લાગતું નથી.! ૧૮૩ . Page #162 -------------------------------------------------------------------------- ________________ ૫૭ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂવાની આદર્શ ટીકાને સરલ અનુવાદ करीरनिम्बादिरतेाशावणविद्गात् ॥ . उष्ट्रादपि निकृष्टोऽसौ, स्वानुरुपं न वेत्ति यः ॥१८॥ श्लेष्मादिसंश्लेषजुषश्वदनादिविनिर्मुखः (गतेः) ॥ मक्षिकातोऽपि स क्षुद्रः, स्वानुरुपं न वेत्ति यः ॥१८५॥ અર્થ -“જે મનુષ્ય પિતાને ગ્ય પદાર્થ કર્યો છે? તે જાણતું નથી તે મનુષ્ય કેરડા અને લિંબડા વિગેરેમાં પ્રોતિ હોવાથી દ્રાક્ષનાં વનથી દૂર દૂર ભાગનાર ઉંટ કરતાં પણ અધમ છે. ઘ૧૮૪ા જે મનુષ્ય પોતાને ગ્ય વસ્તુ કઈ છે? તે જાણતો નથી, તે મનુષ્ય લેમ્પબળખા વિગેરેને ભેટવામાં સુષ –આનંદિત હોવાથી ચંદનકમ- ચક્ષકર્દમ વિગેરેને છેડી દેતી માખીથી પણ ક્ષુદ્ર છે. તે ૧૮૫ ” आदाने वदने दाने, निदाने सदनेऽदने । आसने शयने यानेऽप्यु स्थाने स्थापनेऽर्थने ॥१८६।। ध्याने विधाने संघाने, योधने बोधने धने । हाने मानेऽभिमाने च, समावाने विवाहने ॥१८७॥ उत्पाटने विघटने, घटने खेटनेऽटने । पाटने कुट्टने ज्ञाने, विज्ञाने सेवने वने ॥१८८॥ पठने पाठने गाने, कोपने गोपनेऽसने । एवमादिषु सर्वत्र, यः स्वं वेद विवेद सः ॥१८९॥ कलापकम् ॥ संग्रहरत्वेवम्-स्वगृहेऽन्यगृहे वाऽपि, कृत्स्नकृत्येषु कृत्यवित् । स्वप्रतिष्ठाऽहताशक्त्वायनुरूपं प्रवर्तते ॥१९०॥ અર્થ :-વસ્તુ લેવામાં, બોલવામાં, દાન કરવામાં, ચિકિત્સા કરવામાં, ઘરની બાબતમાં ખાવાની બાબતમાં, બેસવામાં, સુવામાં, જવામાં, આદર કરવામાં, થાપણું મૂકવામાં, યાચવામાં, ૧૮૬ માં ધ્યાન કરવામાં, કાર્યમાં, જેડવામાં, યુદ્ધમાં, બધ આપવામાં, ધનની બાબતમાં નુકશાનમાં, માન લેવા દેવામાં, અભિમાનમાં, કોઈને બોલાવવામાં, વિવાહ કરવામાં ૧૮૭ ઉખેડી નાખવામાં, વિખુટું પાડવામાં, સંચયમાં, મૃગયા શિકારમાં, હરવા-ફરવામાં, ફાડવામાં ઠપકે આપવામાં, જ્ઞાનમાં, વિજ્ઞાનમાં, સેવા કરવામાં વનમાં . ૧૮૮ . ભણવામાં, ભણાવવામાં ગાવામાં, ક્રોધ કરવામાં, છુપાવવામાં, ફેંકવામાં એ વિગેરે બાબતમાં જે મનુષ્ય પોતાને જાણે છે તે વિશેષ જાણકાર છે. ૧૮૯આ દરેક વિગતનું તાત્પર્ય એ છે કે-“કાર્યનો જાણ કાર એ બુદ્ધિમાન પુરુષ, પિતાને ઘેર અથવા બીજાને ઘેર સવ કાર્યોમાં પિતાની પ્રતિષ્ઠા, ગ્યતા અને શક્તિ વિગેરે જોઈને પિતાને ચગ્ય હોય તે * ૧ વિનિરઃ (૨મી) ૨ ડસ્પૃથાને | Page #163 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ બાબતમાં જ પ્રવર્તે છે. જે ૧૯૦ | વામનરૂપધારી જયકુમાર એ પ્રમાણે ઉત્તમતાને અબાધક વચન ઉચ્ચારતે સતે રાજા વિગેરે સમસ્ત જનો ચમત્કાર પામ્યા. ૧૯૧ / કહ્યું છે કે गुणानुरागिणः स्वल्पास्तेभ्योऽपि गुणिनस्ततः ॥ गुणिनो गुणरक्ताश्च, तेभ्यः स्वागुणवीक्षिणः ॥१९२॥ અર્થ:-ગુણાનુરાગી પુરુષ અલ્પ હોય છે તેના કરતાં ગુણી પુરુષ અલ્પ હોય છે, તેના કરતાં પણ ગુણ પુરુષના ગુણના રાગી છો અ૯પ હોય છે, અને પિતાના અવગુણ જેનાર પુરુષ તે તેથી પણ અલ્પ હોય છે. તે ૧૯૨. એ પ્રમાણે રાજકન્યાને સ્વીકાર પિતાની અગ્યતાને પિતે પ્રકાશનાર વામનને ઉત્તમ પુરુષ કરવાની વામનની ના ધારીને, વાણીને નર્તકીની જેમ નચાવતે રાજા વામનને કહેવા છતાં રાજાએ કન્યા લાગેહે ભદ્ર! તારા જેવા ઉત્તમ પુરુષને કન્યા આપવી વામનને જ આપવી! તેમાં મારે વિચાર શું કરવાને ? ૧૯૩ “મનુષ્યને પ્રતિષ્ઠા પાસે પ્રાણ તે જૂના-પુરાણું છે–તુરછ છે” એવી પૂર્વ પુરુષની વાણી ખરેખર સાચી જ છે, માટે (પિતાનું વચન પાળવારૂપ) કિંમતી પ્રતિષ્ઠાના રક્ષણ માટે કેણું પુરુષ શું ન કરે? તેમાં પણ જેઓ મહાન આશયવાળા હોય છે, તેઓ તે વિશેષે કરીને શું ન કરે છે ૧૯૪ કેકેયીને આપેલ વચનનાં પાલનરૂપ પ્રતિષ્ઠાને માટે જ કૌશલ્યા અને દશરથ જેવા માતપિતાએ રામચંદ્રને વનવાસ કરાવે ! એવી પ્રતિષ્ઠાને માટે સત્યવાદી હરિશ્ચંદ્ર જેવા મહાન રાજાએ નીચને ઘેર પાણી ભરવારૂપ તે કુકર્મ પણ કર્યું ! ૧૫ (એ પ્રમાણે પ્રતિષ્ઠાની મહત્તા અને તેને “ઘોરાતિઘોર કન્ટે પણ કરવામાં આવેલ” નિર્વાહ સંબંધમાં ઉત્તમ ઉદાહરણે કહીને) અને “જે પછી થવાનું હશે તે જ હમણું થશે, માટે જે થવાનું છે તેને સેવું તે તે સેવવા એગ્ય છે; અથૉત્ જે કર્મ ઉદયમાં આવવાનું છે તે કર્મ–ઉદીરણું કરીને પણ ઉદયમાં લાવવા ગ્ય છે, એવા નિશ્ચયાત્મક વિચારપૂર્વક રાજાએ પિતાની તે દેવકુમારી જેવી સ્વરૂપવાન કુંવરી વામનને આપી! મે ૧૯૬ આ રીતે વામનને કન્યા આપવામાં રાજાને તે “ભવિષ્યમાં ઉદયમાં આવવાના કર્મને વર્તમાનમાં જ ઉદયમાં લાવી મૂકવાને? મહાનભાવને શોભતે નિશ્ચયાત્મક વિચાર, કન્યા અને કન્યાની માતા વિગેરે દરેકે પણ યથાર્થ માનીને સ્વીકાર્યો! અહે! વચનના નિર્વાહમાં મહાન આત્માઓને મહાન ઉત્સાહ !!! ૧૯૭૫ હવે દેવની માફક જલદી સંપૂર્ણ કરી છે તેવા પ્રકારની તીવ્ર કસોટી ભરી તે પરીક્ષા જેમણે એ તે વામનરૂપધારી જયકુમાર (કસોટી બાદ રાજા આદિને સંતોષવા માટે) પિતાનું મૂળરૂપે પ્રગટ કરવા અને પિતાની શક્તિ ખુલ્લી કરવાને માટે કહે છે, હે રાજન! તમારી કુપવંતી કુવરીને હાથ મારા કદરૂપા શરીરવાળા હાથમાં કેવી રીતે મેળવું? માટે કોઈ પણ ઉપાયે હું મારા શરીરનું રૂપ સુંદર બનાવું! ૧૯૮-૧૯૯ો પ્રાણીઓને ઈષ્ટ સાધ્યની પણ સિદ્ધિ સાહસથી થાય છે. સાહસ એવી અદ્દભૂત વસ્તુ છે કે જેનાવડે નિર્લક્ષણ માણસ પણું १ निन्येवारि x Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસૂત્રની આડશ ટીકાના સરલ અનુવાદ બત્રીસ લક્ષણે કરીને અધિક બને છે. જે ૨૦૦ મે કહ્યું છે કે ___अस्थिवर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु । गतौ यानं स्वरे चाज्ञा, संचे सत्वे प्रतिष्ठितम् ॥२०१॥ અર્થ-અસ્થિ-હાડમાં ધનનો સમાસ છે, માંસમાં સુખને સમાસ છે, ત્વચા-ચામડીમાં ભેગનો સમાસ છે, આંખમાં સ્ત્રીઓને સમાસ છે, ગતિમાં વાહનનો સમાસ છે અને સ્વરમાં આજ્ઞાને સમાસ છે. અર્થાત્ તે તે એક વસ્તુમાં તે તે એક એક વરતું જ રહેલી છે, પરંતુ સવમાં તે ધન, સુખ, ભેગો, સ્ત્રી, વાહન અને આજ્ઞા વિગેરે બધી જ વસ્તુઓને સમાસ છે. ર૦૧ માટે હે રાજન્ ! સત્વને આદરીને જલદી અગ્નિમાં નાખેલ મારા દેહને - હું જાત્યવંત સુવર્ણની જેમ નિસંદેહપણે ઉત્કૃષ્ટ ભાવાળે રૂપ પરાવર્તન માટે બનાવીશ-ર૦રા એ પ્રમાણે કહીને અને અગ્નિની ખાઈની સવને સાક્ષાત્કાર અને તે ખાઈમાં પડવાની તૈયારી કરીને સર્વાધિક એવે તે કરાવતા વામનને વામન, આશ્ચર્ય–ભય-ખેદ અને દયા આદિવડે સમસ્ત જને (જયકુમાર) અગ્નિ જોઈ રહ્યા હોવા છતાં પણ (અગ્નિમાં પડતાં જરા પણ અચકાયા - પ્રવેશ વિના) જવાળાઓની જટાઓને ઉછાળી રહેલા તે અગ્નિમાં પતંગીયાની માફક એકદમ પડ્યો ! અને આશ્ચર્યની વાત છે કે-તે ભીષણ અગ્નિમાંથી સૂર્યની માફક અત્યંત દેદીપ્યમાન કાંતિવાળો બનીને તૂર્ત જ બહાર નીકળે!!! છે ૨૦૩-૨૦૪ મહાઔષધિના પ્રભાવે તે વામનરૂપધારી જયકુમાર, સહેજ પણ દાજો નહિ અને મહામણિના પ્રભાવે પ્રથમનું જે દિવ્ય સ્વરૂપ હતું, તેવા જ સ્વરૂપવાળ ! ૨૦૫ . હવે અત્યંત વિસ્મય પામેલા, અને તેથી અસ્પષ્ટ બેલ નીકળી શકે તેવા મંદહાસ્યવાળા બનેલા રાજા વિગેરેએ “તમે આવા ઘેર અગ્નિમાંથી સુંદર રૂ૫ ધારીને જીવતા કેવી રીતે નીકળ્યા?” એ વિગેરે વૃત્તાંત અતિ આજીજીપૂર્વક પૂછવાથી જયકુમારે પિતાને તે દરેક વૃત્તાંત મંત્રશક્તિના નામે યથાસ્થિત કહ્યો, પરંતુ મહામણિ અને મહીષધિના પ્રભાવે એ બધું બન્યું છે, એમ ન કહ્યું ! કારણ કે-તેવી અદ્ભુત દિવ્ય વસ્તુઓનું રક્ષણ તેમજ કરાય. મે ૨૦૬-૨૦૭ . ત્યાર બાદ હર્ષવડે લષ્ટ-પુષ્ટ બનેલા રાજાએ દેવકુમાર જેવા જયકુમારની જોડે પિતાની કન્યાને મેટા મહોત્સવ પૂર્વક વિવાહ કરીને પિતાની તે ભગિની નામની પુત્રીને દિવ્યભગિની-અસરા બનાવી ! છે ૨૦૮ પિતાની સ્વરૂપવંતી : ૧ અષ્ટાંગ નિમિત્ત નામના ગ્રંથના પાને 1પ પર શ્લોક ૨૦૦માં જણાવ્યું છે કે-જે મનુષ્યનાં હાડકાં મજબૂત અને વજનદાર હોય તે ધનવાન થાય, જેની ચામડી કે મળે હોય તે સાહ્યબી ભગવે. જેનું અંગ ઉથલ હોય અને હાથ-પગની નસો ન દેખાતી હોય તે સુખી જિંદગી માળે, જેનાં નેત્રો તેજદાર અને આકર્ષક હોય તેને સ્ત્રીનું અત્યંત સુખ હોય, જેની ગતિ-ચલવાની ઢબ સુંદર હોય તે વાહનને ભોગી હેય અને જે મનુષ્ય અતિ કષ્ટ પ્રસંગે પણ હિમ્મતપૂર્ણ વાણી ઉચ્ચરનારે હોય તે મનુષ્ય હંમેશાં સુખી હોય; પરંતુ સત્ત્વવાનમાં છે તે બધું જ રહેલું છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ • શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આ દશ ટીકાને સલ અનુવાદ પુત્રીને કુન્જને નહિ, પરંતુ આવા દિવ્ય પુરુષને આપીને કૃતકૃત્ય બનેલા રાજાએ દાયજામાં સે હસ્તિ, વિશ્વને વિષે અદ્દભૂત એવા હજારો અધો, રહેવાને અગ્નિમાંથી બહાર નીક- રાજમહેલ અને અગણિત ધન વિગેરે આપ્યું! છે ૨૦૯ કે હવે ળેિલા જયકુમાર જોડે આશ્ચર્યની વાત છે કે-જયકુમારરૂપી ભેગીન્દ્ર, સુરરાજાના રાજકુમારીનું સમહત્સવ મહાન આગ્રહને પામીને લેગિની જોડે ત્યાં જ ઘણું લાંબા - પાણિગ્રહણ કાળ સુધી સ્વેચ્છાએ વિલાસ કરે છે ! અર્થાત્ ભવનપતિ દેવ ની ત્રીજી નિકાયા ગણાતા ભેગીન્દ્ર-નાગેન્દ્રને ગિનીનાગકન્યા જેને તે લાંબા કાળ સુધી યથેચ્છ વિલાસ તે ભવનપતિ દેવલોકમાં હવે ઘટે! છતાં રાજાના આગ્રહવશાત્ તે વિલાસ ભેગીન્દ્ર અહિં રાખે તે આશ્ચર્ય છે! ર૧ હવે એક વાર રાજાની માફક હર્ષપૂર્વક ઘડાને સમૂહ વિગેરે આડંબર સહિત કીડાના બાગ તરફ ક્રીડા કરીને માટે જતા જયકુમારને જોઈને નગરમાં નહિ રહેનારી કેઈ સ્ત્રીએ નગરમાં રહેનારી સખીને “હે સખી! આ કેણું જાય છે?” કીડા બાગે કીડા માટે એમ આક્ષેપ પૂર્વક પૂછયું. ૨૧૧-૧૨ આથી હંકાના જતાં નગરસ્ત્રીનું આક્ષે- જેવા જોરદાર અવાજથી તે સ્ત્રી પણ સખીને કહેવા લાગી પક વચન સાંભળવાથી - હે સખી! આ આપણું રાજાના “તે તે આશ્ચર્યને નીપજયકમારને થયેલો ઉદ્વેગ જાવનારા જમાઈ છે. ૨૧૩ . આ રીતે પિતાને રાજાના જમાઈ ' તરીકે ઓળખાવનારું લજજાસ્પદ વચન સાંભળીને ઉત્તમ ચિત્તવાળે જયકુમાર અત્યંત દિલગીર થયે. સ્વમાન અને મહત્તાવાળા મહાપુરુષોને સસરાની ઓળખાણે ઓળખાવું તે મહાન પરાભવ સ્વરૂપ છે. છે ૨૧૪ મે કહ્યું છે કે – उत्तमाः स्वगुणैः ख्याता, मध्यमास्तु पितुर्गुणैः । अधमा मातुलैः ख्याताः श्वशुरैरधमाधमाः ॥२१५॥ * અર્થ-પિતાના ગુણો વડે પંકાય તે ઉત્તમ પુરુષે સમજવા, પિતાના ગુણવડે પંકાય તે મધ્યમ પુરુષે સમજવા, મામાના ગુણો વડે પંકાય તે અધમ પુરુષે સમજવા અને સસરાના ગુણેથી જે પંકાય તે અધમમાં પણ અધમ પુરુષે જાણવા ! ૨૧૫ ” તેથી કરીને પિતાના ગુણવડે પંકાય તેવા ઉત્તમ વર્તનથી ભરપૂર હૃદયવાળો તે જયકુમાર કીડા કરવા માટે જવાનું બંધ કરીને ત્યાંથી જ પાછો વળે અને મહેલે આવી ખેદ પામતે થકે ચિત્તને વિષે ચિંતવવા લાગ્યું કે હવે મારે કોઈપણ રીતે જયકુમારને સસરાને અહિં સસરાને ઘેર રહેવું ગ્ય નથી. તેમ મારા પહેલા ત્યાંથી અન્યત્ર ચાલ્યા સસરાની જયાપુરી નગરીએ જવું તે પણ ગ્ય નથી, માટે જવાનો નિર્ધાર, હવે તે મને અત્યંત ઈચ્છતા એવા મારા નાના ભાઈ વિજય પાસે (કામપુર નગરે) જઉં પર૧૬-૨૧છા અથવા તો સુર્ય જોડે સંગ થવાથી જેમ ગ્રહને કાંઈ ગુણ થતો નથી તેમ વિશાલ રાજ્યના માલીક એવા Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહપતિક્રમણ-વાદિતૃસત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ છે તે મારા નાના ભાઈ (વિજયકુમાર) જોડે “રાજ્ય ઉપાર્જન કર્યા વગરના એવા મને ” સંજોગ થવાથી શું ગુણ થવાનો ? ૨૧૮ તેથી વિશાલ રાજ્ય ઉપાર્જન કરીને અને શત્રુઓને જીતીને પરમદ્ધિવાળો થયો કે હું ભાઈ પાસે જઈશ, એમ વર્તે તે ગૌરવ થાય. ર૧૯ા ભાઈ મારાથી રાજ્ય પામ્યું હોવા છતાં પણ અને ગુણએ કરીને (ગુણને કદિ ન ભૂલે તે) ભરપૂર હોવા છતાં પણ “વિધિએ પ્રજા પર અવાજ ચલાવવા-શાસન ચલાવવા સ્થાપેલા એટલે કે વિધિએ રાજકુમારપણે નિયત કરેલા મોટા ભાઈ અહિં કેમ ? (શું ભૂજા બળ અને વીર્યબળ નથી ?) એમ ધારીને કદાચ સન્માન ન પણ કરે. ૨૨ એ પ્રમાણે વિચારીને જયકુમાર, રાજ્યનો મંત્ર “સંભારતો રહ્યો હોવા છતાં પણ જાણે કદિ સંભારતો જ ન હોય તેમ તે પ્રમાદના કારણે ભૂલી જવાથી” (સ્મરવા લાગ્યા છતાં) બરાબર સંભારી શકશે નહિ! પાર૨ના વિદ્વાનને પગલે પગલે લીલા માત્રથી ગએલું પાછું આવવાનું બને, પરંતુ વિદ્વાનેને વિષે શ્રેષ્ઠ એવા પણ આ જયકુમારને તે વખતે તે ભૂલાચેલા મંત્રપદે કઈ રીતે યાદ ન આવ્યાં ! ર૩રા તે મંત્રના પદ ભૂલી જવાથી જયકુમાર હદયના ખેદભરી આકરી વેદનાવાળે થયો. પૂર્વભવના પાપથી ઉન્માદ સહિતની પ્રમાદરૂપ મંદિરાથી પ્રાપ્ત થતી અંધતાને ધિક્કાર છે. ર૨૩ો આ રીતે રાજ્ય મેળવીને ભાઈ પાસે જવા માટે રાજ્યમંત્ર સંભારવા લાગ્યો પરંતુ ભૂલી જવાથી જય કુમારનું નિમિત્તિ- “જલ મેળવવા માટે મેઘ જેમ સમુદ્ર પાસે જાય, તેમ” જયયાના વેષે પિતાના ભાઈ કુમાર પણ મંત્રરૂપી જલ લેવા માટે પૂર્વની માફક મણિન, પાસે જવું અને પૂર્વના પ્રભાવે આકાશમાગે અનન્ય ગતિ કરીને પોતાના નાના ભાઈ બનાવાનું જણાવવું. વિજયકુમાર પાસે આવ્યો. એ ૨૨૪ ભાઈના સ્નેહની પરીક્ષા કરવાની ઈચ્છાએ અષ્ટાંગનિમિત્તના જાણકાર તરીકે નિમિત્તીચાને વેષ લઈને સવારમાં ભાઈની પાસે ગયા અને સ્પષ્ટપણે કહેવા લાગ્યું કે હે રાજન! જેમ (ધૂમાડાના) અનુમાનથી (અગ્નિરૂ૫) અનુમેય જણાય, તેમ મારા નિમિત્ત બળથીતમારે ઘેરથી પ્રવાસ થવો, તે દિવ્ય વસ્તુઓ અને રાજવૈભવની પ્રાપ્તિ, એ વિગેરે સર્વ બીન હું જાણું છું. ૨૨૫-૨૨૬ો એ ઉપરાંત જયકુમારે, પ્રવાસમાં બે ભાઈઓ વચ્ચે જે જે બાબતમાં જે જે સંકેતો થયેલા તે તથા જે જે આશ્ચર્ય સ્થાને બનેલાં તે કહી આપવાથી વિજયકુમાર ચમત્કાર પામે થકે ભાઈને વિયેગ યાદ આવવાથી અશ્રુભરી આંખે બે. ધરર૭ા હે નેમિત્તિક! “મારો ભાઈ ક્યાં છે? કેવી રીતે રહે છે અને મને કયારે મળશે?” નિમિત્તિઓએ કહ્યું “હે રાજન! તમારે ભાઈ દેવની માફક સ્વેચ્છાએ વિચારે છે અને અત્યંત સુખી છે. ર૨૮ સૂર્યથી વધવાની ઈચ્છાએ સૂર્યથી દૂર દૂર વિચરતા ચંદ્રની જેમ તમારાથી દૂર દૂર વિચરતા તે તમારા મોટાભાઈ જયકુમાર સાથે અહિં તમારે જલદી મેળાપ કેવી રીતે થાય? ર૨૯ો અથવા એ રીતે તમારા ભાઈને મેળાપ જે અહિં થવો ૧ નિરવને નિદિના (તાડન્નત્િ? * Page #167 -------------------------------------------------------------------------- ________________ ક નક કક દર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ સંભવિત નથી, તે પણ વિવાના ઉદ્યમથી હમણું પણ સંભવિત બને! કારણ કે-કર્મની જેમ દિવ્ય શક્તિઓને કઈ પણ વસ્તુ અગ્રાહ્ય-અસાધ્ય નથી જ. ર૩પરંતુ એક વાત છે , કે તમારે મોટા ભાઈને મળવું એ ઉચિત જ નથી ! કારણકેમોટાભાઈ જયકુમારે તમારા ભાઈ નાના ભાઈની આટલી બધી બદ્ધિ અને માન નાના ભાઈના સ્નેહની મહત્તા કેમ સહન કરી શકે?” ર૩૧ નિમિત્તિયાની તે વાત કરેલી પરીક્ષા! સાંભળીને વિજ્યકુમાર રાજાએ કહ્યું-“હે ભદ્ર! તું અમે બંને બંધુમાં ભેદ ઊભું કરે તેવું વચન ન બેલ: હું તે મારું રાજ્ય આપવાની ઈચ્છાએ જ મોટા ભાઈને મળવાને ઈચ્છું છું! વળી તે મારા વડિલ બંધુ પણ રાજ્યાદિકની ઈચ્છાથી પર એવા સત્વવત પુરૂષને વિષે તેમજ સ્નેહ ધરાવવાની બાબતમાં હીજનોને વિષે કેઈ અપૂર્વ છે કે જે ભાઈએ “આ રાજ્યાદ્ધિ પિતે જ સ્વીકારવી, તે ન્યાય હતે છતાં પણ વડીલજનો જેમ પિતાનાં બાળકને પહેલું નજ આપે તેમ આ રાજ્ય પિતે નહિ લેતાં નાના ભાઈ એવા મને આપ્યું છે! મને રાજ્ય મળતી વખતે મેં તે મારા વડિલ બંધુની ચારે બાજુ શોધ ચલાવી હતી, પણ “પાપીને જેમ ગુમ થએલ નિધિ પ્રાપ્ત થતું નથી, તેમ” મારા વડિલ બંધુ મને કયાંઈ પણ મળ્યા નહિ! અને તેથી તે મેં જ્યાં સુધી તે મારા વડિલ બંધુ મને ન મળે ત્યાં સુધી “ફટાયા કુંવરની માફક હું રાજ છત્ર ધારણ કરીશ નહિ, તેમ ચામર વીંજાવીશ નહિ!” એમ અભિગ્રહ કર્યો છે. તેથી હે નૈમિત્તિક! જે તારામાં કેઇપણ શક્તિ હોય તે તે મારા વડિલ બંધુને હમણાં જ લાવીને મિલાવ! [ વિજયકુમારની મેટા ભાઈ પ્રતિની આવી અભૂત લાગણી જોઈને અંતરમાં અનહદ પ્રસન્નતાને પામેલા] નિમિત્તિઓએ પણ વિજયકુમારને કહ્યું કે-હે રાજન! જરાવાર ૧થે આકર્ષણ વિદ્યાવડે તમારા મોટા ભાઈને હું અહિં હમણાં જ ખેંચી લાવું છું. !!! ર૩૨-૩૩-૩૪-૩૫-૩૬ાા બંને બંધુને આદર્શ સંગમ, રાજ્યમંત્રનું ગ્રહણ અને જયકુમારને રાજ્ય પ્રાપ્તિ! . એ પ્રમાણે બોલતે, હર્ષાયમાન થયેલે તે નિમિત્તિઓ, કેઈ સ્થાને જલદી અદશ્ય થઈને વાદળાની અંદર છૂપાયેલ વૈભવવાળે સૂર્ય પ્રગટ થાય, તેમ નૈમિત્તિક મટીને સાક્ષાત્ જયકુમારરૂપે પ્રગટ થયો! | ૨૩૭ ક્ષણ પહેલાં જોયેલ નિમિત્તિઓ હવે જાણે જયકુમારના જ શરીરવાળે ન હોય તેમ હવે તે નિમિત્તિઓને નહિ પણ જયકુમારને જોઈને રાજા વિસ્મયતાને પાયે થકો અત્યંત આનંદિત બન્યો અને મોટાભાઈ જયકુમારને સંભ્રમથી નમી પડ્યો! ૨૩૮ ત્યારબાદ બુદ્ધિમાન એવા જયકુમારે નાના ભાઈને પિતાને સર્વ, વૃત્તાંત કહીને અને પિતાને રાજ્ય આપવાના નાના ભાઈના આગ્રહને રેકીને તેની પાસેથી રાજ્યમંત્ર જ મેળવ્યું ! ર૩લા એ રીતે “વદ ચૌદશે પૂર્વમાં તેજહીન બની જવાને લીધે ચંદ્ર, ર“સૂર્ય-તુર-અમાસે પૂર્વમાં ઊગતા તેજના અંબાર સમા સૂર્યને સંગમ પૂર્વમાં જ સાધીને સૂર્ય પાસેથી “શુદ બીજથી પશ્ચિમમાંથી નિત્ય ચડતી કળાએ दोशस्त्र २ " येनास्पधुदिन चन्द्र ! गनिा : छाति र तत्र ते, युको प्रतिक ने न पुनस्तस्यैव पादामः ॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તની આદશ ટીકાને રેલ અનુવાદ પ્રકાશવા જેવું” તેજ પ્રાપ્ત કરવારૂપ સ્વાર્થસિદ્ધ બનીને અંતે પૂર્વ દિશા તરફ વેગ કરે છે, તેમ” પિતાનાથી દૂર રહેલા નાના ભાઈ પાસેથી રાજ્યમંત્રી મેળવીને સ્વાર્થસિદ્ધ થએલ જયકુમાર આકાશગતિએ ભેગાવતી ( જ્યાં કુન્જવેષે લેગિની નામની કન્યાને પર હતું, તે) નગરીએ વેગે આવ્યો. ૨૪૦૧ નિપાપવૃત્તિવાળા જયકુમારે અહિં તે રાજ્યમંત્રને જાપ આદર્યો અને સાતમે દિવસે તે ભેગાપુરી નગરીના રાજા (જય કુમારના સસરા)ને એક નિમિત્તિઓએ આવીને કહ્યું કે- “હે રાજન્ ! જ્યારે તમારે મદેન્મત્ત થએલે પક હસ્તી, બળજબરીથી આલાનતંભને ઉખેડી નાખીને “મહાવાયું વૃક્ષેને હચમચાવી મૂકે તેમ” નગર લેકને અત્યંત ત્રાસ આપી રહ્યો છે. ત્યારે જાણે કે હવે આજથી પાંચમે દિવસે તમારું નક્કી પંચત્વ-મરણ છે : ” માટે હવે તમને યેગ્ય ગણાય તેવું પરાકનું ભાતું આદરે” ૨૪૧-૪૨-૪૩ નિમિત્તિઓ દ્વારા એ પ્રમાણે પિતાનું મૃત્યુ નિકટમાં જાણીને ખેદ ધરવાને બદલે ઉદ્વેગના લેશ વગરના વૈરાગ્યને ધારણ કરતા સાત્વિક રાજાએ “પિતાનું નિકટમાં મરણ જણાવ્યું તે તે પરલોક સુધારી લેવાની શુભ તક આપી, એમ માનીને શુભ જણાવનાર નિમિત્તિઓને પિતાને ઉપકાર માનીને ઘણું તુષ્ટિદાન આપ્યું. ૨૪૪ છે અને દેવા લેવામાં પંડિત એવા તે રાજાએ, પોતાને પુત્ર નહિ હોવાથી (ભેગાપુરી જ આવેલા પિતાના તે જમાઈ) જયકુમારને રાજ્ય આપીને સદ્દગુરૂ પાસે તે દિવસે જ ચારિત્ર ગ્રહણ કર્યું ! છે ૨૪૫ અને દીર્ઘકાળે સિદ્ધ થઈ શકે તેવા મુક્તિરૂપ કઠિન કાર્યને જલદી સિદ્ધ કરવાની તમન્નાએ નિરંતર એકાગ્રપણે કાત્સર્ગ ધ્યાને રહેતાં પિતાના આયુષ્યને અંત હતો તે પાંચમે દિવસે જ મુક્તિપદ પામ્યા! એ ૨૪૬ જયકુમારને જયાપુરીના બીજા રાજ્યની પ્રાપ્તિ અને ભાઈ સાથે નિવાસ. એ પ્રમાણે સસરા પાસેથી ભગાવતી નગરનું રાજ્ય મળ્યા બાદ તે રાજ્યની યોગ્ય વ્યવસ્થા કરીને જ્યકુમાર (કામલતા ગણિકા રહે છે તે પિતાના પહેલા સસરાની) જ્યાપુરી નામની નગરી ભણી ચાલ્યું, અને તે વખતે પોતાની વિશાળ સેના વડે અચલ મનાતી પૃથ્વીને ચલાચલ કરી દીધી ! છે ૨૪૭ સ્વસામર્થ્ય પર નિર્ભર એવા શત્રુની સામે જનાર વીરની જેમ સામે આવતા જયકુમારને રાજાએ અનુચર દ્વારા જમાઈ તરીકે જાણી લીધે અને બહુ માન આપીને નગરમાં પધરાવ્યા. ૨૪૮ છે. હવે રાજા પણ પોતાના પુત્રનું क्षीणेनेतदनुष्ठि तंयदि ततः कि लजसे ना मना-ास्त्वेवं जडधामता तु भवतो यह योम्नि विस्फूर्जसे ! ॥१॥ ' અથ-હે ચંદ્ર! જે સૂર્યની આબાદીવડે તું છે; એવા તે સૂર્યની હયાતિમાં (તે તારે પસંન્ન થતું જોઈએ. તેને બદલે) તું ગ્લાનિને ભજે છે, તે રીતને તારે સૂર્યને વિષે પ્રતિકાર કરવો તે ઘટતું નથી. [એક બાજુથી એ રીતે સૂર્યને પ્રભાવ જોઈને ઈર્ષ્યાથી બળે છે અને બીજી બાજુથી ] વળી પાછે તેના જ (અમાસે) કિરણ મેળવવાનો આગ્રહ ધરાવે છે! ક્ષીણ થાય છે ત્યારે તેજ મેળવવા સારૂ જે આ કાર્ય કરે છે, તે તેવા ઉપકારી સૂર્યના પ્રભાવ પ્રતિ ગ્લાનિ ધરાવવારૂપ પ્રતિકાર કરવાથી જરાય લાજતે, કેમ નથી કે જેથી આકાશમાં રહ્યો થકે ઝળકે છે? ખરેખર તારું તેજસ્વીપણું તો તારો જ્યાંથી (ક્ષીરદધિમાંથી) જન્મ થયો છે, ત્યાં જ હેડ / ૧ / ૧ પુનાળુર્ગમ વાયુરિવ | Page #169 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આઠ ટકાને સરલ અનુવાદ કુપાત્રપણું હોવાથી જયાપુરીનું રાજ્ય જમાઈ જ્યકુમાર જેવા પાત્રને માટે છોડીને એટલે કે-પોતાનું રાજ્ય તે જમાઈને આપીને ચારિત્ર સ્વીકારી શિવ સામ્રાજ્યને સ્વામી થયે-મુક્તિપદ પામ્યા. ર૪લા અહિં પૂર્વભવને પ્રેમ છૂટે મુશ્કેલ બનવાથી કામલતા ગણિકાને રાણી ' તરીકે સ્થાપીને બે રાણુની વચ્ચેની ત્રીજી રાણું બનાવી! ખરેખર રાજાથી શું નથી બનતું ? છે ૨૫૦ છે અને નિંદ્ય કાર્યમાં ડંકા જેવી-નિંદ્ય કાર્ય નિઃશંકપણે કરનારી અક્કાને પોતાના દેશમાંથી હાંકી કઢાવી. ખરેખર મોટા પુરુષોનો પ્રેમ અને દ્વેષ નિષ્ફળ હોતા જ નથી. ૨૫૧ ભેગાપુરીના રાજ્યની જેમ આ બીજા જયાપુરીના રાજ્યની પણ ગ્ય વ્યવસ્થા કરીને “દેરડાથી ખેંચાઈને ગાય આવે, તેમ” નાનાભાઈ પરના પ્રેમ રૂપ દેરડાથી ખેંચાઈને જયકુમાર ત્યાંથી પિતાની ત્રણેય પ્રિયાઓ સહિત વિજયકુમાર પાસે કામપુર નગરે આવ્યું. એરપરા પુણ્યશક્તિ, મંત્રશક્તિ અને આત્મશક્તિ તે ત્રણ શક્તિ સાથે શોભતા પુણ્યવંત પુરુષની જેમ તે ત્રણ પ્રિયા સાથે શુભતા જયકુમારવડે “પરાક્રમવડે જેમ ન્યાય-નીતિ શોભે, તેમ’ વિજયકુમાર શાભવા લાગે પરંપરા મેટાભાઈ જયકુમારની આવતાની સાથે જ નાનાભાઈ વિજયને અતિ પ્રેમપૂર્વક દિવ્ય નિધિ સરખે મણિ અને ઔષધિ એ બે દિવ્ય વસ્તુઓ ભેટ આપી. એ ૨૫૪ જમતીપુરીના રાજાની અતિ રૂપવાન કુમારી સાથે વિજયકુમારનું કજરૂપે પાણિગ્રહણ હવે વિજયકુમારને એકદા રૂમ આવ્યું કે-“રૂપની ઋદ્ધિવડે ઈન્દ્રની પુત્રી જયન્તીને પણ જીતે તેવી “જયન્તીપુરના રાજાની' વિજયા નામની કુંવરી સ્વયંવરમાં મને વરી.” છે ૨૫૫ તેવું સ્વમ જોઈને એકદા તે યંતીપુરી પ્રતિ ઉત્કંઠાવાળો વિજયકુમાર, પિતાના મોટાભાઈ જયકુમારને પિતાનું રાજ્ય ભળાવીને દિવ્યમણિના પ્રભાવે વિદ્યાધરની માફક આકાશગતિ વડે જયન્તી નગરીએ આવ્યા. ૨૫૬ છે ત્યાં આવતાની સાથે તેણે પિતાનાં રૂપને ઔષધિના પ્રભાવે કદરૂપું બનાવ્યું અને તે કદરૂપને પણ પાછું કુશ્વરૂપ આપ્યું! આથી બનેલ કદરૂપ કુબડાના રૂપવાળા તે વિજયકુમારને કુતુહલપ્રિય લેકએ કૌતુકથી ગોળની જેમ વીંટી લીધઃ [ એ રીતે કુતુહલી લેકેથી વીંટળાઈને સ્વયંવર મંડપ તરફ ચાલ્યું જતે ] કુજ પણ સ્વયંવર મંડપમાં આવીને ઊંચા માંચડા પર બેઠેલા રાજકુમારની હરોળમાં ઝટ બેસી ગયે! ૨૫૭ લાંબા હોઠ, લાંબા દાંત, તણું આંખે, વાંકું નાક, વાંક હાથ અને વાંકા પગવાળા તે કદરૂ૫૫ણ વડે તેમજ સાથે સાથે કરાતા વિલક્ષણ અભિનય-નખરાં અને હાસ્ય પેદા કરે તેવા વાણીપ્રયોગ વડે તે વખતે આ કુમાર કોને હાસ્યનું ભાજન હેતે બન્યા? ૨૫૮ : ઉત્તમ માંચડાઓ પર બેઠેલા રાજાઓની શ્રેણીથી શુભતા સ્વયંવર મંડપમાં “અધોની શ્રેણુથી શોભતી અધશાળામાં માંકડું શોભે તેમ” આ કુબજ શોભતો હતો. ૨૫૯ અહિ રાજયની કુલદેવીએ રાજકન્યાને રૂમ આપ્યું કે-“હે સ્વયંવર ! તું જે વિશ્વને વિષે ઉત્તમપણાને ઈચ્છતી હે તે સ્વયંવરમાં “વિશ્વને A B ૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસૂવાની આદશ ટીકાને સરલ અનુવાદ વિષે શ્રેષ્ઠ એવા તે કુજરૂપવાળા વરને વરજે-વરમાળા પહેરાવજે!” આ પછી દેવીને આદેશ પામેલી તે “જાણે સ્વર્ગીય કન્યા જ ન હોય, તેવી” અધિક ભાગ્યશાળી રાજકન્યા પાલખીમાં બેસીને સ્વયંવર મંડ૫માં આવી. આ ૨૦૦-૨૬૧ રાજકન્યાએ મંડપમાં આવતાની સાથે ત્યાં બેઠેલા સર્વ રાજાઓની દષ્ટિ અને મનને હરી લીધાં! આ રીતે તે રાજાઓને આ કન્યા - ઉઘાડી આંખે લૂંટી રહેલ હોવા છતાં પણ આશ્ચર્યની વાત છે કે તે દરેક રાજાઓ તો તે કુંવરીને પોતાની પ્રાણેશ્વરી જ-પિતાના પ્રાણની પણ માલિકીની જ બનાવવા ઈચ્છે છે! I ૨૬૨ કુંવરીના સાથે મંડપમાં આવેલી દાસીએ કુંવરી સામે સર્વ રાજાઓને એક પછી એક એમ અનુક્રમે વર્ણવી બતાવ્યા, (સર્વ રાજાઓ નીતિમાન્ -ખ્યાતિમાન-રાજ્યઋદ્ધિમાન અને સ્વરૂપવાન્ હતા, તો પણ) તે દરેક રાજાઓને “ગંધ વિનાના પુષ્પોને ભમરી તજી દે, તેમ કુંવરીએ એક પછી એક છેડી દીધા! ૨૬૩ હવે જાણે “આ સર્વ સ્વરૂપવંત રાજાઓની પંક્તિમાં કુન્જને વર્ણવવાનું છોડી દીધેલ તે રૂ૫” પંક્તિભેદ ન થાવ, એમ વિચારીને હાય તેમ કુંવરીએ કેઈજ રાજાને વરમાલ ન પહેરાવી તેથી ખેદ કરીને દાસીએ કુંવરીને આક્ષેપ કરીને-ટેણું મારીને કહ્યું કે “હવે તે આ કુકડો બાકી છે તેને વર:” ૨૬૪ . “ જાણે દાસીના તે કટાક્ષભર્યો વચનને સત્ય કરવા માટે જ હોય તેમ” કુલદેવીએ આપેલા સ્વમના આધારે તે કુંવરીએ ખરેખર તે કુબડાના જ કંઠમાં વરમાળ આપી! અને તેમ કર્યું તેમાં આનંદ અનુભવવા લાગી! ૨૬૫ . આ રીતે જોઈ એટલે અત્યંત (અથવા એટલે પિતાને ઉત્કર્ષ નહિ સહન કરી શકવાને લીધે) ઈર્ષાને ધારણ કરવા લાગેલા રાજાઓને તે વખતે મુજે કહ્યું કે “હે દુર્ભાગીઓ! તમે મારા ઉપર નકામો દ્વેષ કરો છો, તમારા દુર્ભાગ્ય ઉપર દ્વેષ કરો.” • ૨૬૬ કુન્જનાં એ પ્રમાણે વચને સાંભળતાં જ કોધથી હથિયારે ઊંચા કરેલા કેટલાક ઉશૃંખલ રાજાઓ, “સાંકળ વિનાના હાથીઓની માફક કન્યાનું હરણ કરવાને અને કુબડાને હણવાને માટે જલદી દેડયા. છે ૨૬૭ સિંહની માફક અપરાભવિત પરાક્રમવાળા આ કુત્તે પણ ત્રણ લેકને ત્રાસ પમાડે તેવું કાંઈક પરાક્રમ દેખાડવા વડે તે સવે રાજાઓને શીધ્રપણે ત્રાસ ત્રાસ પમાડી દીધા! ૨૬૮ કુમારનું આવું અદ્દભુત પરાક્રમ જોઈનેકન્યા, પિતાની કાર્યસિદ્ધિમાં-રાજા, જમાઈ પરાક્રમી હોવા છતાં કુજ હેવાની ચિંતામાં-નરવા આવેલા અન્ય રાજાઓ, કુબડે આવી કન્યા લઈ જાય એ ઈષ્યમાં-તે ઈર્ષાથી કુમારને હણવા જનારાઓ માર ખાઈને ઉપરથી કુમારને ખેપ વહેરી બેઠા તેના ભયમાં અને “બધા રાજાને છેડીને કન્યાએ કુજને જ વરવું તેમજ કુજે પણ એકલા હાથે સમસ્ત નૃપતિઓને પરાભવિત કરવા એ વિગેરે રોમાંચક બનાવે જેનાર લોકો, આશ્ચર્યમાં મમ બની ગયા છે, તેવા સંજોગમાં ત્યાં સ્વર્ગના વિમાનની દ્ધિને તિરસ્કારે તેવું રૂદ્ધિવાળું અને અત્યંત કાંતિવાળું એક વિમાન આવ્યું ! તે વિમાનમાંથી કોઈ એક પુરુષ, ઉતરીને “બંદીજન જેમ બિરૂદાવલી ૧ દિક Page #171 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી શ્રાદ્ધતિક્રમણ વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ બોલે, તેમ માટે સ્વરે સ્વયંવર મંડપમાં બે કે- ૨૬૯-૨૭૦ હે વિજયરાજ ! તમે જયવંતા વર્તાઃ નૃપતિઓને વિષે શિમણી એવા હે બુદ્ધિમાન રાજન ! વિદ્વત્તાને ભંડાર એ - વૈતાઢયની દક્ષિણ એણિને અધિપતિ વિદ્યાધર. પ્રજ્ઞપ્તિદેવીનાં તે સ્વયંવર મંડ૫માં વચનથી પિતાની કન્યાના વિવાહને માટે તમને બેલાવે છે વિજયકુમારને બીજી કારણ કે-ઉત્કૃષ્ટ ગુણવાળી કન્યા ઉત્કૃષ્ટ વરને જ આપવી યોગ્ય પણ બે વિદ્યાધરની કહેલ છે. તેમને ત્યાં આ વિમાન દ્વારા લાવવા સારુ પિતાને - કન્યાને પરણવા માન્ય એવા આ મને–ખેચરને તે વિદ્યારે અહિં મોકલ્યા વિદ્યાધરેનું આમંત્રણ! છે, માટે કૃપા કરીને મારી આ પ્રાર્થના જલ્દી સફળ કરે. આ છે ર૭૧-૭૨-૨૭૩. વળી તે સાથે જ “જાણે પિતાની માગને સફલ કરવામાં પિતાને કોઈ સહાયક પ્રાપ્ત થયો હોય તેમ ઉત્તરશ્રેણીના વિદ્યાધરેજના કેઈ બીજા પુરુષે પણ ત્યાં આવીને એ જ રીતે વૈતાઢયની ઉત્તરશ્રેણીના અધિપતિ વિદ્યાધરની કન્યાના વિવાહ માટે વિજયને આમંત્રણ આપ્યું ! છે ર૭૪ . “એક પ્રાહુણને એક સાથે બે ઘર જમવાનું આમંત્રણ આવે તેમ અહે! આશ્ચર્યની વાત છે કે આ વિજયકુમારને એ મંડપમાં એક સાથે બે વિદ્યાધરેન્દ્રની કન્યાના વિવાહનું આમંત્રણ આવ્યું ! અથવા તે પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત એવી ચતુરાઈ અને ઠકુરાઈના ઉદય વખતે શું શુભ ન બને? ર૭પ છે “આ વિદ્યાધરખેચરેથી મારી કુંજપણની કૃત્રિમતા અને મારું મૂળ સ્વરૂપ છૂપું રહ્યું નથી. અર્થાત તે પુરુષથી તે હું સત્ય સ્વરૂપે ઓળખાઈ જ ગયે છું” એમ જાણુને પિતાનું કુજરૂપ તજી દેવાપૂર્વક મૂળરૂપે પ્રગટ થયેલ તે વિજયકુમાર, રામચંદ્રજી સીતાને પરણે તેમ પ્રીતિ વડે કરીને ત્યાં પહેલાં તે તે સ્વયંવર કન્યા વિજયાને પરણ્ય. છે રહ૬ છે ત્યાર બાદ (આમંત્રણ મુજબ) અનુક્રમે “રતિ અને પ્રીતિને કામદેવ પરણે તેમ તે બે વિદ્યાધરશ્રેણિના સ્વામીની વૈજયન્તી અને જયન્તી નામની બે કન્યાઓને પણ પર! ર૭૭ બંને પણ શ્રેણિઓમાં સસરાના આગ્રહથી ગૌરવપૂર્વક કેટલેક વખત રહેવું પડવાથી વિજયકુમાર, ત્યાં વૈિતાઢય પર રહેલા શાશ્વત જિનચૈત્યમાં રહેલા જિનબિંબેની પૂજા કરી કૃતાર્થ થયે! ૨૮ “મેક્ષ માટે લેવાતું તાપસપણું કે સ્વીકારાતું ભીખારીપણું વિગેરે જેમ મેક્ષલરૂપ સત્કલ દાયક નીવડવાને બદલે પ્રાજ્ઞજનેમાં ઉપહાસાદિ અસતફલદ નીવડે છે તેમ ઘણુઓને ઉત્તમ સ્વમો પણ સ્વમાનુસારી સફલવાળાં નીવડવાને બદલે (આ ભાઈ રાજા ન બને તે બીજે કણ રાજા બને? આ ભાઈને વિદ્યાધરેન્દ્રો પિતાની પુત્રીઓ ન પરણાવે તે બીજા કેને પરણાવે? એમ માં) ઉપહાસાદિ અસત ફલવાળાં નીવડે છે; જ્યારે આ વિજયકુમારને તે તે સુરતમ (સ્વમમાં દીઠું તેવું સફળ આપનાર તે નીવડ્યું જ, પરંતુ) ઉત્તમ બીજની જેમ ઉત્તરોત્તર સફલ આપનાર નીવડયું ! (અથોત ૨૫૫ મા કલેકમાં જણાવ્યા મુજબ આ વિજયકુમારને તે માત્ર “જયન્તીપુરના રાજાની વિજયા નામની રાજકન્યાને જ ૧ થd * Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસવની આડશ ટીકાને સરલ અનુવા ૨૦ પિતે વરી” એટલું જ તે સ્વમ આવેલું પરંતુ તદુપરાંત તે સ્વમ બે વિદ્યાધરેન્દ્રોની બે પુત્રીઓને પણ પરણાવી આપનાર નીવડ્યું) ૨૭૯ો ત્યારબાદ વિદ્યાધરના રાજાની માફક વિદ્યાધરનાં વિમાને વિગેરે સાદ્ધિસહિત તે ત્રણે પ્રિયાવિદ્યાધરેન્દ્રોની બે કન્યા યુક્ત વિજયકુમાર, પોતાનાં કામપુર નગરે આવ્યો. ત્યાં આવતાં પણને ત્રણે પ્રિયા નગરવાસી જનેએ કુમારનું વિસ્મયકારક ગૌરવભર્યું સ્વાગત સહિત વિજયકુમારનું કર્યું ૨૮૦ છે ત્યારબાદ પિતાના મોટાભાઈ સહિત વિશાળ પિતાનાં કામપુર પૃથ્વીને પિતાનાં સૈન્યથી સાંકડી કરતો અને વિદ્યાધરોનાં નગરમાં આવવું. વિમાનોથી વિશાળ આકાશને સાંકડું કરતો વિજયકુમાર, પોતાના પિતાને મળવા નંદિપુર નગર ભણી ચાલ્યા . ૨૮૧ એ શત્રુઓને દીન બનાવનારા જાણે અનેક ઉત્પાત જ ન હોય તેવાં તે સૈન્યો જોઈને વ્યાકુળ બની ગયેલ પિતા, શુકન આદિ પામીને ઉત્સાહિત થયે એટલે વિજયકુમારની જોડે યુદ્ધ કરવા સામે આ છે ૨૮૨ છે. પિતાની સેનારૂપ નદીની સાથે પિતાની સેનારૂપ નદીના થએલ સંગમરૂપ યુદ્ધતીર્થને બિષે અત્યંત શ્રદ્ધાવાળે એ તે વિજયકુમાર; પિતાની સાથેના દરેક સુભટને નિવારીને પિતાના દરેક સુભટાદિકની સાથે એકલે યુદ્ધ કરવા લાગ્યું. ! ૨૮૩ મહાઔષધિના પ્રભાવવડે પિતાને કઈ જ શસ્ત્ર લાગતું નહિ હેવાથી પિતાનાં સર્વ સૈન્યને “તેઓનાં સમસ્ત શસ્ત્રોને પિતાનાં શસ્ત્રોવડે છેદી નાખીને વિજયકુમારે સ્ત્રીની જેમ શસ્ત્ર વિનાનાં બનાવી દીધાં! છે ૨૮૪ છે એ પ્રમાણે વિજયકુમારે પિતાને પણ શસ્ત્ર વગરને બનાવ્યું. આથી શાસ્ત્ર વિનાના શાસ્ત્રીની માફક રાજા વિલ બની ગયો. એ જ વખતે જય અને વિજયે સામે આવીને પિતાને ખમાવ્યા! છે ૨૮૫ | પિતાએ પણ બંને પુત્રને ઓળખીને અને અત્યંત પ્રેમથી ભેટીને ઉલ્લાસ પામતા હર્ષનાં મોજાં વડે “મોજાં ઉછાળી રહેલ” સમુદ્રની લીલાને ચિરકાળ ધારણ કરી પારદા અને બોલ્યો કે–તે અર્થ યુક્ત અન્યક્તિઓને કહેનારા હે પુત્રો! તમારા વિયેગથી અત્યંત દુઃખી થવાને લીધે સો વર્ષને વિગ તે મને સે કલ્પ૩ જેવો થયો છે ૨૮૭ વિગેરે. દિલ-દર્દ જણાવ્યા બાદ રાજાએ, પિતાને રાજદેવીએ જે સ્વમ જયકુમારને પિતાના આપેલ છે તથા કુમારની અપરમાતા શ્રીમતીએ પણ તે સ્વમ રાજ્યની પ્રાપ્તિ અને મુજબ જ પિતાને સ્વમ આવ્યું હોવાની જણાવેલી વાત વિગેરે પિતાનું ચારિત્રગ્રહણ વૃત્તાંત જેમ બને તેમ જણાવીને પુત્રનું મનુષ્યપણામાં શ્રેષ્ઠ દેવપણું માનવા લાગ્યું ! પ૨૮૮ ત્યારબાદ મોટાભાઈએ નાનાભાઈનાં અને નાનાભાઈએ મોટાભાઈનાં ચરિત્રો કહી બતાવવાથી અત્યંત વિસ્મય પામેલા પિતાએ બંને પુત્રને મોટા મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવીને રાજ્ય આપવા માટે કહ્યું. ૨૮૯ ૧ ડરનાનાં x ૨ પુર્વ x ૩ લૌકિકમાં ૩૦૦૦ વર્ષનું એક યુગ, અને એવા ચાર યુગનું એટલે કે ૧૨૦૦૦ વર્ષનું દેવનું એક યુગ કહેલ છે. દેવોનાં તેમાં પ૦૦ યુગને એક કપ કહેવાય છે. જુ બે-બસિંધ ચિંતામણિ, દ્વિતીયકક, લેક ૭૩. Page #173 -------------------------------------------------------------------------- ________________ (૨ શ્રી શાહપતિકમણ-વકિસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ એટલે વિનયી એવા વિજયકુમારે (પિતાના વડીલભાઈને જ પિતાનું રાજ્ય યોગ્ય છે, એમ ધારીને) જયકુમારને રાજ્ય આપવાનું કહેવાથી રાજયને ભાર જયકુમારને સેંપીને (એવી આનંદની પળે પણ) આશ્ચર્ય છે કે-રાણી સહિત રાજાએ જલ્દી મુક્તિ મેળવવા માટે તીવ્ર એવા વ્રતભારને ધારણ કર્યો!-દીક્ષાનું કડક પાલન આદર્યું! ! ૨૯૦ (નાનાભાઈનાં તે વર્તનથી પિતાનું રાજ્ય પિતે સ્વીકારે તેમાં નાનો ભાઈ વિજયકુમાર પિતાના રાજયથી વંચિત રહે છે તે ઠીક નહિ લાગવાથી) મહાન આશયવાળા જયકુમારે મટાભાઈએ) તે રાજ્યને ભાર ત્રીજાને જ-કુટિલ અપરમાતા શ્રીમતીના પુત્ર નયધીરને જ સેંગે ! અને પોતે “વાસુદેવની પાસે મોટાભાઈ બળદેવ રહે તેમ' કાયમને માટે નાનાભાઈ વિજયકુમારની પાસે જ રહેવાનું રાખ્યું. ભરવા વિજયકુમારને દિગવિજય. એમ થતાં વિજયકુમાર “પિતાનાં રાજ્યના જયવાળો અને મોટાભાઈ જયવાળેએમ બે પ્રકારે જયવંત બને! આથી દિગવિજય કરતાં વિજયકુમારે “યેગી, મન, વચન અને કાયાના ત્રણ વેગને સાધે, તેમ” પૃથ્વીના ત્રણ ખંડ સાધ્યા ! ર૯રા ત્યારબાદ વિજયકુમાર પિતાના નામથી વિજ્યાપુર તરીકે ખ્યાતિમાં આવેલા કામપુર નગરે આવે, અને ત્યાં તેણે વાસુદેવની માફક ત્રણ ખંડના રાજાઓની સેવા ઝીલતા રહીને ઘણુ કાળ સુધી રાજ્ય કર્યું. ર૯૩ એ પ્રમાણે દરેક ઉદાત્ત ચરિત્ર વડે જે વિજયકુમાર, યુધિષ્ઠિર છે-ભીમસેન છે અને અર્જુન છે! તે પણ આશ્ચર્યની વાત છે કે-તે ત્રણેયને જેમ વાસુદેવ કુષ્ણમાં પ્રીની હતી તેમ આ વિજ્યકુમારને ક્યારેય પણ કૃષ્ણમાં પ્રીતિ ન થઈ! (અર્થાત્ તેને એક શ્રી જિનેશ્વર દેવમાં જ પ્રીતિ હતી.) ર૯૪ એક વખતે જિનકલ્પી મુનિની જેમ એકલા વિહાર કરતા વિજયકુમારના પિતા તે કામપુર નગરે પધાર્યા કામપુરે પધારેલા પિતા અને ત્યાં તે પિતા મુનિશ્રી ધર્મરાજર્ષિને કેવલજ્ઞાન થયું ! મુનિ ધર્મરાજર્ષિને કેવલ એટલે તેજવડે સૂર્ય શેભે તેમ તે મહામુનિ કેવલ લક્ષમીથી જ્ઞાન અને જય વિજયનાં શોભવા લાગ્યા. રલ્પા ( આ પ્રમોદરાયી સમાચાર જાણીને) * પૂર્વભવનું પ્રકાશન, જય અને વિજયકુમારે પિતાની સ્ત્રીઓ સહિત ત્રાદ્ધિપૂર્વક આવીને મહાન કેવલી ભગવાનને વંદન કર્યું. (અને ઉચિત સ્થાને ઉપદેશ સાંભળવા બેઠા.) ઉપદેશને અંતે કુમારે પૂર્વ ભવ પૂગે, એટલે કેવલી ભગવંતે જણાવ્યું કે-૨૯૬ો “ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંતપ્રે મવાળા ભૂતકાલથી જરી - પૂર્વભવથી જ જાણે ઋદ્ધિના સ્વામી ન હોય તેવા ભરપૂર વૈભવથી શેભતા ભાનુ અને ભામ નામના બે ભાઈઓ હતા. ર૯ળી એક વખત માતપિતાના શ્રાદ્ધને દિવસે ખીર વટલાવનારી કૂતરીને તેઓએ મારી, તેથી કેડ ભાંગી જવાને લીધે તે કૂતરી ત્યાં–તેનાં ઘર આંગણે જ પડી. ૨૯૮ છે તેવામાં તેને ઘેર પાણી વહેતાં થાકેલ અને સુધાથી પીડિત એ એક પાડે આવ્યા, અને તે કૂતરીની સાથે પિતાની ભાષામાં ઊંચે સ્વરે વાત કરવા લાગે! પરા १ धर्मसूनुर्भीमसेनः ४ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૬૯ આ બનાવ જોઈને સહુ આશ્ચર્યચકિત થયે સતે ત્યાં કોઈ જ્ઞાની મુનિ પધાર્યા! તેમને તે બંને ભાઈઓએ “આ પાડો અને કૂતરી શું વાત કરે છે?' એમ પૂછતાં તે મુનિએ કહ્યું કે આ કૂતરી અને પાડો તમારા માતાપિતા છે! ૩૦૦ મિથ્યાત્વના ગે તેઓ સાત ભવને વિષે આ પ્રમાણે કૂતરી અને પાડે થઈને આ પ્રમાણે જ મનુષ્યથી હણાયા છે. આ આઠમા ભવને વિષે અકામ નિર્જરાથી તે બંનેને હમણ જાતિસ્મરણ જ્ઞાન થયું હોઈને હવે તે બંને પરસ્પર કહે છે કે આ શ્રાદ્ધ આપણા માટે કર્યું છે, જ્યારે આપણી દશા તે આ છે ! ધિક્કાર છે એ મૂઢતાને ” ૩૦૧ તેથી કરીને હે મહાનુભાવ! ખેદપૂર્વક મિથ્યાત્વને તજને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ અને સહજમાં મુક્તિદાયક એવા સમ્યકત્વને આદરપૂર્વક સ્વીકારે. ૨૦૩ શ્રી શ્રેણિક મહારાજ આદિની માફક એક સમ્યગદર્શન માત્રથી તીર્થંકરલક્ષમી પણ દૂર નથી એવા તે સમ્યકત્વરત્ન વિના કોડપૂર્વ વર્ષો સુધી કરેલી અતિ ઉગ્ર તપશ્ચર્યાથી પણ ફકત પાંચમા દેવલેક સુધી જ જઈ શકાય છે.” એ પ્રમાણે તે મુનિરાજને ઉપદેશ સાંભળીને ભાનુ અને ભામ આદિ દરેક જન પ્રતિ બોધ પામ્યા, અને પાડે તથા કૂતરી તે અનશન કરીને સત્વર ભાન-ભામ, તેઓની બે દેવેલોકે ગયા! . ૩૦૫ . દેવકથી તે બંને દેએ આવીને સ્ત્રી અને તે સ્ત્રીઓની પિતે કરેલા અનશનના પ્રભાવે પિતાને પ્રાપ્ત થયેલ દિવ્યાદ્ધિ ચાર સખીઓને સમ્ય- પિતાના તે ભાનુ અને ભામ નામના પુત્રને દેખાડવાથી તેઓને કુત્વની પ્રાપ્તિ અને દેવ, ગુરુ અને ધર્મરૂપી તત્વત્રયીની આરાધનામાં એકાગ્રતા કેઈનેકવચિત્ લાગેલ થવા પામી. ૩૦૬ . (આમ છતાં) વિવિધ પ્રકારનાં દુન્યવી અતિચાર, સુખની લાલસામાં દેશવિરતિ આદિ ધર્મની ક્રિયા કરવામાં તેઓ આળસુ રહ્યા, તેથી શ્રી કૃષ્ણમહારાજની જેમ તે બંને ભાઈઓને માત્ર સમસ્ત જગતને-આખાયે ભવચકને જીતવા સમર્થ એક સુદર્શન-ક્ષાયિક સમું સમ્યકત્વ થયું તે જ રહ્યું. ૩૦૭તેઓનાં વચનથી તે બે ભાઇઓની બે સ્ત્રીઓ તથા એકેક સ્ત્રીની બબ્બે સખીઓ મળીને ૬ સ્ત્રીઓ પણ સમ્યકત્વરન પામી! સસંગતિને પણ કે ગુણ? ૩૦૮ અન્ય દર્શનનાં વચનથી “ઉજળે ડાઘની જેમ ” ભાનુને ભાનુ અને ભામ, તે તમે સુદેવાદિ ત્રણેય તત્વને વિષે તત્ત્વ દીઠ એકેક શંકા ઉપજી. આ ભવે જય અને વિજય; તે શંકા સંબંધી આત્મનિંદા વિગેરે પણ ભૂલાયું ! | ૩૦૯ અને તે ભાનુ અને ભામની આ બાજુ મોટા કુળમાં ઉત્પન્ન થએલી ભાનુની સ્ત્રીઓ વચ્ચે બે સ્ત્રીઓ અને તેની ચાર વચ્ચે કુળનો મદ કર્યો ! કેમ? તે કહે છે કે સ્ત્રીઓને અને સખીએ તે આ ભવે તમે હાથીઓને મદ હોય છે. ૩૧૦ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને જય અને વિજયની ૩-૩ તે છએ જણ પહેલા સધર્મ નામના દેવકને વિષે વિમાનસ્ત્રીરો, વાસી દેવ (અને દેવીઓ) થયાં. ત્યાંથી ચવીને તે ભાન અને ભામના તે બંને આત્માઓ અનુક્રમે તમે જય અને વિજય થયા અને તે ત્રણ ત્રણ સ્ત્રીઓ આ તમારી ત્રણ ત્રણ પ્રિયાઓ થઈ! ૩૧૧ દેવ, ગુરુ ૧૭. Page #175 -------------------------------------------------------------------------- ________________ હ૦ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતસત્રની આદશ ટકાને સરલ અનુવાદ અને ધર્મરૂપ તત્વત્રયીનાં આરાધનાથી તમને આ રાજ્યમંત્ર, મણિ અને મહીષધિ જેવી ત્રણ દિવ્ય વસ્તુઓ, ત્રણ ત્રણ આવી ઉત્તમ પ્રિયા અને ત્રણ ખંડનું રાજ્ય વિગેરે પ્રાપ્ત થયું. a૩૧૨ (ભાનુને દેવ, ગુરુ અને ધર્મ એ) ત્રણેય તત્વને વિષે એકેકવાર એકેક શંકા થએલ તે ત્રણશંકાથી તેના જીવ આ જયકુમારને તે ત્રણ દિવ્ય વસ્તુઓનું ચાલ્યું જવું, રાજા સસરા આદિમાં વેશ્યાગામીપણું છતું થઈ જવાને વેગે લાજ ખેવી, (તેથી તે સસરા રાજાને મુખ બતાવી શકવું મુશ્કેલ બની જવાથી) સસરાનું નગર તજીને અરણ્યમાં જવું, વિગેરે બનવા પામ્યું ! અને તે જયકુમારની પહેલી પ્રિયા કામલતા (કે જે ગણિકા હતી) ને પૂર્વભવમાં કરેલ કુલમદના ચગે નીચકુળ (ગણિકાપણું) વિગેરે પ્રાપ્ત થયું. . ૩૧૩ I એ પ્રમાણે કેવલી પિતાએ કહેલ પૂર્વભવના સર્વ વૃત્તાંતને સાંભળીને મુનિધર્મને ઈરછતા એવા તે છએ જણે જાતિસ્મરણજ્ઞાન પામીને અને દઢ આત્મપણું ધારણ કરીને કેવલી ભગવંત પાસેથી હર્ષપૂર્વક શ્રાવકધર્મદેશવિરતિધર્મ સ્વીકાર્યો. ૩૧૪ . બાદ વિજયરાજાએ-સમ્યકૃત્વાદિ ધર્મને સર્વત્ર પ્રવર્તાવવા વડે શ્રી અરિહંત પ્રભુના ધર્મને એકછત્રી બનાવ્યું. ધમી રાજાની આજ્ઞાથી શું ન બને? | ૩૧૫ આ વિજયરાજાને ચાર સદ્દણુશ્રદ્ધા આદિ સમ્યકત્વના ૬૭ ભેદે કરીને એવી તો દર્શનશુદ્ધિ થઈ કે-તે વિષમ પ્રસંગે પણ ખલના નજ પામ્યો ! / ૩૧૬ . અનેક પ્રતિમાઓની પૂજા જિનમંદિરે, તીર્થયાત્રાઓ અને શ્રી સંઘની ભક્તિ કરવાવડે તથા સત્તા-ઉદય આદિ સર્વ પ્રકારનાં મિથ્યાત્વને હણી નાખવાવડે કરીને વિજયરાજાએ સમ્યકત્વને દીપાવ્યું. તે ૩૧૭ છે તે રાજાની વિજ્યા આદિ ત્રણ રાણુઓને તે ક્રમે વિજ્યાને નંદન, વૈજયન્તીને આનંદ વિજય રાજાને સમ્યકત્વથી અને જયને સુંદર નામે ત્રણ પુત્રો થયા. In ૩૧૮ એકદા ચલિત કરવા આવેલ પૂર્વ મહાવિદેહમાં સૌધર્મ ઈન્દ્ર, શ્રી અરિહંત ભગવંતને પૂછયુંમિથ્યાષ્ટિદેવના ઘેર હે પ્રભે! વર્તમાનકાળે ભરતક્ષેત્રમાં અહંદુ ભગવંતના ધર્મમાં ઉપસર્ગો. દબુદ્ધિ એવો કોઈપણ ગૃહસ્થ છે? જે કે- “સમુદ્રમાં મીઠું છે કે નહિં?' એવા પ્રશ્નની જેમ અહિં તે પ્રશ્ન જ શું હોય? પણ ભરતક્ષેત્રને વિષે મારે સંબંધ હોવાથી તે સંબંધને આશ્રયીને મારે આ પ્રશ્ન છે. ૩૧૯૩૨૦ - ભગવંત બોલ્યા- “હે ઈન્દ્ર! વર્તમાનકાળે વિજયપુરનગરને વિષે વિજયરાજા, સમ્યક્ત્વરૂપ આત્મધર્મમાં વજની માફક દઢ છે. એ રાજાને સમ્યત્વગુણથી મેરુપર્વતની જેમ દે પણ ચલાયમાન કરવા શકિતમાન્ નથી !” એમ સાંભળીને અત્યંત પ્રમુદિત થએલા સૌધર્મેન્દ્ર મહારાજે તે વિજયરાજની પ્રશંસા કરી. ૩૨૧, ૩૨૨ છે પરંતુ કેઈ મિથ્યાણિ દેવ, પ્રભુની તે તથ્યવાણીને પણ અતશ્ય-ખોટી કરવાને માટે ત્યાંથી નીકળ્યો ! સર્વજ્ઞનાં વચનમાં પણ અનાસ્થાને-અવિશ્વાસને ધિક્કાર છેઃ ૩૨૩ જૈન અવધૂત (પાસસ્થા)નું રૂપ લઈને તે દેવ વિજયનગરે આવ્યું અને કળા વિગેરેના અભ્યાસની કુશળતાવડે વિજય રાજાને રીઝવી લીધો! ૩૨૪. “ જાણે પેલાએ વશ કરી લીધે ન હોય, તેમ હંમેશને માટે તેને આધીન Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વકિસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ ૭૨ થઈ ગયેલ રાજા પણ વિનીત આત્મા ગુરુનું વચન માને તેમ તે અવધૂતનું વચન માનવા લાગે. ૩૨૫ ધર્મચર્ચાને વિષે આદરવાળા રાજાને તે અવધૂત, કઈ વખતે નિગદ આદિ સૂમ બાબતમાં અત્યંત સંદેહ દેખાડવા લાગ્યા. જે ૩૨૬ તત્ત્વને પ્રકાશ કરવામાં કુશળ એવા રાજાએ પણ હાથી વૃક્ષને જેમ જલદી ઉખેડી નાખે તેમ તે તે દરેક સંદેહને યુક્તિરૂપી સુંઢવડે મૂળમાંથી ઉખેડી નાખ્યા! ૩ર૭ છે તેથી (જિનવચન તે પિતાને માન્ય છે, એમ પ્રભુવચનમાં આથી દેખાડવા લાગીને વિજય રાજાને સમ્યત્વથી ચલિત કરવાને બીજે માર્ગ હાથ ધરતાં) અવધૂતે કહ્યું “હે રાજન! શ્રી સર્વએ સુભાષિત એવો ધર્મ, અહે! કે સુંદર સુખ આપનાર અને કર્મના મર્મને હણનારે છે? પરંતુ ખની ધાર પર ચાલવા જે તે કઠીન ધર્મ, બરાબર કોણ પાળી શકે છે?” રાજાએ પણ કહ્યું–મહામુનિઓ તે ધર્મ પાળે છે. આ ૩૨૮-૩૨૯ + અવધૂતે માથું હલાવીને રાજાને કહ્યું–‘એ તે મુનિઓને ધર્માડંબર જ છે. તેઓનું અંતર કેણ જાણે છે કે-કેવી સ્થિતિવાળું છે?” I ૩૩૦ રાજાએ કહ્યું- હા ! ખેદની વાત છે કે હું ભાગ્યશાળી! તું આવું વિપરીત કેમ બેલે છે? અરિહંત પ્રભુનાં વચનોની જેમ અરિહંત ભગવંતના મુનિઓના પણ આચાર અને અંતરમાં કદિપણ વિસંવાદ હેતે. નથી.” I ૩૩૧ મે અવધૂતે કહ્યું- જૈન સાધુઓમાં આચારોથી વિપરીત અંતર ન હોય, એમ હું પણ પહેલાં જાણતો હતો, પરંતુ અંતર વિપરીત દેખવાથી હાલ મારી પણ તે માન્યતાથી હવે આમ વિપરીત કહું છું. ૩૩૨ છે અથવા તે તીક્ષણબુદ્ધિવાળા આપ પોતે જ તેઓની પરીક્ષા કરે: યતિજનોને અને તેમાં પણ વિશેષ કરીને અરિહંતના મુનિઓને અપવાદ તે કેણું (દ્ધિ બેલે?” ૩૩૩ / રાજાએ કહ્યું- જેઓના ગુણ સુનિણીત છે, તેની પરીક્ષા શી?' અથવા જે તને તેમાં પણ સંશય છે, તે કઈ અવસરે પરીક્ષા પણ હે: ૩૩૪ - એકદા ગ૭પરિવારે શોભતા કે શ્રેષ્ઠતા ગુરુમહારાજ ત્યાં પધાયો. રાજા વિગેરેએ તે ગુરુમહારાજની પૂજા-સેવાથી મનુષ્યજન્મનું ફલ પૂરેપૂરું ઉઠાવ્યું. મેં ૩૩૫ સે મુનિના ગુણોનું વર્ણન કરતા રાજાને અવધૂતે કહ્યું-“આ મુનિઓની પ્રશંસા પણ અવધત વેષે આવેલા તે રત્નોની જેમ પરિક્ષા કરીને જ કરવી ઉચિત છે. ૩૩૬ છે અને દેવે, વિજયરાજાને દેવ- આ દરેકની તે પરીક્ષા રાત્રે છુપાવેશથી સ્પષ્ટ થઈ શકે. તેથી માયાથી જૈન સાધુઓમાં તેવા પ્રકારના પરીક્ષણવિધિમાં તમે જલદી યત્ન કરે અને બતાવેલા દુરાચારો તેમ પરીક્ષા કરીને પછી તમને જે યેગ્ય લાગે તે કરો. (અથૉત્ ગુણો દેખે તે ગુણોનું અને અવગુણે દેખે તે અવગુણોનું વર્ણન કરે.) ૩૩૭ છે એ પ્રમાણે રાજાને અવધૂતે “પિતાની માન્યતા ખાત્રીપૂર્વકની જ છે, એમ ઠસાવવાની પ્રમાણિક ઢબે પ્રેરવાથી છૂપાવેશે ચર્યો જેવાનો અથી બનેલ રાજા, રાત્રે અંધકાર જામ્ય સતે મુનિઓની અંતરસ્થિતિ જોવા સારુ રામચંદ્રજીની માફક શ્યામ વેષ પહેરીને નીકળે. . ૩૩૮ તપાસતાં એક સ્થાને માંસ મદિરાના આસ્વાદમાં આસક્ત એવા પ્રકટ વિટણાવાળા એક મુનિને વેશ્યા સાથે દીઠે ! ને ૩૩૯ / તેવા તે મુનિને જોઈને Page #177 -------------------------------------------------------------------------- ________________ ઉર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની અંદર ટીકાના સરલ અનુવાદ નિવેદ-કીધ-લજ્જા-ઉદ્વેગ અને ભ્રમણાવડે રાજા, ધમ ને વિષે એક ભાવવાળા હાવા છતાં પણુ મિશ્રિતભાવને અનુભવવા લાગ્યા ! ॥ ૩૪૦ ॥ તે પણ વિશેષજ્ઞ એવા તે રાજાએ વિચાર કરીને તે સુનિને કહ્યું–“અહહ ! તદ્દન અયેાગ્ય અને હદપાર ઊલટુ આ શું? II ૩૪૧ ॥ ( મુનિ અતિચરિત ચારિત્રવાળા પણુ હોય, પરંતુ ) ઈન્દ્રનું રમણ કયાં અને ( તમારું આ ) વિષ્ટાના કીડાનું રમણુ કયાં? તમારું પવિત્ર ચારિત્ર કયાં અને આ દુષ્ટ આચરણુ કયાં ? આ તે શું જ્ઞાન છે કે દર્શોન છે? આ શું ચારિત્ર છે? આ શું તપ છે? આ કયા જપ ? કઈ ક્રિયા ? કઈ લજ્જા ? ( ભવની ) કઈ ખીક ? કે જેથી આવું દુષ્ટતર દુરાચરણ કરી રહ્યા છે? ॥ ૩૪૨-૩૪૩ ॥ ધિક્કાર છે તમને અને ધિક્કાર છે તમારી બુદ્ધિને! ધિક્કાર છે તમારા દંભી વેષને ! ધિક્કાર છે તમારા નિ:શંક મનપણાને! ધિક્કાર છે સંસારને અને ધિક્કાર છે (તે સંસારને વધારનારા ) વિષયાને? ॥ ૩૪૪ ॥ આ લેકમાં અને પરલેાકમાં પણ તમારું સ્થાન કયાં થવાનું ? અરે! સ્મૃતિ માટા અનંત દુ:ખા તમે કેમ કરીને સહન કરશે? ॥ ૩૪૫ ॥ નિષ્કલક ધર્મને કલંક લગાડતા હાવાથી તમે અનંત દુ:ખ ભરેલા અનંત ભવા ભમશે; તેથી હું તત્ત્વજ્ઞ ! તે કુકર્મોથી તમે જલદી વિરમેા. જે આત્મા કુકૃત્યમાં પ્રવર્તે છે તેણે તત્ત્વ શું જાણ્યું ? ૩૪૭ || એ પ્રમાણે શિક્ષા આપતા નૃપતિને તે વેષધારી સાધુએ કહ્યું- અરે, અરે ! તત્ત્વાર્થીને જાણ્યા વિના મને આવું વિપરીત કેમ કહે છે? અન્ય મુનિઓની પણ આંતર રીતિ આ પ્રકારની જ છે; આ રીતિને તજી દેવા કાણુ શક્તિમાન છે? અથવા તે તેને પણ જોતાં તે સ્વયં જાણીશ ॥ ૩૪૮-૩૪૯ ॥ આશ્ચર્ય પૂર્વક ખેદની વાત છે કે પતિત મનુષ્ય ખીજાઆને પશુ પતિત કહે છે!’ એમ વિચારીને રાજા આગળ જતાં એક સાધુને પરસ્ત્રીલ પટ તરીકે, એકને ચારી કરતા, એકને શિકાર કરતા તથા એકને માછલાં પકડતા કૈંખે છે! ॥ ૩૫૦-૩૫૧ ॥ ‘આ બધા સાધુએ નક્કી ભ્રષ્ટ અને અધમ છે. ગુરુમહારાજ દ્વારા તે સ સડેલા પાનની જેમ જલદી ગચ્છમહાર કઢાવવા જેવા છે.’ એ પ્રમાણે ચિતવતા રાજા જેવામાં પાતાના મહેલે આવે છે, તેવામાં તે સાધ્વાભાસેાના ગુરુને પેાતાના અંતેઉરમાંથી-રાણીવાસમાંથી નીકળતા દેખે છે! ॥ ૩૫૨-૩૫૬ ॥ તેથી આવેશપૂર્વકના અત્યંત ઉદ્વેગને વહન કરતા રાજાને તે કળાકારે અવધૂતે, ‘રાત્રે શું જોયું?' એમ પૂછતાં રાજાએ જોયું હતુ' તેવુ સ કહ્યું ! ॥ ૩૫૪ ॥ અવધૂતે કહ્યું-રાજન ! વેદની જેમ મારું વચન ખોટું કેમ હોય ? માટે ધૂર્તોની જેમ સાધુને વિષે તમે આસ્થાવાળા ન થાવ ॥ ૩૫૫॥ રાજા સન્માના—કૃતિમાના અનુગામી હાવાથી પેાતાની (તે માન્યતામાં ) ઉચ્ચતા પ્રગટ કરતા થકા કહે છે− & કલાવાન્! સાધુઓમાં એ વાત અત્યંત જ અસંભવિત છે: સૂર્યથી અંધકારની જેમ અહા ! સાધુએથી એવું કુકૃત્ય યુગાન્તે પણ યુક્તિયુક્તતાને કેવી રીતે પામે ? એ જે કાંઇ સાક્ષાત્ દેખ્યું તે અસત્ય હૈ। અથવા સત્ય પણ હે: તેમાં સત્યપણુ હોય તે પણ તેથી બધા જ સાધુ આને વિષે અનાસ્થા-અવિશ્વાસ રાખવા તે યુક્ત નથી. કેાઈ જનસમૂહ ચાર કે ધાડપાડુ દીઠા, તેથી શું ખધા જ સાક્ષ અવિશ્વસનીય છે ? એ રીતે જે એક પરથી બધા માટે અવિશ્વાસ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિgવની આ ટીકાને સરલ અનુવાદ રાખવામાં આવે તે વ્યવહારને જ લેપ થાય માટે જેઓ ચારિત્રવંત છે તેઓ તે નક્કી પૂજનીય જ છે. જે તેઓ પણ પૂજનીય નથી, એવો અવ્યક્ત મત ગ્રહણ કરવામાં આવે તે હે અવધૂત! નિલંવપણું જ પ્રાપ્ત થાય.” = ૩૫૬-૫૭-૫૮-૫૯-૩૬૦ | કળાકારે-અવધૂતે કહ્યું-“હે રાજન! તમારા જેવાને પણ અહે કે દષ્ટિરાગ છે કેતે સાધુઓમાં દુષ્ટ આચાર દીઠા હોવા છતાં પણ સ્ત્રીઓને વિષે જેમ કામી પુરુષ રાગ રાખે તેમ તમે રાગ રાખો છે! I ૩૬૧ દષ્ટિરાગમાં ધર્મ નથી કિન્તુ તત્વના નિર્ણયમાં ધર્મ છે.” રાજાએ કહ્યું-“(મેં કહ્યું તે મારું વચન નથી, પરંતુ) સર્વાએ કહેલું વચન છે? અને તે નિર્ણયવાળું જ છે, એમાં શંકા નથી. વળી સર્વજ્ઞ ભગવંતે કહેલી ગુરુતા જૈન સાધુઓને જ હોય છે. તેવી જૈન સાધુઓની ગુરુતાને મિથ્યા કરતો હે કલાવાન! તું મિથ્યાષ્ટિ છે: વાત કરવાને લાયક નથી.” / ૩૬૨-૩૬૩. નૃપતિની તે યુક્તિવડે જેને આરંભ નિષ્ફળ થયે છે, એ તે કપટની ભૂમિ સરખો કલાવાન અવધૂત, વિલ બનીને ક્યાંઈ પણ ચાલ્યા ગયે. ફરી રાજાએ પણ તેની તે મિથ્યાષ્ટિ હોવાના કારણે શેધ ન કરાવી. | ૩૬૪ એકદા તે નગરમાં તે રાજા, પ્રધાન, નગરશેઠ વિગેરે મુખ્ય જનેને કઈ દિવ્ય પુરુષે સ્વમમાં આવીને આ પ્રમાણે કહ્યું-“અહા ! પ્રાણીસંહારની કીડા વખતે યમરાજની જે આકૃતિ હોય તેવી આકૃતિવાળા સર્પોને કઈ અતિ ભયંકર વિજય રાજાને ચલિત ઉપદ્રવ થવાને છે અને વ્યાધિને પ્રતિકાર જેમ ઔષધ છે, કરવા સારુ દેવે કરેલ તેમ તે ઉપદ્રવને પ્રતિકાર આ એક જ છે કે-આ નગરના સને ભયંકર ઉપદ્રવ. નાગત્યને વિષે રહેલી દેદીપ્યમાન એવા ફણિધર સર્ષની મૂર્તિનું આદરથી પૂજન કરવું.” ૩૬પ-૩૬૬-૩૬૭ | પ્રભાતે રાજસભામાં એક નિમિત્તિઓએ પણ આવીને તે સ્વપપુરુષની જેમ કહ્યું ! અહે! તે રૂમમાં કહી ગએલ પુરુષના કથનને અને આ નિમિત્તિઓના કથનનો કે સમાન વાદ? I ૩૬૮ માં સમસ્ત નગરલોકે તે તે નાગેન્દ્રની મૂર્તિની વિવિધ પ્રકારની પૂજા વડે આદરપૂર્વક પૂજા કરવા લાગ્યા. અથવા તે મૃત્યુને ભય કોને નથી? ૩૬૯ સમસ્ત પ્રજાએ : ૧-અનાગાઢ યોગમાં નાખેલા શિષ્યોને યોગ કરાવવા ચાલુ હતા અને પગની ક્રિયા કરાવનારા ગુરુમહારાજ કાલધર્મ પામી દેવકમાં ગયા. આથી શિષ્યોને યોગ પૂરા કરાવવાની ઈરછાએ દેવલેમાંથી તુરત આવીને ગુરુના તે આત્માએ પોતાના મૃત દેહમાં પ્રવેશ કર્યો અને શિષ્યોને વેગ પૂરા કરાવ્યા બાદ “હું તે કાલધર્મ પામીને દેવ થયો છું, અને મારી આ કાયામાં પેસીને મેં તમને યોગ કરાવ્યા છે' એમ જણાવીને ગુરુએ-દેવ તરીકે અવિરતિ એવા પિતાને શિષ્યોએ કરેલ વંદનાદિકનું શિષ્યને પ્રાયશ્ચિત લેવડાવ્યું, અને પિતે સવકાય તછ દેવલોકમાં ગયા. ત્યારથી તે આચાર્યના શિષ્યોને એવી ભ્રમણ થઈ કે-જે સાધુને વંદના કરીએ તે સાધુ મૂળ કાયામાં છે તેની ખાત્રી શું? માટે કોઈપણ સાધુને વંદનાદિ કરવાનું બંધ કર્યું. અંતે એક નૃપતિના નથી તેઓ ઠેકાણે આવ્યા. એ રીતે એક સાધુના દેહમાં દેવ જાણવાથી સર્વ સાધુઓમાં દેવપણું– અવિરતપણું માનવા લાગેલા સાધુઓ અવ્યક્તમતવાળા નિહર તરીકે પ્રસિદ્ધ થયા, Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રાજાને નાગેન્દ્રની પ્રતિમાને પૂજવાનું કહ્યું-ઘણી પ્રેરણા કરી, તે પણ સમ્યકત્વમાં જ રતિઆનંદવાળા તે રાજાએ નાગેન્દ્રમૂર્તિની પૂજામાં (કાયા તે નહિ જ પરંતુ) પિતાનું મન પણ ન આપ્યું! . ૩૭૦ m અને શુદ્ધ ધર્મબુદ્ધિવાળા તે રાજા વિચારે છે કે-“શુભ કે અશુભ થવું તે તે કર્માધીન છે. (તસ્વથી તે વાત જ સાચી છે) તે આ લેકના સુખની ઈચ્છાએ સ્વધર્મને-પોતાના ધર્મને કણ મલિન કરે?” ૩૭૧ છે એટલે તે કલિકાલે જેમ ચારે બાજુ દુર્જને ઉભરાય, તેમ અત્યંત વધતા ગર્વવાળા અને વિકરાલ મુખાકૃતિવાળા અનેક ભયંકર સર્પો ચારે બાજુ ફરવા લાગ્યા ! . ૩૭૨ . ત્યારબાદ ઘણા ફેંફાડા મારતા અને વિસ્તારેલી ફણાને જાણે ફેડી નાખતા હોય તેમ પછાડતા એવા ભયંકર બનેલા તે સર્પોને જોઈને સમસ્ત શજલોક ત્રાસ પામે. ૩૭૩ તેથી રાજા, અંત:પુર આદિ પરિવાર સહિત રાજમહેલ તજી બીજે સ્થાને રહેવા ગયે. ઉપદ્રવવાળા સ્થળે કેણ બુદ્ધિમાનું રહેશે . ૩૭૪ . દુષ્કર્મો, જીવને જ્યાં જાય ત્યાં પ્રકટ થાય તેમ તે સર્પો બીજા સ્થાને પણ તે | સર્પોના ઉપદ્રવની પ્રમાણે જ પ્રકટ થયા! ત્યાંથી બદલીને રાજા ત્રીજા સ્થાને ગયા, ઘેરતા જેવા છતાં નાગ ત્યાં પણ એ જ પ્રમાણે સર્પ પ્રકટ થયા! (એમ એક નાગ પૂજનહિ કરનાર રાજાને મૂર્તિને નહિ માનવાના સામાન્ય લાગતા આગ્રહ ખાતર રાજા લોકાપવાદ આવા બીહામણું કષ્ટો સહન કરી રહેલ છે, તે જોઈને રાજાને અંગે) સમસ્ત પ્રજાજને વિપરીત બોલવા લાગ્યા કે “બુદ્ધિમાન રાજાના પણ આ કદાગ્રહને ધિક્કાર છે-ધિક્કાર છે. અલ્પ કાર્ય માટે પિતાને ઘણે અનર્થ થાય તે કદાગ્રહ આદરવા વડે રાજા પોતે જ પિતાને શત્રુ બનેલો છે! કે-જેથી કરીને કષ્ટની શાંતિ માટે રાજા હજુ પણ નાગમૂર્તિની પૂજા કરતું નથી (રાજાને આ આગ્રહ જોતાં તો લાગે છે કે-ખીજાયેલા સાપ ખુદ રાજાને ઉપદ્રવ કરશે, તે તે ઉપદ્રવ નિવારવાનું પણ ઔષધ નહિ કરવાને રાજા આગ્રહ પકડશે, અને જો એમ જ થયું તે). વૈદ્ય વિના વ્યાધિગ્રસ્તની પાછળથી પણ શી ગતિ? | ૩૭૫-૭૭ (આવી પડેલે અસહ્યા ઉપદ્રવ કેવલ નાગમૂર્તિની પૂજાથી જ દૂર થઈ જાય તેમ હોવા છતાં ધર્મના આગ્રહમાં તેની પૂજા તે નહિ જ કરવાનો જે આગ્રહ રાખો છો, તે આગ્રહ માટે હવે તે આપના સમસ્ત પ્રજાજને આવે આવો અપવાદ બોલી રહ્યા છે) એ પ્રમાણે મંત્રી-પ્રધાન વિગેરેએ, ધર્મમાં દઢ એવા તે રાજાને સાક્ષા-મેઢેમેઢ પણ કહ્યું, છતાં પણ રાજાએ નાગમૂર્તિને પૂછ નહિ! આથી ક્રોધે ચડેલા નાગે રાજાને સ્વપ્રમાં કહ્યું કે “રે રે! તું મારી અવગણના કરે છે, પણ મારું પરકમ જાણતા નથી. હું ક્રોધ પામું તે સાક્ષાત્ યમરાજ છું અને તેષ પામું તો કલ્પવૃક્ષ છું. ૩૭૮–૩૭૯ પૂજા કરતા સમસ્ત જનોને સર્પોને ઉપદ્રવ નથી અને પૂજા નહિ કરતા એવા તમને નાગને ઉપદ્રવ છે, એમ પૂજાનું અને પૂજા નહિ કરવાનું અન્વયગ્રતિરેકથી પણ પ્રકટ ફલ જેવા છતાં સમ્યત્વના કદાગ્રહથી ગ્રહણ થયેલ હૃદયવાળો તું મને પૂજતે નથી? હજુ પણ સવારે ઊઠીને તું જાતે પૂજા કરી જે નહિ કરે તે, તારી સ્ત્રી અને તારા Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિgવની આદશ ટકા સરલ અનુવાદ પુત્રે સહિત તને યમરાજને મહેમાન બનાવીશ.” ૩૮૦-૩૮૧ . એ પ્રમાણે નાગે રાજાને સ્વપ્રમાં સાક્ષાત્ કહે તેમ કહ્યું. છતાં પણ સમ્યકત્વની હાનિના ત્રણેય રાણી તથા ત્રણેય ભયથી રાજાએ પ્રભાતે નાગમૂર્તિની પૂજા ન કરીએટલે કુમારોને સપનું કરડવું [વર્ણમાં કાલ (કાળે) અને આયુષ્યને અંત આણવામાં પણ અને રાજા આદિ સમસ્ત કાલ યમરાજ એમ બંને પ્રકારે કાલ એ તે ભયંકર સર્ષ પ્રજામાં ફેલાએલ શક રાજાના પુત્રને ડર્યો, અને તે ડંશથી રાજપુત્ર અત્યંત જલદી પ્રસંગે ગારૂડીનું મૂછ પામે છે ૩૮૨-૩૮૩ તે પણ રાજા પિતાના ચિત્તને આગમન થતાં ફેલાયેલ વિષે (ધર્મમાં) નિશ્ચલ રો સતે તે સ૫, રાજાની પટ્ટરાણુને ખુશાલીનું નિરર્થક પણ ડસવાથી પટ્ટદેવી પણ રાજપુત્રની દશાને પામી. એ પ્રમાણે બનવું, બે બીજા પુત્ર અને બે બીજી દેવીઓને તે નાગ હસ્ય અને તેથી તે બીજા ચારે જણ પણ તત્કાલ મૂછ પામ્યા. આમ છતાં પણ રાજાનું મન સમ્યકત્વથી જરા પણ ક્ષોભ પામ્યું નહિં-લેશમાત્ર પણ ચળાયમાન થયું નહિ! . ૩૮૪-૩૮ ૫ . તે ઉપદ્રવમાં મંત્ર, તંત્ર અને ઔષધિઓના સમૂહો નિષ્કલ જવાથી રાજા આદિ સર્વ રાજલક ઘણું શેકપૂર્વક અત્યંત પીડાઈ રહેલ છે, અને પ્રધાન પુરુષે શું કરવું?” એમ દિગમૂઢ બનીને વિચારમાં પડી ગએલ છે, તેવા સંજોગોમાં કર્મરાજાને આદેશ પામીને આવ્યું હોય તેમ ત્યાં જલદી કોઈ મોટો ગારૂડી આ ! I ૩૮૬૩૮૭ ગારૂડીને જોતાં જ “રાણી અને પુત્ર જીવતા થશે એવી આશાવાળા બનેલા રાજા વિગેરે આનંદિત થયા અને ગારૂડીને સ્વાગત આદિ સત્કારથી પિષવા લાગ્યા. ૩૮૮ ગારૂડીએ પણ કહ્યું-રાજન ! આ સર્વને અસાધ્ય જેવું અતિ આકરું ઝેર ચઢયું છે, તો પણ મારી શક્તિથી કાંઈક ઉપાય કરું. . ૩૮૯ છે એમ કહીને એક પાત્ર બનાવેલી કન્યાને લેવામાં મંત્રેલા અખંડ અક્ષતો વડે જોરથી છાંટે છે, તેવામાં તે કન્યાના શરીરમાં દેવશક્તિ અવતરીપિઠી. ગારૂડીએ તે દેવને કહ્યું- હે નાગેન્દ્ર! પ્રસન્ન થા અને પીડાઈ રહેલા શરીરવાળા આ રાણીઓ અને રાજપુત્રોને તું મૂકી દે છે ૩૯૦-૩૯૧. કન્યામાં અવતરેલા ફણીન્દ્રરૂપ દેવે કહ્યું- હે દક્ષ ગારૂડી! અટલ કદાગ્રહી એવો આ રાજા, અમારી નાગજાતિની અવગણના કરતે હોવાથી આ સર્વને હું કોઈથી ડર્યો છું, અને તેથી એમને તો સર્વથા નહિ મૂકું પરંતુ આ રાજાને પણ જલદી ડસીશ! કારણ કે દેને ક્રોધ વિષમ હોય છે. ૩૯૨-૩૯૩ / ગારૂડીએ કહ્યું -રાજાને આટલો ઉપદ્રવ થવાથી પણ આપને ક્રોધનું ફળ આવી ગયું, માટે હવે કૃપા કરે: સત્પરૂને ક્રોધ પ્રણામ સુધી જ હોય છે. તે ૩૯૪|| નાગદેવે કહ્યું- હે જગમાન્ય ગારૂડી! તારી વાત કોણ ન માને? પરંતુ આ રાજા સૂકા લાકડાની માફક મને ક્યારેય (પૂજતે તે નથી, પણ) નમતે પણ નથી, તેથી અત્યંત વૃદ્ધિ પામેલા મારા ક્રોધાગ્નિની શાંતિ કેમ થાય? શત્રુઓ પણ પ્રણામ કરે તે જ મૂકાય છે, અન્યથા મૂકાતા નથી. ૩૯૫-૩૯૬ છે એ પ્રમાણે નાગરાજનાં વચન સાંભળીને ગારૂડી પણ રાજાને કહેવા લાગ્યું કે હે રાજન ! Page #181 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદશ ટકાને સરલ અનુવાદ જે (પૂજાને બદલે) નાગમૂર્તિને નમવા માત્રથી આ અનર્થથી છૂટી શકાય છે, તે (પૂજા નથી જ કરવી તે ધ્યેય સચવાતું હોવાથી ) આપણને શું ધાર્યું થતું નથી ? વળી મન વિના માત્ર કાયાથી પ્રણામ કરવામાં (જિનદેવ સિવાય અન્ય દેવને ન નમું, એ) નિયમને કેઈ હાનિ પહોંચતી નથી. આવા નિયમનાં પાલન અને અપાલનને વિષે પ્રાણીઓને થતાં પુણ્ય અને પાપમાં મન જ પ્રમાણુ ગણાય છે. ૩૯૭–૩૯૮ | વળી વ્રતને વિષે-રાજાભિયોગેણું દેવાભિમેણું વિગેરે આગાર (સ્વરૂપ) પણ કહેલા છે. સેંયરું પણ કયાંય બારણ વિનાનું હોતું નથી. વ્રતના પાલનમાં આવી પડેલી આપત્તિ દૂર કરવા જેવા મહાન કાર્ય માટે વ્રતથી અંશમાત્ર ઊલટી પ્રવૃતિ કરવી પડે તે નવા જવરવાળાને આહારના ત્યાગની જેમ મોટા ગુણને માટે જ થાય છે. તે ૩૯૯-૪૦૦ છે છતાં તેમ અંશમાત્ર કાયાથી “ નાગમૂર્તિને મન વિના નમવામાં પણ જે કોઈ દોષ મનાયા કરતો હોય તો માંદાને નમવા માત્રથી વતને લાંઘણથી આવેલી નબળાઈ, પાછળથી પચ્ચ ભેજનવડે દૂર દેષ નથી, અને કિંચિત થાય છે! તેમ અહે! પાછળથી લીધેલું પ્રાયશ્ચિત પણ તે દોષ હોય તે પણ દોષને દૂર કરે છે ! વળી હે રાજન ! સાધુનાં મહાવ્રતરૂપ પ્રાયશ્ચિત્તથી તે શુદ્ધ ધર્મમાં પણ ઉત્સર્ગ અને અપવાદ બંને કહેલ છે, પછી થાય છે” એમ ગારૂડીને શ્રાવકના ધર્મમાં તે અપવાદ હોય જ એમાં પૂછવાનું શું? રાજાને ઉપદેશ, અને તે એકાન્તને-ઉત્સર્ગને આગ્રહ રાખે છે. વળી સ્યાદ્વાવાદ મતવાળાબદલ રાજાને શુદ્ધ અને સર્વત્ર સ્યાદ્વાદ જ યુક્ત છે: એકાન્તવાદ તે તેઓને ધર્મોપદેશ. મિથ્યાત્વ તરીકે ગણાય છે. માટે હે રાજન! (ઉત્સર્ગને) એકાંત આગ્રહ તજીને નાગદેવને (મન વિના માત્ર કાયાથી) પ્રણામ કરો અને તમારી પ્રિયાઓ તથા પુત્રને પ્રકૃષ્ટપણે જીવાડો-ઉલ્લાસભેર જીવાડેઃ પિતાના હિતમાં કેણ બુદ્ધિમાન મૂંઝાય? ૪૦૧-૦૨-૪૦૩-૪૦૪ અરિહંતદેવના ધર્મના જાણ ગારૂડીએ-ધર્મને વિશેષ કરીને–તારતમ્યતા પૂર્વક જાણવાની બુદ્ધિવાળા રાજાને એ પ્રમાણે યુક્તિપૂર્વક ધર્મોપદેશ કહ્યું તે પરાક્રમ અને મહાભ્યરૂપી ગૌર કહેતાં કંચનની શોભાવાળા તે રાજાએ કહ્યું- જેનદર્શનમાં જે ઉત્સર્ગ જોડે અપવાદ વિગેરે કહેલ છે, તે ચિત્તથી જેઓ નબળા હોય તેને માટે છે, પરંતુ જે મક્કમ પુરુષો હોય છે, તેઓ તે ધર્મને લગારેય પ્રાણને પણ અતિચરિત થવા દેતા નથી–ષિત કરતા નથી. અતિ અલ્પ પણ અતિચારથી ધર્મની અસારતા જ થાય છે? પગમાં માત્ર કાંટે વાગવાથી પણ શું પુરૂષ ખોડંગાતે નથી? વળી જેની શુદ્ધિને માટે પ્રાયશ્ચિત લેવું પડે તે દેષ પ્રથમથી ત્યાજ્ય છે. જે કાદવ છેવા લાયક છે તેને અડકવું નહિ એ શ્રેષ્ઠ છે. ઉત્સર્ગમાર્ગમાં જે અશક્ત હોય તેને માટે શાસ્ત્રકારે અપવાદ જણાવે છે, શક્તિવાળાને તે તે અપવાદ, અપવાદનું-નિદાનું કારણ છે. શ્રી સર્વએ સ્યાદ્વાદ પણ પાપકૃત્ય માટે નથી બતાવ્યો: સ્યાદ્વાદને પણ એકાંતવાદ તરીકે સ્વાદીઓને મત નથી. અર્થાત સ્યાદ્વાદીઓના Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-નંદિતસત્રની આદર્શ કાકાના સરલ અનુવાત મતમાં સ્યાદ્વાદને પણ સ્યાદ્વાદ છે એટલે કે દરેકે અપવાદ સેવ, એ સ્યાદ્વાદીઓને મત નથી: પ્રિયા-પુત્ર વિગેરેના સંજોગો તે પૂર્વે મને ભવભવને વિષે પ્રાપ્ત થયા છે, જ્યારે ય આવો આત્મધર્મ મળે નથી: પ્રિયા-પુત્રાદિના સંગને માટે ધર્મ કેવી રીતે તજવા યેગ્ય ગણાય? તે પ્રિયા-પુત્ર આદિ દરેકથી પણ અધિક પણ છે, તે પણ હમણાં જ ચાલ્યા જાવ; પરંતુ સ્વીકારેલા ધર્મને તે જરાપણ ખંડિત નહિ કરું!!! માટે હે ગારૂડીક! જે હારી શક્તિ હોય તો આ સર્વને જીવાડ અને જે તેવી કોઈ શક્તિ ન હોય તે જલ્દી મરજી આવે ત્યાં ચાલ્યો જા અથવા તે આ સર્વને જીવાડવાને માટેની મારી આ પ્રાર્થના પણ ફેકટ છે, કારણ કે-જીવવું તે આયુકર્મને આધીન છે, માટે આયુષ્ય વિના જે નિષ્ફળ છે તેવા મંત્ર, તંત્ર અને યંત્રથી સર્યું.!” ૪૦૫ થી ૪૧૪ બાદ ક્રોધ પામેલ ગારૂડીએ કહ્યું–“રાજન ! ધિક્કાર છે કે—કદાગ્રહરૂપી ભૂતે ગળેલા હૃદયવડે ક્રોધ પામેલા ગારૂડીએ તું મારી પણ અવગણના કરે છે ! ઉત્તમ વૈદ્ય-વિષ કરનાર રાજાને તિરસ્કાર કરી રેગીની જેમ જે હિતને પણ અહિત માને તે દુબુદ્ધિનું ભલું નાગને છૂટો કર! શી રીતે થાય? માટે હવે કદાગ્રહરૂપી વિષવૃક્ષનું ફળ પામ: આ અમે પણ જઈએ છીએ. હે નાગરાજ! (તમે પણું ) ઈચ્છા મુજબ કરે:” | ૪૧૫–૧૬-૧૭છે એ પ્રમાણે ફરીથી કહીને ગારૂડી ઊઠયો. તે વખતે રાજાના સવની પ્રકર્ષતાને જેવાને માટે જ હેય નહિ, તેમ સૂર્ય ઉદય પામ્યું. તે ૪૧૮ છે. હવે (કન્યામાં ઉતારીને રોકી રાખેલ નાગરાજને ગારૂડીએ એ પ્રમાણે છૂટ આપે તે) ક્રોધાતુર બનેલ નાગરાજ, રેકી રાખેલ પાણીના છૂટા કરેલા પૂરની માફક અત્યંત મહાવેગવાળો બજે થકે દૂરથી રાજાને કહેવા લાગ્યું “હે નિ:શંક ચિત્તવાળા રાજન! ઉન્મત્તની માફક તું સહુને તૃણ સરખા ગણે છે, પણ અત્યંત દુઃખે સહન થાય એવી દેવશક્તિને તું જાણતા નથી. મૂર્ખ માનવી, તોફાની પવનના સુસવાટાની માફક અત્યંત દઢપણે અફળાવ્યા વિના માનતો નથી. માટે હવે તું પિતાની મૂર્ખાઈનું ફળ જે.” | ૪૧૯-૨૦-૨૧ છે એમ કહીને “જીવ જેમ શરીરને છેડે, તેમ” તે સર્પ, પાત્ર બનેલ કન્યાને ક્ષણવારમાં છેડીને સર્પનું શરીર ધારણ કરતા રાજાના શરીરને નિર્દયપણે ડો. ૪૨૨ | દુખસમૂહના વંશરૂપ તે દંશથી રાજાનું સકલ અંગ કાળજવરથી પીડાય તેમ સખ્ત પીડાવા લાગ્યું ૪૨૩n તે સર્વ અંગ સડી સડીને ફૂટતું અને “જાણે માનતા બદલ કોઈ દેવને આપવા કપાતું ન હોય, તેમ ચારે બાજુથી ત્રુટતું ગુટતું પડયું ! અહો! દુષ્ટની ચેષ્ટા તે જુઓ. / કરજો રાજાનું આખું શરીર સડી રહ્યું છે અને ત્રુટી રહ્યું છે તેની ખાત્રી આપનારા અત્યંત આક્રન્દવડે રાજા તેવો થયો કે જેને સાંભળીને પણ કઈ મર્યું અને બીજાઓ મૂછિત બન્યા! ૪૨૫. આ વખતે રાજા પીડાવાળાઓથી પણ અતિ પીડિત, દુખિતોથી પણ અતિ દુખિત અને બીહામણાઓથી પણ અતિ બિહામણે થયેલ. ) જરદો તે અવસ્થા રાજાને “પૂર્વભવને વિષે કવચિત્ ભગવેલી અને અત્યંત વીસરેલી' નરકાવસ્થાને પણ યાદ કરાવનારી થઈ હતી. ૪૨૭ તે વખતે તે પીડામાં વળી સેવક પુરુષોએ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર ટીકાને સરલ અનુવાલ. રાજાને “ક્ષત ઉપર ક્ષાર નાખવા સ્વરૂપ” પ્રિયાઓ અને પુત્રનું મરણ થયું હોવાના અત્યંત દુઃખે સાંભળી શકાય તેવા સમાચાર આપ્યા ! ૪૨૮ છે ત્યારે તે રાજાએ જે દુખદ સ્થિતિ અનુભવી તેની ઉપમા એ જ દુઃખદ સ્થિતિ સાથે ઘટે અર્થાત જગતમાં તેની કેઈ ઉપમા ન હતી! અથવા એ દુઃખદ સ્થિતિને આ રાજા જ ભોગવી શકે છે ૪૨૯ . આવી દુઃખદ સ્થિતિવાળા તે રાજાને પ્રથમ તિરસ્કાર કરીને ગારૂડીનું પુનરાગમન અને ગએલ તે જ ગારૂડીએ આવીને પોતાનું દયાલુપણું ખેલતો રાજાને ફરી ઉપદેશ હોય તેમ આ પ્રમાણે ભારપૂર્વક કહ્યું કે - હે વિચારવંત રાજન ! કહેતાં ખેદ થાય છે કે-હજુ પણ તમે તમારું હિત વિચારે અને નાગને નમસ્કાર કરે, કે જેથી આ સર્વને હમણ સ્વસ્થ કરૂં:” ૪૩૦-૪૩૧ દુઃખના તાપથી કંપતા હોવા છતાં પણ વ્રતમાં નિપ્રકંપ એવા તે રાજાએ પણ પ્રથમની માફક જ ઉત્તર આપ્યો! અથવા પુરુષોને વચનમાં ફેરફાર શાને હોય? છે ૪૩૨ છે રાજાએ તે મંત્રવાદીને ફરી પણ કહ્યું-“તારે આ બાબતમાં મને સર્વથા કાંઈ પણ ન કહેવું પરંતુ તેને એક વાત પૂછું છું, તે જાણતો હે તો કહે કે અત્યન્ત પીડા પામતે હું અલ્પ પણ જીવવું સહન કરી શકું તેમ નથી, માટે આ જાતિના દુષ્ટ સંપે કરડેલ પ્રાણ કેટલું જીવે?” ગારૂડીએ કહ્યું- આ સપના દંશવાળાનું મૃત્યુ છ માસ પહેલાં ન થાય! હે રાજનું ખેદની વાત છે કે-પુષ્પને દાવાગ્નિ સહેવાની જેમ અત્યંત દુઃખે સહન થાય તેવું આ અતિ અસહ્ય દુખ એટલા કાળ સુધી તમે કેવી રીતે સહન કરશે ?' ૪૩૩ થી ૪૩૬ . ઘણું સત્વ રૂપી શય્યામાં ઝુલતા મહર્ષિની માફક તે દુઃખને ધર્મને હેતુથી સુખ તરીકે માનતે રાજા, કેઈ કલ્પનાને અવકાશ જ ન રહે તેવું સચોટ છે કે- દુઃખે કરીને સહન થઈ શકે તેવું આ દુઃખ છ માસ છે કે છ યુગ હો, પરંતુ તેને ધર્મના ઈરાદે સહન કરતાં ગુણને માટે જ થશે. ધર્મની ખંડનામાં તો અનંતા પણ નવા નવા ભો કરવા પડે અને તેથી દુઃખને અંત જ આવે નહિ! વળી વ્રતની ખંડવામાં ગુણ તો કાંઈ પણ નથી. તેમજ દુઃખ તે પૂર્વકૃત પાપથી થાય છે, પાપના ક્ષયથી તે ક્ષય પામે છે અને પાપને ક્ષય સુકૃતથી-ધર્મથી થાય છેમાટે ધર્મમાં કે સુદઢ ન બને?' ૪૩૭ થી ૪૪૦ || એ પ્રમાણે વિજયરાજાએ ગારૂડીને “ગમે તેવા દુઃખમાં ધર્મને તે અલ્પ પણ બાધ નહિ જ લગાડવાને સ્પષ્ટ ઉત્તર દેવકૃત તે ઘેર ઉપસર્ગો આપે સતે તીર્થકરને દાન આપનારને પાંચ દિવ્ય પ્રકટ થાય માં પણ રાજા અચળ તેમ “વસ્ત્રની વૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, વસુધારા (ધનવૃષ્ટિ, દુંદુભિને નાદ રહે તે પ્રગટેલાં અને અહે સર્વ! અહે સત્ત્વ! એવી આકાશે દેવની વાણું” પ્રમાણે પાંચ દિવ્ય ! પાંચ દિવ્ય પ્રગટ થયાં ! અહો ! ધમપણાનો મહિમા કે છે? ૪૪૧-૪૨ ને રાજા પણ તત્કાલ સવગે સ્વસ્થ થયા થકા પિતાની સામે (પિતાની પ્રતિ) રાશિવા (વરરા રતા:-રવાસ: સ વ શ્રી તથા ) પિતાપણાના રાગની શોભાથી ભરેલા અને સૂર્ય જેવી કાંતિવાળા દેવને જુએ છે ! અને તે જ વખતે રાજ્યપ્રાપ્તિની જેમ આમજનોએ રાજાને પિતાની પ્રિયાએ અને પુત્ર સ્વસ્થ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદશકાને સરલ અનુવાદ ૭૯ થયા હોવાની વધામણી આપી ! ખરેખર શુભમાં શુભને જગ હોય. . ૪૪૩-૪૪૪ો હવે દેવે આ પ્રમાણે કહ્યું- હે દેવી દીર્ધકાળ જ્યવંત રહો. તમારા સરખે સાત્વિક પુરુષમાં શિરોમણિ પુરૂષ જગતભરમાં કોણ હોય ? ધન્ય પુરૂમાં પણ દેવે પ્રગટ થઈને અધમ તમે ધન્ય છે પ્રશંસનીય પુરૂમાં પણ તમે પ્રશંસનીય છે આચરણને ખેદ કરવ, માન્ય પુરૂષોમાં પણ તમે માન્ય છે. તમારા સિવાય બીજે રાજાની સ્તવના કરવી કોઈ અધિક ધન્ય-પ્રશંસનીય કે માન્ય પુરૂષ જગતમાં નથી! અને માફી માગવી !!! હે રાજનઆ દુષ્ટ બનાવમાં અધમ હું છું કે- પૂર્વ - મહાવિદેહમાં શ્રી અરિહંત પ્રભુએ ઈન્દ્ર આગળ તમારી ધર્મદતાને વર્ણવેલ, તે સ્થાને હતી-બરાબર હતી; છતાં તે જિનવચન પર મેં શ્રદ્ધા ન રાખી અને તમને ધર્મથી ચલિત કરવા સારૂ સદાચારી એવા સાધુઓને પણ દુરાચારી દેખાડ્યા!” અરે! એટલું જ નહિ પણ મનુષ્યક્ષેત્રની બહારના સમુદ્રોની જેમ ધર્મમાં સ્થિર મનવાળા એવા તમારી ઉપર મેં જહિદ આ પ્રમાણે સર્પોના ઉપદ્રવને અત્યંત પ્રકારે પ્રપંચ કર્યો! બીજા જ મલિન આચારોવાળા એક જ સાધુને જોઈ સર્વ સાધુઓ ઉપરની શ્રદ્ધા ઉઠાવી લે છે-સર્વને તેવા માની લે છે. પરંતુ તમે તે સંખ્યાબંધ દુરાચારી સાધુઓ જોયા છતાં ધર્મમાં વિપરીત પરિણામવાળા ન થયા-શ્રદ્ધા તજી નહિ! ! વળી બીજા જ તે સ્ત્રી-પુત્રાદિકને માટેય કુકમે પણ સેવે છે. પરંતુ અલ્પદોષની પણ ભીતિવાળા તમે તે અહો! સ્ત્રી-પુત્રાદિકને અને પિતાના પ્રાણને પણ તૃણ સમાન ગણ્યા! તે હે રાજન ! પ્રાયઃ વજાના અગ્નિ જેવી મારી તે માયાવડે પણ જો તમે આક્રમિત-ચલિત ન થયા, તે પછી તમને ચલાયમાન કરવાને બીજે કશુ સમર્થ છે? હે રાજન્ ! મારા આ દુશ્લેષિતને તમે ક્રોધ રહિતપણે માફ કરે. કારણ કે-પૃથ્વીને વિષે પૃથ્વીના સર્વસહ ગુણને ધારણ કરવાવાળા પુરૂષો જ હોય છે. અને હે રાજન્! મને સેવક માનીને કાંઈ કાર્ય ફરમાવે હું તુર્ત તે કાર્ય કરી આપીશ.” દેવની આ વાત સાંભળીને રાજાએ પણ કહ્યું કે – ૪૪પથી ૪૫૫ સર્વ ઈટ પદાર્થો સિદ્ધ થાય એવું તે ધર્મરૂપી કલ્પવૃક્ષ મારા હૃદયરૂપ ઘરમાં જે સુસ્થિર થઈને રહ્યું છે તે તેનાથી બીજો કયે શ્રેષ્ઠ પદાર્થ છે? (કે જે અન્ય દ્વારા સાધવે બાકી રહેતે હોય? પરંતુ સુમ–દેવ! તું જ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યકત્વને સ્વીકાર કર કે જેથી તારું સુમન પણું-દેવપણું સાર્થક થાય! છે ૪પ૬ . આથી ‘હા’ ભરાવાપૂર્વક સેવા માગનાર દેવને સેવા સમ્યકત્વ અંગીકાર કરી અત્યંત આનંદિત થએલ તે દેવ, રાજાને આપ્યા વિના રાજાએ પૂછીને દેવલોકને શોભાવવા લાગ્ય-પિતાના સ્થાને દેવલોકમાં કરેલું સમ્યક્ત્વનું ગમે છે ૪૫૭. એ પ્રમાણે સમ્યક્ત્વની દઢતાને સિદ્ધ કરી પ્રદાન !!! આપવામાં પ્રૌઢતાને વરેલ અને ઘણા કાલપર્યત રાજ્યલક્ષમીને ગવેલ શ્રી વિજયરાજા એક વખતે વિચાર કરે છે કે – ૪૫૮ ! “ધિક્કાર છે મને, કે પાંગળો જેમ ચરણ-પગ માટે તૈયાર થતું નથી તેમ હું આજ સુધી ચરણ-ચારિત્ર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રી કાલ્પતિક્રમણ વદિતૃસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ માટે તૈયાર થતું નથી ! અને તે ચારિત્રની ઉજમાળતા વિના આત્માને મુક્તિપદની પ્રાપ્તિ કેમ થાય છે ૪૫૯ી અથવા જે સહેલી પણ દર્શનશુદ્ધિ વિજયરાજાની તીર્થયાત્રા ઉત્કૃષ્ટ થાય તો મને પણ કદાચિત સર્વદશીપણાનો સંભવ થાય! અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ + ૪૬૦ | અને દર્શનશુદ્ધિની ઉત્કૃષ્ટતા સમ્યક્ત્વનાં અંગેનું આરાધના કરવાથી જ થાય.” એમ વિચારીને રાજા” દેવ, ગુરુ અને ધર્મનાં ધ્યાનમાં એકાગ્રચિત્ત બને. ૪૬૧. એક વખતે તે રાજા સામ્યત્વનાં ભૂષણરૂપ તીર્થસેવા કરવાને “રાજ્ય પર મોટા પુત્રને સ્થાપીને શ્રી સિદ્ધાચલજી તીર્થે ગયે. તે ૪૬૨ શત્રને જીતવાની ઈછાવાળાને પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે કિલો જેમ નિત્ય છે અને અજોડ ભાવવાળા છે તેમ’ જે તીર્થ. રાગદ્વેષરૂ૫ શત્રને જીતવાની ઈચ્છાવાળા મોક્ષના અથી ઓને પોતાના તે સ્વાર્થની સિદ્ધિને માટે ત્રણ લેકમાં પણ શ્રેષ્ઠ છે, નિત્ય છે અને અનંતપ્રભાવવાળું છે' ||૪૬કા શાસ્ત્રોક્ત વિધિ મુજબ તે તીર્થની સર્વ સામગ્રીથી સેવા કરતાં ત્રણે કાલ જિનપૂજા, ચૈત્યનો જીર્ણોદ્ધાર આદિની ચિંતા વિગેરે દર્શનશુદ્ધિના ઉપાય કરવા વડે રાજા પિતાનાં જન્મને સફળ કરે છે. ll ૪૬૪ . એક વખતે સાંજે શ્રી જિનેશ્વરપ્રભુની મહાપૂજા કરીને અતિ સ્થિરચિત્ત બને તે રાજા, ઉચ્ચપ્રકારે સમ્યકત્વની ભાવના ભાવવા લાગ્યો કે – ૪૬૫ / “અહો ! સર્વજ્ઞ ભગવંતએ સુખનાં સાધનવાળો કે સુંદર ધર્મ કહ્યો છે, કે-જેના બળથી કષ્ટ વિના પણ સંસાર સમુદ્રને પાર પામી શકાય છે !!! I ૪૬૬ શું સુંદર જનમતની સ્થિતિ!!! કે જેમાં પરમાત્મ સ્વરૂપ શ્રી અરિહંતદેવ, શ્રેષ્ઠ આચારવાળા નિ'થ ગુરુ અને સર્વશ્રેષ્ઠ ધર્મ રહેલા છે!!!” ૪૬૭માં એ પ્રકારનાં ધ્યાન વડે રાજા જાણે મેક્ષની નીસરણીએ જ ૨ઢયો હોય તેમ ક્ષપકશ્રેણીએ ચઢયો !!! અહા! જીવની શું શક્તિ !!! ૪૬૮ / તે વખતે રાત્રિ હતી, છતાં રાત્રે પણ અંધકારના સમૂહને (અજ્ઞાનાધકાર સમૂહનો) નાશ કરનાર કષ્ટ પ્રાપ્ત થાય તે કેવલજ્ઞાનરૂપ સૂર્ય ઉદય તે રાજાને વિના કષ્ટ થયે! ૪૬૯ . દેવે જેમને મુનિવેષ આપેલ છે, એવા તે વિજયરાજર્ષિને (પિતાને કેવલજ્ઞાન દીક્ષાથી મળ્યું, જ્યારે પુત્ર દીક્ષાથી લભ્ય કેવલજ્ઞાન ગૃહસ્થપણે મેળવ્યું! એથી) પુત્ર, પિતા કરતાં અધિક (વીર્યવાન) પણ છે, એ હિસાબે (પિતાના કેવલજ્ઞાન વખતે નહિ આવેલ, પરંતુ આ વખતે) દેએ આવીને પુત્રને પૂજ્યા ! અર્થાત જ્ઞાનને ઓચ્છવ ઉજ . / ૪૭૦ | પ્રથમ પિતાની જ્ઞાતિ (રાજકખ) તારવા યોગ્ય છે, એ હિસાબે વિજયરાજર્ષિ કેવલીએ ત્રણ પ્રિયા સહિત મોટાભાઈ જયરાજાને, પિતાની ત્રણ સ્ત્રીઓને અને પોતાના બે પુત્રોને જલ્દી દીક્ષા આપી! ૪૭૧ , બાદ દીર્ઘકાળ સુધી પૃથ્વીતલ પર વિચરી, એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિજયરાજર્ષિ કેવલી તે સર્વ કુટુંબ સહિત મોક્ષપદ પામ્યા! અહો ! દઢ સમ્યકત્વનાં કેવાં ફળે છે!!! ૪૭૨ એ પ્રમાણે સમ્યક્ત્વનાં આરાધનામાં, સમ્યકત્વની દઢતાના સંબંધમાં અને સમ્યકત્વનાં ફળની પ્રાપ્તિમાં પણ વિજયરાજા અને જ્યરાજાનાં સમ્યકત્વનું અદ્દભૂત દષ્ટાંત સાંભળીને હે ભવ્ય ! નિર્મળ સમ્યકત્વની પ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રયત્ન કરે. ૪૭૩ ॥ इति सम्यकत्वनी आराधना उपर जयविजयनी कथा समाप्त.॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ [/liriumણા(Ital| Tnniti| Will||IIIIIIIIIIIIllumili[ItlifulIIIIIIIIIIIIIIIIIIIIIl|| HAT||Hall TI1]Itiliti||IIIIIIIIIII|| શ્રી સમ્યક્ત્વનું સ્વરૂપ પ્રથમ સમ્યકત્વને લાભ, ચારે ગતિમાં (એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિય જેમાં કોઈપણ જીવને નહિ, માત્ર થાય તે) સંસી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવને થાય છે. અને તે આ રીતે - કોઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ, મિથ્યાત્વને લીધે પહેલાં અનંતા પુગલપરાવર્ત સુધી સંસારમાં ભાગ્યે થકે “પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહમાં પર્વતને પત્થર ઘસડાતાં-મસળાતાં જેમ અનાયાસે જ ઘડાયા વિના જ ગોળ કે સુંવાળો બની જાય છે, તેમ અનાગે-વગર પ્રયાસે અને વગર ઈરાદે બની જતા શુભ પરિણામના ભેદરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આઠ કર્મોમાંના આયુકર્મ વર્જીને સાત કર્મોને પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન એવી એક કેટકેટી સાગરેપમની સ્થિતિવાળાં બનાવે છે. અહિં એ પછી પ્રાણીને દુષ્કર્મથી નીપજેલી અને પૂર્વે કદી નહિ ભેદેલ એવી ગાઢ રાગદ્વેષના પરિણામરૂપ (કર્કશ-ગઢ, અને લાંબા કાળની યથાપ્રવૃત્તિકરણ, મજબૂતપણે ગંઠાઈ ગયેલ ગાંઠની માફક સજજડ) કર્મગ્રન્થો અપૂર્વકરણ અને અનિ- હોય છે. આ ગ્રન્થી સુધી ભવ્ય છે તેમ જ અભવ્ય જી વૃત્તિકરણ પણ તે રીતના યથાપ્રવૃત્તિકરણ વડે–અનાભાગે કર્મ ખપાવીને અનંતી વાર આવે છે, અને તે ગ્રન્થદેશે તે જ કરણના પરિણામમાં વર્તત સતા ત્યાં સંખ્યાત અથવા અસંખ્યાત કાળ રહે છે. ગ્રંથીપ્રદેશે રહેલ તે - ૧ આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચારેય કર્મની સ્થિતિ ત્રીસ કાડાકોડી સાગરોપમ પ્રમાણ છે, નામકર્મ અને ગેત્રકર્મની સ્થિત વીસ કડકડી સાગરોપમ પ્રમાણ છે અને મોહનીય કર્મની સ્થિતિ ૭૦ કાકડી સાગરોપમ પ્રમાણ છે. એમ એ સાત કર્મોની સ્થિતિ જ વિશાલ છે. અને સોપામી છે. જ્યારે આયુષ્ય કર્મની સ્થિતિ તે વધુમાં વધુ ૩૩ સાગરેપમ જ છે, આત્મસત્તામાં રહેલાં તેવી વિશાલ સ્થિતિવાળાં તે સાતેય કમેનાં દલિકોને લીમડાનાં પાનના એકઠાણીયા, બેઠાણીયા આદિ રસના દષ્ટાને પ્રથમ જે શુભ પ્રકૃતિને ક્રિસ્થાનિક અને અશુભ પ્રકૃતિનો ચતુ સ્થાનિક રસ બંધ હતો, તેને બદલે જે પરિણામની વિશુદ્ધિ વડે શુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિકાદિ અને અશુભપ્રકૃતિને સ્થાનિકાદિ રસ સ્વાભાવિક રીતે જ બંધાય તે શુભ પરિણામવિશેષને વધાવૃત્તિવારા કહેવાય છે. તે કરણને કાલ અન્તર્મુહૂર્ત છે. તેટલો વખત તેવા શુભ અધ્યવસાયે સમયે સમયે અનંતગુણવિશુદ્ધિવાળા હોય છે. જેમકે-એક કરતાં બીજા સમયે અનંતગુણવિશુદ્ધિ-બીજા સમય કરતાં ત્રીજા સમયે તેથી પણ અનંતગણુવિશુદ્ધિ.’ એ પ્રકારની પરિણામ વિશુદ્ધિ, વિશાલ સ્થિતિવાળાં તે સાતે ય કર્મોની સ્થિતિને પલ્યોપમને અસખ્યાત ભાગ ન્યૂન એવી એક કોડાકડી સાગરોપમ પ્રમાણુ બનાવી દે છે. અર્થાત “આત્મસત્તમાં રહેલા લાં ની સ્થિતિના કર્મપ્રદેશોને અપવર્તન સંક્રમ વડે લધુ સ્થિતિના કરે, નવાં કર્મને બંધ પણ અંતઃ કડાકોડી સાગરોપમથી વધારે ન કરે, પુણ્ય પ્રકૃતિને બંધ ચતુઃસ્થાનિક આદિ તેમ જ પાપપ્રકૃતિને બંધ ધિસ્થાનિકાદિ કરે, સમયે સમયે પલ્યોપમના અસંમેય ભાગ એ છ સ્થિતિ બંધ કરે અને ગ્રન્થી દેશની સન્મુખ આવે તે વધાવ્રુત્તિળનું કાર્ય છે. ” Page #187 -------------------------------------------------------------------------- ________________ ટેર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિનુસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવા ભવ્ય અથવા અભવ્ય જીવ શ્રી જિનેશ્વર પ્રભુનાં સમવસરણ આદિની દ્ધિ દેખવાથી “તેવી ત્રાદ્ધિ તો દેવલોક વિગેરેમાં મળે, એ હિસાબે દેવકાદિનાં સુખેની ઈચ્છાથી જ-અથી પણથી જ દીક્ષા ગ્રહણ કરે અને દીક્ષામાં “કાંઈક ન્યૂન એવાં દસ પૂવ સુધીનું ” દ્રવ્યથત મેળવે તેવું આત્મનિસ્તારક જ્ઞાન, મેક્ષને બદલે દેવકનાં સુખને માટે મિથ્યાત્વી જ મેળવે અને તેથી-મિથ્યાત્વી જીવે ગ્રહણ કરેલું હોવાથી તે દ્રવ્યથત ગણાય છે-સમ્યગ હોવા છતાં પણ તેવા પાત્રવિશેષે મિથ્યાશ્વત થાય છે. જે જીવને ચૌદ પૂર્વનું યાવત્ સંપૂર્ણ દસ પૂર્વનું કૃત હોય તે જીવને નિશ્ચયે સમ્યકૃત્વ હોય છે. અર્થાત્ દસ પૂર્વથી ન્યૂન થતજ્ઞાનવાળા જીવમાં સમ્યકત્વની ભજન છે.–હોય પણ ખરૂં અને ન પણ હોય. શ્રી કપભાષ્યમાં કહ્યું છે કે “વાર ર અમિને ચિમાં સન્મ, તુ સેના માળા” અર્થ -ચૌદ પૂર્વ અને યાવત્ દસ પૂર્વના જ્ઞાનવાળા આત્માને વિષે નિયમો સમ્યકત્વ છે અને દસ પૂર્વથી ઓછાં જ્ઞાનવાળામાં સમ્યકત્વની ભજના છે. યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રન્થીદેશે રહેલા તે આમાંથી કોઈ જીવ, તીર્ણ કુહાડાની ધાર જેવા વિશુદ્ધ પરિણામવડે (કુડાડાની તીક્ષણ ધારવડે જેમ લાકડાં આદિની કઠોરતર ગાંઠ ભેદે તેમ) તે ગ્રન્થીને-કમની તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ભેદે છે. મિથ્યાત્વની સ્થિતિને કાળ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. આ ગ્રન્થી ભેદતી વખતે ગ્રન્થી ભેદનાર જીવના શુભ પરિણામ એવા પ્રબળ હોય છે કે- તે શુભ પરિણામના અન્તમુહૂર્તને કાલ પછી મિથ્યાત્વની સ્થિતિના અંતમુહૂર્તને જે તુરત જ ઉદય થવાને હતો તે) મિથ્યાત્વની સ્થિતિના ઉદયક્ષણની ઉપર એળગી જઈને આગળ વેગ કરી ગયા હોય છે. પહેલા અંતર્મુહૂર્ત વેદ્ય એવા તે મિથ્યાત્વ દલીને દાબીને બીજા અંતર્મુહૂર્વ વેદવાના મિથ્યાત્વના દલીકાની ઉથલપાથલ કરવા લાગી ગયા હોય છે! એ રીતે મિથ્યાત્વની સ્થિતિને અંતર્મુહૂર્વકાલીન ઉદયક્ષણને તેના ઉદયકાલે ઉદયમાં જ નહિ આવવા દેવાપૂર્વક બીજા અંતર્મુહૂર્તકાલીને મિથ્યાત્વની સ્થિતિને પણ વેલવી નાખનારા પ્રબલ આત્મસામર્થ્યને આ જીવે કદિ નહિ પ્રગટાવેલા પ્રાદુભોવને અપૂવકરણ કહેવાય છે. આ અપૂર્વકરણ કર્યા બાદ સત્તામાં રહેલ મિથ્યાત્વની સ્થિતિના આ રીતે તે જવ બે ભાગ કરવાના ઉદ્યમે લાગી જાય છે. જીવની આ પ્રવૃત્તિને અનિવૃત્તિકરણ કહેવાય છે. (ટકામાંની ટુંક પંક્તિના આશયને અનુલક્ષીને એ અનિવૃતિકરણનું અહિં યથાસમજ વિશેષથી વરૂપ બતાવાય છે.) ૧ બારમા દેવલેક સુધી દેવોમાં સ્વામિસેવકની સ્થિતિ છે. એ ઉપરના નવ રૈવેયક અને પાંચ અનારના દેવોમાં સ્વામિસેવકભાવ નથી, સહુ સરખા હાઈને અહમિન્દ્ર અને અતુલ સુબાના ભક્તા છે. આવી અહમિન્દ્ર સ્થિતિના દેવ બનવું તે દીક્ષાથી જ બનાય છે. અયરમશરીરી જીવ તે દીક્ષા આ લેકનાં સુખને અર્થે અતિ તીવ્રપણે પાળે તો ગ્રેવેયક સુધી જાય છે અને મેક્ષના દરોયથી એ રીતે પાળે તે અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. ૨ અપૂર્વકરણના સામર્થ્યથી નીપજતા આ કરણના તે પરિણામ આવ્યા બાદ “અંતરકરણ કરીને ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરાવી આપવારૂપ” પિતાનું કાર્ય કર્યા સિવાય પાછા જતા જ નહિ હોવાથી આ કરણને અનિવૃત્તિકરણ કહેવાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદ્ધમતિક્રમણ-વદિત્તુસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ ૩ આ અપૂવ કરણ અને અનિવૃત્તિકરણ લક્ષણરૂપ પરિણામવિશુદ્ધિના સામર્થ્ય થી તે જીવ અનિવૃત્તિકરણમાં રહ્યો થકે તે સ્થલે મિથ્યાત્વનાં લીકેાને મિથ્યાત્વની પ્રથમ અન્તર્મુહૂત્ત કાલીન વેદ્ય સ્થિતિમાંથી વેદતા જય છે અને બીજા અન્તર્મુહૂ કાલીન વેદ્ય સ્થિતિમાંના મિથ્યાત્વનાં દલીકાને પણ તે પ્રથમ સ્થિતિમાં રહ્યા રહ્યા જ વેદી નાંખવા અનિવૃત્તિકરણમાં સારુ તે પ્રથમ અન્તર્મુહૂત્ત કાલીન વેદ્ય સ્થિતિમાં જ નાખવા મિથ્યાત્વનાં પુગલે લાગી જઈને બીજા અન્તર્મુહૂર્તીકાલીન ભાવિ વેદ્ય સ્થિતિને મિથ્યા વેદતા થકા કરાતી અંત-ત્વના પુદ્ગલોક વિનાની ખાલી કરી નાખે છે ! પરિણામે મિથ્યારકરણની ક્રિયા ત્વની આવી [ ] આખી સ્થિતિને આ — રીતે વચમાં ફાચર મારવાડ્યે મેટા અને નાના એમ બે ભાગમાં વહેંચી નાખીને તે આખી સ્થિતિની તેવી એ સ્થિતિ કરો નાખે છે. આ રીતે મિથ્યાત્વની સ્થિતિમાં આંતરૂ પાડી દેનારી આત્માની તે ક્રિયાને અ ંતરકરણ કહેવામાં આવે છે. આ આંતરકરણ કરતાં જીવે મિથ્યાત્વની જે એ સ્થિતિ બનાવી; તેમાં નીચેની નાની સ્થિતિ અન્તર્મુહૂત્ત કાલ પ્રમાણુ વેદ્ય હાય છે અને તે પ્રથમ સ્થિતિની પછીના પાડેલ આંતરાની ઉપરની મેટી સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમકાલ પ્રમાણુ હૈય છે. ( બીજા અન્તર્મુહૂર્તે ભાવિ વેદવાના મિથ્યાત્વનાં પુદ્દગલાને પ્રથમ સ્થિતિમાં નાખવારૂપે જીવ અંતરકરણ કરી લે છે તેટલામાં તે બીજા અન્તર્મુહૂર્તની સ્થિતિના અને પહેલા અન્તર્મુહૂત્ત પ્રમાણની પહેલી સ્થિતિના મિથ્યાત્વનાં દલીકાને વેદી નાખે છે. ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ તા અંતરરકરણના પહેલા સમયે જ થાય છે.) ઉપર મુજખ આ તરકરણુની ક્રિયા અનિવ્રુત્તિકરણમાં રહીને જ થની હે!વાથી અંતરકરણને ચાથા કરણ તરીકે પૃથક્ જણાવેલ નથી. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ જ કરણ જણાવેલ છે. આ ત્રણુ કરણને ૫ શ્રી કલ્પભાષ્યમાં આ પ્રમાણે જણાવે છે. 46 जा गंठी ता पढमं, गंठि समइच्छओ भवे बी । નિયટીકર પુળ સમ્મત પુરવડે નીચે । । " અ -ગ્રંથી સુધી પહેલુ યથાપ્રવ્રુત્તિકરણ હાય છે, ગ્રન્થી ભેદનાર જીવને ખીજું અપૂર્વ કરણ હાય છે અને સમ્યક્ત્વને પેાતાની સમીપે-નજીકમાં લાવી મૂકનાર જીવને-એટલે કે અપૂર્વીકરણ પછીના ‘અતિવૃત્તિ' નામના ત્રીજા કરણમાં કરવામાં આવતા અતરકરણના પહેલા જ સમયે સમ્યક્ત્વ પામવાની ચેાગ્યતાવાળા જીવને ત્રીજી અનિવૃત્તિકરણ ડાય છે. ॥ ૧ ॥ " એ પ્રમાણે અનિવૃત્તિકરણમાં આંતરકરણ કયે સતે મિથ્યાત્વની એક અન્તર્મુહૂત્ત પ્રમાણુ અને અંતરકરણુ ઉપરની બીજી પળ્યે પમના અસંખ્યેય ભાગ ન્યૂન એવી અનિવૃત્તિકરણમાં વર્તતા એક કાડાકોડી સાગરોપમ પ્રમાણુ એમ એ સ્થિતિ થાય છે, તે ખ'ને જીવને અન્તરકરણના સ્થિતિની ઉપર વિશેષાથ માં બતાવેલ આ સ્થાપનામાંની નીચેપ્રથમ સમયે જ સમ્યક્ત્ર. ની પ્રથમ સ્થિતિમાં જીવ, મિથ્યાત્વનાં પુદ્ગલેા વેઢતા હેાવાથી મિથ્યાહષ્ટિ જ છે, અને અંતરકરણમાં મિથ્યાત્વનાં પુદ્ગલાના જ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ 7 અભાવ હાવાથી જીવ, તે અંતરકરણના પહેલા સમયે જ (અપૌદ્ગલિક એવું) ઉપશમ સમ્યક્ત્વ પામે છે. એ પ્રમાણે જીવે પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યક્ત્વરૂપ ઔષધિવિશેષવડે સાફ કરેલ મદનકાદ્રવા (મદન=ક્ાતરાં અને કેદ્રવા=બંટીના કુરીયાં) ફેતરાંવાળી ખટી સ્વરૂપ મિથ્યાત્વની ખાકી રહેલ ખીજી મેટી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલેાના શુદ્ધ, અશુદ્ધ અને અશુદ્ધ એમ ત્રણ પુંજ (ભાગ) કરે જ છે. (તેટલામાં ઉપશમ સમ્યકત્વને અન્તર્મુહૂત્ત પ્રમાણ કાલ પૂરા કરે છે.) અને ઉપશમ સમ્યક્ત્વથી શ્રૃત થતા તે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા બાદ ત્રણ પુંજ કરતા હેાવાથી જ [શુદ્ધ પુજના ઉદયે અને અશુદ્ધ પુજના પ્રદેશેાયે] ક્ષયાપશમ સમ્યગ્દષ્ટિ, [ મિશ્ર પુજના ઉદયે ] મિશ્રષ્ટિ, અથવા [ અશુદ્ધ પુંજના ઉદયે] મિથ્યાષ્ટિ થાય છે: અર્થાત્ ઉપશમ સભ્યત્વને પામ્યા બાદ જો એ પ્રમાણે ત્રણ પુંજ રચતા જ ન હોય તે ઉપશમ સમ્યક્ત્વથી ચૂત થયે સતે ક્ષાયેાપમિક સભ્યષ્ટિ અથવા મિશ્રૠષિ અથવા મિથ્યાદ્રષ્ટિ કેમ બને ? ક ગ્રન્થમાં કહ્યું છે કે-धुवं पढमोसमी, करेइ पुंजतिअं ॥ तव्वडियो पुण गच्छ, सम्मे मिस्समि मिच्छे वा ॥ १ ॥ અર્થ :-પ્રથમ ઉપશમ સમ્યક્ત્વી નિશ્ચયે ત્રણ પુંજ કરે છે: અને ઉપશમ સમ્યકૃત્વથી પડયો થકે ક્ષયાપશમ સમ્યક્ત્વમાં-મિશ્રમાં અથવા મિથ્યાત્વમાં જાય છે. ॥ ૧ ॥ આ બાબત સૈદ્ધાંતિક મત એમ છે કે “ કોઇક અનાદિમિથ્યાઢષ્ટિ જીવ; તથાવિધ સામગ્રી સદ્ભાવે અપૃ કરણ વડે ( અનિવૃત્તિકરણ વિના જ ) શુદ્ધ પુદ્ગલાને વેદતા થકા [ ત્રણ પુજ કર્યા વિના જ ] પ્રથમથી જ ક્ષાયેાપશમિક સમૃષ્ટિ થાય છે. અને કાઇક જીવ યથાપ્રસૃત્તિ આદિ ત્રણુ કરણના ક્રમવડે [ અનિવ્રુત્તિકરણમાં રચેલાં] અંતર કરણમાં ઉપશમ સમ્યક્ત્વ પામે; પરંતુ ત્રણુ પુજ તે ન જ રચે, અને ત્યાર બાદ ઉપશમ સમ્યક્ત્વથી પડીને અવસ્ય મિથ્યાત્વને જ પામે. આ માટે શ્રી કલ્પભાષ્યમાં કહ્યું છે કેआलवणमलती जह सङ्घाण न मुंचए इलिआ || एवं अकयतिपुंजो मिच्छं चिय उवसभी एइ ॥ १ ॥ સિદ્ધાન્તના મતે એ કરગુથીક્ષયા॰ સભ્ય,ત્રણ કરણથી ઉપ॰ સભ્ય, ત્રણ પુજ નહિ અને ઉ૫૦ સમ્યકત્થી મિથ્યા વેજ જાય. અર્થ :—( આગળ સ્થાન કરવા સારૂ પાછલા બે પગે આખુ શરીર ઉંચુ' કરી આમથી તેમ ભમાવવા છતાં કાંય પણું ) આલેખન ન પામતી ઇયેળ જેમ સ્વસ્થાન-મૂળસ્થાન મેાડતી નથી, તેમ ત્રણ પુંજ નહિ કરેલ ઉપશમસમકિતી જીવ મિથ્યાત્વને જ પામે. ॥ ૧ ॥ વળી કાઇ જીવ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કયે સતે સમ્યક્ત્વ પામતાંની સાથે જ દેશવિરતિ અથવા સર્વાંવિતિ સ્વીકારે છે. શતક ( પાંચમા કગ્રન્થની )ની બૃહત ચૂર્ણિમાં કહ્યું છે કે-અંતરકરણમાં વર્તતા કેાઈ ઉપશમસમિતિ જીવ દેશિવરતિ પણ પામે; અને કોઇ જીવ પ્રમત્તાપ્રમત્ત ભાવને પણુ પામે; પરન્તુ ઉપશમ સમ્યફૂર્વથી પડેલા સાસ્વાદની છત્ર એક પણુ ભાવને ન પામે. અર્થાત્ મિથ્યાત્વને પામે. Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર ટીકાને સરલ અનુવાદ ત્રણ પુંજને સંક્રમ, શ્રી કલ્પભાગ્ય (સિદ્ધાન્ત)માં એમ જણાવેલ છે કે વધતા-શુભ પરિણામવાળે સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલીકેમાંથી મિથ્યાત્વનાં પુગલને સમક્તિનેહનીય પુંજમાં અને મિશ્રમેહનીયપુંજમાં સંક્રમાવે છે તે તે રૂપે ત્રણ પુજને સંક્રમ બનાવે છે, મિશ્રમેહનીયjજમાંથી મિશ્ર પુદ્ગલેને સમ્યગઅને સત્તાધિકાર, દષ્ટિ જીવ સમ્યકત્વમાં અને મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે તે તે રૂપે બનાવે છે અને સભ્યત્વનાં પુગલેને મિથ્યાષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે-મિથ્યાત્વરૂપે બનાવે, પરંતુ મિશ્રમાં ન સંક્રમાવેમિશ્રમેહનીયરૂપે ન બનાવે. આ માટે (શ્રી કલ્પભાષ્ય ગાથા ૧૧૭માં) જણાવે છે કે मिच्छत्तमि अखोणे तियपुंजी सम्पदिठिणो नियमा ॥ खीणमि उ मिच्छत्ते दु एगपुंजी व खरगो वा ॥१॥ અર્થ-જેઓને મિથ્યાત્વપુંજ ક્ષીણ થયો નથી તે સમ્યગદષ્ટિઓ નિયમા ત્રણ પુંજની સત્તાવાળા હોય છે, જે એને મિથ્યાવકુંજ ક્ષીણ થયે છે તે સમ્યગદષ્ટિ છે બે પુંજની સત્તાવાળા હોય અથવા મિશ્રપુંજને ક્ષય થયે સતે એક પુંજની સત્તાવાળા હોય અથવા સમ્યક્ત્વપુંજને પણ ક્ષય થયે તે ક્ષેપક હેય. ૧ / પુનઃ શુદ્ધ કરેલ બંટીનાં કુરીયરૂપ જે સમ્યક્ત્વનાં પુણેલો છે, તે કુતીર્થિકે સંસર્ગઅને કુશાસ્ત્રનાં શ્રવણ વિગેરે મિથ્યાત્વવડે મિશ્રિત થયા થકા તત્કાલ જ મિથ્યાત્વરૂપ બની જાય છે. ઉપ૦ સમ્યક થી પડેલો જીવ જ્યારે ફરી સમ્યકત્વ પામે ત્યારે પણ અપૂર્વકરણવડે ત્રણ પુંજ કરીને અનિવૃત્તિકરણવડે સમ્યકત્વપુંજ પામે ત્યારે જ તેને સમ્યકત્વ જાણવું. શંકા એમ થતાં તે પહેલાં જે રીતે અપૂર્વકરણ પ્રાપ્ત કરેલ તે રીતે જ આ બીજી વારનું પણ અપૂર્વકરણુ ગણતું હોવાથી તે કરણની અપૂર્વતા કેમ કહી શકાય?” સમાધાન-“અપૂર્વ સરખું તે અપૂર્વ જાણવું. અથવા તેવા ઉચ્ચ વીલાસમય શુદ્ધ પરિણામો જીવને અ૫ વાર જ પ્રાપ્ત થતા હેવાથી વૃદ્ધ મહાપુરૂષોએ તે કરણને પ્રથમનાં અપૂર્વકરણ જેવું અપૂર્વકરણ કહ્યું છે. વળી સિદ્ધાંતિક મત એમ છે કે-ક્ષાપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિમાં જેમ યથાપ્રવૃત્તિ- ૧ એ પ્રમાણેને અર્થ, આ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ટીકામાં આપેલ શ્રી કલ્પભાષ્યની ગાથા ૧૧૨ ની ટીકાને આશ્રયીને છે; જ્યારે પ્રકારાન્તરે એ અર્થના દ્યોતક અર્થને જણાવતી ગાથા ૧૧૩ ની ટીકા અને તેનો અર્થ આ પ્રમાણે છે.-“મિચ્છારવઢિવાત પુનાનgવ્ય મિશ્ર સમ્પથરવું જ હંમતિ ! यदि वा कश्चिद् गुणैवृदिर्यस्य स गुणवृद्धिः-प्रवर्द्धमानपरिणामः सभ्यग्दृष्टिरित्यर्थः 'मिश्रात्' मिश्रदलिकात पुद्गलानादाय सम्यक्त्वं संक्रमयति! 'हायकः' हिनपरिणाम मिथ्यादष्टिरित्यर्थ मिश्रात् पुद्गलानाकृष्य મિથ્યાત્વ હમતિ' અર્થ-સમ્યગદૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં પુદ્ગલેને ખેંચી લઈને સમ્યક્ત્વમોહનીયના પંજમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે. જો કોઈ વધતા શુભ પરિણામવાળો સમ્યગદષ્ટિ જીવ હોય તો તે મિશ્રમેહનીયન પુંજમાંથી મિશ્રપુદ્ગલેને સમ્યકૃત્વમાં સંક્રમાવે છે અને મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિવની આદર્શ ટીકાને સરલ અનુવાદ કરણ અને અપૂર્વકરણ હોય છે, અનિવૃત્તિકરણ હોતું નથી તેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ તે બે કરણ હોય છે, અનિવૃત્તિકરણ હોતું નથી. કારણ કે-અપૂર્વકરણને કાલ સમાપ્ત થયા પછીના પ્રથમ સમયે જ તે જીવને દેશવિરતિ અથવા સર્વવિરતિને સદ્દભાવ છે. જ્યારે કમ્મપયડીની ટીકામાં જણાવેલ છે કે-“દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યા બાદ છ–અંતર્મુહૂર્ત સુધી અવશ્ય વધતી વિશુદ્ધિમય પરિણામદેશવિરતિ સર્વવિરતિ- વાળો રહે છે. ત્યાર બાદ તે તેવો નિયમ નહિ એટલે કે તે ની પ્રાપ્તિ અને પતનને પછી કઈ જીવ વધતી વિશુદ્ધિમય પરિણામવાળો હોય અથવા આ વિધિ તથાવસ્થિત પરિણામવાળ પણ રહે છે! વળી જે અનાગે (પ્રગટ ઉપયોગ વિના જ) કઈ પ્રકારે પરિણામ ઘટી જવાથી દેશ વિરતિ કે સર્વવિરતિથી પડયા હોય, તે છે કરણ કર્યા વિના જ પુનઃ દેશવિરતિ કે સર્વ વિરતિને પામે છે. અને જે જીવો આભેગથી (ઈરાદાપૂર્વક) શુભ પરિણામથી પડયા હોય અને ઈરાદાપૂર્વક મિથ્યાત્વ પામ્યા હોય તે જ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઘણે કાલ ગયા બાદ (આગળ કહ્યું છે તે રીતે) કરણ કરીને જ વિરતિપણું પામે.” સિદ્ધાંતના મતે-સમ્યક્ત્વની જેણે વિરાધના કરી હોય તેવો કોઈ સમ્યકન્વી જીવ [ સમ્યકત્વ વિરાધ્યું હેવાના કારણે ] સમ્યકત્વ સહિત છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય છે.” અને કર્મગ્રન્થકારના તે તે જેણે સમ્યકત્વ ગ્રહણ કર્યું છે તે સમ્યકત્વવાન જીવે [ સમ્યત્વ વિરાધ્યું હોય તે પણ ] વૈમાનિક સિવાય બીજે ઉત્પન્ન થતું નથી. ' કમગ્રન્થકારના તે મત પ્રમાણે પ્રવચનસારદ્વારની વૃત્તિમાં કહ્યું છે. વળી કર્મગ્રન્થકારના મતે સમ્યક્ત્વ પામીને મિથ્યા– ગએલો જીવ ઉત્કૃષ્ટ સ્થિતિની કર્મપ્રકૃતિઓને બાંધે, અને સિદ્ધાંતના મતે તે ન્થિભેદ કરેલ છવને કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને પુનઃ બંધ ન જ થાય. પાંચ પ્રકારનું સમ્યકત્વ તે સમ્યત્વ, “ઉપશમ-ક્ષાયિક-પશમ-વેદક અને સાસ્વાદન’ એમ પાંચ પ્રકારે છે. તેમાં વપરામ સભ્યa મિથ્યાત્વરૂપ દર્શનમોહનીયને ઉપશમાવવાનાં સ્વરૂપવાળું છે, અને ગ્રથિભેદ કરનાર (અનાદિ મિથ્યાદષ્ટિ) ને અથવા ઉપશમશ્રેણી આરંભનારને હેય છે. રક્ષા સથવ-(અનંતાનુબંધી કષાયની ચેકડી અને) દર્શન મેહનીય તરીકે ગણાતા સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ત્રણ પુંજ મળીને થતા દર્શન સપ્તકને સમસ્ત પ્રકારે ક્ષય કરનારને અને એણિ સ્વીકારનારને હેય છે. ક્ષાર સભ્ય-ઉદયમાં આવેલા મિથ્યાત્વમેહનીય પુંજના પુદ્ગલેને વિખેરી નાખવાથી તેના ઉદયને ક્ષય કરી નાખવાથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વમોહનીયને ૧ કમ્મપયડીમાં “સખ્યત્વથી પડીને મિથ્થા ગએલ છવ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પરતુ ઉત્કૃષ્ટ રસ ન બાંધે એમ તે કહ્યું જ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ઉપશમાવવાથી હોય છે. આ સમ્યકત્વમાં સમકિતી જીવ સભ્યત્વમેહનીયના પુજના પુદગલને વિપાકેદયથી વેદે છે. [છાશ પરથી પરાશ કાઢતાં વચ્ચે વચ્ચે આછી છાશની જણાતી સૂક્ષમ ધારની જેમ] પ્રદેશદયથી તે મિશ્રમેહનીયjજનાં તેમજ મિથ્યાત્વમેહનીયjજનાં યુગલેને પણ વેદે છે. જ્યારે ઉપશમ સમ્યકત્વમાં તો તે ત્રણેય પુંજમાંના એક પણ પુદગલને વિપાકેદય કે પ્રદેશદય સર્વથા હેત નથી! ઉપશમ સમ્યકત્વ અને પશમ સમ્યકત્વમાંએ તફાવત છે. | વેવ સ ત્ય-ક્ષપકશ્રેણિ અંગીકાર કરનારને અનંતાનુબંધી કષાયની ચેકડી તેમજ મિથ્યાત્વ અને મિશ્ર એ બે પુજને ક્ષય કર્યા બાદ સમ્યકત્વપુંજની ક્ષપણા કરવા માંડતાં સમ્યક્ત્વપુંજમાંને છેલ્લે એક પુગલ વેદતી વખતે એક સમયની અવસ્થાવાળું હોય છે. સાસ્વાન સચવ-ઉપશમ સમ્યકત્વને વમતાં તેના મનમાં-વમન વખતે જીવને માત્ર ઉપશમ સમ્યકત્વનાં આસ્વાદન રૂપે હોય છે. પાંચેય સમ્યકત્વની સ્થિતિ, કાલ, માન વિગેરે દ્વાર. સળવવાઢ-ઉપશમ સમ્યકત્વને કાલ અંતર્મુહૂર્ત, સાસ્વાદન સમ્યને કાલ (૧ સમયથી) ૬ આવલિકા, વેદકને કાલ ૧ સમય, ક્ષાયિકને કાલ સાધિક [ એક ભવને આશ્રયીને] ૩૩ સાગરેપમ અને ક્ષયોપશમ સમ્ય) નો કાલ સાધિક ૬૬ સાગરેપમ છે. ગ્રામ પ્રમાણ-ઉપશમ અને સાસ્વાદન સમ્યકત્વ, જીવને આખા સંસારચક્રમાં વધુમાં વધુ પાંચ વાર, વેદક અને ક્ષાયિક એકેક વાર અને ક્ષાયોપથમિક અસંખ્ય વાર આવે. ગાસમ્યકત્વાદિને પ્રથમ ગ્રહણ કરવા કે ગ્રહણ કરેલ સમ્યકત્વાદિભાવને મૂક્યા પછી પાછા ગ્રહણ કરવા તેને આકર્ષ કહેવાય છે. શ્રુતસામાયિક, ક્ષયે પશમ સમ્પ૦ અને દેશવિરતિ એ ત્રણેય ભાવ એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષથી હજાર પૃથકત્વ (બેથી નવ હજાર વાર) આવે, સર્વવિરતિ એક ભવમાં જઘન્યથી ૧ વાર અને ઉત્કૃષ્ટથી શતપૃથકૃત્વબસેથી નવસો વાર આવે. અને આખા સંસારચક્રમાં શ્રુતસામાયિકાદિ ત્રણ ભાવ, અસંખ્ય હજાર વાર આવે તથા સર્વવિરતિ, હજારથકૃત્વ=બેથી નવ હજાર વાર આવે. Toથાન-સાસ્વાદન સમ્યફવ બીજા ગુણસ્થાને હોય છે, ઉપશમ સમ્યક્ત્વ ચોથાથી અગીયાર, સુધીના આઠ ગુણસ્થાનમાં હોય છે, ક્ષાયિકસમ્યકત્વ ચોથાથી ચૌદ સુધીના અગીયાર ગુણસ્થા નેમાં હોય છે અને વેદક તથા ક્ષયોપશમ સમ્યક્ત્વ ચારથી સાત સુધીના ચાર ગુણસ્થાને માં હોય છે. માવાસિત્ર-આયુ સિવાયના સાતેય કર્મની સ્થિતિસત્તા એક કડાકોડી સાગરોપમની અંદર રહે ત્યારે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય: સમ્યકત્વ પામ્યા બાદ કર્મની તે સ્થિતિ સત્તામાંથી ૧પમ પૃથકત્વ=બેથી નવ પપમ સ્થિતિ સત્તા પ્રમાણ ઓછી થાય ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે સર્વ ૧ શ્રતસામયિકાદિ ત્રણે ય ભાવો સમુદિતપણે (એક સાથે અથવા ત્રણેય આવે એમ સમજવું એક તસામયિક તે અભાગ્ય આદિને અનતી વાર પણ આવે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ વિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમ સ્થિતિ ઓછી થાય ત્યારે ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય. એ પ્રમાણેના (ક્ષપક અને ઉપશમ એ બે શ્રેણીમાંથી એક શ્રેણી વઈને) સર્વભાવની પ્રાપ્તિ, દેવ અને મનુષ્યના ભવમાં જે આત્મા સમ્યક્ત્વથી પતિત થયેલ ન હોય તેને એક ભવમાં થાય અને સાત કે આઠ ભવની અંદર મેક્ષની પ્રાપ્તિ થાય છે. સાથવાણીના રૂ–૪ માં-ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવ તે ૩-૪ ભવમાં અથવા તે જ ભવમાં મુકિત પામે છે. પંચસંગ્રહ આદિ ગ્રન્થમાં “તરૂગનાથે તમ” થી કહ્યું છે કે“જે જીવને દર્શનસપ્તક ક્ષીણ થયેલ છે, તે ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવ કહેવાય છે. તેવા જીવે પ્રથમ દેવનું આયુષ્ય અથવા નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે તે જીવ મરીને દેવ અથવા નારક થાય ત્યારે તે દેવ અથવા નારકના ભવ પછી મનુષ્ય થઈને મોક્ષ પામે. તેથી આયુષ્ય બાંધ્યું તે ભવ પછીના ત્રીજા ભવે, અને પ્રથમ યુગલિક મનુષ્યનું કે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાબું હોય તે બીજે ભવે યુગલિક થઈને ત્રીજે ભવે દેવ થાયઆથી ત્રીજા દેવભવ પછીના ચોથા ભવે મનુષ્ય થઈ મેક્ષ પામે. તેથી આયુષ્ય બાંધ્યું તે પછીના ચોથા ભવે અને આગામી ભવનું આયુષ્ય (ક્ષાયિક સમ્યફ પામ્યા પહેલાં) ન બાંધ્યું હોય તે તેજ ભવને વિષે ક્ષપકશ્રેણિ પૂર્ણ કરીને મોક્ષ પામે. ૧ રુષિ અને ૩થો :-સમ્યક્ત્વ ઉપગ એક અથવા અનેક અવની અપેક્ષાએ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ હોય છે, અને સમ્યક્ત્વની પશ્રમ સ્વરૂપ લબ્ધિ તે એક જીવની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ મનુષ્ય ભવ અધિક ૬૬ સાગરેપમ હોય છે. ત્યાર બાદ સમ્યક્ત્વથી ન પડે તે જીવ મુક્તિ જ પામે. (અને પડે તે મિથ્યાત્વે આવે.) અનેક જીવની અપેક્ષાએ તે સમ્યક્ત્વ સદાકાળ હોય છે. કહ્યું છે કે – दो वारे विजयाईसुगयस्स तिन्निच्चुए अहव ताई ॥ अइरेगनरभवि नाणाजीवाण सव्वद्धा ॥१॥ અર્થ -વિજય, વૈજયંત, જયંત આદિ અનુત્તર વિમાનમાં બે વખત ગએલા જીવને કેઅશ્રુત નામના બારમા દેવલોકમાં ત્રણ વખત ગએલા જીવને તે ૬૬ સાગરેપમ પ્રમાણે સમ્યકત્વલબ્ધિ, નરભે અધિક હોય. અને ઘણું જીવોને આશ્રયીને તે સમ્યકૃત્વલબ્ધિ સર્વ કાલ હોય. ૧ અત્તર (વિરહકાલ) સમ્યક્ત્વનું અંતર એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંર્તમુહૂર્ત હિય, કારણ કે-કઈ જીવ સમ્યફવને ત્યાગ કર્યો સતે અંતમુહૂર્ત મિથ્યાત્વે રહીને તે આવરણને ક્ષયે પશમ થવાથી પુનઃ સમ્યક્ત્વ પામે છે. અને ઉત્કૃષ્ટથી દેશે ઊન અદ્ધપુદ્ગલ પરાવર્ત (અનંત) કાલ વીત્યા બાદ ફરીથી અવશ્ય સમ્યફ પામે જ કહ્યું છે કે – ૧ યુગલિક મનુષ્ય કે યુગવિક નિયંચ પચેન્દ્રિય મરીને દેવ જ થાય. Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ तित्थयरपवयणसुअं आयरिशं गणहरं महड्ढीअं ।। आसायंतो बहुसो अणंतसंसारिओ होइ ॥ १ ॥ અર્થ :-શ્રી તીર્થંકરદેવની, પ્રવચનસંઘની, થતજ્ઞાનની, આચાર્યની શ્રી ગણધર ભગવંતની તેમ જ મહર્થિકની બહુ વખત આશાતના કરવાથી જીવ અનંત સંસારી થાય. / ૧ અનેક જીવની અપેક્ષાએ સમ્યક્ત્વનું અંતર નથી. (અર્થાત્ જગતમાં સમ્યગદષ્ટિ જીવની સત્તા સર્વકાલ છે.) ઈત્યાદિ શ્રી આવશ્યકસૂત્રની વૃત્તિમાં કથન છે, અથવા-- કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે સમ્યકત્વ. (૧) સમ્યગૂ ધર્માનુષ્ઠાનની તગત ચિત્તે પ્રવૃત્તિ કરાવે તે કારક સમ્યક્ત્વ કહેવાય છે. અને તે વિશુદ્ધ ચારિત્રવંત જીવને જ હોય છે. (૨) સમ્યગુ ધર્માનુષ્ઠાનેની સમ્યક્તયા પ્રવૃત્તિ ન કરાવે પરંતુ તે પ્રતિ રૂચિ કરાવે તે રોચક સમ્યકત્વ કહેવાય છે, અને તે શ્રી કૃષ્ણ મહારાજ તથા શ્રેણકમહારાજ આદિની જેમ અવિરતિ સમ્યગૃષ્ટિ જેને હોય છે. (૩) જીવ–અજીવ આદિ વિદ્યમાન પદાર્થોને તથા-રૂપે જ પ્રરૂપે-બીજાને તે સ્વરૂપે જ ઉપદિશે, છતાં પિતે મિથ્યાદશી હોય તેને દીપક સમ્યકૃત્વ કહેવાય છે. (દીવો બીજાને પદાર્થો દેખાડે છતાં પિતે દેખતે નથી. તેમ એ દીપક સમ્યકત્વવાન માટે સમજવું) આ સમ્યક અંગારમર્દક આચાર્ય આદિની જેમ અભવ્યજીવને પણ હોય છે. અથવા સમ્યક્ત્વ અનેક પ્રકારે છે. કહ્યું છે કે – एगविह दुविह तिविहं चउहा पंचविह दसविहं सम्मं ।। दवाइ कारयाई उवसमभेएहि वा सम्मं ॥१॥ एगविहं सम्म ( तत्व ) ई निसग्गहिगमेहि तं भवे दुविहं ।। तिविहं तं खयगाई अहवावि हु कारगाईअं ॥२॥ અથ–એક-બે-ત્રણ-ચાર-પાંચ અને દસ પ્રકારે સમ્યક્ત્વ છે. અથવા દ્રવ્ય આદિ-કારક આદિ તેમજ ઉપશમ આદિ ભેદો વડે સમ્યકત્વ છે. આ તત્વને વિષે સમ્યપ્રકારે રૂચિ, તે એક પ્રકારે સમ્યક્ત્વ, નિસર્ગથી-સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય તેમજ ગુરૂઆદિના ઉપદેશથી પ્રાપ્ત થાય એમ બે પ્રકારે સમ્યફત્વ, અથવા શુદ્ધપુંજના પુદ્ગલે (દ્રવ્ય) વેદવારૂપ દ્રવ્યસમ્યક્ત્વ તેમજ તત્ત્વરૂચિરૂપ ભાવસમ્યક્ત્વ એમ બે પ્રકારે સમ્યક્ત્વ અથવા અપડ્યૂલિકરૂપ નિશ્ચય સમ્યક્ત્વ અને પૌગલિકરૂપ વ્યવહાર સમ્યકત્વ એમ બે પ્રકારે સમ્યફત્વ જાણવું. કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે અથવા ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે સમ્યક્ત્વ જાણવું. + ૨ खइआइ सासणजुअं चहा वेअगजुअं तु पंचविहं ॥ तं मिच्छचरमपुग्गलवेअणओ दसविहं एनं ॥३॥ निसग्गुवएसरुई आणरुई मुत्तवी अरुइमेव ॥ अभिगम वित्थाररुई किरिया संखेव धम्मलई ॥ ४ ॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્રિની આદશ ટકાને સરલ અનુવાદ भूअत्थेणाहिगया जीवाजीवा य पुन्नपावं च ॥ सहसंमइआऽऽसवसंवरो अ रोएई निसग्गो ॥५॥ અર્થ -ક્ષાયિક, ઉપશમ અને ક્ષેપશમ એ ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ, સાસ્વાદન મેળવતાં ચાર પ્રકારે ગણાય છે, અને તેમાં મિથ્યાત્વના શુદ્ધ પુંજમાંને અંતિમ પુદ્દગલ દવા રૂપ વેદક મેળવતાં પાંચ પ્રકારે થાય છે. દસ પ્રકારે સમ્યક્ત્વ આ પ્રમાણે છે. / ૩ / ૧-નિસર્ગરૂચિ, ૨-ઉપદેશરુચિ, ૩–આજ્ઞારૂચિ, ૪- સૂત્રરૂચિ, ૫-બીજરૂચિ, ૬-અભિગમરૂચિ, ૭-વિસ્તારરૂચિ, ૮-ક્રિયારૂચિ, ૯-સંક્ષેપરૂચિ અને ૧૦-ધર્મરૂચિ. ૪ તેમાં નિસર્ગ રૂચિ સમ્યક્ત્વ તે છે કે-જીવ-અછવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ વિગેરે વિગેરે સદ્ભૂત પદાર્થો “જે આત્માને સદ્ભૂત પદાર્થ પણે (ગુરૂના ઉપદેશ વિના જ) સ્વયં ઠસી જવાની રીતે સમસ્યાજાતિ સ્મરણ જ્ઞાનની પ્રતિભા આદિ રૂપે” આત્માની સાથે અધિગત થયા હેય-આત્માને પરિજ્ઞાત થયા હેય. આમા સાથે આત્મગુણ રૂપે વણાઈ જવાની માફક આત્માને સહજ રૂચિ ગયા હેય, તે નિસરૂચિ સમ્યક્ત્વ જાણવું. પણ આ અર્થને જ ગાથા ૬થી સ્પષ્ટતા જણાવે છે કે ___ जो जिणादिठे भावे चउबिहे सदहाइ सयमेव ॥ gવ નન્નત્તિ ” સર નિસારૂત્તિ નાથ રે || અર્થ -શ્રી જિનેશ્વર ભગવંતે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ એ અથવા નામ, સ્થાપના આદિ ચારેય ભેદે દીઠેલા ભાવ પ્રતિ “તે તેમ જ છે, અન્યથા નથી ” એમ પિતે જ ( ગુર્વાદિકના ઉપદેશ વિના જ) શ્રદ્ધા ધરાવે તે નિસર્ગ રૂચિ સમ્યકત્વ જાણવું. ૬ શ્રી જિનેશ્વર ભગવંતે એ રીતે દીઠેલા તે જ ભાવોને બીજા કોઈ કેવલી ભગવંતે કે છઘસ્થ ગુર્વાદિકે ઉપદેશ કર્યો અને તેમાં શ્રદ્ધા કરે તે ઉપદેશકુચિ સમકિત જાણવું. If ૭ જેઓને રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન દૂર થએલ છે, તેવા આચાર્ય ભગવંત આદિની આજ્ઞા વડે જ જીવ-અજીવ આદિ પદાર્થોને પ્રમાણ તરીકે માનવાની રૂચિ ધરાવે, તે માષતુષ ષિની માફક આજ્ઞારૂચિ સમ્યક્ત્વ જાણવું ૮ સૂવને ભણતા થકે શ્રત વડે અથવા અગીઆર અંગ વડે કે અંગબાહ્ય સૂત્ર વડે સમ્યકત્વ પામે તે ગોવિન્દ વાચકની જેમ સૂત્રરૂચિ સમ્યફટવ જાણવું. ૯ I તેલનું એક બિંદુ પાણીમાં સર્વત્ર પ્રસરી જાય, તેમ છવ આદિ એક પદ રચવા માત્રથી અનેક પદે રૂચી જાય-પ્રસાર પામે તે બીજરૂચિ સમકિત જાણવું. ૧૦ આ सो होइ अभिगमरुई, सुअनाणं जेण अत्थओ दिठं ॥ ___ इकारसमंगाई पइन्नगं दिठिवा ओ अ ॥ ११ ॥ અર્થ:-જે આત્માએ અગીઆર અંગરૂપ શ્રુતજ્ઞાન, દષ્ટિવાદ, ઉપાંગ અને ઉત્તરાધ્યયન આદિ પ્રકીર્ણ કોને અર્થથી દીઠા હોય, તે આત્મા અભિગમરૂચિ સમકિતી જાણ. . ૧૧ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના ભાવેનું તેના સર્વ પર્યાયે સાથે જેને સર્વ પ્રમાણ અને નયથી જાણપણું હોય, તે વિસ્તારરૂચિ સમકિતી જાણ. . ૧૨ માં દર્શન-જ્ઞાન અને ચારિત્રને વિષે, Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિતુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૦૧ તપ તથા વિનયને વિષે ઘણાજુ, ઈસમિતિ આદિ સર્વ સમિતિને વિશે તેમ જ મને ગુપ્તિ આદિ સર્વ ગુણિને વિષે કિયામાં ભાવરૂચિ ધરાવે, અર્થાત તે દર્શન આદિ દરેક આચારમાં જેને ભાવથી રૂચિ હોય તેને કિયારૂચિ સમકિત જાણવું. + ૧૩ શ્રી જિન પ્રવચનને વિષે વિશારદ ન હોય-પ્રવીણ ન હોય અને બૌદ્ધ-કપિલ આદિના પ્રવચનને અનભિગ્રહિત હોય તે તે કુદષ્ટિને જેણે સ્વીકાર કર્યો ન હોય, તે જિનધમી સરલ ભાવે “સર્વ ધર્મ સારા છે, કેઈની નિંદા ન કરવી” એમ માને અને જેનધર્મમાં રૂચિ ધરાવે તે ચિલાતિ પુત્રની જેમ સંક્ષેપરૂચિ સમકિત જાણવું. જે ૧૪ | ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના ગતિ–ઉપથંભ આદિ ધર્મ, અંગપ્રવિણ આદિ આગમસ્વરૂપ શ્રતધર્મ અને ચારિત્ર ધર્મને વિષે “શ્રી જિનેશ્વરે બતાવ્યું છે તેથી તે દરેક પદાર્થો તેમ જ છે એ પ્રમાણે જે શ્રદ્ધા કરે તે ધર્મરૂચિ સમકિતી જાણ. / ૧૫ મે એ પ્રમાણે સમ્યક્ત્વનું સ્વરૂપ કહ્યું. પૃષ્ટ ઉપ ઉપરની ગાથા ને અર્થ:-શંકાદિ અતિચારોનું સ્વરૂપ, એ પ્રમાણે પરમરહસ્યભૂત સમ્યક્ત્વના સ્વરૂપમાં શંકા આદિ પાંચ અતિચારે તજવાના છે. કચ=તે અતિચારો સંબંબમાં શ્રી વંદિતુ સૂત્રની (ચાલુ છઠ્ઠી) ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે સંજ-સંદેહ, આ સંદેહ બે પ્રકારે છે. “સર્વવિરતિ અને દેશવિરતિધર્મ છે કે નહિ? અથવા શ્રી જિનેશ્વરને તે ધર્મ સત્ય હશે કે અસત્ય ?” ઈત્યાદિ મૂળ વસ્તુ પર જ શંકા થવી, તે સર્વ ફાંદા, જ્યારે તે શા મૂળ વસ્તુના ધર્મ સંબંધમાં હોય છે. જેમકે-“જીવ છે, પરન્તુ તે સર્વવ્યાપી હશે કે દેશવ્યાપી હશે? અથવા પૃથ્વી આદિ વસ્તુઓ તે છે, પરંતુ તેમાં જીવપણું કેવી રીતે? અથવા જિનેશ્વરે કહ્યા છે તે નિગોદ વિગેરે પદાર્થો કેવી રીતે ઘટે? અથવા વર્તમાનમાં આ ભરતક્ષેત્રમાં સાધુનું ચારિત્ર છે કે નહિ ? વિગેરે.” એ બનેય પ્રકારની શંકા, શ્રી અરિહંતપ્રભુએ કહેલા તત્વને વિષે અવિશ્વાસ રૂ૫ હેઈને સમ્યક્ત્વને મલીન કરે છે. કારણ કે-વનસ્પતિ વિગેરેનાં સજીવપણની માફક કેટલાક પદાર્થો હત-યુક્તિથી જાણી શકાય છે. જેમકે-“વનસ્પતિઓ, “મનુષ્યની માફક જલ વિગેરેને આહાર લેવા વડે પુષ્ટ થતી જોવાય છે અને આહારને વિરહ થવા વડે સૂકાતી દેખાય છે, તેથી” જીવવાળી છે એમ ઠરે છે.” શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે–“સુમંત જ્ઞારૂધમર્થ પ્રચંડ जाइधम्मयं, इमंपि वुड्ढिधम्मयं एयपि वुद्दिधम्मयं, इमंपिा चत्तमंतयं एयपि चितमंतयं इमंपि छिन्नमिलाइ एयपि छिन्नमिलाइ, इमंपि आहारगं एयंपि आहारगं, इमंपि अणिञ्चयं एयपि अणिञ्चयं, इमंपि असासयं एयपि असासयं, इमंपि चओववइअं एयपि चओवचइयं, इमंपि विप्परिणाમિથું ર્વાષિ વિધ્વામિય” અર્થ-આ મનુષ્ય શરીર પણ ઉત્પત્તિધર્મવાળું છે અને તે વનસ્પતિ શરીર પણ ઉત્પત્તિધર્મવાળું છે, આ મનુષ્ય શરીર પણ વધવાના ધર્મવાળું છે અને તે વનસ્પતિ શરીર પણ વધવાના ધર્મવાળું છે, આ મનુષ્યનું શરીર પણ ચેતનવંત ૧ અન્ના Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિતાની આદર ટીકાને સરલ અનુવાદ છે અને તે વનસ્પતિનું શરીર પણ ચેતનવંત છે, આ મનુષ્યનું શરીર પણ (ચપુ આદિથી ચામડી) કપાયા બાદ પ્લાન બની જાય છે--કરમાઈ જાય છે અને તે વનસ્પતિનું શરીર પણ કપાયા બાઢ પ્લાન બની જાય છે - કુમળાઈ જાય છે, આ મનુષ્યનું શરીર પણ આહાર લે છે અને તે વનસપતિનું શરીર પણ આહાર લે છે, આ મનુષ્યનું શરીર પર અનિત્ય છે–કાયમ એક સરખું નથી અને તે વનસ્પતિનું શરીર પણ કાયમ એક સરખું નથી, આ મનુષ્ય શરીર પણ શાશ્વત નથી અને તે વનસ્પતિનું શરીર પણ શાશ્વત નથી, આ મનુષ્ય શરીર પણ (ઈષ્ટ અનિષ્ટ આહાર વડે) વધે ઘટે છે અને તે વનસ્પતિ શરીર પણ વધે ઘટે છે, આ મનુષ્ય શરીર પણ તે તે રોગાદિને લીધે વિવિધ વિકારને પામે છે અને વનસ્પતિ શરીર પણ તે તે ગાદિ કારણે વિવિધ વિકૃતિ પામે છે.” એ પ્રમાણે વનસ્પતિનું સચેતનપણું વિગેરે ભાવો હેતુગમ્ય છે, અને દષ્ટાંતવડે બતાવી આપવા શક્ય હોવાથી તે ભાવને દાણોતિકભાવ કહેવાય છે. [માટે કઈ પણ વસ્તુમાં જીવપણું ન સમજાય એટલા માત્રથી શ્રી અરિહંતપ્રભુના વચનમાં શંકા ન કરવી, એ સંબંધ.] એ રીતે વનસ્પતિ વિગેરેમાં સચેતનપણું માનવાની જેમ વર્તમાનમાં આ ભરતક્ષેત્રમાં મુનિરાજેના ચારિત્રને પણ સદ્ભાવ છે. કહ્યું છે કે-ટુuસદંતં ઘર લં મળશં મચવા ઘઉં વિતે લાખનુત્તાળામચં ર ોફ બgmત્તિ વામો છે ? અર્થ –ભગવંતે આ ભરતક્ષેત્રમાં શ્રી દુષ્ણસહસૂરિ સુધી ચારિત્ર કહેલું છે, માટે “એ ચારિત્રધર્મ અહિં નથી” એ પ્રમાણે વ્યાહ પ્રભુ આજ્ઞાધારી અને હેતો નથી. / ૧ / A (જેમ વનસ્પતિ આદિને સચેતનાદિ ભાવ એ પ્રમાણે હેતુગમ્ય છે તેમ શ્રી જિનેશ્વરે કહેલા) નિગોદ વિગેરે કેટલાક પદાર્થો કેવળ આગમગમ્ય છે. જેમકે “નિગદના અસંખ્ય ગેળા છે, એકેક ગાળામાં અસંખ્ય નિગોદ (તેજસ અને કામણ એ બે શરીરવાળા નિગોદના જીનું એક શરીર એવા અસંખ્યાત શરીર) છે, અને તે એકેક નિદમાં અનંતા જીવે છે. ૧ / તેમજ શ્રી જિનેશ્વરના માર્ગમાં કઈ પણ વખતે “સંસારમાંથી કેટલા છે મે ગયા?? એમ પૂછવામાં આવે ત્યારે એક જ ઉત્તર છે કે–એક નિગદને અનંતમે ભાગ સિદ્ધિગતિને પામ્યું છે. 1 ૨ ” એ સિવાય તેમાં કઈ હેતુ કે દષ્ટાન્ત આદિ નથી. (કેવળ શ્રદ્ધાગમ્ય વસ્તુ છે.) માટે કહ્યું છે કે બાબા શરથો, કાળા વ તો કહેજો વિતિ = વિદ્યતા–હળવાહૈિ” વિષાદળાફરા ? અર્થ જે અર્થ આજ્ઞા તરીકે ગ્રહણ કરવા ગ્ય છે તે અર્થ “પ્રભુ આજ્ઞા એ પ્રમાણે છે” એમ આજ્ઞાથી જ કહે અને દષ્ટાંતથી જણાવવા ગ્ય અશ દષ્ટાંતથી કહે તે કથન વિધિ છે. આ વિધિથી વિપરીત પણે અર્થ કહેવામાં વિરાધના છે. છેલ છે શ્રી જિનભાગણિ ક્ષમાશમણજીએ પણ કહ્યું છે કે *वस्तुधर्मगोचरा गोला य असंखिजा, असंखनिगाओ हवइ गोलो । इक्किकमि निगोए अणंतजीवा मुणेयस्वा ॥१॥ (बुहत्संग्रहणी गाथा २७६) जइया हाइ पुच्छा, जिणाणमग्गमि उत्तरं तइआ ॥ इक्कस्स રોયલ્સ ૫, બળતમારે જ સિદ્ધિ છે ૨ !! (નવતરવ ગાથા ૬૦ ) Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદેશ ટીકાના સરલ અનુવાદ कत्थइ मइदुब्बलेण, तव्विहायरिअविरह वावि । अगहणत्तणेण य नाणावरणोदयेणं च ॥ १ ॥ ऊदाहरणासंभवे असइ सुठु जं न बुज्झिज्जा । सव्वण्णुमयवित तहात्रि तं चिंतए मइमं ॥ २ ॥ अणुवक पर णुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जिअरागदो समोहा य नन्हा वाइणो तेणं ॥ ३ ॥ અર્થ:-શાસ્ત્રની કાઈ ખાબતમાં હતુ અને ઉદાહરણના અભાવ હાયે સતે-મતિમ દતાથી - અથવા તે બાબતના તલસ્પશી અને જાણવાવાળા આચાર્યના ચેગ નહિ થવાથી-અથવા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે જાણવા યોગ્ય ખાબતને ગ્રહણ કરવામાં જે કાઈ ખાખત સારી રીતે ન સમજાય તે પણ બુદ્ધિમાન્ પુરૂષ, તે ખાખતને ‘સર્વÖજ્ઞ ભગવંતે કહેલ છે, તેથી સાચું છે’ એમ માને ॥ ૧-૨ ॥ કેમકે-અનુપકારી ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર એવા શ્રી જિનેશ્વર ભગવંતા જગતને વિષે શ્રેષ્ઠ છે, અને રાગ-દ્વેષ અને મેાડુથી રહિત છે. આવા મહાપુરૂષષ કઈ વસ્તુ કી અસત્ય કહેતા નથી. ॥ ૩ ॥ > શંકા નહિ કરવા અને કરવા વિષે લાભ અને હાનિ સંધમાં દષ્ટાંત છે કે-કેાઈ એ માણસાએ ઘણી સેવા કરવાથી પ્રસન્ન થએલા કાઇ સિદ્ધપુરૂષે તે ખને આરાધકાને એકેક કન્યા ( ગાડી ) આપી: અને કહ્યું કે- આ કથા ૬ માસ સુધી કંઠે વીંટાળી રાખવાથી દરાજ પાંચસ સાનૈયા આપે તેવી પ્રભાવક છે. ' સિદ્ધપુરૂષની આ વાતમાં એક જણને શંકા થવાથી તેમ જ કંઠે વીંટાળીને ક્રવામાં લેાકેાની શરમ લાગવાથી તેણે તે કન્યાને ત્યજી દીધી; (પરિણામે કન્થાના લાભથી વંચિત રહ્યો. ) જ્યારે ખીજાએ (તે વાતમાં લેશ પણ શંકા અને લેાકલજજા રાખ્યા વિના તે કન્થા) પાતાના કંઠે ૬ માસ વીંટાળી રાખી ! પિરણામે તે મહાઋદ્ધિવાળા થયા. માટે ( સર્વજ્ઞના વચનમાં) શંકા કરવી નહિ. સમ્યક્ત્વને વિષે એ વર્ણન પ્રમાણે રાજા નામના પ્રથમ અતિચાર છે. તથા (નિ થ મહામુનિઓના ક્ષમા આદિ ગુણા પાસે લેશમાત્ર ગણાતા પરતનીઓના ક્ષમા વિગેરે ગુણા દેખવાથી પરદર્શનની અભિલાષા કરવી, તે લાાંક્ષા ( નામે અતિચાર છે. ) આ આકાંક્ષા પણ્ સ વૈષિયક અને દેશવેષિયક એમ બે પ્રકારે છે. તેમાં સમસ્ત પાખડીએનાં દર્શન ( ધર્મ )ની અભિજ્ઞાષા થાય, તે સર્વજ્ઞાાંક્ષા અને બૌદ્ધ આદિ પરદનામાંથી કાઇ એક પરદનની અભિલાષા થાય, તે વેરાબાંા કહેવાય: જેમકે-ૌદ્ધ સાધુઓને સ્નાન-અન્ન-પાન-પહેરવું-ઓઢવું સુખશય્યા આદિને વિષે સુખને અનુભવ કરવા દ્વારા જ કલેશ વિનાના ધર્મ કહ્યો છે, એ માટે બૌદ્ધશાસ્ત્રમાં કહ્યું છે કે ૩૦ ૩ 46 'मृद्धी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापरा || પ્રજ્ઞાવકું શા વાવેત્રે, મોક્ષશ્વાન્તે સાવિરેન દg || ફ્॥” Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ અર્થ:-કમળ શખ્યામાં સુવું, પ્રભાતે ઉઠીને કેફી-કો કે ગરમ મસાલાને કાઢે વાપરે, ભજનની મધ્યમાં પાણી પીવું, સંધ્યાકાળે દ્રાક્ષના કકડા વાપરવા અને મધ્યરાત્રે શર્કરા વાપરવી: (એ પ્રમાણે દરરોજ નિયમિત વસ્તીને સુખાનુભવ કરવામાં આવે, તે) શાયસિંહે (બૌદ્ધ ધર્મગુરૂએ) અને મોક્ષ દીઠેલ છે. # ૧તથા સ્નાનાદિ ક્રિયામાં રક્ત એવા પરિવ્રાજક, ભૌત (તાપસ આદિ) અને બ્રાહ્મણ વિગેરે પણ વિષયને નહિ ભોગવતા થકા જ પરલોકમાં ઈચ્છિત સુખ મેળવે છે, માટે એ ધર્મ પણ સારે છેઃ ઈત્યાદિ. (એ પ્રમાણે રાબા#ાંક્ષા પર ઉદાહરણ આપીને હવે વિશાશા પણું ઉદાહરણ પૂર્વક જણાવે છે કે-) “મરૂ ભૂમિમાં અને નીચાણ ભૂમિનાં ક્ષેત્રે વાળી ભૂમિમાં બીજ વાવવું તે તથા– પ્રકારે લાભદાયી નથી. છતાં મરૂ ભૂમિમાં રહેનારા ખેડૂતે અને ઢળતી ભૂમિવાળાં ક્ષેત્રના માલિકે, જેમ તેવી ભૂમિમાં પણ સારા લાભની દષ્ટિએ જ બીજ વાવે છે, તેમ” ભદ્રકાબુદ્ધિવાળા ધર્મનાં અથી પણાથી સમસ્ત પાખંડીધર્મને આરાધનારા પણ દેખાય છે. એ પ્રમાણે કેઈ એક અન્યદર્શનની અથવા સર્વ અન્યદર્શનની ઈચ્છા કરવી તે પણ પરમાર્થથી અરિહંત પ્રભુએ કહેલ આગમ પ્રતિ અવિશ્વાસરૂપ હેઈને સમ્યક્ત્વને દૂષિત કરે છે. અહિં ઉદાહરણ છે કે-“એક બ્રાહ્મણ પિતાની ધારા નામની નેત્રદેવીને આરાધક હતા. બાદ ચામુંડાદેવીને પણું પ્રભાવવાળી જાણીને તેની પણ ભક્તિ કરવા લાગ્યું. એક દિવસ નદીનાં પુરમાં ડૂબતાં હે ધારા! દોડ, હે ચામુંડા! દોડ, મારું રક્ષણ કર-રક્ષણ કર ” એમ બંને દેવીઓને મદદ લાવવાથી તે બંને દેવીઓ હાજર થઈ પરંતુ પરસ્પર ઈર્ષ્યાથી બંને દેવીએ તે બ્રાહ્મણની ઉપેક્ષા કરી–એકે ય દેવીએ તેને ડૂબતો ન બચાવ્યો!” એ પ્રમાણે અન્ય અન્ય ધર્મોની થામાંક્ષા-અભિલાષા કરવી તે કક્ષા નામે બીજે તિજાર છે. ત્રીજો અતિચાર વિચિકિત્સા તેની વિસ્તૃત વ્યાખ્યા. તપશ્ચર્યા વિગેરે ધર્મક્રિયાનું ફળ હશે કે નહિ? અથવા મળશે કે નહિ ? એ (સદ્ધમની ક્રિયાઓમાં) સંદેહ કરે, તે નિશ્ચિતતા નામે ત્રીજે અતિચાર છે. તે વિચિકિત્સાનું સ્વરૂપ આ પ્રમાણે –“લોકમાં ખેડૂત વિગેરે ખેતી આદિ રોજગાર કરે છે, તેમાં કેઈને તે રોજગારનું ફળ મળે છે અને કેઈને મળતું પણ નથી. તેથી ક્રિયા, સફલ અને અફલ એમ બે પ્રકારે જણાય છે. આથી “શ્રી જિનધર્મને વિષે પણ રેતીના કણના કેળીયા જેવું આ સ્વાદ વિનાનું તપ તપવા જેવાં કષ્ટવાળાં અનુષ્ઠાન રૂપ” કલેશવાળી ક્રિયાઓ હું કરું તો છું; પરંતુ મને તેનું ફળ મળશે કે નહિ? એ સંદેહ ઉપજે, તે વિચિકિત્સા.” વળી કેટલાક સુધ બુદ્ધિવાળા છો એમ વિચારે કે-“શ્રાવકધર્મ અને સાધુધર્મની સમ્યગ આરાધનાવાળા મહા તપસ્વીઓ અન્તસમયે સ્પષ્ટપણે જાગેલી આરાધનાના ગે અનશન વિગેરે આરાધના કરે છે, અને તેથી પંડિત મરણ વડે કાળ કરતી વખતે હું દેવ થયા બાદ તુરત આવીને તને પ્રતિબોધ કરીશ” એ નક્કો સંકેત કરીને દેવ ગતિ પામ્યા હોય છે, તે પણ તે દેવે કયારેય પણ પિતાની જાતને બતાવતા નથી–જાતે અહિં પ્રગટ થતા નથી, તેમ જ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર ટીકાને સરલ અનુવાદ ૯૫ પિતે દેવ થયા છે એમ જણાવતા નથી ! માટે આ તપ તપ વિગેરે ધમનુષ્ઠાનનું ફળ માત્ર કાયકલેશાદિ જ હોય એમ જણાય છે.” ઈત્યાદિ, પરંતુ તેઓ આ પ્રમાણે તાવને નથી જાણતા કે “સમ્યગ રીતે ધમરાધન કરનારા પુણ્યાત્માઓ (સામાન્ય માનવી કે સગા તરીકે નથી રહ્યા) દેવપણું પામ્યા છે! તેથી તેવી “દેવ વિમાન-દેવાંગના વિગેરે દેવતાઈ મહાન ઋદ્ધિના લાભ આદિથી પૂર્વભવના સંબંધીઓને સંભારતા પણ નથી. કદાચિત્ સંભારે તે પણ “હંમણાં જ પૂર્વભવનાં સ્થાને જઉં અને હું દેવ થયે છું, એમ બતાવું' ઈત્યાદિ વિચારતાં છતાં પણ દિવ્યભેગોની સાહ્યબીના રસમાં તલ્લીન બનવું આદિ પ્રકારે વડે ઘણે પણ કાલ ત્યાં પસાર કરી નાખે છે. તે તલ્લીનતામાં તે કાલ ત્યાં એટલે બધે વ્યતીત થયે હોય છે કે-(તેટલા વખતમાં તે અહિં) પૂર્વભવના સંબંધીઓનાં આયુષ્ય પણું પૂરાં થઈ ગયાં હોય છે! એમ બને છે, પછી દેવ આવીને પોતે દેવ થયે છે, એમ અહિં કોને જણાવે ? કે કોની પાસે પ્રગટ થાય? અને જે કોઈ ઠેકાણે દેવે પ્રગટ થઈને પિતાને દેવ થયે હોવા તરીકે દેખાડે છે અને જેમ “ભદ્રદેવે શાલિભદ્રને દિવ્યશદ્ધિ આપ્યા કરી તેમ” દિવ્યભાગોની અદ્ધિ આપે છે, ત્યાં પણ અતિગાઢ સ્નેહ વિગેરેનું આકર્ષણપણું જ કારણ છે.” આ માટે (સંગ્રહણીની ગાથા ૧૫૦-૧૫૧ અને ૧૪૯ માં) સંગ્રહણીકારે કહ્યું છે કે संकंतदिव्वपेमा, विसयपसत्तासमत्तकत्तव्वा ।। अणहीणमणुअकज्जा, नरभवमसुहं न इंति सुरा ॥ १ ॥ चत्तारिपंचजोयणसयाई गंधो अ माणुअलोगस्स । उड्डे वच्चइ जेणं न हु देवा तेण आवंति ॥२॥ पञ्चसु जिणकल्लाणेसु, चेव महरिसितवाणुभावाओ । जम्मंतरनेहेण य आगच्छंति सुरा इहयं ॥३॥ અર્થ:–“અત્યંત રમ્ય એવી દેવાંગનાઓને વિષે સંક્રમેલ દિવ્યપ્રેમવાળા, રૂપ-રસ-ગંધસ્પર્શ અને શબ્દના વિષયમાં અત્યંત આસક્ત હોવાથી જ દેવલોકનાં તે મજજન, નાટક જેવું વિગેરે કાર્યો પ્રતિ અસમાપ્ત કર્તવ્યવાળા અને મનુષ્યને અનાધીન કાર્યવાળા પિતાનાં કાર્યમાં મનુષ્યની મદદની પરવા વિનાના એવા દે, મનુષ્ય ભવમાં અશુભપણું હાઈને તેની ગંધને સહન કરી શકતા નહિ હોવાથી મનુષ્યલોકમાં આવતા નથી. તે ૧ . એ જ વાતને ગાથા બીજીથી સ્પષ્ટ કરે છે કે-મનુષ્યલકની ગંધ ૪૦૦ થી ૫૦૦ એજન પર્યત ઉચે ઉછળે છે, તેથી દેવ અહિં આવતા નથી. . ર શ્રી જિનેશ્વર દેનાં પાંચ કલ્યાણકમાં, મહામુનિઓના તપના પ્રભાવથી અને પૂર્વભવના સ્નેહને લીધે દેવો અહિં આવે છે. ૩” : સાધુ ધર્મ અને શ્રાવકધર્મની સુંદર આરાધના કરીને થએલા દેવને અહિં ધાર્યા મુજબ ૧ જુઓ વિશેષાવશ્યક મુકિત પૂ. ૭૮૨ ગાથા ૧૭૮૫ ની ટીકા-અશુમાન્ નામવર તપાદિષ્ણુतया नेहागच्छन्ति देवाः स्वत्यक्तकडेवरवदिति. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નહિ આવી શકવામાં ઉપરોક્ત કારણે હેવાનું નહિ જાણનારા મુગ્ધબુદ્ધિજને, એ પ્રમાણે તત્વ વિચારતા નથી, અને ફળમાં નકામાં સંદેડ કરે છે. માટે એ પ્રકારની સંદેહરૂપ વિચિકિત્સા-જુગુપ્સા પણું ભગવંતના વચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને દૂષિત કરે છે. [ ક–પ્રથમ જે “શંકા' નામનો પહેલે અતિચાર જણાવ્યું તે પણ સંદેહરૂપ છે અને આ વિચિકિત્સા નામને ત્રીજો અતિચાર પણ સદેહરૂપ છે ! તે શંકા કરતાં વિચિકિત્સામાં વિશેષ શું? સમાધાન:-“શંકા ” એ આત્મરૂપ દ્રવ્ય અને દર્શનરૂપ ગુણ સંબંધી છે, અને વિચિકિત્સા તે ધર્મની ક્રિયા સંબંધી જ છે. ] ધર્મારાધનથી કષ્ટ હોય જ નહિ વળી કઈ અત્યંત વિપરીત મતિવાળો જીવ (તપ વિગેરેમાંના) કેઈ પણ સદુધર્મને આરાધતે હોવા છતાં પણ પૂર્વનાં દુષ્કર્મવશાત કેઈ કાર્યમાં સંકટ આવે એટલે “ધર્મ કરવાથી આ કષ્ટ આવી પડયું” એમ વિચારે અથવા બેલે, તે માણસ ધર્મને સ્વરૂપને જ જાણતો નહિ હોવાથી તેને અન્યની જેમ સમ્યગ્દર્શન જ કયાંથી હોય? અમૃતથી કેઈનું મરણ થવું ઘટતું જ નથી. અથવા જલમાંથી અગ્નિનું ઉઠવું, સૂર્યથી અંધકારનું ફેલાવું, ચંદ્રમાંથી અગ્નિના કણીયાનું વરસવું, કલ્પવૃક્ષ આદિથી દારિદ્યતાનો ઉપદ્રવ થવો કે અગ્નિથી શીત-ઠંડીને ઉપદ્રવ થે એ વિગેરે કદિ ઘટતું જ નથી. છતાં પણ માને કે-કદાચિત અમૃત આદિથી પણ મરણાદિ થાય, પરંતુ ધર્મકૃત્યથી દુઃખની પ્રાપ્તિ તે ક૯પાને પણ થઈ નથી, થતી નથી અને થવાની નથી. વળી કોઈને પણ આળ દેવું તે મહાદેષને માટે થાય છે, તે પછી ત્રણેય લેકમાં અતિશયવાળા સર્વ કલ્યાણનાં પરમકારણભૂત ધર્મને તેવું આળ દેવું તેમાં જે મહાદોષ લાગે, તેની ભીષણતાની વાત જ શું? આથી ધર્મનિન્દાના આદરવાળા તથા બીજાઓનું બોધિબીજ-સમ્યક્ત્વ હણી નાખનારા તે દુર્લભધિ એવા અનંતસંસારી જીવનું આ લેકમાં અને પરલોકમાં કલ્યાણ કયાંથી હોય? કહ્યું છે કે न निमित्तद्विषां क्षेमो नायुवैद्यकविद्विषाम् । न श्रीनीतिद्विपामेक-मपिधर्मद्विषां न हि ॥ १ ॥ અર્થ -અષ્ટાંગનિમિત્ત તથા શકુન, તિષ વિગેરેને વેષ કરનારને કુશળ ક્ષેમ ન હોય, વૈદકનો દ્વેષ કરનારને આયુષ્યની સલામતી ન હોય, નીતિ-ન્યાયના શ્રેષને લક્ષમી ન હોય, (અર્થાત તેઓને તે એકેક વસ્તુ જ ન હોય, પરંતુ ધર્મદ્રષીને તે તે ત્રણમાંથી એક પણ વસ્તુ ન હોય. / ૧ / પાસુક જળને આળ દેનાર રજાજાસાથ્વીનું દૃષ્ટાંત આ સંબંધમાં શ્રી મહાનિશીથસૂત્રમાં રજાજાસાક્વીનું છત છે કે-શ્રી ભદ્ર નામના આચાર્યને ૫૦૦ સાધુ અને ૧૨૦૦ સાધ્વીને પરિવાર હતા. તેના ગ૭માં કાંજીનું પાણી, ઓસામણ અને ત્રણ ઉકાળાનું પાણ: એમ ત્રણ પ્રકારનાં પાણી સિવાય (૨૨ પ્રકારનાં જળ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૯૭ માંથી) બીજું એક પણ પ્રકારનું જળ કઈ વાપરતું નહિ. પૂર્વકના દોષથી રજા નામના એક સાધ્વીજીને ગલકોઢ થવાને લીધે શરીર કુત્સિત-ખરાબ થઈ ગયું. (આ જોઈને લાગણી પ્રધાન એવા) બીજા સાધ્વીજીઓએ રાજાને પૂછ્યું-“હે દુષ્કર ચારિત્રવતી ! તમને આ શું થયું?” રાજાએ કહ્યું-“આ ઉષ્ણ જળ પીવાથી મારી કાયા બગડી ગઈ !” રજજાની આ વાત સાંભળતાંની સાથે જ એક સિવાય સર્વ સાધ્વીજીઓનું મન “આપણે ઉણુ જળ પીવું જ નહિ, એમ ઉષ્ણ જળ પ્રતિ” અશ્રદ્ધિત બની ગયું! તેમાંના એક સાધ્વીજીએ ધાર્યું કે“જે ઉષ્ણ જળથી શરીર બગડી જતું હોય તે મારે દેહ હમણાં જ કપાઈ કપાઈને પડી જાવ, પરંતુ હું તો પ્રાસુક જળને નહિ જ તળું. અર્થાત્ ઉષ્ણ જળથી આમ શરીર બગડતું નથી, પરંતુ પૂર્વનાં કઈ દુષ્કર્મના દેષથી જ દેહને વિકાર થાય છે. હા! ધિકાર છે કેઆ મહાપાપી (રજજા) સાધ્વીએ કેમ કરીને એવા પ્રકારનું અગ્ય અને આવા વાકય ઉચ્ચાયું? કારણ કે – किं केण कस्स दिजइ, विहिअं को हरइ हीरए कस्स । सयपप्पणा विढत्तं, अल्लियइ सुहपि दुक्खंपि ॥१॥ અર્થ :- કેને શું આપે છે? વિહિત હોય તે કોણ હરી શકે છે? કોનું કોણ હરાવી શકે છે? આત્માએ પિતે કર્યું હોય-ઉપાજવું હોય તે જ સુખ કે દુઃખને આત્મા પામે છે. in ૧ ઇત્યાદિ ભાવના ભાવતાં તે શુદ્ધ ભાવનાવાળા સાધ્વીજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ! અને તેમણે પ્રાસુક જળ વિષે સંદેહમાં પડેલા સર્વ સાધ્વીજીઓને સંદેહ દૂર કરતાં કહ્યું કેરક્તપિત્તના દેષથી દૂષિત એવી આ રાજાસાધ્વીએ કલિક મિશ્રિત (કરોળીયે પડેલ) સ્નિગ્ધ આહાર કર્યો અને શ્રાવકના પુત્રનું કાચા જળ વડે મુખ પ્રક્ષાલન કર્યું, તેથી રોષ પામેલી શાસનદેવીએ રજજુના આહારમાં તેનું ચૂર્ણ નાખ્યું હોવાને લીધે તેનું શરીર બગડયું છે, પ્રાસુક જળ વડે બગડ્યું નથી. કેવલી ભગવંતની આ સત્ય બીના સાંભળીને રજજાએ કહ્યું“હે ભગવતિ ! મને પ્રાયશ્ચિત આપો.” કેવલી ભગવંતે કહ્યું-“તારી શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત જ નથી. તે તેવા પ્રકારનાં દુર્વચને વડે ઉપાર્જેલ નિકાચિત કર્મને લીધે તારે કઢ-ભગંદરજલદર-દમ-ખાંસી-હરસ-મસા-ગંડમાળ આદિ અનેક વ્યાધિઓનું મહાન દુઃખ, અનંતા ભો કરીને ભોગવવું રહે છે!' બીજા દરેક સાધ્વીજીઓને કેવલી ભગવતે પ્રાયશ્ચિત્ત આવું. એ પ્રમાણે ભગવંત પ્રરૂપિત માર્ગની વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં દુખે કરીને અંત પામી શકાય તે ભયંકર દોષ હોવાનું જાણીને ધર્મવિરૂદ્ધ વચન સર્વથા તજી દેવાયેગ્ય છે. [ આ અત્યંત વિપરીત મતિવાળા મિથ્યાત્વી જીવની સ્થિતિનું સ્વરૂપ જણાવ્યું.]. વિચિકિત્સા ઉપર આષાઢાભૂતિ આચાર્યનું દષ્ટાંત, વળી વિચિકિત્સા સંબંધમાં આષાઢાભૂતિ આચાર્યનું દષ્ટાંત છે, અને તે આ પ્રમાણેઘણુ શિષ્યને અણસણ વખતે નીયપના-આરાધના કરાવનાર આચાર્ય મહારાજ શ્રી આષાઢાભૂતિએ પિતાના એક શિષ્યને સમ્યક્ પ્રકારે નિયપના કરાવી અને તેની જોડે અત્યંત Page #203 -------------------------------------------------------------------------- ________________ મં હ૮ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વાદનુસત્રની આશ ટીકાને સરલ અનુવાદ આગ્રહપૂર્વક સંકેત કર્યો કે- “તું દેવપણું પામ્ય સતે તારે તારું દેવસ્વરૂપ મને દેખાડવું.” આમ છતાં પણ દેવ થયેલ તે શિષ્ય, દિવ્ય સુખમાં વ્યાક્ષિપ્ત ચિત્તવાળો બનીને આસક્તિ આદિમાં પડી જવાથી ગુરૂ પાસે જલ્દી ન આવ્યું. તેથી આચાર્ય મહારાજે વિચાર્યું કે“આ ચારિત્રની આરાધના આદિ કષ્ટ નકામું છેમુનિ વેષ તજી દઉં!” એ રીતે આચાર્ય મહારાજ પતિત પરિણમી થયા! એટલામાં તે શિષ્યદેવે ઉપયોગ મૂકતાં ગુરૂ મહારાજની પતિત અવસ્થા જેઈ ! સંયમ તજી દેવાના પરિણામપૂર્વક ઘેર જતા ગુરૂ મહારાજનામાર્ગમાં (ગુરૂ મહારાજના દિલમાં સંયમની કાંઈપણ લાજ રહી છે કે કેમ? એ) પરીક્ષાને માટે નાટક વિગેરે વિકુવ્યું: એ નાટક જોતાં ગુરૂ મહારાજને છ મહિના નીકળી ગયા નાટક જોઈને વળી ઘેર તરફ જવા લાગ્યા એટલે માર્ગમાં તે દેવે” પૃથ્વીકાય—અપકાય તે ઉકાય આદિ કાયના નામના છ રાજકુમારોને આભુષણમય વકુછ્ય, એ છએ કુમારને હણીને ગુરૂમહારાજે તેના અલંકારે પિતાની ઝોળીમાં ભરી લીધા ! અને આગળ ચાલવા માંડયું. તે દેવે માર્ગમાં શ્રાવક રાજા વિકુ. તે રાજાએ (આગ્રહથી) ઝોળી ઝાલીને ગુરૂમહારાજને આહાર વહેરાવતાં ઝોળીમાં ઘરેણાં દીઠાં ! “આ ઘરેણાં તો મારા છએ કુમારોના જ છે માટે તે કુમારે ક્યાં છે? બતા:” એ પ્રમાણે રાજાએ ગુરૂમહારાજને કહેતાં ગુરૂમહારાજને ભૂમિમાં પેસી જવા જેટલી લજજા થઈ. આ જોઈને શિષ્યદેવ પ્રગટ થયે અને તે સર્વ બનાવ પિતાના વિકલા હતા એમ વ્યક્ત કરીને ગુરૂમહારાજને સંયમમાં સ્થિર કર્યાઃ ગુરૂમહારાજ પણું ત્યારબાદ સંયમની સુંદરતર આરાધના કરીને મુક્તિ પામ્યા. [ એ પ્રમાણે સામાન્ય વિપરિત પતિના લીધે થએલ શંકા પરના દષ્ટાંત સહિત વિચિકિત્સાનું સ્વરૂપ જણાવ્યું. ] આ વિશિક્ષા પાઠને સ્થાને બીજે વિઝ પાઠ પણ કહેવાથી તે પાઠને અર્થ તે વિદ્વાનોની જુગુપ્સા અથવા વિજુગુપ્સા” એ પ્રમાણે સમજે. તેમાં વિદ્વાને અથવા વિદ્ એટલે તત્ત્વને જાણવાવાળા સાધુઓની જુગુપ્સા અને તે આ પ્રમાણે-“મલમલીન દેહ અને વસ્ત્રાદિવાળા સાધુઓને દેખીને કે મૂઢ બુદ્ધિજન એમ વિચારે કે-“સ્નાન ન કરવું આદિ વડે પરસનાથી ભીંજાએલ મલથી દુર્ગન્ધમય શરીર અને ઉપધિવાળા આ મુનિઓ જે પ્રાસક જલથી દેહ અને ઉપધિનું પ્રક્ષાલન કરે, તે તેમાં તેઓને શું દેષ?” આવું વિચારનાર પિતાની મૂઢતાને લીધે એમ નથી જાણતા કે નિર્દોષ બ્રહ્મચર્યની વિશુદ્ધિ માટે દેહવિભૂષાદિ વર્જનારા મુનિઓને મલમલનપણું તે ઉલટું વિશેષ કરીને ગુણશોભાનું કારણ છે. કહ્યું છે કે – મુનિઓને સ્નાન વિના જ મુનિ પણું છે मलमइल पंकमइला, धूलिमइला न ते नरा मइला । .. जे पावपंकमइला, ते मइला जीवलोगमि ॥ १ ॥ - અર્થ? –આ જીવલોકમાં જેઓ મેલથી મલિન હેય, કાદવથી મલીન હોય કે ધૂળથી મલિન હોય તેઓ મલીન નથી પણ જેઓ પાપ રૂપી કાદવથી મેલા છે તે જ ખરા મલીન છે. # ૧ તે બદલ અન્ય દર્શનકારે એ રૂપમાં કહે છે કે Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિgવની આર ટીકાનો સરલ અનુવાદ ૯૯ शुचिर्भूमिमतं तोयं शुचिर्नारी पतिव्रता । शुचिधर्मपरो राजा, ब्रह्मचारी सदा शुचिः ॥ १ ॥ स्नानमुद्वर्तनाभ्यङ्गं नख केशाहिसत्क्रियां । गन्धमाल्यं प्रदीपं च, त्यजन्ति ब्रह्मचारिणः ॥ २ ॥ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं च पञ्चमम् ॥ ३ ॥ અર્થ –ભૂમિમાં રહેલું જળ પવિત્ર છે, પતિવ્રતા નારી પવિત્ર છે, ધર્મમાં તત્પર એ રાજા પવિત્ર છે અને બ્રહ્મચારી હરહમેશ પવિત્ર છે. તે ૧ | સ્નાનને, ઉદ્વર્તન (શરીરે લેટની પિછી, તેલ વિગેરે માલેસ કરાવવું તે) ને, વિલેપનને, નખકેશ વિગેરેના સંસ્કારને, સુગંધી દ્રવ્યોને, પુષ્પને અને દીપકને બ્રહ્મચારી પુરુષો તજી દે છે. # ૨ [ પાંચ પ્રકારનાં શૌચ (પવિત્રતા) ગણાય છે, તેમાં] સત્ય પહેલું શૌચ છે, તપ બીજું શૌચ છે, ઈન્દ્રિયોનો નિગ્રહ કરે તે ત્રીજું શૌચ છે, સર્વ પ્રાણીઓની દયા કરવી તે ચોથું શોચ છે અને જળ શૌચ (તે) પાંચમું-સહુથી છેલ્લું શૌચ છે. તે ૩ છે યાજ્ઞવલ્કય સ્મૃતિમાં પણ કહ્યું છે કે-ત્રહ્મચર્યથિત તૈ–મન્નાનાદ્રિ / રત્નપાવનતા ત્રહ્મચારી વિયેત છે ? અથ -બ્રહ્મચર્યમાં રહેલે બ્રહ્મચારી આત્મા, અનાપત્તિકાળે એક ઘરને આહાર ન લે અને દાતણ અને સંગીત વિગેરે ન કરે છે ? A મનુસ્મૃતિમાં પણ પાંચમા અધ્યાયમાં કહ્યું છે કે-સારા શુદ્રત વિદiણો, રાનાwારિણ; / છાયા કાન, તારા વેવિત્તમ છે ? અર્થી-વિદ્વાન પુરૂષે ક્ષમા વડે પવિત્ર થાય છે, અકાર્યકારી માણસો દાનથી પવિત્ર થાય છે, છાનાં પાપ કરનારા પાપીજને જાપ કરવાથી પવિત્ર થાય છે અને વેદને જાણનારાઓ તપવડે પવિત્ર થાય છે, ૧ | २अद्भिर्गात्राणि शुद्धयन्ति, मनः सत्येन शुद्धयति । विद्यातपोभ्यां भूतात्मा, बुद्धिज्ञानेन शुद्धयति ॥२॥ नित्यं शुद्धः कारुहस्तः, पण्यं यच्च प्रसारितम् । ब्रह्मचारीगतं भैक्षं, नित्यं शुद्धमिति સ્થિતિઃ | રૂ અર્થ-જળથી શરીરનાં ગાત્રે શુદ્ધ થાય છે, સત્યથી મન શુદ્ધ થાય છે, આત્મા, વિદ્યા અને તપથી શુદ્ધ થાય છે અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ થાય છે. ૨ કારીગરના હાથ નિત્ય શુદ્ધ છે, ધન જે દાનમાં અપાયું તે શુદ્ધ છે, ભિક્ષા બ્રહ્મચારીને અપાએલ હોય તે નિત્ય શુદ્ધ છે; શુચિ બાબતમાં એ પ્રમાણે શાસ્ત્રની મર્યાદા જાણવી. ૩ / ' લેકમાં પણ પવિત્રતાને વ્યવહાર આ પ્રમાણે પ્રવર્તે છે. ખરેખર, આ શોચ કહેવાય છે” તે લોકમાં પણ સર્વ ઠેકાણે જેવી રીતે નિર્વહી શકે તેવી રીતે જ પ્રવૃત્ત છે. સાચવી ન શકાય તેવી રીતે એ શૌચ (પવિત્રતા) પ્રવર્તતું નથી. છે, બ્રહ્મચારી નામનું બીજું પ્રકરણ લેક ૩૨, તેમાં ઉત્તરાર્ધમાં તફાવત છે. ૧લેક ૧૦૭, ૨ લેક ૧૦૯, ૩ શ્લેક ૧૨૯, Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી શાદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ નાનાં બાળકનાં વિવાદિથી પણ ખરડાઈને મલીન થએલાં કપડાં, રજસ્વળા કે સુવાવડી સ્ત્રીએ વાપરીને મલીન કરેલાં કપડાં તેમજ નાનાં વાછરૂ કે બળદ આદિને ગુલ આદિ તરીકે ઓઢાડેલાં મલીન થએલાં કપડાંને પરિકમિત ક્યાં-ધોઈને સારાં કર્યો અને સુકવ્યાં એટલે પવિત્ર માનીને વપરાય છે. તેમજ કોશેટાનું બનતું રેશમી વસ્ત્ર, અનેક સુકાં-લીલાં લાકડાં આદિને વેરી નાખનારી કરવત, ચામડાનાં કુડલાં, પગરખાં, મજબુતી માટે વરૂના સ્નાયુથી જેના ખૂણા બાંધવામાં આવે છે તે સુપડાં, તલવાર-છુરીજમીયો વિગેરે રાખવાનું ચામડાનું મ્યાન, હાથીનાં દાત, શ્રીકરી, ચમરી ગાયના વાળનાં ચામર, ઘેટાંના વાળની કંબળ વિગેરે ગ્રહણ કરવામાં પવિત્રતાને જ વ્યવહાર કરાય છે. કસ્તુરી, જબાધિ, પોહસક, ગેરેચન, નખનો ધૂપ, અશુચિવાળાં સ્થાનમાં ઉગતા કેવડાનાં પાન- કેવડે, અર્થ વિગેરેનાં પાન વિગેરેને ભેગા કરવામાં પણ પવિત્રતાને જ વ્યવહાર કરાય છે. તેમજ ગમે તેવા” ગમે તેણે વાપરેલા” અને ગમે તે કાર્ય માટે વાપરેલા” એવા અનેક શુદ્ધાશુદ્ધ સ્થાને બેસવા ઉઠવા-જવા-આવવામાં મંત્રાદિની સાધના માટે સ્મશાન જવામાં, સુવર્ણપુરૂષ બનાવવા કે પરકાયપ્રવેશાદિ માટે મુડદાંને અડકવામાં, મૂત્ર વિગેરેને ખેંચી લાવતા નદી વિગેરેના જળમાં સ્નાન કરવામાં અને તે જળને પીવા વિગેરેમાં દરેક ઠેકાણે પવિત્ર પણાને જ વ્યવહાર કરાય છે. [ મતલબકે-જે શૌચથી જનતાનો “આ લોક અને પરલેક સંબંધીનાં હિતકારી કાર્યોને વ્યવહાર અટકે તે શૌચ, શૌચ નથી પરંતુ બ્રમણા છે.] આ માટે મનુસ્મૃતિમાં કહ્યું છે કે-કથા મોરાને છૂટાચં વાય! મા તેનૈવ સુદ્ધત્તિ पक्वेष्टकचितानि च ॥ १॥ मक्षिकाविप्लुषं ५ छाया, गौरश्वः सूर्यरश्मयः । रजो भूर्वायुरनिश्च, स्पर्शमेध्यानि निर्दिशेत् ॥ २ ॥ અર્થ :-- અંત્યજ અને કાગડાઓએ સ્પર્શેલ રસ્તામાં કાદવ, પાણી અને પાકી ઈંટને ખડકેલ ઢગલે વિગેરે પવન સ્પર્શે એટલે પવિત્ર જ માનવા. આ ૧. માખીનું થુંક, ચડાય તેવા માણસને પડછાયે, ગમે તેની ગાય, ગમે તેને અશ્વ, ગમે તેને સ્પશીને આપણી પર પડતા સૂર્યનાં કિરણે, ગમે તેણે લાવેલ ધૂળ, ગમે તેની જમીન, ગમે તેને સ્પશીને આવતે વાયુ અને ગમે તેને અગ્નિ વિગેરે સ્પર્શ પવિત્ર જણાવ્યા છે. ૨ મિતાક્ષર સ્મૃતિમાં પણ કહ્યું છે કે– पन्थानश्च विशुद्धयन्ति, सोमसूर्याशुमारुतैः । स्मश्रु चास्यगतं दंतं, सिक्यं त्यक्त्वा ततः शुचिः ॥ १॥ શીંગડાની કાંચકી, અરબસ્તાની બીજાને મેલ, (કે જે પેટ ઉપર ચોપડવાથી પેશાબ છૂટે છે.) ૨ આઠ દિવસની અંદરના ગધેડ (ખોલકા ના મળ લીંડા છે કે-જે નાનાં બાળકને મુખમાં ચોપડવાથી આવી ગએલું મોટું સારું થાય છે. આ “ જબાધિ અને પોલીસક” શબ્દ અરબસ્તાનમાં તે તે ઉપયોગમાં વપરાય છે. ૩ ઘેડાના નખનો ધુમાડો ભરાઈ ગએલાં બાળકને આપે છે, રૂપું ઘડતાં ફાટી જતું હોય તે તેને મસમાં નાખીને ઉકાળતી વખતે મનુષ્યના નખ નાખવામાં આવે છે. ૪ કલેક ૧૭૩ અને યાજ્ઞવલ્કય સ્મૃતિ દ્રવ્યશુદ્ધિ પ્રકરણ ૧૪૭. ५ पच्छाया Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રની આદેશ ટીકાતા સરલ અનુવાદ ૧૦૧ અર્થ :-રસ્તાઓ, સૂર્યચંદ્રના કિરણા અને પવન વડે શુદ્ધ થાય છે, અને દાઢી-મૂછ તથા મુખમાં રહેલા દાંત, તેમાં ભરાએલ અનાજના કણ કાઢી નાખે એટલે પવિત્ર છે. ॥ ૧ ॥ [એ રીતે લૌકિક શાસ્ત્રો પણ માત્ર દ્રષ્ટિથી અપવિત્ર દેખાતા પદાર્થીની દુંછા કરતા નથી; પરંતુ તેમાં પવિત્રતાના વ્યવહાર સ્થાપે છે. ] આથી (તે ખાબત ધ્યાનમાં લઇને ) વિવેકીજને એ સાધુ મહાત્માઓની ( મલીનતાને, ગુણકારી એવી પવિત્રતમ જાણીને ) દુગંછા સથા તજી દેવી. મુનિરાજોની દુગંછાથી બનેલી દુર્ગંધા નારીનું ઉદાહરણ, મુનિરાજની દુગા ખાખતમાં ઉદાહરણ છે કે-વિવાડુ પ્રસંગે સર્વાંગવિભૂષિત એવી કાઈ શ્રાવક પુત્રીએ મુનિરાજને વહેારાવતી વખતે મુનિરાજના દેહની મલીનતાના દુ ધથી વિચાયું કે જૈનધર્મ નિર્દોષ છે, પરંતુ તેમાં મુનિરાજોને પ્રાસુક જળથી સ્નાન કરવાનું વિધાન હત તે શું દોષ ?' તે શ્રાવક પુત્રી, એ રીતના વિચારોની આલાચના કર્યા વિના મરણુ પામી, અને રાજગૃહીમાં ગણિકાની પુત્રી તરીકે ઉત્પન્ન થઇ! ગર્ભ માં પણ માતાને અત્યંત પીડા આપનારી થવાથી અતિ તીવ્ર દુર્ગંધાવાળી એવી તે પુત્રીને માતાએ જન્મતાં જ કાઈ સ્થળે તજી દીધી ! કેવા પ્રકારનાં કર્મથી તે કન્યાને આવું દુધપણું પ્રાપ્ત થયું?' એ પ્રમાણે શ્રેણિક રાજાએ શ્રી વીર પ્રભુને પૂછતાં ભગવંતે કહ્યું–(પૂર્વ ભવે મુનિને દાન આપતી વખતે મુનિના દેહના મળની દુ‘ચ્છા કરવાથી આ ભવે તેવું દુર્ગંધાપણું પામી છે; પરંતુ તે વખતે આપેલ ) સુપાત્રદાનના પ્રભાવથી તે દુર્ગંધા, તારી પ્રિયા થશે અને ખેલ-કુતુતુલ કરતાં જ્યારે તે તારી પીઠ પર ચઢી જાય ત્યારે તારે જાણવું કે- આ સ્રી, તે ખીજી કાઈ નહિ; પરંતુ દુર્ગં ધા જ છે!' ( અહિં એવું બન્યું કે-માતાએ તજેલી તે દુર્ગંધાને શ્રેણિક રાજાએ જોયા ) ખાદ અંતર્મુહૂત્તમાં તે ખાળાની દુર્ગંધ દૂર થતાં કાઈ ભરવાડણ ખાઇએ તે બાળાને લઇ જઈ મોટી કરી. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે કન્યા કૌમુદી મહાત્સવ જોવા ગઈ તે વખતે શ્રેણિક રાજા, તે કન્યાના સ્પર્શ થવાથી તેના પ્રતિ રાગી બન્યા અને તેના વસ્ત્રને છેડે પેાતાના નામવાળી મુદ્રિકા (વીંટી) બાંધીને ‘મારા વડે મારા નામની મુદ્રિકા ગુમ કરાઈ છે’ એ પ્રમાણે ઓલ્યા ! (શ્રેણિક રાજાના તે ગર્ભિત કથનને ગૂઢ આશય સમજી ગએલ ) અભયકુમાર મંત્રીએ તે દેવમંદિરના દ્વાર આગળ એકેક માણુસને તપાસતાં તે દુર્ગંધા કન્યાના વસ્ત્રને છેડે તે મુદ્રિકા દેખીને તે કન્યાને રાજાના અંતેરમાં મેાકલાવી દીધી! રાજા તે કન્યાને હર્ષથી પરણ્યા. એકદા–રમતગમતમાં તે કન્યા રાજાની પીઠ પર ચઢી જવાથી રાજાને હસવું આવ્યું ! ( તે સ્ત્રીએ હસવાનું કારણ પૂછવાથી) રાજાએ તે કન્યાને તેનું પહેલાનું કુળ, તજાવાપણું, દુર્ગં ધાપણું અને પછી ભરવાડણના હાથે ઉછ વાપણું' વિગેરે સંબધ કહે સતે તે સ્ત્રીએ (આ ભયંકર ભત્ર નાટક પ્રતિ) નિવેદ થવાથી પ્રભુ પાસે દીક્ષા લીધી! એ પ્રમાણે વિચિદ્ઘિા નામે ત્રીજા અતિપાર નું સ્વરૂપે કહ્યું. ૧ કીડામાં તે ૪ શ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શ્રાદ્ધપતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ I ક ામરતા તિવાર - કુર્દિ=બૌદ્ધ આદિ અન્યદર્શનીય વેષવાળા સાધુઓનું “અહો આ સાધુઓ મહાતપ સ્વીઓ છે” ઈત્યાદિ વર્ણન કરવું-પ્રશંસા કરવી તે સમ્યકૃત્વને દૂષિત કરે છે. કારણ કેમિથ્યાષ્ટિઓની પ્રશંસા કરવામાં મુશ્કેજનેને મિથ્યાષ્ટિઓ વિષે પણ આદર બહુ માનાદિ થવા પામે. કહ્યું છે કે-મરજીથાવાળું, તત્તરદ્વા તો ! તદ્ તિવમો પસંબો અર્થ-કુદર્શનીઓની પ્રશંસા કરવાથી આ લેકમાં મિથ્યાત્વને સ્થિર કરવાનું થાય છે, અતવમાં શ્રદ્ધા સ્થપાવાય છે, મિથ્યાત્વ પ્રવત્તોવવાને દોષ લાગે છે અને તીવ્ર કમને બંધ પડે છે. ૧ | ' તેમજ મિથ્યાર્થિનીઓમાં મહા તપશ્ચર્યા વિગેરે ક્રિયાઓ જેઈને પણ “અહો આ લોકનું કેવું અજ્ઞાન કષ્ટ !” ઈત્યાદિ વિચારવાનું અને કહેવાનું હોય છે. તેના કારણમાં કહ્યું છે કે जं अन्नाणी कम्मं, खवेइ बहुआहिं वासकोडिहिं । तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमित्तेण ॥ १ ॥ सदिलं वाससहस्सा, तिसत्तखुत्तोदएण धोएण । ગણુબિં તાઝિળા, ચન્નાબતપુર ગg ૨ तामलितणे तवेण, जिणमइ सिज्झइ सत्तजण । अन्नाणह दोसेण, तामलि ईसाणहि गओ ॥३॥ અર્થ-અજ્ઞાની, જે કર્મને ઘણા ક્રોડ વર્ષે ખપાવે, તે કર્મને ત્રણગુપ્તિવંત જ્ઞાની (નિગ્રંથ મુનિશ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે. | ૧ | તામલિ તાપસે એકવીસવાર જલથી ધોઇને નિ:સત્વ કરી નાખેલ આહાર કરવાનું તપ, સાઠ હજાર વર્ષ સુધી કર્યું! છતાં તે અજ્ઞાન તપ હતો, તેથી અપફળવાળો છે. જે ૨. તામલિતાપસના તે તપથી જિનમતિ સાત-આત્માઓ મેક્ષ પામે! છતાં તામલિ તાપસ તે તપથી ઈશાન દેવલોકમાં જ ગયે ! nકા કલિંગીની પ્રશંસા ઉપર અરિહંત પ્રભુના ધર્મના પરમ ઉપાસક અને ગીતાર્થ મહાપુરૂષમાં શ્રદ્ધાવંત એવા શ્રી સિંહપુરવાસી લક્ષ્મણ શેઠનું દષ્ટાંત છે કે કઈ દિવસે સભામાં બેઠેલા તે લક્ષમણ શ્રેષ્ઠીએ કે ઈ માસોપવાસી પરિવ્રાજકને તપસ્યામાં વખાણે. તે સાંભળીને સભામાં બેઠેલ લેકમાંથી બે શ્રાવક, તે પરિવ્રાજકને નમવા સારૂ આદરથી ગયા. પરિવ્રાજકે તે બંને શ્રાવકને એવી કારમી રીતે ભરમાવ્યા કે–તે બંને શ્રાવક, અરિહંત ધર્મની નિંદા કરતા થઈ ગયા. પરિણામે તે બંને જણ કાળ કરીને નારક આદિ અનેક ભમાં ભમ્યા. લક્ષ્મણ શેઠ તે દીર્ઘકાળ ધમોરાધના કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયા. ચ્યવન કાળ નજીક આવતાં તે શેઠે પિતાના મોક્ષ બાબત શ્રી વિરપ્રભુને પૂછવાથી પ્રભુએ કહ્યું કે-“તિર્યંચ ગતિના સાત ભવ પછી મનુષ્ય થઈશ, પરંતુ તે મનુષ્યભવમાં પણ આ ભવે કરેલી પરિવ્રાજકના તપની પ્રશંસાના દોષથી” તને સમ્યક્ત્વ અતિ દુર્લભ થશે અને Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી શારિણ-૧ કિની આ છે સરલ અનુવાદ ૧૦૭ એ રીતે મહાન કષ્ટ સમ્યક્ત્વ પામ્યા પછી પણ (આવતી ચોવીશીના પહેલા) શ્રી પદ્મનાભ તીર્થંકરનાં તીર્થમાં મોક્ષ પામીશ.” એ પ્રમાણે ચોથો ઢિાબર સાતવાર. ૫ર્જિાસ્તવ મતિવાર છે તથા કુલિંગીઓને વિષે અથવા તો કુલિંગની સાથે સંવાસ-ભેજન–આલાપ વિગેરે પરિચય, તે કુલિંગસંસ્તવ નામે પાંચમે અતિચાર છે. કારણ કેતેમની સાથે એકત્રવાસ આદિ પરિચય રાખવામાં તેમના ધર્મને સુખે સાધી શકાય તેવા આચાર સાંભળવાથી અને સુખે સાધી શકાય તેવી ક્રિયાઓ દેખવાથી દઢ સમ્યકત્વવાનને પણ દ્રષ્ટિભેદ થવો સંભવિત છે, તે પછી ન ધર્મ પામેલ મંદબુદ્ધિવાળે જવ ધર્મભ્રષ્ટ થાય તેમાં આશ્ચર્ય શું? માટે કુદષ્ટિએ તે તે પરિચય કરે તે પણ સમ્યક્ત્વને દોષ છે. ઉપલક્ષણથી પિતાના ધર્મમાં જે નિર્ત હોય તેઓની પ્રશંસા અને પરિચય પણ સમ્યફવને વિષે અતિચારદેષરૂપ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે अम्बस्स य निम्बस्त य, दुण्हपि समागयाई मूलाई । संसग्गीइ विणहो, अम्बो निम्बत्तणं पत्तो ॥ १ ॥ जो जारिसेण मित्तिं, करेइ अचिरेण तारिसो होइ । कुसुमेहिं सह वसंता, तिला वि तगंधिा हुंति ॥ २॥ અર્થ :-આંબા અને લીમડાના મૂળ જમીનમાં ભેગા થાય, તેમાં લીમડાના સંસર્ગથી આંબે લીમડાપણું પામીને નાશ પામ્યો ! ૧ જે જેવાની સંગતિ કરે તે તત્કાળ તેવો થાય. જેમકે-પુષ્પની સાથે રહેલા તલ પણ તે પુષ્પોની ગંધવાળા થઈ જાય છે. ૨ સંસર્ગના દેષ સંબંધી શંકા અને સમાધાન. ફા-દેષ પ્રાપ્ત થવામાં જો તમે સંસર્ગને પ્રમાણ માને છે, તો) અલ૫મૂલ્યવાળા લેખાતા કાચના મણકા (પારા)થી મિશ્રિત થયેલ વૈડુયરત્ન, તે કાચના મણકાઓની સાથે દીર્ઘકાળ સુધી રહેવા છતાં પણ પિતાના પ્રાધાન્ય ગુણ વડે કાચના ભાવને ધારણ કરતું નથી. ( ૧ તેમ જ શેલડીના વાઢમાં થતું (કલમ કરવામાં આવે છે તે) બરૂનું રાડું, શેલડી સાથે દીર્ઘકાળ સુધી રહેતું હોવા છતાં પણ મધુર થતું નથી, તેનું કેમ? ૨ . કવિએ પણ કહે છે કે-આત્મા, જાતિ વડે જ સજજન કે દુર્જન કહેવડાવે છે, પરંતુ કેઈને પણ સંસમાંથી દુર્જનતા કે સજજનતા પ્રાપ્ત થતી નથી. જેમ સાથે જન્મતા સર્પ અને તેના મણિને સમાન સંબંધ હોવા १ कुत्सितकाचमणयः काचमणिकाः तैरुत्प्राबल्येन मिश्रः (वैडुर्यः) काचमणिकान्मिश्रः नोपैति न याति काचમાર્વ-વધર્મ, પરિમwnળન નિનાશ્મન [ આવરૂા. ૩ અધ્યાયઃ] ૨ પ્રથમ વાત તો એ છે કે-લીમ અને અબાનાં મૂળ જમીનમાં ભેગા થાય છે તેમાં આંબો, લીમડાપણુ પામે છે. લીંબડે આંબાપણું પામતા નથી. કારણ નબળે સંસર્ગ જ જોરદાર હોય છે. બીજી વાત એ છે કે-શેલડી અને બરનાં મૂળ જમીનમાં ભેગાં થતાં નથી, એટલે પણ આંબે જેમ લીમડાપણું પામે છે, તેમ બર શેલડીપણું પામતું નથી-મધુર થતું નથી, Page #209 -------------------------------------------------------------------------- ________________ " ! ૧૦૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિરની આદર્શ ટીકાને સરલ અનુવાદ છતાં પણ મણિ, સર્પના દેશને સ્પર્શતું નથી અને સર્ષ મણિના ગુણેને અડત નથી. ૩ / સમાધાન-(તમારું કહેવું ઠીક છે. પરંતુ) લેકમાં ભાવુક અને અભાવુક એમ બે પ્રકારનાં દ્રવ્ય છે. તેમાં વેડુર્યરત્ન અને મણિ, અભાવુક (વિપરીત સંસર્ગથી વાસિત ન થાય તેવાં) દ્વ છે. અને અનાદિ અનંત એવો જીવ, જે તે દ્રવ્યેની ભાવનાથી ભાવિત થઈ જવાના સ્વભાવવાળે છે. આથી તેને જે કઈ દેષિત સંસર્ગ મળે એટલે તે તુર્ત જ તેવાં હવેથી વાસિત થઈ જાય છે. એ ૪-૫ | જેમ મીઠું જળ ક્રમે સમુદ્રનાં જળને મળે છે, તે તે સંસર્ગના દેષને લીધે લૂણપણને ભજે છે-ખારું થઈ જાય છે, તેમ સદાચારી જીવ કુશીલના સંસર્ગમાં આવ્યું કે સંસર્ગ દેષના પ્રભાવે ગુણહીન થઈ જાય છે. આ ૬-૭ આ સંબંધમાં– બે પિપટનું દષ્ટાંત. " [ જુદા જુદા માલિકને ત્યાં રહેલા બે પિપટની ભાષામાં તફાવત જોઈને તે બે પિપટમાંના એક ગુણવાન્ પિપટને રાજાએ કારણ પૂછવાથી પિપટ જણાવે છે કે- ] હે રાજન ! અમે બંને પિોપટની માતા પણ એક છે અને પિતા પણ એક છે, પરંતુ મને આ ઋષિઓ લઈ આવ્યા, અને તેને ભીલ લેકે લઈ ગયા. તે પોપટ દરરોજ ભીલ લેકેની વાણી સાંભળે છે અને હું આ મહાઋષિજનની વાણી સાંભળું છું. [તેથી હું દરેકને માનથી લાવું છું. અને તે પોપટ, કેઈ આવે તેને બીભત્સ ભાષા સંભળાવે છે. માટે ] આપે પણ સંસર્ગથી ગુણ અને દોષ થાય છે તે પ્રત્યક્ષ દીઠું. આ રીતે મનવાળા પ્રાણીઓને સંસર્ગથી થતા દોષ અને ગુણની વાત તે બાજુએ રહો, પરંતુ વૃક્ષને સંગ પણ શુભ અને અશુભ નીવડે છે જેમકે-અશોકવૃક્ષ શોકના નાશ માટે થાય છે, જ્યારે બેડાંનું વૃક્ષ [તેની છાયા] કલેશને માટે થાય છે. તે ૧-૨-૩ આથી કુલિંગીઓ વિગેરેને સંગ-પરિચય સર્વથા તજી દે અને સંવિગ્નગીતાર્થ મુનિરાજ અને સાધર્મિક બંધુઓને પરિચય કેઈપણ ઉપાયે કરે. શ્રાવક કેવા સ્થળે વસે, તે સ્વધર્મનું રક્ષણ થઈ શકે? " શ્રાવકને માટે નિવાસ પણ જે સ્થળે દેવ-ગુરૂ અને ધર્મની જોગવાઈ હોય ત્યાં જ કરે શ્રદ્ધા છે. તેવાં સ્થાને રહેવાથી જ પોતાના ધર્મને નિર્વાહ થાય છે, ધર્મની દઢતા થાય છે અને વૃદ્ધિ થાય છે. જે તેવા પ્રકારની ધર્મ સામગ્રી વિનાના સ્થાનમાં નિવાસ કરવામાં આવે તે નંદમણિયારની માફક વિકારેલ ધર્મને નાશ થવાની આપત્તિ છે. કહ્યું છે કે – जस्थ पुरे जिणभवणं, समयविऊ साहुसावया जस्थ । तत्थ सया वसियव्वं, पउरजलं इंधणं નથ ? અથ– જે નગરમાં જિન મંદિર હોય, જ્યાં સિદ્ધાંતના જાણકાર સાધુ મહા જે અને શ્રાવકે વસતા હોય અને જ્યાં ઘણું જળ અને ઇંધન વિગેરે હોય તેવા નગરમાં શ્રાવકે સદા વસવું. / ૧. પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પંચાશક નામના ગ્રંથરત્નના પ્રથમ પંચાશકમાં પણ નિવશેકા તથ ઢો. ગાથાથી જણાયું છે કે-જે નગરમાં જિન-મંદિરે હય, જ્યાં મુનિરાજેનું આવાગમન ય અ જ્યાં તત્વના જાણુને Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સાલ અનુવાદ ૧૫ શ્રાવકે રહેતા હોય ત્યાં શ્રાવકે વસવું . ૧ મિથ્યાષ્ટિઓના પરિચય વિશે તે પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સિદ્ધ નામના મુનિકલિંગીઓના પરિચય- રાજનું દષ્ટાન્ત છે કે બૌદ્ધ ધર્મના રહસ્યનો મર્મ જાણવા થી થતી ધર્મહાનિ ઉપર માટે ગએલ સિદ્ધ મુનિને બોદ્ધોએ પિતાના મતથી વાસિત કરી શ્રી સિદ્ધમુનિનું દષ્ટાન્ત દીધા. પ્રથમ ત્યાં જતી વખતે ગુરૂમહારાજને તે શિષ્ય “હું જરૂર પાછો આવીશ.” એ પ્રકારનાં આપેલ વચનથી છૂટા થવા માટે ત્યાંથી તે સિદ્ધ મુનિ પાછા ગુરૂમહારાજ પાસે આવ્યા. ગુરૂમહારાજે આપેલ બેધથી પાછા જિનધર્મમાં જ શ્રદ્ધા થવાથી બૌદ્ધોને પણ આપીને આવેલ વચનથી છૂટવા સારૂ તે મુનિ, વળી પાછા બૌદ્ધો પાસે આવ્યા. વળી તેઓના બેધથી તેઓને જ ધર્મ સાચે જણવાથી વચનથી છૂટા થવા સારૂ ગુરૂમહારાજ પાસે આવ્યા! તે પ્રમાણે એકવીશ વાર આવ-જા કરનારા તે શિષ્યના પ્રતિબંધને માટે બનાવેલ શ્રી નમુત્થણું સૂત્રની લલિતવિસ્તરા નામની વૃત્તિને વાંચીને તે સિદ્ધ મુનિ જૈનધર્મને મજબુતપણે સાચે સમજ્યા અને ગુરૂમહારાજ પાસે રહ્યા. [ કુલિંગીઓના પરિચયથી આ પ્રમાણે સ્વધર્મની ઘેર હાનિ થતી હોવાનું જાણુને અન્યમતિઓના પરિચયને સર્વથા ત્યાગ કરવો.] એ પ્રમાણે કૃáિારતવ નામે પાંચમે. સતવાર જાણ. સમ્યકત્વના એ પાંચ અતિચારવડે (અનાભેગે) દિવસ સંબંધી જે કઈ દેષ લગાડ્યો હોય તે દેશનું હું પ્રતિક્રમણ કરું છું. [એ પ્રમાણે શ્રી વંદિતસૂત્રની છઠ્ઠી ગાથાને અર્થ વિસ્તારથી જણાવ્યો.] સમ્યક્ત્વને દોષ લગાડનાર મિથ્યાત્વનું સ્વરૂપ. સમ્યક્ત્વ, સર્વ પ્રકારનાં મિથ્યાત્વને ત્યાગ કરવાથી જ નિર્મળ રહે છે. મિથ્યાત્વ બે પ્રકારે છે. ૧ લૌકિક મિથ્યાત્વ અને ૨ લોકેત્તર મિથ્યાત્વ. તે એકેક મિથ્યાત્વ પણ બબે પ્રકારે છે. લૌકિક દેવ સંબંધી મિથ્યાત્વ અને લૌકિકગુરૂ સંબંધી મિથ્યાત્વ, તથા લોકોત્તર દેવ સંબંધી મિથ્યા અને લોકોત્તર ગુરૂ સંબંધી મિથ્યાત્વ. આ પ્રમાણે મૂળ મિથ્યાત્વના ચાર ભેદે છે. તેમાં લૌકિક દેવગત મિથ્યાત્વ આ લૌકિક દેવગત મિથ્યાત્વ પ્રમાણે વિષ્ણુ, શંકર, બ્રહ્મા વિગેરે દેવનાં મંદિરમાં જવુંઅને તેના ૭૯ ભેદે. પ્રણામ કરવા-પૂજા કરવા જવું વિગેરે, અત્ર મિથ્યાત્વના ૭૯ ભેદ વિસ્તારથી જણાવાય છે? ૧ બૌદ્ધ આદિ અન્યદર્શનીનાદેવના મંદિર કે લગ્નમાં ગણેશ સ્થાપવા. રમાં જવું તે. ૫ પુત્રજન્મમાં છટ્ટે દિવસે ષષ્ટીપૂજન કરવું. ૨ કાર્યારંભે-દુકાનમાં પ્રવેશ આદિમાં લાભા- ૬ લયમાં સાત ગોત્ર દેવીઓનું સ્થાપન કરવું. દિને માટે ગણેશ આદિનું નામ ગ્રહણ કરવું. ૭ ચંડિકા આદિ દેવીઓની માનતા કરવી. ૩ ચંદ્રહિણી વિગેરેનાં ગીત ગાવાં. તુલાગ્રહ વિગેરેનું પૂજન કરવું. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્ર શ્રાદ્ધપ્રતિક-વંદિરની આ ટીકાને સરલ અનુવાદ ૯ સૂર્યગ્રહણ-ચંદ્રગ્રહણ અને વ્યતિપાત ૨૧ મરનાર પાછળ ધર્મહતુએ પરબ બેસાડવા વિગેરે વખતે વિશેષ પ્રકારે સ્નાન-દાન- રૂપે દાન કરવું. પૂજાદિ કરવું. ૨૨ કુમારીકાઓ (રણ) જમાડવી. ૧૦ પૂર્વજોનું શ્રાદ્ધ કરવું. ૨૩ ધર્મહતુએ પારકી કન્યા પરણાવવી. ૧૧ રેવંત કહેતાં અશ્વ, તેને ચલાવતી વખતે, ૨૪ વિવિધ પ્રકારના યજ્ઞો કરાવવા. . તેના પર પ્રથમ બેસતી વખતે કે ગાડીમાં ૨૫ લોકિક તીર્થયાત્રા કરવી-માનતા કરવીપ્રથમ જોડતી વખતે તેનું પૂજન કરવું દાઢી મૂછ મૂંડાવવા તેમ જ છાપ લેવા તેમ જ માર્ગના દેવતાઓનું પૂજન કરવું. રૂ૫ ડામ દેવડાવવા. ૧ર ક્ષેત્રમાં કેશનું અને ખેડવાના આરંભમાં ૨૬ લૌકિક તીર્થની યાત્રા નિમિત્તે ભેજનાદિ હલદેવતા-હઝલી નામક દેવતાનું પૂજન કરાવવાં. કરવું. ૧૩ પુત્રાદિનાં જન્મમાં જે નાલ છેદ કરવા ૨૭ ધર્મ થતે જાણીને કુવા-તળાવ વિગેરે પહેલાં સંસ્કાર કરાય છે તે બૂઢા નામક ' ખોદાવવાં. દેવીનાં શરાવ (શકરાં) ભરવાં. ૨૮ ક્ષેત્રાદિમાં ધર્મના હેતુથી ગાયે ચરાવવી. ૧૪ સુવર્ણનાં કે ચાંદીનાં આભૂષણો તેમ જ ૨૯ ભજનમાંથી પિતૃઓને નિમિત્તે હલકા રંગિત વસ્ત્રો પહેરવાના દિવસે સોનિણી જનેને દાન આપવું. રૂપિણ અને રંગિણી નામક દેવતા વિશે. ૩૦ કાગડા, બિલાડાં, કુતરાં વિગેરેને પિંડ ષને આશ્રયીને તે તે દેવતાની વિશેષ (ગોગ્રાસ) આપવું. પ્રકારે પૂજા કરવી અને લાણું કરવું. ૩૧ પ્રજાની ઈચ્છાએ પીપળાનું, મારણ પ્રગ ૧૫ મૃતકને પહોંચાડવા માટે જલાંજલિ-તલ માટે લીમડાનું, સોભાગ્યાદિ માટે વડડાભ-પાને ઘડે વિગેરેનું દાન કરવું. લાનું, વશીકરણ માટે આંબાનું પણ લા પરબ ૧૬ નદી-તીથોદિમાં શબને અગ્નિદાહ આપે. કરવું અને તેને પાણી પાવું. ૧૭ મૃતકના હિત માટે સાંઢનો વિવાહ કર. ૩ર ધર્મ જાણીને સાંઢને આંક–પૂજેવો વિગેરે. ૧૮ ધર્મના હેતુથી શેયના પૂર્વ જ પિતૃ- ૩૩ ગૌદાન કરતાં પૂછનાં પૂજાદિ કરવાં. ઓની પ્રતિમા કરાવવી. ૩૪ શીયાળ આદિ ઋતુમાં ધર્મ જાણીને ૧૯ ભૂતને શરાવ આપવાં. અગ્નિ સળગાવ. ૨૦ મરણ બાદ બારમા દિવસે બારમું કરવું, ૩૫ ઉંબર વૃક્ષનું, આંબલીનું અને સળગાવતી મહિને- છ મહિને અને વર્ષે શ્રાદ્ધ કરવું. વખતે ચૂલાનું પૂજન કરવું. * મૃત્યુ પામે ત્યારથી હંમેશાં પિંડ આપે, કદાચ તેમ ન આપે તો દસમે દિને બધા કુટુંબીજને ભેળા મળીને દસમા દિવસથી માંડીને તેરમા દિવસ સુધી આપે, પછી માસે માસે બાર માસ સુધી આપે, પછી તે મૃતક, પિતૃ ભેગું એક વરસ સુધી પ્રેતયોનિમાં રહીને ત્યાર બાદ પિતૃ નિમાં જાય. - ૧-આ ઉપરથી કહેવત છે કે-૬, મુંડ અને કામ એ રણછોડજીનાં કામ. ૨ વિષ્ણુને પિતૃવ્યનું સ્થાન પીપળે હેવાની માન્યતાથી લે કે પીપળાને વધુ પૂજે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તની આદશ ટીકાને સરલ અનુવાદ ૧૦૭ ૩૬ રાધા કૃષ્ણ વિગેરેના વેષ ભજવનારા નો ૪૭ મહા સુદી ત્રીજે ગૌરીવ્રત (એકાસણું) દ્વારા ખેલાતાં નાટકો વિગેરે જેવાં. કરવું. ૩૭ સૂર્ય સંક્રાતિના દિવસે વિશેષ પ્રકારે ૪૮ અક્ષયતૃતીયા (ઉ. ગુ. ૩)ના દિવસે દહિં, પૂજા-સ્નાનદાન વિગેરે કરવું. ભાંગવું નહિ અને લ્હાણું વિગેરે કરવું. ૩૮ ઉત્તરાયણના દિવસે સ્નાન વિગેરે વિશેષ ૪૯ ભા. વ. ૩ કજલતૃતીયા અને શુદત્રીજ કરવું. હરિતાલિકાતૃતીયા: તે બંને ત્રીજમા અનુ. ૩૯ રવિવાર–સોમવાર વિગેરે વારે રહેવા ક્રમે કજજલદેવતાની પૂજા તેમજ શીવ તરીકે તે તે દિવસે એકાશન કરવું. પાર્વતીની પૂજા વિગેરે કરવું. ૪૦ શનિવારે (હનુમંત વિગેરેની) પૂજા માટે ૫૦ આસો સુદ ત્રીજ ગોમયતૃતીયા કરવી. તેલ તલ વિગેરે દાન કરવું તથા વિશેષ ૫૧ માગશર અને મહામાસની સુદ અવિનાપ્રકારે સ્નાન આદિ કરવું. યકી ચોથ (બંને વદ છે તે સંકષ્ટીથ ૪૧ કાર્તિક માસમાં સવારે વહેલા ઉઠીને કહેવાય છે.) તે બંને ચતુથીમાં ચંદ્રના સ્નાન કરવું, કન્યાઓ તો સારો વર ઉદય પહેલાં ગણેશની પૂજા કરી તેને નૈવેદ્ય છે એ હિસાબે કારક માસમાં ખાનને ધરી પછી ચંદ્રના દર્શન કરીને જમવું. એક વ્રત ગણીને ૨નાન કરે છે, તે કાર્તિક- પ૨ નાગપાંચમે (શ્રા. શુ ૫)નાગની પૂજા સ્નાનનું કરવું વિગેરે કરવું. ૪૨ માઘસ્નાન (કાત્યાયની=પાર્વતીવ્રત) આ પ૩ પાંચમઆદિ તિથિઓમાં (શ્રા શુ. ૫ થી મહા માસમાં લકે કાર્તિક મહિના કરતાં ૧૨ સુધી) વાપરવા માટે દહીં વલાવવું સવારે જરા ડું અને વિશેષે સ્નાન નહિ, ખાવું નદ્ધિ, ભાંગવું નહિ વિગેરે. કરે, તેમ જ દરરોજ નહિ તો પવે દિવસે ૫૪ મહા સુદ છઠે સૂર્યની રથયાત્રા કાઢવી. ઘી-કામળ આદિનું દાન કરે, તેમ આ ૫૫ શ્રાવણ સુદ છઠ રાંધશુછઠ કરવી. મહિને કરવું. ૪૩ ચિત્ર માસે ધર્મ જાણીને ચચરી એટલે ૫૬ ભા. શુ. ૬-સૂર્યષષ્ઠી અને વદ ૬ ઝુલણા શાક વિશેષનું દાન કરવું અથવા તે ચચરી છઠ કરવી. =ગાતી વાજતી ભજનમંડલી દેવી-કાઢવી. - ૫૭ શ્રા શુ. ૭ શીતલાસાતમ (ઠંડાભેજનાદિ વડે) કરવી. ૪૪ અજા પડવા (ચૈત્ર શુ. ૧)ના દિવસે ૫૮ ભા. શુ. સાતમે અને વૈદ્યનાથ (વેજનાથ) ગાય કે વૃષભની હિંસા વિગેરે કરવું. મહાદેવ (હાલમાં કાર્તિકિસ્વામી) વિગે૪૫ ભાઈ બીજ (કા. શુ. ૨) કરવી. રેની સામે પૂજા, ઉપવાસ વિગેરે કરવા ૪૬ (ચત્ર) સુદ બીજે ચંદ્ર નિમિત્તે ચાંદીની અને સ્ત્રીઓએ સાત ઘરે રકણુભિક્ષા વાટકીમાં ઘીની વાટનો દીવો કરવો. વિગેરે માગવું. ૧ મીશુપક્ષ ૨ અસલી–પસલી, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિતૃસત્રની આ ટીકાને સરલ અનુવાદ પ૯ બુધ અષ્ટમીને દિવસે એકલા ઘઉંનું જ ૬૭ સંતાનાદિને માટે ભાદ્રપદ વદી બારસે વત્સ ભેજન વિગેરે કરવું. બારસ કરવી: એટલે તે દિવસે પિતૃવ્ય ૬૦ ભા. શ. ૮ જન્માષ્ટમીના દિવસે ઉત્સવ પૂજન ઉપવાસાદિ કરવાં, અને શુદબારસે વિગેરે કરવા અને વદ આઠમના દિવસે ઘબારસ વામનદ્વાદશી કરવી. મગ-ઘઉં વિગેરે કાચા પલાળીને અંકુરા ૬૮ જેઠ સુદ તેરસે જેઠાણીને સાથે આ કુટેલા અને મીઠું નાખ્યા વિના ખાવા. પ વિગેરે. ૬૧ આસો અને ચૈત્રમાસની શુદમાં નવરાત્રિને ૬૯ ધનતેરસે (તેને ઉદ્દેશીને) નાન વિગેરે વિષે નાગ વિગેરેની પૂજા અને ઉપવાસ કરવું. વિગેરે કરવા. ૭૦ ફાગણ વદ ચૌદશ શીવરાત્રીને દિવસે દર ચૈત્ર અને આસો સુદની આઠમે અને ઉપવાસ જાગરણ વિગેરે કરવું. મહાનવમીએ ગત્રદેવતા વિગેરેની પૂજા ૭ ચિત્ર વદ ચૌદશે (દેશવિશેષ) નવ સતીની વિગેરે કરવું. યાત્રા વિગેરે કરવું. ૬૩ ભાદરવા સુદ નવમી-અક્ષતનવમીના દિવસે 93 0 5) ૭૨-૭૩ ભાદરવા વદ ચૌદશને દિવસે(અનંત - આખાં અન્નનું ભજન વિગેરે કરવું. નામે દેવવિશેષને પવિત્ર વિગેરે ચઢાવવાં, તેને દોરો બાંધવે વિગેરે. ૬૪ ભાદ્રપદ શુદ દશમી-અવિધવ દશમીએ ૭૪ (ભાદરવા) અમાસે જમાઈ એવા ભાણેક જાગરણાદિ કરવું. - જને ભજન વિગેરે આપવું. દમ આસો શુદ દસમી-વિજ્યાદશમીએ શમી- ૭૫ સેમવારે આવતી અમાસે, અને નદકી વૃક્ષને પ્રદક્ષિણા વિગેરે કરવું. અમાસે નદી-તળાવ વિગેરે વિશેષ સ્નાન દર વિષ્ણુને પિઢવાની અષાઢ સુદ અગીઆરશે વિગેરે કરવાં. તેણે ઉઠવાની કાર્તિક સુદ અગીઆરશે, હ૬ દીવાળીમાં પિતૃનિમિત્તે દી કરે. ફાગણ સુદ ૧૧ આમલકી અગીઆરશે, ૭૭ કાર્તિક આદિની પૂનમે વિશેષે કનાન કરવું. જેઠ સુદ ૧૧ ભીમ અગીઆરસે અથવા ૭૮ ફાગણ સુદ પૂનમે હેળીને પ્રદક્ષિણ સર્વમાસની સર્વશુકલા એકાદશીએ વિગેરે કરવું. (લૌકિક) ઉપવાસાદિ કરવું. ૭૯ શ્રાવણ સુદી પૂનમે બલિપર્વ કરવું. એ પ્રમાણે અનેક પ્રકારનું છે તે દેશપ્રસિદ્ધ (એવું પ્રથમ લોકિક દેવગત મિથ્યાત્વ સમજવું. ૨, લૌકિક ગુરૂગત મિથ્યાત્વના પાંચ પ્રકાર-૧ બ્રાહ્મણ, તાપસ વિગેરે લૌકિકગુરૂને નમસ્કાર કરે. બ્રાહ્મણને “પંડ્યા,” તાપસને “ઓ નમ: શિવાય’ કહેવા આદિરૂપ બહુમાન કરવું, ૨-મૂળ અશ્લેષા વિગેરે નક્ષત્રમાં બાળકનો જન્મ થયે સતે બ્રાહ્મણે કહેલ ૧ અહવાદસમી, ૨ અનંત ચૌદશ, ૩ બળેવ, મુંબઈ નિર્ણયસાગર પ્રેસમાં છપાએલ કમલાકર ભટ્ટ પ્રણીત નિર્ણયસિંધુ નામના ગ્રંથમાં આ બધા પર્વોની એ પ્રમાણે સમજણ આપી છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત સત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯ ક્રિયા કરવી, ૩-બ્રાહ્મણ વિગેરે પાસે કથા સાંભળવી, ૪-બ્રાહ્મણ વિગેરેને ગાય-તલ-તેલ આદિનું દાન કરવું. અને તેઓનું બહુમાન વિગેરે કરવા તેઓને ઘેર જવું-આવવું વિગેરે કરવું. આ લૌકિક ગુરૂગત મિથ્યાત્વ છે. ૩. લોકેત્તર દેવગત મિથ્યાત્વ:–અન્ય દર્શનીઓએ સંગ્રહેલ જિનપ્રતિમાને પૂજાવંદન વિગેરે કરવું, ચમત્કારી તરીકે પ્રસિદ્ધ હોય તેવી શ્રી શાંતિનાથ શ્રી પાર્શ્વનાથ આદિ ભગવંતેની પ્રતિમાઓની આ લેકનાં સુખને અર્થે યાત્રા-પૂજા-કરવી, બાધાઓ રાખવી, માનતાઓ કરવી, તે લેકોત્તર દેવગત મિથ્યાત્વ છે. ૪, લોકેત્તર ગુરૂગત મિથ્યાત્વ-જન મુનિના વેષમાં રહેલા પાસ થાઓ, ચારિત્રના પરિણામથી ખસેલાઓ વિગેરેને ગુરૂપણની બુદ્ધિએ વંદનાદિ કરવું, તથા ગુરૂમહારાજના સ્તૂપ વિગેરેની આ લેકનાં સુખને અર્થે યાત્રા-પૂજા-આખડી વિગેરે કરવું, એ સર્વ લેકત્તર ગુરૂગત મિથ્યાત્વ છે. રાં-જેમ વ્યાધિનો ઉપાય કરાવવા વૈદ્ય વિગેરેનું ધન-ભજન-વસ્ત્રાદિકથી બહુમાન કરીએ છીએ, તેમ પ્રભાવક જણાતા યક્ષ યક્ષિણી વિગેરે દેવદેવીઓનું આ લેકનાં સુખને અર્થે પૂજા વિગેરે કરવામાં શું દેષ? મિથ્યાત્વ તો ત્યારે લાગે કે-“આ યક્ષ યક્ષિણી એક્ષપ્રદ છે” એવી તેઓ પ્રતિ દેવત્વબુદ્ધિ ધરાવીને તેનું આરાધન કરવામાં આવ્યું હોય: કહ્યું छे 8-अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या । अधर्मे धमेबुद्धिश्व, मिथ्यात्वं तद्विपर्ययात् ॥१॥ અર્થ:–અદેવમાં જે દેવબુદ્ધિ, અગુરૂમાં જે ગુરૂબુદ્ધિ, અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ, તે ઉલટું હવાથી મિથ્યાત્વ છે. a૧ વળી સંભળાય છે કે વિશુદ્ધ અને દઢ સમ્યક્ત્વવાન એવા શ્રી રાવણ-કૃષ્ણ-શ્રેણિક-અભયકુમાર વિગેરેએ શત્રુને જય કરવા, પુત્ર મેળવવા વિગેરે એહિકઆ લેકનાં કાર્ય માટે વિદ્યાદેવી વિગેરેનું આરાધન કર્યું છે. તેથી આ લેકનાં કાર્યની સિદ્ધિને માટે યક્ષ વિગેરેનું આરાધન કરવામાં આવે તો પણ તેમાં મિથ્યાત્વ કેમ? સમાધાન –તમારું કહેવું ઠીક છે, તાત્વિક રીતે તે અદેવનું દેવપણાની બુદ્ધિએ આરાધન કરે તે જ મિથ્યાત્વ છે. તે પણ યક્ષ આદિ દેવદેવીઓની આરાધના આ લેકનાં કાર્ય માટે પણ શ્રાવકે વર્જવા યોગ્ય છે. કારણકે-તેમાં કુદેવને પ્રસંગ થ વિગેરે અનેક દેને સંભવ છે. વળી ઘણું કરીને છે, મંદ-મુગ્ધ અને વક્ર હોય: તેમાં પણ આ કાળમાં તે તેવા જી વિશેષ છે. તેઓ એમ વિચારે કે-જે આવા વિશુદ્ધ સમ્યક્ત્વવાનું શ્રાવકો પણ યક્ષ વિગેરે દેવદેવીઓનું આરાધન કરે છે, તે જરૂર આ યક્ષ-યક્ષિણી વિગેરેને પણ મોક્ષને આપવાવાળા દેવ તરીકે માનીને સમ્યફ પ્રકારે આરાધવા, ઈત્યાદિ પરંપરાએ મિથ્યાત્વની વૃદ્ધિ અને મિથ્યાત્વને દઢ કરવાને પ્રસંગ આવે છે. અને તેથી આ લોકનાં ફલને માટે જ યક્ષાદિ દેવદેવીઓનું આરાધન કરનારને પણ પરલોકમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ થાય છે. કહ્યું છે કે - अन्नेसि सत्ताणं मिच्छतं जो जणेइ मूढप्पा । सो तेण निमित्तेणं, न लहइ बोहिं जिगाभिहिकं ॥१॥ ૨૨. Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદરા ટીકાના સરલ અનુવાદ અર્થ :–જે મૂઢ આત્મા, અન્ય જીવાને વિષે મિથ્યાત્વ પેદા કરે છે; તે મૂઢ આત્મા, તે ( પરને મિથ્યાત્વ પમાડનારા) કારણથી બેાધિ-સમ્યક્ત્વ પામતા નથી: એ પુમાણે શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યું છે. ॥ ૧॥ અને રાવણુ, કૃષ્ણ વિગેરેએ જ્યારે કોઈ વિદ્યાદેવી વિગેરેનું આરાધન કર્યું. ત્યારે પણ તે તે વખતે ઇતરમાં કરતાં શ્રી અરિહંત ધર્મના પ્રભાવ ઘણા હતા તેમ જ ‘તેઓ જે તેવાં આરાધન કરે છે તે અપવાદ રૂપે છે' એમ સÖને પ્રતીતિ હતી. તેથી તે વખતે પણ તે તે મહાપુરૂષાનું એ સંબંધમાં આલંબન લેવું ઉચિત મનાયું નથી, કહ્યું છે કે:—— ૧૧૦ जाणिज्ज मिच्छदिट्ठी जे पडणालंबणाइ घिप्पंति । जे पुण सम्मदिट्ठी, तेसि पुणो चडइ पयडीए ॥ १ ॥ અર્થ :-જે નખળાં આલખના ગ્રહણ કરે છે તે મિથ્યાષ્ટિ જાણવા, અને તેઓમાં જે સ્વાભાવિક રીતે ચઢતાં આલંબને લે છે તે સમ્યગદષ્ટિ જાણવા. ॥ ૧ ॥ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ચૌદ પૂર્વધર ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ પણ કહ્યું છે કે શ્રાવક, પહેલાં જમિથ્યાત્વથી પાછે ફરીને સમ્યક્ત્વ ગ્રહણ કરે છે ત્યારથી નક્કી કરે છે કે રાજાભિયાગગણાભિયાગ—મલાભિયોગ-દેવતાભિયાગ-ગુરૂનિગ્રહ અને વૃત્તિકતાર, એ છ આગાર તને' આજથી અન્યદર્શીની, તેમના દેવા કે તેમણે ગ્રહણ કરેલ અરિહંત પ્રભુની પ્રતિમાઓને વંદન નમસ્કાર નહિ કરૂં, તેઓએ ખેાલાવ્યા વિના તેએ સાથે આલાપ સ’લાપ કરવાનું મને કલ્પતું નથી. અને તેને અન્ન-પાણી-ખાદિમ કે સ્વાદિમ આપવું અપાવવું વિગેરે મને કાંઈ જ કલ્પતું નથી. ’ શા :-સમ્યક્ત્વ ઉચ્ચરતાં શ્રાવક જજે તેવી કબુલાતમાં આવી જાય છે, તા તા શ્રાવકે બ્રહ્માદિકને અશન વિગેરે કાંઈ આપવું જ નહિ, એમ નક્કી થાય છે. અને એમ નક્કી થાય એટલે તા ઘણા કાળથી રૂઢ થએલ દાનધર્મોના પણ નિષેધ થતા હોવાથી તેમાં લેાક વિરૂદ્ધપણું અને ધર્મની અપભ્રાજના વિગેરે દોષ કેમ નહિ ? સમાધાન:-( સમ્યક્ત્વ ઉચ્ચરતી વખતે શ્રાવક વડે કરાતી તે કબુલાતમાં તેઓને અશનાદિ સÖથા ન દેવું તેમ નથી, પરંતુ) તેને પાત્રબુદ્ધિએ અશનાદિ ન જ આપવું. તથા શ્રી અરિહંત ભગવંતે દયાથી અપાતા ઔચિત્યાદિ દાનને તે કાઇપણ સ્થળે નિષેધ કરેલ નથી. શ્રી રાજપ્રશ્નીય નામનાં ઉપાંગ સૂત્રમાં કહ્યું છે કે- માળે તુમ્ પલ્લી! પુત્રં માળપ્રે માંવત્તા વચ્છા બળન્ને વિજ્ઞાનિ' અથઃ-( પ્રદેશી રાજાએ શ્રી અરિહંત પ્રભુના ધર્મના નવે સ્વીકાર ક્યો પછી તેને અપાતી શિક્ષામાં કેશી ભગવંત કહે છે કે-) હે પ્રદેશી ! તું પહેલાં ખીજાઓને દાન આપનારા થઇને હવે શ્રી જિનધર્મ પામ્યા હેાવાને લીધે તેઓને દાન નહિ દેવાનું મનમાં લાવીશ નહિ; કારણ કે-તેમાં અમને દાનાંતરાયના અને શ્રી જિનધની અપભ્રાજના થવાના દોષ લાગે છે. (તે સૂત્રના આ અર્થ શ્રી મલયગિરિજી મહારાજે આવશ્યક વ્રુત્તિમાં Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સૉલ અનુવાદ ૧૧૧ આપેલ છે. ) તેથી જે રીતે કહેવામાં આવ્યું તે રીતે સર્વ (ચારે પ્રકારનું) મિથ્યાત્વ વજ્ર વું. દર્શનશુદ્ધિ પ્રકરણમાં કહ્યું છે કે— दुबिहं लोइयमिच्छं, देबगयं गुरुगयं मुणेयव्वं । लोउत्तरं पि दुविहं देवगयं गुरुगयं चेव ॥ १ ॥ चउभे अं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ । अकलंकं सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥ २॥ અર્થ :-લૌકિક મિથ્યાત્વ, દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે જાણવું અને લેકેત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરૂગત એમ બે પ્રકારે જાણુવું. ॥ ૧ ॥ આ ચારેય પ્રકારનું મિથ્યાત્વ ત્રિવિધ ત્રિવિધ વર્ષે તે માણુસને સ્પષ્ટપણે નિષ્કંલક સમ્યક્ત્વ હાય છે. ॥ ૨ ॥ અથવા પાંચ પ્રકારે મિથ્યાત્વ છે. ૨ જામિાંહે મિષ્યાત્ર-પાતપાતાનાં શાસ્ત્રોમાં જેઓનાં વિવેકચક્ષુ નિયંત્રિત થઈ ગયાં છે—જકડાઇ ગયાં છે અને તેથી સામા સત્ય પક્ષનું ખંડન કરવામાં દક્ષ હોય તેવા પાખ ડિઆને આ મિથ્યાત્વ હાય છે. ૨ બનામિિિમથ્યાસ્ત્ર-સર્વ ધર્મ સારા છે; નિંદવા લાયક નથી; એ પ્રમાણેની માન્યતા ધરાવીને સર્વ ધર્મો અને ગુરૂઆને આરાધ્ય માનનારા સારાસારના વિવેક વગરના પ્રાકૃતજનાને આ મિથ્યાત્વ હોય છે. રૂ મિનિવેશિ મિāાત્વ-યથાર્થ પણે તત્ત્વ જાણવા છતાં ગેાષ્ઠામાહિલની જેમ કદાચહમાં પડીને ‘હું કહુ છું તેજ સત્ય તરીકે મનાવું અને સ્થપાવું જોઇએ, એવી ' ખુદ્ધિથી વાસિત મતિવાળા થએલા દુરાગ્રહીઓને આ મિથ્યાત્વ હોય છે. ૪ સાંરાયજ મિથ્યાત્વ-સુદેવ, શુરૂ અને ધર્મોને વિષે આ દેવ, ગુરૂ અને ધર્મ સત્ય હશે કે અસત્ય ? એવી શકાવાળાને આ મિથ્યાત્વ હાય છે. ૧ બનામોનિષ્ઠ મધ્યાત્મ-સત્યાસત્ય સંબંધી વિચારશૂન્ય એવા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂચ્છિ`મ પંચેન્દ્રિય અથવા વિશેષ પ્રકારના જ્ઞાનથી રહિત જીવાને આ મિથ્યાત્વ હાય છે. એ પ્રમાણે જણાવેલા સવ પ્રકારનાં મિથ્યાત્વા વર્જ્ય છે–તજી દેવા યાગ્ય છે. સમ્યકત્વ ૬૭ લેટ્ટે-પ્રકારે શુદ્ધ થાય છે: ૧ મનમાં કરૂં એમ ચિંતવે નહિ, ખીજો કરે તેા ઠીક, એવું પણુ મનમાં લાવે નહિ અને કાઇએ તેવું ક્યું જોઇને એ ઠીક કર્યું'' એમ પણ મનમાં લાવે નહિ. (૩) એવી જ રીતે વાચાથી પોતે કરૂં છું એમ ખેલે નહિ, ખીજાતે પશુ ‘કર' એમ કહે નહિ અને બીજાએ કર્યુ. જોને વાચાથી પ્રશંસે નહિ. (૬) એવી જ રીતે કાયાથી પોતે કરે નહિ, હાથ મુખાદિના પ્રસારાથી બીજા પાસે કરાવે નહિ અને કા એ ક્યું" હાય તા પ્રશ ંસે નહિ તેમજ સારૂં કર્યું' એમ કહે નહિ. / એમ નવ કાટી મિથ્યાત્વ વગે. ૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ सम्यकत्वना ६७ भेद. ૪ પ્રકારે શ્રદ્ધા-૩ પ્રકારે લિંગ-૧૦ પ્રકારે વિનય-૩ પ્રકારે શુદ્ધિ-૫ પ્રકારે ફૂષણ વર્જન -૮ પ્રકારે પ્રભાવક–૨ પ્રકારે ભૂષણ-પ લક્ષણ-૬ પ્રકારે જ્યણ-૬ આગાર-૬ ભાવના-૬ સ્થાન મળીને ૬૭ પ્રકારે સમ્યક્ત્વ છે અને તે આ પ્રમાણે ચારે પ્રકારે શ્રદ્ધા-(૧) પરમાર્થ સંસ્તવ-તત્વ પરિચય, (૨) પરમાર્થના જાણ મુનિરાજની સેવા, (૩) સમ્યક્ત્વથી ભ્રષ્ટ થએલ જનને ત્યાગ અને (૪) મિથ્યાષ્ટિને ત્યાગ. ત્રણ પ્રકારે લિંગ-(૧) આગમની-મૃતની પરમ અભિલાષા, (૨) ચારિત્ર-ધર્મને અત્યંત અનુરાગ તથા દેવ અને ગુરૂની વૈયાવચ્ચને નિયમ. દસ પ્રકારે વિનય-૧ અરિહંત-૨ સિદ્ધ-૩ ચેત્ય-૪ શ્રુત-૫ ચારિત્ર-૬ સાધુવર્ગ–૭ આચાર્ય–૮ ઉપાધ્યાય- પ્રવચન=ચતુર્વિધસંઘ અને ૧૦ દર્શન. ત્રણ કરે શુદ્ધિ-તેમાં મન, વચન અને કાયાની શુદ્ધિ સમ્યક્ત્વને શોભાવે તેવી હોય] (૧) શ્રી અરિહંતદેવ અને તેના ધર્મને છોડીને મનને વિષે સમસ્ત વિશ્વને અસાર માનવું તે મનશુદ્ધિ, (૨) શ્રી અરિહંત પ્રભુના ધર્મના આરાધનથી જે કાર્ય સિદ્ધ ન થાય તે બીજા દેવના ધર્મથી સિદ્ધ થવાનું જ નથી એમ જાણું અન્ય દેવની પ્રાર્થના ન કરે તે વચન શુદ્ધિ અને (૩) મરણાને પણ અન્ય દેવને નમસ્કાર ન કરે તે કાયશુદ્ધિ. viા પ્રારે ફૂપ વન–૧ શંકા-૨ કાંક્ષા-૩ જુગુપ્સા-૪ પ્રશંસા અને ૫ સંસ્તવ (પરિચય) એ પાંચ દુષણ (આગળ અતિચાર રૂપે સવિસ્તર જણાવ્યા છે) ભાઠ કમાવા-૧ બહુશ્રત-૨ ધમપદેશ આપવામાં લબ્ધિવંત–૩ વાદી-૪ નૈમિત્તિક-૧ તપસ્વી૬ વિદ્યાવંત-૭ ગસિદ્ધ અને ૮ મહાવિદ્વાન્ પાંજ પ્રજાને મૂખ-૧ શ્રી જિનશાસનને વિષે કુશળતા-૨ શાસન પ્રભાવના-૩ તીર્થ સેવા-૪ સ્થિરતા અને ૫ ભક્તિ [આ પાંચ ગુણો સમ્યક્ત્વને દીપાવનારા છે.] પાંચ અક્ષણ-જે વડે આત્મા ઓળખાય તે લક્ષણ કહેવાય. ૧ ઉપશમ-૨ સંવેગ-૩ નિવેદ-૪ અનુકંપા અને આસ્તિક્મ. (સમ્યફવીને આ પાંચ લક્ષણે આત્મસાત થયાં જણાઈ આવે છે.) છ પ્રકારે નચળા–અન્યતિથી–અન્યદેવ-પતિથીએ ગ્રહણ કરેલ જિનપ્રતિમા એ ત્રણને (૧) વંદન-(૨) નમસ્કાર-(૩) દાન-(૮) અનુદાન (ફરી ફરી દાન કરવું તે)-(૫) “તેણે લાવ્યા વિના તેની સાથે પહેલું બોલવું તે” આલાપ અને (૬) “તેઓની સાથે વારંવાર બેલ્યા કરવું-વાતચીતના પ્રસંગ પાડ્યા કરવા તે સંલાપ. ૪ બાર-(૧) રાજાભિયેગ-(૨) ગણાભિયોગ-(૩) બલામિગ-(૪) દેવામિગ-(૫) કાન્તારવૃત્તિ અને (૬) ગુરૂનિગ્રહ (આ છ આગારનો અર્થ આગળ વિસ્તારથી જણાવ્યો છે.) છે માવા-(૧) સમ્યક્ત્વ એ ચારિત્ર ધર્મનું મૂળ છે (૨) મેક્ષનું દ્વાર છે-(૩) મોક્ષ મહેલને પામે છે. (૪) મેક્ષનું નિધાન છે-(૫) આધાર છે-(૬) ભાજન છે. જે થાન-(૧) જીવ છે-(૨) જીવ નિત્ય છે-(૩) જીવ પુણ્ય અને પાપને કર્તા છે-(૪) તેને ભક્તા ૧ હિમં Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટકાનો સરલ અનુવાદ છે-(૫) મોક્ષ છે, અને (૬) મેક્ષને ઉપાય છે. સમ્યત્વના આ ૬૭ ભેદની વ્યાખ્યા દર્શન સમતિ વિગેરે ગ્રંથોથી જાણવી, આ પ્રમાણે અહિં શ્રી વદિસૂવની છઠ્ઠી ગાથાને અર્થ પૂર્ણ થયે, અને સભ્યત્વનો પ્રથમ વાર પૂરે થયે. ॥अथ चारित्रप्रतिक्रमणाधिकारः॥ પ્રથમ અધિકારમાં સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવવા પૂર્વક સમ્યક્ત્વને વિષે લાગતા પાંચ અતિચારાનું સ્વરૂપ જણાવીને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવી ગયા હવે બીજો બારવ્રતરૂ૫ દેશ ચારિત્રપ્રતિક્રમણને અધિકાર જણાવે છે. તેમાં દેશચારિત્રને વિષે લાગેલ અતિચારેનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાવાળા શ્રાવકને પ્રથમ સામાન્યથી સંરંભ-સમારંભ અને આરંભની સામુહિક નિદાને માટે આ સાતમી ગાથા જણાવાય છે. छक्कायसमारंमे, पयणे अपयावणे अजेदोसा। अत्तट्ठाय परट्ठा, उभयट्ठा चेव तं निंदे ॥७॥ જાથાર્થ –પિતાને માટે, પરને માટે, ઉભયને માટે તેમજ “ઘ' કારથી ષવડે આહાર પકવવા અને પકાવવા સારૂ છકાય સમારંભ કરવામાં જે પાપ લાગ્યાં હોય, તે પાપને હું નિંદું છું . ૭ વૃત્તિને માવાર્થ –પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય (પૃથ્વી-પાણી-અગ્નિ-પવન-વનસ્પતિ એ પાંચ સ્થાવર અને બે ઈન્દ્રિય-તે ઈન્દ્રિ-ચઉરિન્દ્રિય -અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય એ દરેક વસ) મળીને છકાય છે. તે જીવને જેમાં પરિતાપના વિગેરે થાય, તે છકાય સમારંભ કહેવાય છે. =આ આવશ્યક સિવાયના અન્ય આગમગ્રંથમાં “સંમતમામે બારમી તહેવ શા મi gવત્તમાર્ગ તુ નિતિ ચં ા = જીની યતના કર મુનિ સંરંભ-સમારંભ અને આરંભમાં પ્રવર્તતા મનને પાછું વાળે” ઈત્યાદિવચનોથી સંમ, સમારંમ અને કામ એ ત્રણેય પ્રકાર ગ્રહણ કરેલા છે, જ્યારે અહિં કેવળ “સમય” જ કેમ ગ્રહણ કર્યો ? સમાધાન –જેમ ત્રાજુઆની દાંડીને મધ્યમાં ગ્રહણ કરવાથી આદિ અને અંતનું પણ ગ્રહણ કરવાનું બને છે, તેમ તે તુલાદંડન્યાયથી તે ત્રણ શબ્દમાં મધ્ય સમારંમ” શબ્દ ગ્રહણ કરવાથી આદિને પરમ શબ્દ અને અંત્યને “રામ” શબ્દ પણ ગ્રહણ થયેલ જ છે, એમ જાણવું. તેમાં છકાયજીવને તાડના-તર્જન થાય તેવા આરંભને મનમાં સંક૯પ કરે તે સંમ, તે જીવને પરિતાપના વિગેરે થાય તે પ્રકારને આરંભ તે તમામ અને તે કોના પ્રાણને વિગ તે ગામ કહેવાય, કહ્યું છે કે – संकल्पो संरंभो, परितावकरो भवे समारंभो । आरंभो उद्वओ, सबनयाणं विसुद्धाणं ॥१॥ અર્થ:-જીને તર્જન થાય તેવો આરંભ માટે સંકલ્પ તે હંમ, જીવને પરિતાપ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટીકાને સરલ અનુવાદ કરનારે આરંભ તે સમારંમ અને જીવને ઉપદ્રવ કરવાથી તેના પ્રાણને વિનાશ કરવાથી જામ કર્યો કહેવાય; આ વાત સવે વિશુદ્ધ અને સંમત છે. ૧. તેથી હમ તમામ, અને આમ એ ત્રણેય પ્રકારને વિષે જે દોષ (અતિચારો નહિ) પાપ લાગ્યાં હોય, (તે પાપને હું [છું, એમ નહિ) નિર્દુ છું: એ સંબંધ:) ફાંસ:-શ્રાવકને અહિં અતિચારને બદલે પાપ કેમ? સમાધાન :-શ્રાવકે (વ્રત અંગીકાર કરતી વખતે ) 1 છકાયને આરંભ વજી દેવાનું સ્વીકાર્યું નથી, તેથી: (જેનું વજન કર્યું હોય તેમાં દેષ લાગે તે અતિચાર કહેવાય, પરંતુ) જેનું વજન કર્યું નથી તેમાં અતિચારને અભાવ છે. (હવે તે છકાયના સમારંભનું પાપ કેવી રીતે લાગ્યું હોય તે જણાવાય છે. ) “પળે પળાવો” પિતે આહાર પકવવામાં રાંધવામાં, બીજા પાસે પકાવવામાં–રંધાવવામાં, == શબ્દથી રાંધનારની અનુમોદના કરવામાં [જે પાપ લાગ્યો હોય તેની હું નિંદા કરું છું, એ સંબંધ.-તે રાંધવું રંધાવવું વિગેરે કોના માટે બન્યું હોય ! તે કહે છે:- “સત્તા ચ પર પિતાના ભેગને માટે, કમયા પિતાના તથા પરના ભેગને માટે અને =૨ શબ્દથી– કેઈનું અનાજ બગાડવું” વિગેરે ષથી નિરર્થક રાંધવા–રંધાવવા માટે “વ” એટલા માત્ર પ્રકારમાં (થતા આરંભેથી જે પાપો લાગ્યાં હોય તે પાપોને નિંદુ છું. એ સંબંધ.) નિરર્થક રાંધવું અને તેમ કરીને કેઈનું બગાડવું તે વિગેરે તે લેકમાં પણ નિંદ્ય ગણાય છે. અન્યત્ર કહ્યું છે કે – पंक्तिभेदी वृथापाकी, नित्यं दर्शननिन्दकः। मृतशय्या प्रतिग्राही, न भूयः पुरुषोभेवत् ॥ १॥ અથ-પીરસતી વખતે પંક્તિભેદ કરનાર, નિરર્થક રાંધનાર. પિતાના ધર્મની નિત્ય નિંદા કરનાર અને મરેલા માણસની શય્યા લેનાર માણસ મરીને ફરીથી પુરૂષ થતું નથી ! / ૧ / ફr:-પહેલાં તે આ શ્રી વંદિત્તસૂત્રની સુવિ પરહૂમિ એ ત્રીજી ગાથામાં આરંભની નિંદા જણાવી છે. પછી અહિં ફરીવાર આરંભની નિંદા કેમ જણાવી ? સમાઘાન તે ત્રીજી ગાથામાં આરંભની જે નિંદા જણાવી છે, તે વહુવિદેશ સામે” કહેવા વડે શ્રાવકને માટે શાસ્ત્રમાં જે બહુ પ્રકારે આરંભનો નિષેધ છે, તેને આશ્રીને જણાવી છેજ્યારે અહિં પિતાના નિર્વાહ માટેના આરંભની પણ નિંદા જણાવી છે. અને તેથી જ ત્યાં ત્રીજી ગાથામાં તે નિંદાને પ્રતિક્રમણ અર્થમાં લઈને તે શાસ્ત્રનિષિદ્ધ આરંભ પણ શ્રાવકથી અતિભાદિ કારણે થઈ જવા : ૧ અહિં “ત્રસકાયના આરંભાદિકને અમુક અંશે ત્યાગ કરે છે અને પાંચસ્થાવરની જયણા માત્ર રાખે છે, પરંતુ અહિં તે વ્રત લીધા પહેલાંની અવસ્થાની વાત છે, તેથી છકાયના આરંભદિને અતિચાર નથી” એમ કહ્યું છે ” એ પ્રમાણે શાસ્ત્રકારના નામે પૂ. . શ્રી ધમ વિ. મ. તરફથી જે કહેવાયું છે તે શાસ્ત્રસંગત નથી. આ ચાલુ અધિકાર દેશ કારણ કે વિરતિ ચારિત્રનો જ હઇને વ્રત લીધેલ શ્રાવકને આથીને જ આ વાત છે. સુહુમાં થુરા નીવા, સંવqામ મળે સુવિઠ્ઠા ના હિસાબે રતધારી શ્રાવકને વીસ વસા દયામાંથી આ મોકળો રહેલ આરંભજ દસ વસા દયા ઓછી કરી નાખે છે. અને એથી જ શ્રાવકને આરંભમાં લાગતા દોષ, અતિચાર રૂપે નથી, પણ પાપ રૂપે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસરની આદશ ટકા સરલ અનુવાદ ૧૧૫ પામેલ હોય તે તેનું પ્રતિક્રમણ જણાવ્યું છે. જયારે અહિં તે આરંભની નિંદા જ જણાવી છે: પ્રતિક્રમણ જણાવ્યું નથી. (અહિં આરંભની નિંદા જણાવવામાં એ ધ્વનિ છે કે–) સમ્યગુદષ્ટિ શ્રાવક સાવદ્ય આરંભેને વિષે નિર્વાહ માટે પ્રર્વત્તતે હોય તો પણ તેણે હૃદયમાં “છકાય જીવને વધુ વિગેરે કરનારા મને ધિક્કાર છે.” ઈત્યાદિ ભાવવાનું હોય છે. કહ્યું છે કેहिअए जिणाण आणा, चरिअं महएरिसं अउन्नस्स | एअं आलप्पालं, अव्वो दूरं विसंवयइ ॥१॥ અર્થ:-અપુણ્ય એવા મારું ચરિત્ર આવું (છકાયના વધાદિમય) છે, અને “સારા” -કહેવાનું “હૃદયમાં જિનેશ્વરની આણું છે !” એવું રાખવું ? તેથી “બ૪'-સ: “– ખેદની વાત છે કે-(વચન કરતાં વર્તન કેટલું ) ટૂ–અતિશય વિસંવાદી છે ! in / અથવા તે તે “અસટ્રા ચ વરદૂ”ને અર્થ એમ લે કે-“મારમાર્થમ્’-પિતાને પુણ્ય થાય એ હેતુથી: એટલે કે-કઈ શ્રાવક મુગ્ધ બુદ્ધિથી “સાધુને વહોરાવવા આહાર પકાવું તેમાં મને પુણ્ય થશે ” એમ ધારીને પિતાનાં પુણ્યને અર્થે સાધુ નિમિત્તે આહાર કરવાનું પાપ કરે, “રાર્થ”—બીજાઓનાં પુણ્ય માટે એટલે કે “માતા પિતા વિગેરેને પુય થશે” એવી મુગ્ધ બુદ્ધિથી માતા પિતાદિનાં પુણ્યને માટે સાધુને હરાવવા આહાર પકવે, ગાથામાંના ચ=ા શબ્દથી-કોઈ શ્રાવક, સાધુ ઉપરના શ્રેષથી સાધુને નિયમ ભાંગવા સારૂ સાધુના નિમિત્તે આહારાદિ પકાવે અને સાધુને (શુદ્ધ કહીને) વહેરાવેઃ ઈત્યાદિ. અથવા તે તે “અન્નદૃા જ પાને અર્થ એમ લે કે- પોતાને માટે, પરને માટે કે ઉભયને માટે રાંધવા-રંધાવવામાં થતા છકાયના સમારંભ વિગેરેમાં જયણા સાચવ્યા વિના નહિ ગાળેલ જળ અને નહિ શેધેલ કાછ-ધાન્ય વિગેરે વાપયો.” (એ પ્રમાણે પિતાને માટે, પરને માટે, ઉભયને માટે તેમ જ શ્રેષથી રાંધવું-રંપાવવું વિગેરેને આશ્રીને છકાય સમારંભ કરતાં દિવસ સંબંધી જે કઈ દેષ-પાપ લાગ્યાં હોય તેની નિંદા કરું છું, એ સંબંધ.) શ્રાવકે છિદ્ધ વિનાનાં જાડા કપડાથી ગાળેલું, ત્રસાદિ જંતુ વિનાનું અને સંખારો સારી રીતે સાચો હોય તેવું જળ ઉપયોગમાં લેવાનું છે. ઈંધન પણ સૂકાં, સન્યાં વિનાનાં, છિદ્રરહિત . અને કીડાઓએ ખાધેલ ન હોય તેવાં ઉપયોગમાં લેવાનાં છે. તેમ જ ધાન્ય-પકવાન્ન-સુખડી શાક-સ્વાદિમ ( મુખવાસ)-પત્ર- કુલ-ફળ વિગેરે પણ અસંત્રિસ જીવોનાં રક્ષણાર્થે સતી અને અગર્ભિત હોય તેવાં ઉપયોગમાં લેવાનાં છે. એ • જન-ધન-અનાજ રીતે સમ્યક્ પ્રકારે રોધેલ જળ વિગેરે વસ્તુઓ પણ શ્રાવકે આદિ ગળવાન અને પરિમિત પ્રમાણમાં જ-જરૂર પૂરતી જ ઉપયોગમાં લેવી નહિં વિશુદ્ધ પ્રકારનાં લેવાને તે નિદૈયપણું વિગેરે કારણથી શમસંગ આદિ લક્ષણવાળાં કલકત્તર શાસ્ત્રાદેશ, સમ્યફ ત્વનાં પાંચ લક્ષણમાંના અનુકંપા નામનાં લક્ષણમાં વ્યભિ ચાર-વિસંવાદની આપત્તિ આવે. શાસ્ત્રકાર તે જ વાત કહે છે કેपरिसुद्धं जलगहणं, दारुअधन्नाइआण य तहेव । गहिआण य परिभोगो, विहीए तसरक्खणट्ठाए ॥१॥ - ૧ સંકલની ઉપરની છાલમાં રસ છો પડ્યા હોય તે. ૨ ફલની અંદરના ગર્ભમાં ત્રસ જીવો પડ્યા હોય તે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શ્રાદ્ધપતિકમણ-દિસવની આદર્શ ટકાને સરલ અનુવાદ અર્થ :-ત્રસ જીવોના રક્ષણ માટે જળ-ઈ-ધન અને ધાન્ય વિગેરે સમસ્ત પ્રકારે શુદ્ધ ગ્રહણ કરવું અને તેને વિધિપૂર્વક પરિગ કર. / ૧ / મહાભારત વિગેરે લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – संवत्सरेण यत्पापं, कैवर्तस्येह आयते । एकाहेन तदाप्नोति, अपूतजलसंग्रही ॥१॥ विंशत्यगुलमानं तु, त्रिंशदङगुलमायतौ ।। तद्वस्त्रं द्विगुणीकृत्य, गालयेज्जलमापिबेत् ॥ २ ॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान् , स्थापये जलमध्यतः । एवं कृत्वा पिबेत्तोयं, स याति परमां गतिम् ॥३॥ અર્થ -માછીમારને એક વર્ષમાં જે પાપ લાગે તે પાપ અણગળ પાણીનો સંગ્રહ કરનારને એક દિવસમાં લાગે. ૧ (જલ ગાળવા માટે) વિસ આંગળ લાંબું અને ત્રીસ આગળ પહોળું વસ્ત્ર લેવું અને તે વસ્ત્રને બેવડું કરીને જળને ગાળવું અને પછી પીવું. ૨ જળ ગાળેલા તે વસ્ત્રમાં રહેલા ત્રસ જીવને (જે કુવા આદિનું તે જલ હોય તે જ કુવા આદિનાં) જળમધ્યે યતનાથી મૂકવા. આ પ્રમાણે જળને વિધિ કરીને જે માણસ જળ પીવે તે માણસ (ઉત્તરોત્તર) મેક્ષ ગતિને પામે. . ૩ , પૃથ્વી-પાણી- અગ્નિ શ્રી જૈન આગમમાં પૃથ્વી વિગેરે સ્થાવરને વિષે આ વિગેરે સ્થાવર પદાર્થોમાં પ્રમાણે જીવમયપણું કહ્યું છે-રામઢાઘમાળે, રૂઢવાણ ધ્રુવતિ કે અન્ય દશનામાં પણ તે વીવા | તે વરૂ સરસવમત્તા, જંતુરી ન માયંતિ છે માનેલ જીવસત્તા, ઇમિ ૩રાવે, નવા વિહિં પન્ના / તે પાવા મિત્તા, સંજુરી ન માયંતિ / ૨ / અર્થ :-લીલા આમળા પ્રમાણ પૃથ્વીકાયમાં જે જીવે છે તે જીનાં શરીર જે સરસવ જેવડાં થાય, તે જંબુદ્વીપમાં સમાય નહિ! ! ૧ પાણીનાં એક બિંદુમાં જિનેશ્વરે જે જીવો કહ્યા છે (તે એટલા બધા છે કે-જે) તે જીવોનાં શરીર પારેવા જેવડાં થાય તે જંબુદ્વીપમાં સમાય નહિ. / ૨ / અન્ય દશનકાર ઉત્તરમીમાંસા વિગેરે શાસ્ત્રોમાં જણાવે છે કે-હુતાતતુઢિો, રે વિનૌ 7િ जन्तवः । सूक्ष्माः भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ॥१॥ कुसुंभकुंकुमाम्भोवनिचितं सूक्ष्मબન્નમ: 7 દહેનાર વખ, ફાયૅ રાયતું ગઢમ્ ૨ અર્થ :- કોળીઆના મુખમાંથી નીકળતા તંતુમાંથી પડેલા એક બિંદુમાં જે જંતુઓ છે કે જે ભમરા પ્રમાણ થાય તે ત્રણ જગતમાં સમાય નહિ. / ૧ પાણીમાં એટલા બધા સૂમ (ત્રીસ) જંતુઓ ભરેલા છે કેકસું અને કેસરવાળાં પાણીમાંથી જેમ તે કસું કે કેસર જુદાં પાડવાં શકય નથી, તેમ જે તેને દઢ વસ્ત્રથી ગાળવામાં આવે તો પણ તે જંતુ વિનાનું બનવું શકય નથી. - ૨ . ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે- હે અર્જુન! પૃથ્વીમાં પણ હું (વિષ્ણ) છું, વાયુ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહપ્રતિક્રમણ-ઇંદિત્તુસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ ૧૧૭ અગ્નિ-જલ અને વનસ્પતિમાં પણ હું છું, સર્વ પ્રાણીઓમાં પણ હું વ્યાપીને રહેલ છું. ॥ ૧॥ જે મનુષ્ય મને સ માં રહેલ તરીકે જાણીને કિંન્ને પણ જીવ હિંસા કરતા નથી તે પ્રાણીને હું નાશ કરતા નથી અને તે મારા નાશ કરતા નથી ॥ ૨ ॥ વનસ્પતિ-પાણી–અગ્નિ વિગેરેનાં જીવપણાંને સાખીત કરનારી યુક્તિ તે આગળ જણાવી છે. એ પ્રમાણે સાતમી ગાથાના અર્થ સમાપ્ત થયું. ચારિત્રના અતિયારાનું સામાન્ય પ્રતિક્રમણ. અવતરળ :–સાતમી ગાથાના તે અ દ્વારા ચારિત્રાચારનું પાલન કરનાર શ્રાવકને મેાકળા રહેલા આરંભમાં થતી હિંસાની નિંદા જણાવીને હવે શરૂ કરાતી આઠમી ગાથાદ્વારા તે ખાર વ્રત રૂપ દેશ ચારિત્રને વિષે લાગી જવા સંભવિત અતિચારોનું સર્વ સામાન્યપણે પ્રતિક્રમણ જણાવાય છે. पंचण्हमणुव्वयाणं, गुणव्वयाणं च तिपदमश्यारे । सिक्खाणं च चउपदं, पडिक्कमे देसि सव्वं ॥ ८ ॥ નાથયે:-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વિગેરે પાંચ અદ્ભુત, દિક્પરિમાણુ વિગેરે ત્રણ ગુણુવ્રત અને સામાયિક વિગેરે ચાર શિક્ષાવ્રત મળીને માર વ્રતમાં દિવસ સંબંધી જે કાઈ અતિચાર લાગ્યા હાય તે સર્વ અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું ॥ ૮॥ વૃશિનો માવાથૅ:-‘અનુ' એટલે (સમ્યક્ત્વના સ્વીકાર કર્યા ) પછી; અથવા નિ એટલે (પાંચ મહાવ્રતાની અપેક્ષાએ ) ‘ વૃત્તિ ’– નાનાં વ્રતે તે અણુવ્રતા કહેવાય આ પાંચ અણુમતા મૂળ ગુણુ રૂપ છે, તે પાંચ અણુવ્રતા પછીનાં ક્ષિરમાણુ આદિ ત્રણ વ્રતે, તે પાંચ મૂળ અવતાને વિશેષ ગુણુ કરનારા હોવાથી ગુણુવ્રતા કહેવાય છે. અને શિષ્યને વિદ્યાગ્રહવુ કરવા માટે જેમ વારંવાર અભ્યાસ કરવા પડે: અર્થાત વિદ્યા જેમ વારંવાર અભ્યાસને સાધ્ય છે, તેમ તે ગુણુવ્રતા પછીનાં-ફરી ફરી અભ્યાસ કરવા ચેાગ્ય એવાં સામાયિક આદિ ચાર વ્રતે શિક્ષાવ્રત રૂપ છે. તે સ મળીને શ્રાવકનાં ખાર વ્રતોને આશ્રયીને દિવસ સંબંધી જે કેાઈ અતિચારા લાગ્યા હાય તે અતિચારાનુ પ્રતિક્રમણુ કરૂં છું [આ ખાર ત્રતેામાંનાં પાંચ અણુમતા અને ત્રણ ગુણવ્રતા મળીને આઠ તે ઘણું કરીને યાવત્કથિક-યાવજ્જીવ છે, અને (ક્રી ફરી લેવાય અને મૂકાય તેવાં) ચાર શિક્ષાત્રતા ઇત્વરકથિત-અલ્પકાલીન છે. ॥ ૮॥ ચારિત્રના અતિયારે નું વિશેષથી પ્રતિક્રમણ. અવતરણ:-‘જેવા ઉદ્દેશ તેવા નિર્દેશ ’ એ ન્યાય મુજબ–ઉપર સામાન્યથી ખાર ત્રતાના અતિચારાનું પ્રતિક્રમણ જણાવ્યા બાદ હવે વિશેષથી (અનુક્રમે એક-એક વ્રત અને તેના અતિચાર છૂટા છૂટા જણાવવાના પ્રકારે કરીને) પહેલા વ્રતના અતિચારાનુ’ પ્રતિક્રમણ કરવા માટે આ નવમી ગાથાદ્વારા પ્રથમ વ્રતમાં લાગતા અતિચારના હેતુઓ દર્શાવાય છે. पढमे अणुव्वयंमि, थूलगपाणाश्वाय विरईयो । आयरियमप्पसत्थे, इत्थ पमायत्पसंगेणं ॥ ९ ॥ 333 શ Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ દિત્તુસૂત્રની આદેશ ટીકાના સરલ અનુવાદ ગાથાર્થ:( ખાર વ્રતના સારરૂપ આ) પહેલા અણુવ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાત ( ત્રસજીવની હિંસા )ની કરેલ વિરતિથી ( માંડીને-તે વિકૃતિમાં વર્તતા થકા ) પ્રમાદના યાગે અપ્રશસ્તભાવમાં વત્તતાં પ્રાણાતિપાતની વિરતિને વિષે જે કાંઇ વિપરીત આચરણ કર્યું. હાય. (તે આ નીચે જણાવાતા · નવમી ગાથાની વૃત્તિના ' ભાવાર્થ માં સવિસ્તર જણાવાય છે. ) ॥ ૯ ॥ ' 3 ૧૮ વૃત્તિનો માયાર્ચ:-પ્રાણીના વધ-હિંસા, ૨૪૩ પ્રકારે થાય છે. કહ્યું છે કે:-મૂત્રનળાનિહ॰ "શા શીરે પરા અથ:-પૃથ્વી-અપ્-તે-વાયુ-વનસ્પતિ એ પાંચ સ્થાવર, બે ઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-એ ત્રણ વિકલેન્દ્રિય અને એક પંચેન્દ્રિય મળીને જીવા, નવ પ્રકારના હાવાથી તેની હિંસાના નવ પ્રકાર થયા: તેને મન-વચન અને કાયાથી કરવાના ત્રણ પ્રકારે ગુણતાં હિંસાના ૨૭ પ્રકાર થયા: ॥૧॥ તે ૨૭ ને કરવી-કરાવવી અને અનુમેદવી એ ત્રણ પ્રકારે ગુણતાં હિંસાના ૮૧ પ્રકાર થયા, તે એકાશી પ્રકારને ભૂત-ભવિષ્ય અને વમાન એ ત્રણેય કાળે કરવાના ત્રણ પ્રકારે શુષુતાં પ્રાણીવધના-હિંસાના ૨૪૩ પ્રકાર થાય છે. ॥૨॥ અથવા બીજી રીતે દ્રવ્ય અને ભાવ એ બે ભેદ દ્વારા હિંસાની ચતુર્ભેગી થાય છે. અને તે આ પ્રમાણે -( ૧ ) ‘હું-શું’ એવા પિરણામવાળા પારધિને હરણના વધમાં દ્રવ્યથી હિંસા અને માત્રથી દ્વિલા, ( ૨ ) ઈયોસમિતિમાં ઉપયોગવાળા મુનિરાજને ( વિહાર કરવા- નદી ઉતરવી–કાજો લેવા-પાતરાં રંગવાં વિગેરે કાર્યમાં પ્રાણીની જે હિંસા થાય તે દ્રવ્યથી ( સ્વરૂપ ) હિંસા અને માયથી હિંસા નહિ, [ આ સંબંધમાં આગમ વચન છે કેबज्जेमित्ति परिणओ, संपत्तीए विमुचर वेरा | अवहंतो विन मुंचइ किलिङ भावोऽइवायस्स ॥ १ ॥ અર્થ:- હિંસાને હું વત્તું ' એવા પરિણામવાળા જીવ સંપન્ન = હિંસા સંપ્રાપ્ત થયે સતે ( અનાભાગે મરનાર જીવના ) વૈરથી મૂકાય છે, અને ‘ વાચહ્ન િિદુમાવો ’–પ્રાણીની હિંસાના ક્લિષ્ટ પરિણામવાળા જીવ, પ્રાણિની હિંસા ન કરતા હોય તેા પણ બૈરથી છૂટતા નથી; અર્થાત હિંસાકારી બને છે. ॥૧॥ તથા (૩) અંગારમક નામના આચાર્યે રાત્રે પગતળે કચકચ અવાજ કરતી કોલસાની ભૂકીનું કીડાની બુદ્ધિથી મર્દન કર્યું, તેમાં અથવા મન્દ પ્રકાશમાં દારડીને સર્પની બુદ્ધિએ હવામાં માવથી દ્વિત્તા અને દ્રવ્યથી હિંસા નહિ, અને (૪) મન-વચન અને કાયાથી ક્ષુદ્ધ ચારિત્ર પાળતા મુનિરાજને દ્રવ્યથી પણું હિંસા નહિ અને માવથી પણ હિઁત્તા નહિ: અથવા ત્રીજી રીતે પ્રાણિવધ [શ્રાવકને સવા વિશ્વા (વસેા) દયાના હિસાબે ] ખએ પ્રકારે છે. શ્રાવકની સવા વિશ્વા દૈયા સબંધમાં કહ્યું છે કે— धूला मुहुमा जीवा, संकप्पारंभओ भवेदुविहा । सावराहा निरवराहा, साविक्खा चेत्र निरविक्खा ॥ १ ॥ વ્યાખ્યા પ્રાણીના વધ, સૂક્ષ્મ અને સ્થૂલ એ બે ભેદથી એ પ્રકારે છે. તેમાં ‘જૂજ ’ એટલે એઇન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય સુધીના જીવો સમજવા, અને ‘સૂક્ષ્મ' એટલે જેઓના Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિતૃસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૧૧૯ શસ્ત્રાદિ કોઈપણ પ્રકારે વધ થવો શકય નથી તેવા (ચૌદ રાજલેકમાં વ્યાપીને રહેલા) સૂમ નામકર્મોદયવાળા સૂક્ષ્મ જીવો ન સમજવા; પરંતુ જેએને શસ્ત્રાદિથી વધ થઈ શકે છે તેવા પૃથ્વીકાય–અકાય આદિ પાંચેય બાદર છ સમજવા. જીવવધના એ રીતે બે પ્રકાર જણાવ્યા તેમાં મુનિરાજ તે બંને પ્રકારના જીવવધથી નિવૃત્ત હોવાથી મુનિરાજને વીશવિવા-પૂરપૂરી દેવદયા છે જ્યારે ગૃહસ્થને તે બે પ્રકારમાંના એક સ્થલ-ત્રસ જીવેની હિંસાનો ત્યાગ છે, સૂક્ષમ ની હિંસાને ત્યાગ નથી. [ કારણકે-ગૃહસ્થ, પૃથ્વી-પાણી–અગ્નિ વિગેરેના આરંભમાં (તે વિના નિવહ શકય નહિ હેવાથી) સતત પ્રવર્તતા હોય છે.] આથી દયાના વીસ વસામાંથી ગૃહસ્થને (સૂક્ષ્મ જીવના વધસંબંધી) દસવસા દયા ઓછી થવાથી બાકી દસ વસા દયા રહે છે. ગૃહસ્થને દસ વસા દયાવાળી રહેલ તે સ્કૂલ-ત્રસજીવોની હિંસાના પણ બે પ્રકાર છે? (૧) સંક૯પથી જીવને વધ થાય તે અને (૨) આરંભથી જીવોને વધ થાય છે. તેમાં મનમાં સંકલ્પ થાય કે-આને મારૂં” તે મનના સંકલ્પથી પ્રાણને વધ થવા રૂપ પહેલે ભેદ થાય છે. ત્રસ જીવોની હિંસાના આ પહેલા ભેદને ગૃહસ્થને ત્યાગ છે, પરંતુ આરંભદ્વારા થતા ત્રસજીના વધને (નિરૂપાય હેવાથી) ત્યાગ નથી; કારણકે-ગૃહસ્થથી ખેતી આદિ આરંભમાં બેઇન્દ્રિય આદિ જીવોને વધ થવાનો સંભવ છે; અને ખેતી આદિ આરંભ ન કરે તો તેને જીવન નિર્વાહને અભાવ છે. આ રીતે ગૃહસ્થને ત્રસજીવના વધનો ત્યાગ પણ સંકલપથી જ હેવાથી ત્રસ જીવેના ત્યાગ સંબંધી રહેલ દસવસા દયામાંથી પણ આરંભજન્ય હિંસાના પાંચ વસા ઓછા થાય છે ! એટલે ગૃહસ્થને પાંચ વસા દયા રહે છે. હવે ગૃહસ્થને એ રીતે ત્રસજીને હિંસાને જે સંકલપથી જ ત્યાગ છે, તેમાં પણને સંકલ્પથી હિંસાત્યાગના પણ બે પ્રકાર છે. (૧) સંકલ્પથી વધ, અપરાધી જીવ સંબંધીને અને (૨) સંક૯પથી વધ, નિરપરાધી છવ સંબંધીને તેમાં ગૃહસ્થને નિરપરાધી ત્રસજીવની હિંસાનો ત્યાગ છે, અપરાધમાં તો “મેટો અપરાધ કર્યો છે કે નાને ?' એમ વિચારવું રહે છે. (અને વિચારીને અપરાધના પ્રમાણમાં અપરાધીને સજા કરવાનું બને છે.) આથી સંકલ્પજન્ય હિંસાના ત્યાગની રહેલ પાંચ વસા દયામાંથી પણ અપરાધી જીવની રહેલ હિંસાના અઢી વસા બાદ થતાં ગૃહસ્થને અઢી વસા દયા રહે છે. હવે ગૃહસ્થને બાકી રહેલ નિરપરાધી જીવના વધનો ત્યાગ પણ બે પ્રકારે છે. (૧) સાપેક્ષ અને (૨) નિરપેક્ષ. તેમાં ગૃહસ્થને કેઈપણ અપેક્ષા-કારણ વિના નિરપરાધી જીવના વધની નિવૃત્તિ ત્યાગ છે; પરંતુ અપેક્ષાએ કારણે ત્યાગ નથી. કારણ કે-વહન કરાવાતા પાડા-બળદ–અશ્વ વિગેરે અને પાઠ. પ્રમાદી પુત્ર વિગેરે નિરપરાધી હોવા છતાં તેને માર માર પડે, બાંધવા પડે વિગેરે કરવું પડે છે. તેથી નિરપરાધી જીવની હિંસાના ત્યાગની રહેલ અઢી વસા દયામાંથી પણ નિરપરાધી જીવની સાપેક્ષપણે રહેલ હિંસાને સવા વસો બાદ થતાં ગૃહસ્થને ૧ વિશ્વા (વસે) જીવ દયા રહે છે. ઘણું કરીને શ્રાવકને એ પ્રકારે પ્રથમ અણુવ્રત છે. [વંદિત્તસૂત્રની આ ૧ જારિ x ૨-૦૦ x ૩ કા હૈ x ૪ વિંવિર્ષ : Page #225 -------------------------------------------------------------------------- ________________ - - ૧૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુ-વદિતસત્રની આર ટીકાનો સરલ અનુવાદ નવમી ગાથા સ્થલ પ્રાણાતિપાત વિરમણવ્રત નામનાં પહેલા વ્રતને વિષે લાગતા અતિચારના હેતુ સમજવા માટે છે. સમજાવે એ હેતુ ખ્યાલમાં આવી જાય તે વ્રતમાં લાગતા અતિચારોથી બચી જવાય. આ પહેલા વ્રતમાં અતિચારો લાગવાનો હેતુ પ્રાણીને વધ છે. આથી આ નવમી મૂળ ગાથાની વ્યાખ્યા કરવા પહેલાં શાસ્ત્રકારે અહિં સુધી પ્રાણીને વધ કેવા કેવા પ્રકારે થાય છે, અને તે વધથી કેવા કેવા પ્રકારે બચી જવાય છે એ બીના અહિં સુધીમાં સમજાવી. હવે પછીથી તે ચાલુ નવમી મૂળ ગાથાની સવિસ્તર વ્યાખ્યા જણાવે છે.] ઘરે બgવમિ. ગાથા ૯ની ચાલ્યા :-ઘથશે.” “પ્રાણાતિપાત વિરમણવ્રત, પાંચેય મૂળ વતેના સાર રૂ૫ હેવાથી પહેલું વ્રત છે, તે” ઉપર જણાવેલ સ્વરૂપવાળા પહેલા વ્રતને વિષે “શૂઝ” એટલે જવા આવવાની ક્રિયા વડે જેઓમાં જીવપણું પ્રગટ જણાઈ આવે છે, તે બેઈન્દ્રિય-તેઈદ્રિય-ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જીવો: તે એના “જાવાવિર” પ્રાણા: ઇંદ્રિય-શ્વાસોશ્વાસ-આયુ વિગેરેને “તેઓનાં હાડ-ચામડાં-નખ-દાંત વિગેરેને માટે સંકલ્પથી અતિપાત એટલે વિજેન્દ્રિયાળ ત્રિવિર્ષ વરું વિજાણં તુ હિંસા, એ ભગવદ્ વચન પ્રમાણે ] વિનાશ-હિંસા, અથવા (બીજી રીતે એમ અર્થ લે કે-) બેઈન્દ્રિય આદિ જીવો જ સ્થૂલ પ્રાણ: તેને અતિપાત-વિનાશ, અથવા (ત્રીજી રીતે એમ અર્થ લેવો કે) બાહ્ય સાધનથી ઓળખી શકાતે હેવાથી “ધૂ” એટલે બાદર એવો બેઈન્દ્રિયાદિ પ્રાણએને કાતિપાત-વિનાશ, તે પૂરપ્રાતિપાત–સ્થલ પ્રાણાતિપાત કહેવાય છે. તેની વિરતિથીવિરતિને આશ્રીને જે હવે કહેવાશે તે વધ, બંધ વિગેરે અશુભ આચરણ કર્યું હોય અથવા “એ આચરણ અર્થવાળે “બારિ” પાઠ, “જરૂરિબ' પાઠના આર્ષપ્રાગ તરીકે હેવાથી અથવા તો પાઠાંતર હવાથી “કરૂચરિત્ર' પાઠને અર્થ ગતિરિત-તિમા સમજ. એટલે સ્થલ પ્રાણાતિપાતની વિરતિથી અતિકમ-વ્યતિક્રમ આદિ અતિચાર વડે વ્રત અતિચરિત કર્યું હોય–અતિકમિત કર્યું હોય-વતને વિષે મલીનતા ઉપજાવી હાય” એ પ્રમાણે અર્થ લેવો. [ આ પ્રમાદને અપ્રશસ્તભાવે વધ-બન્ધન વિગેરે બની જવા પામ્યાં હોય તેની વાત થઈ, સિવાય શ્રાવકને ] કેઈપણ જાતના ભૂતગ્રહ, વ્યાધિ વિગેરેની શાંતિ માટે આ વધ-બંધન વિગેરે આચરણે પ્રશસ્તભાવે હોય પણ છે. અથવા: ‘જરૂરિયં=ાતિવાતું' પદને અર્થ, “અન્યત્ર ગમન કરવું” એ થાય છે. તેમાં દેશવિરતિથી સર્વવિરતિમાં જવું, તે પણ અન્યત્ર ગમન કર્યું જ કહેવાય. આ અન્યત્ર ગમન, પ્રતિકમણને યોગ્ય નથી. માટે મૂળગાથામાં “વ” કહ્યું છે. અમારે એટલે અપ્રશસ્તભાવે,-ક્રોધાદિ કષાયના ઔદયિકભાવમાં વર્તતે સતે (વધ-બંધનાદિ કર્યા હોય કે દેશ વિરતિમાંથી સર્વવિરતિમાં જવાનું બન્યું હોય ત્યાં અતિકમાદિ અતિચાર છે.) મૂળગાથામાં જણાવેલ વધ-બંધ વિગેરે અતિચારે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવમાં જ હોય છે-લાગે છે. પહેલા વતના આ વધ-બંધ વિગેરે અતિચારે, બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ વિગેરે ૧ ફાયરવાસ x 1 ૨ શાળના x 1 Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાઢપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૨ વ્રત દ્વારા પણ પહેલા વ્રતમાં લાગવા સંભવ છે. જેમકે-રામચંદ્રજી પ્રતિના લક્ષમણના નેહની પરીક્ષાને માટે દેવે લક્ષ્મણને “રામનું મરણ થયું” એમ કહેવાની સાથે લક્ષ્મણજી મરણું પામ્યા! અથવા ઉંદરને દરમાંથી રૂપિયા બહાર લાવતે દેખીને કુમારપાળ મહારાજે (રૂપીયા બહાર મૂકીને બીજા રૂપીયા લાવવા ઉંદર દરમાં ગયો ત્યારે) કૌતકથી રૂપીયા લઈ લીધા અને [ દરમાંથી બહાર નીકળે તેવામાં રૂપિયા ન દેખવાથી તે રૂપિયાની મૂછમાં તરફડીને] ઉંદર મરણ પામ્ય ! આ સ્થલ મૃષાવાદ વિરમણ અને સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત દ્વારા પ્રથમ વ્રતમાં જે વધ નામને અતિચાર ઉપજવા પામ્યો, તે અતિચાર બીજા અને ત્રીજા વ્રતમાં પ્રતિક્રમવાને હોવાથી અહિં પહેલા વ્રતમાં પ્રતિક્રમવાને નથી : માટે મૂળ ગાથામાં કહ્યું છે કે-“ફુરચૅ=ઐa” આ પહેલા પ્રાણાતિપાત વિરમણવ્રતને વિષે ઘમાયgiળ”-પ્રમાદ. વશાત (વધ-બંધ આદિ જે કઈ અતિચારે લાગ્યા હોય, તેમાં પ્રમાદ પાંચ-પ્રકારે છે. ४युं छे 8-मजं विसयकसाया, निदा विकहा य पश्चमी भणिआ। एए पश्च पमाया, जीवं पाडंति સંતરે ? | અર્થ :- (૧) મધ-મદિરા, (૨) વિષય-શબ્દ : પ્રમાદના પાંચ અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચેય ઇદ્રિના વિષયે આઠ પ્રકાર અને તે તે (૩) કષાય-ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષ, (૪) પ્રમાદથી અતિચારની નિદ્રા અને (૫) વિકથા-રાજકથા, દેશકથા, ભકતકથા અને ઉત્પત્તિ સ્ત્રી કથા : આ પાંચ પ્રમાદે જીવને સંસારમાં પાડે છે-રઝળાવે છે. • ૧. અથવા આઠ પ્રકારે પ્રમાદ છે, કહ્યું છે કે:अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य। रागो दोसो मइभंसो धम्ममि य अणायरो ॥१॥ जोगाणं दुप्पणिहाणं, पमाओ अट्टहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वजीअव्वओ ॥२॥ અર્થ:-(૧) અજ્ઞાનભાવ ધર. (૨) પ્રભુવચનમાં સંશય ધરે. (૩) મિથ્યાજ્ઞાન (૪) રાગ (૫) દ્વેષ (૬) મતિભ્રંશ (૭) ધર્મને વિષે અનાદર અને (૮) મન-વચન-કાયાના અશુભ ગ એમ આઠ પ્રકારે પ્રમાદ હોય છે–ગણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા પુણ્યવંતોએ તે આઠેય પ્રકારનો પ્રસાદ વર્જવા ગ્ય છે. ૧-૨ // આ આઠ પ્રકારના પ્રમાદને વિષે પ્રવર્તવું તે પ્રસંગ કહેવાય: પ્રમાદનો પ્રસંગ પાડે તે પ્રમાદ-પ્રસંગ કહેવાય. તે પ્રમાદપ્રસંગ વડે-(વધ-બંધ આદિ જે કઈ અતિચારે લાગ્યા હેય.) કષાય-વિષય વિગેરે પ્રમાદપ્રસંગ વડે જ છે પ્રાયઃ વ્રતને અતિચરિત કરે છે. પ્રમાદપ્રસંગ શ્રુતકેવલિઓ (ચૌદ પૂર્વધ) ને પણ અનર્થને હેતુ થાય છે, પછી બીજાને માટે તો પૂછવું જ શું કહ્યું છે કે चउदसपुवी आहारगाय, मणनाणी वीअरागो वि । . हंति पमायपरबसा, तथणंतरमेव चउगइा ॥१॥ અર્થા–ચૌદપૂર્વી, આહારકશરીરી, મહામુનિવરે, મન:પર્યવજ્ઞાનીઓ અને ઉપશાંતકષાયવાળા છવાસ્થ વિતરાગ જેવા બારમાં ગુણસ્થાનકધારી મુનિપ્રવરે પણ જે પ્રમાદને પરવશ ૌથળ x ૨ ઇતિકભ્યfમચર x | 2 કમાલ્ય ૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદરા ટીકાના સરલ અનુવાદ થાય કે-તું જ ચારે ગતિમાં ભમવાને ચેાગ્ય અની જાય છે ! ( કે–જેએની વૈમાનિક સિવાય ખીજી ગતિ જ હાતી નથી!} ॥ ૧॥ શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે:-~~ માસ સવળો મર્ચ, અવમત્તલ ન દ્યુતો વિમર્ચ' પ્રમાદીને સર્વ પ્રકારે-સ બાજુથી ભય છે, અપ્રમાદીને કાઇપણ સ્થળેથી ભય નથી. મૂળ ગાથામાં માચળસોળ કહીને પહેલા વ્રતમાં અતિચાર લાગવાનાં કારણુ તરીકે પ્રમાદને કહેલ છે, તે ઉપલક્ષણુથી સમજવું અને તેથી આટ્ટિ અને દર વિગેરે વડે પણુ ( વધ–ાધન આદિ કરવા દ્વારા વ્રતને ) અતિચરિત કર્યું હાય, એ પ્રમાણે અર્થ સમજવા. તેમાં શાસ્ત્રમાં નિષેધેલ આચરણને આદરવાના જાણી જોઇને ઉત્સાહથી સંકલ્પ કરવા તે આકુટ્ઠિ, અને વધ–બંધનાદિ કરવા, ઉન્માદથી વળગવું દોટ દેવી તે ૪પ કહેવાય. કહ્યું છે કે-બાટ્ટિયા વિષા, રૂપો પુળ वग्गणाईओ | कंदपाइपमाओ 'दप्पो पुण कारणे करणं ॥ १ ॥ 6 અર્થ :-પેચ-જાણી જોઇને કરવું તે આટ્ટિ કહેવાય, વલ્ગન—ધાવન વિગેરે દ કહેવાય અને કદપ વિગેરે પ્રમાદ કહેવાય; જે પ્રમાદ, કારણે કપ-આચાર છે, વગર કારણે આચાર નથી. અને ઉન્મત્તની જેમ વળગવા-દોડવા વિગેરેમાં તેમજ ઘેાડા-ગાડું-હુળ વિગેરેને ઉત્સુકતા પૂર્વક દોડાવવા-ચલાવવા-ખેડવા વિગેરેમાં ફાકટ જ પંચેન્દ્રિયના વધ અને પોતાના પણ ઉપઘાત થવા વિગેરે દોષ છે. એ પ્રમાણે આટ્ટિ અને દર્ષથી પ્રથમ વ્રતને અતિચરિત કરવા રૂપ જે કાંઇ આચરણ કર્યું... હાય: અહિં તેને હું નિંદુ છું, એમ અધ્યાહારથી લેવું: અથવા તેા આ ગાથા પર્યંત · વ્રતને અતિચરિત કરવા રૂપ જે કાંઇ આચરણ કર્યું. હાય,’ એટલું જ કહ્યું છે એમ સમજવુ, અને તે આચરણનું પ્રતિક્રમણ તે! આ પછીથી શરૂ થતી દસમી ગાથા વડે એકેક અતિચારને પૃથક્ પૃથક્ વર્ણવી ખતાવવા પૂર્વક કરશે. એ પ્રમાણે નવમી ગાથાના અર્થ પૂર્ણ થયા. स्थूलप्राणातिपातविरमणव्रतना-५ अतिचार અવતરળ:- નવમી ગાથામાંના ‘ આયમસલ્યે ' વાકચથી નવમી ગાથાના વિવરણમાં જે સામાન્યથી અશુભ આચરણનું વિવરણુ જણાબુ, તે અશુભ આચરણાને હવે આ દસમી ગાથા વડે પ્રથમ અણુવ્રતના જુદા-જુદા પાંચ પ્રકાર રૂપ પાંચ અતિચારા તરીકે નામ વાર દર્શાવાય છે, અને તે પાંચેય અતિચારાનુ પ્રતિક્રમણ જણાવાય છે. वह बंध छविच्छेए, अइभारे भन्तपाणवुच्छेए । पढमवयस्तइयारे, पडिक्कमे देसिअं सव्वं ॥ १० ॥ ગાથાર્થ:- ૧) વધ કરવાથી=પ્રાણીઓને નિ યપણે માર મારવાથી (૨) અધ=પ્રાણીઓને દોડાં વિગેરે વડે ખાંધવાથી, (૩) તેનાં શરીર-ચામડી વિગેરેને છેદવાથી (૪) તેએની ઉપર શક્તિ ૧ બાકુટિવૈશ્ય × २ कप्पा x Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વહિgસુત્રની આદર ટોકાના સરલ અનુવાદ ૧૨૩ ઉપરાંત ભાર ભરવાથી અને (૫) તેને આહાર-પાણી આપવાનો નિષેધ કરવાથી પ્રથમ વ્રતમાં તે પાંચ અતિચાર કે તેમાંના જે કઈ અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વ અતિચારને હું પડિમું છું. ( ૧૦ ) ( વૃત્તિનો માવા-વધ કે રાધ એટલે ચતુપદ-દ્વિપદ આદિ પ્રાણીઓને નિર્દયપણે તાડના કરવી, લાકડી દેરડાં વિગેરેથી પ્રહાર કર-૧, ગંધ = દેરડાં સાંકળ વિગેરેથી તેઓને ગાઢ બંધને જકડીને બાંધી લેવાં-૨, જીવ = શરીર અથવા ચામડી, તેને છેદ કરે તે વછેર એટલે તેનાં કાન, નાક, ગલકંબલ (ગળે લટકતી ઝાલર ) પૂછ વિગેરે કાપવાં-૩, બહુમાર = તેઓની શક્તિને ધ્યાનમાં રાખવાની પરવા કર્યા વિના તેના પર ઘણે ભાર આરોપ-૪, અને મરાપાનgણ = તેઓનાં અન્ન પાણ અટકાવવાં તે-૫, આ પાંચ પ્રકારનાં આચરણ, ક્રોધાદિકષાયના પ્રબળ ઉદયથી આચરવામાં પ્રથમવ્રતને વિષે તે પાંચ અતિચાર ગણાય છે, અન્યથા પ્રશસ્તભાવે શ્રાવકને એ આચરણમાં અતિચાર પણ સંગત નથી. કારણકે-શ્રાવકે વિનય-વિક–વૈયાવચ્ચ વિગેરે શિખવવા સારૂ પુત્રાદિકને પણ સાપેક્ષપણે વધ-બંધનાદિ કરવાં પડે છે. ચાણક્ય નીતિમાં કહ્યું છે કે –ાઢનાહવો વાર્તા નારો ગુણાકા તરHપુત્ર ર ા ણં જ, તાઝ તુ સ્ટાઢથેa | | અર્થ-લાડ લડાવવાથી ઘણા દોષો આવે છે, અને તાડના કરવાથી ઘણું ગુણો આવે છે માટે પુત્રને અને શિષ્યને તાડના કરવી, પરતુ લાડ લડાવવા નહિ. I 1 I એ પ્રમાણે પહેલા વ્રતના પાંચ અતિચાર દ્વારા દિવસ સંબંધી જે પાપ બાંધ્યું હોય તે હું પ્રતિક્રમું છું વધ-બંધ-છવિચ્છેદાદિ પાંચ પ્રકારમાં પાંચ અતિચાર. - નિર્દયતાના ફળ બાબત કહ્યું છે કે-વાળમજવા-પરધળવવા સવાફુન્નો ૩ રળિો દૃarશ થાળે છે ? તે અર્થ-વધ’ એટલે લાકડી-દેરડું વિગેરેથી પ્રહાર કર “મા” એટલે તાડના કરવી, જુઠું આળ દેવું, પરાયા ઘનનું વિલેપન કરવું, લૂંટ ચલાવવી વિગેરે. આ એકેક વાર કરેલ કર્મને સર્વ જધન્ય ઉદય દસગુણ હોય છે, અર્થાત તે તે કમ એકવાર મંદ પરિણામે કર્યું હોય તો પણ દસવાર ભેગવવું પડે છે! ૧ तथा तिव्वयरे अ पओसे सयगुणओ, सयसहस्सकोडगुणो । काडाकाडीगुणो वा, हुञ्ज વિવાળો વાતરો વા ૨ અથ:–અને તીવ્રતર પ્રદેષ પૂર્વક તે વધારણાદિ કરવામાં આવેલ હોય તે તેને વિપાકેદય સો ગુણે, એક લાખ ગુણે, કોડ ગુણે, કોડા કેડિ ગુણો કે તેથી પણ વધારે હોય છે. ! અર્થાત તીકોધાદિથી તે તે પાપ એકવાર કર્યું હોય તે સે વાર, એક લાખ વાર, કેડવાર, કોડાકડિવાર કે તેથી પણ વધુ વાર ભોગવવું પડે છે! પારા (આ વાત ધ્યાનમાં લઈને) પાડા-બકરાની ઉત્પત્તિ થવી વિગેરે બહુ દોષનું કારણ જે ભેંસબકરી વિગેરેને સંગ્રહ શ્રાવકે વર્જ વે. ( પાડે-બકરે વિ. ને પાડી બકરી આદિની લાગણીથી ઉછેરવાને બદલે તેને લે મવશાત્ બૂરી હાલત માં મૂકી દેવાનું બને છે તે લેકચ્યવહાર પ્રત્યક્ષ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ પણ છે. ) આ સૂત્રની ચાલુ ગાથા દસમી ને વિષે ચપ-વન્ધ વિગેરે પાંચનું ગ્રહણ કરવું તે તે માત્ર ઉપલક્ષણ તરીકે છે, તેથી વધ–બ ંધ વિગેરે સાથે હિંસા દિના હેતુ એવા મ ંત્ર, ત ંત્ર, ઔષધ વિગેરે પ્રયાગે ક્રોધાદિથી કરવાં તે પણ આ પ્રથમ વ્રતને વિષે અતિચાર તરીકે જાણવા. પ્રશ્ન:-શ્રાવક, વધ-બંધન વિગેરે કરે તેમાં પ્રાણીનાં પ્રાણાના વિયાગ નહિ કરવારૂપ સ્વીકારેલ વિકૃતિ તેા ખંડિત થતી નથી, અખડિત રહે છે; અને વધ–ખંધાદિની તેને વિરતિ નથી પછી તે વધ—-અધાદિ કરે તેમાં તેને પહેલા વ્રતમાં અતિચાર કેમ લાગે ? સમાધાન:-પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું સતે નિરપેક્ષપણે વધ-અધાદિ કરવાનુ પ્રત્યાખ્યાન પણ વાસ્તવિક રીતે થયું જ જાણવું કારણકે-વધ, મધ વિગેરે પ્રાણાતિપાતના હેતુ છે. પ્રશ્ન: જો એમ જ છે, એટલે કે-વધ, ધનાદિ પણુ જે પ્રાણાતિપાનના હેતુ છે, અને તેથી પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કયે સતે શ્રાવકને વધ-અધાદિનું પણ પ્રત્યાખ્યાન થયું જ ગણીએ તા વધ-અધાદિ કરવામાં શ્રાવકને વ્રતના ભંગ જ થાય; એટલે કે-અનાચાર જ થયા ગણાય, અતિચાર ન ગણાય; કારણ કે—પ્રાણાતિપાતનાં નિયમનુ પાલન કર્યું નથી! પછી વધમધાદિમાં અતિચાર કેવી રીતે સમાધાન :-એમ નહિ એટલતા, કારણ કે-ત્રત અંતવૃ`ત્તિએ અને અહિવૃત્તિએ એમ એ પ્રકારે છે; તેમાં જ્યારે કાધાદિના આવેશથી નિરપેક્ષવૃત્તિએ (હિંસાના નિયમની અપેક્ષા રહિત.) વધ-ધનાદિ કરે ત્યારે કદાચિત્તે મૃત્યુ પણ પામે; તેથી વ્રતધારી શ્રાવકને તેમાં નિચપણું અને નિરપેક્ષપણું હાવાથી અતવૃત્તિએ વ્રતનેા ભંગ થયે અને [જ્યારે ક્રોધાદિના આવેશ વિના સાપેક્ષવૃત્તિએ એટલે હિંસાના નિયમની અપેક્ષા સહિત વધ-મધન વિગેરે કરે ત્યારે તે વધ–બ ધાદિમાં શ્રાવકને] હિંસાના અભાવ હાવાથી અહિવૃત્તિથી વ્રતનું પાલન થયું: તેથી વ્રતના દેશથી ભંગ અને દેશથી પાલન થયું હોવાથી વધ-મધાદિમાં અતિચારને વ્યવહાર કરાય છે. કહ્યું છે કે : न मारयामीति कृतव्रतस्य, विनवै मृत्युं क इहातिचारः ? | निगद्यते यः कुपितो वधादीन् करोत्यसौ स्यान्नियमो ऽनपेक्षः ॥ १ ॥ मृत्योरभावान्नियमो ऽस्ति तस्य, कोपाद्दयाहीनतया तु भग्नः । देशस्य भङ्गादनुपालनाच, पूज्या अतिचारमुदाहरन्ति ॥ २ ॥ I અર્થ :- હું કાઈ જીવને ન મારૂં' એ પ્રમાણે વ્રત કરેલ શ્રાવકને વધ–બંધાદિમાં જીવના મૃત્યુ વિના અતિચાર કેમ લાગે? તે પ્રશ્નના ઉત્તરમાં ‘નિષતે’–કહીએ છીએ કે-શ્રાવક જે ક્રોધથી વધ–અંધ વિગેરે કરે તે ( પોતે સ્વીકારેલ પ્રાણાતિપાત વ્રતના ) નિયમમાં (સ્વીકૃત હિંસાના નિયમની) અપેક્ષાથી રહિત છે–દયાના પરિણામ વિનાના છે, અને વશ્વ-બંધ વિગેરેમાં ૧--પ્રિયતેવિ × । Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૧૫ પ્રાણીના મૃત્યુના અભાવ હાવાથી તેને પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનના નિયમ છે; આથી ક્રોધથી દયાહીનપણા વડે તેના જે નિયમ ભાંગે છે તે દેશથી ભાંગતા હાવાથી તેમ જ ( વ્રતને ખ્યાલમાં રાખવા રૂપ વ્રતની અપેક્ષાએ વધ-મધાદિમાં પ્રાણીનું મૃત્યુ નહિ નીપજેલ હોવાને લીધે ) વ્રતનુ દેશથી પાલન કરતા હેાવાથી પૂજ્ય પુરૂષા વધ-અધાદિને અતિચાર કહે છે: ॥ ૧-૨ ॥ અથવા અનાભાગ=સહસાત્કાર વિગેરે વડે અથવા પહેલાં કહી ગયા તેમ અતિક્રમ અદિ વડે વધ-ધાદિ પાંચેય પ્રકારમાં અતિચારપણુંજાણવું, તેમાં અનાભાગ એટલે અસાવધાનતા-ઉપયાગ શૂન્યતા અને સહસાત્કાર એટલે વિચાર્યા વગરનું કાર્ય કારપણું–ઉતાવળે કાર્ય નું થઈ જવું, કહ્યું છે કે :पुत्रं अपासिकणं, छूढे पायंमि जं पुणो पासे । न य तरह नियत्तेडं, पाथं सहसाकरणमेयं ॥ १ ॥ '' અથઃ–પહેલાં જોયા સિવાય (જીવ ઉપર) પગ મૂકાઇ (જાય અને ત્યાર) બાદ જુએ પશુ પછી (તે જીવ ખચી શકે તેવી રીતે) પગને પાછે ઉપાડવા સમર્થ ન થઈ શકે તે સહસાકરણ કહેવાય. ॥૧॥ આ પહેલું સ્થૂલ પ્રાણાતિપાતવિરમણવ્રત સ વ્રતાદિ ધર્મના સાર છે. જૈનશાસ્ત્રે કહ્યું છે કે: - ધન્નાનું લળદાતિ વો ન તવેથા વઢમયરલળઢ્ઢા, રૂતિ યાર્ં તેસારૂં ! ?|| અર્થ:-જેમ ધાન્યનાં રક્ષણ માટે કાંટા વિગેરેની વાડ કરે છે તેમ પહેલા વ્રતનાં રક્ષણ માટે ખાકીનાં ૧૧ વ્રત કરે છે-ઉચ્ચરે છે ॥ ૧ ॥ ક્રોડ પદ ભણી ગયે પણ ‘ પરના પીડા ન કરવી ' એટલું તે ભણતરમાંથી જેણે જાણ્યું નહિ, તેનાં તે પરાળ જેવા ભણતરથી શું ? | ૨ || મેરૂ કરતાં માટુ' શું હેાય ? સમુદ્ર કરતાં ગંભીર શું હોય ? ગગનથી વિશાલ શું હોય ? તેમ અહિંસા સમાન બીજો ધર્મ કર્યો છે ? અર્થાત્ કાઈ જ નહિ : ॥ ૩ ॥ કૃત્તિસિસમુય માં કહ્યું છે કે:- પ્રાણિઓની દયા જે લાભ કરે છે તે લાભ, સર્વવેદ, યોા અને તીર્થના અભિષેક પણ કરતા નથી! ॥ ૧|| મામારત વિગેરેમાં પણુ કહ્યું છે કે -ડે યુધિષ્ઠિર ! એક માજી કાઈ સુવર્ણ ના મેરૂ અથવા સમસ્ત પૃથ્વીનું દાન આપે અને બીજી બાજુ એક જીવને અભયદાન આપે તેમાં અભયદાનની તુલનામાં તે તે દાન ન આવે. ॥ ૧॥ શૂર પુરૂષ સામાં એક હાય, પંડિત હજારમાં એક હાય, વક્તા લાખમાં એક હાય; પરંતુ દાતા પુરૂષ તે (લાખમાં પણ એક) હોય યા ન હોય ! ॥ ૨ ॥ યુદ્ધ જીતવાથી શૂર નહિ; વિદ્યા મેળવી તેથી પંડિત નહિ, વાક્ચાતુર્યં હોય તેથી વકતા નહિ અને ધન દેનાર દાતા નહિ, પરંતુ ઇન્દ્રિયાને જય કરે ત્યારે શૂર ગણાય, વિદ્યા ભણેલા માણુસ ધર્મ આચરે ત્યારે પંડિત ગણાય, વાક્ચાતુર્ય - વાળા સત્યવાદી હાય ત્યારે વક્તા ગણાય અને ભલે ધનના દાતા હાય; પર ંતુ તે પ્રાણીઓને અભયદાન આપે ત્યારે દાતા ગણાય. ।। ૨-૩ || વળી અભયદાતા પણ ખરે તે ગણાય કે-જે , લીંખ વિગેરે ક્ષુદ્ર જંતુઓને પણ દુભાવે નહિ. તિાસમુચય વિગેરેમાં કહ્યું છે કે:દેહને પીડા ઉપજાવનારા જૂ, માંકડ, ડાંસ વિગેરે જંતુઓનુ પણ જે પુત્રની જેમ રક્ષણ કરે તે સ્વગંગામી જાણવા. ॥ ૧॥ વિષ્ટાના કીડા અને દેવના ઇન્દ્ર એ તેને જીવવાની ઈચ્છા ૧૪ સ્વ અને પરદર્શનકથિત અહિંસાત્રતનું માહાત્મ્ય. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતૃસત્રની આ ટકાના સરલ અનુe સરખી છે, તેમ મૃત્યુને ભય પણ સરખે છે. ૨ ન વળી દયા વિનાના બધા જ ધર્મો પંચાગ્નિતપ કરનાર કમઠ તાપસ વિગેરેની જેમ નિષ્ફળ છે. કહ્યું છે કે - मयमंडणं व तुसखंडणं च गयमज्जणं व सव्वपि । कासकुसुमं व वणगाइअं व विहलं इमीइ विणा ॥१॥ અર્થ-દયા વિનાનાં બધાં જ ધર્માનુષ્ઠાને, મૃતકને શણગારવાની જેમ-ફેતરાં ખાંડવાની જેમ-હાથીને નવરાવવાની જેમ-ઘાસ (બરૂ)નાં ફુલની જેમ અને જંગલમાં ગાયન કરવાની જેમ નિષ્ફળ છે. ૧. દયા રૂપી મહા નદી છે, અને બીજા ધર્મો તે નદીના કાંઠા ઉપર ઉગેલા તૃણના અંકુરા જેવા છે. દયા રૂપી મહા નદી સુકાઈ જાય તો તે ઘાસના અંકુરા કેટલી વાર ટકે? રા એ પ્રમાણે સર્વ દર્શનમાં દયાને સર્વ ધર્મમાં પ્રધાન કહેલ છે. આમ છતાં જેઓ એમ કહે છે કે “યજ્ઞાદિને વિષે હિંસા થાય છે, તે વેદવિહિત હોવાથી “દેવપૂજાની જેમ” ધર્મ છે. અર્થાત દેવપૂજામાં હિંસા થાય છે છતાં તેમાં જેમ ધર્મ કહેલ છે તેમ વેદમાં કહેલ યજ્ઞમાં થતી હિંસા પણ ધર્મ છે.” આ સર્વ પ્રલાપમાત્ર છે એમ જાણીને તેનાં વચનને તિરસ્કાર કરવો. કારણકે–હિંસાની સર્વ સ્થળે નિંદા કહી છે. હિંસાથી પણ ધર્મ માનનારને તે “વિષમાંથી પણ અમૃત પ્રગટ થાય છે, અગ્નિમાંથી શીતલજળ પ્રગટ થાય છે, સપના શખમાંથી પણ અમતરસના એહકાર નીકળે છે. ખળજનોના મુખમાંથી પણ પરગુણાનુવાદ હાય છે, ખારા સમુદ્રમાંથી પણ સુંદર દૂધનું પૂર વહે છે, તેમજ કાદવમાંથી પણ કપુરને સમૂહ પિદા થાય છે” એમ માનવું કપેિ કદાચિત દેવસાન્નિધ્યથી તે તે ન બનવાજોગ બનાવ પણ બને, પરંતુ હિંસામાંથી ઉત્પત્તિ તો કેઈપણ રીતે સંગત નથી. કહ્યું છે કે:आहिंसासंभवो धर्मः, स हिंसातः कथं भवेत् । न तोयजानि पद्मानि जायन्ते जातवेदसः ॥१॥ અર્થ -ધર્મ અહિંસાથી જ થાય છે, પછી તે હિંસાથી કેમ કરીને થાય? પાણથી ઉત્પન્ન થતા પડ્યો અગ્નિથી કદિ પેદા થતા નથી nલા વળી યજ્ઞની હિંસા લૌકિકશાસ્ત્રમાં પણ નિષેધેલી છે. લૌકિકદર્શનકારોએ જ કહ્યું છે કેष्टोमीयमिति या, पश्चालम्मनकारिका । न सा प्रमाणं झातृणां, भ्रामिता (का) सा सतामपि ॥१॥ અર્થ:-“આ અગ્નિોમી (તે નામા) યજ્ઞ છે” એમ કહીને-એ નામના અર્થને આગળ કરીને તે યજ્ઞને–અગ્નિોમીને પશુઓને વધ કરનારી તરીકે ઓળખાવાય છે, તે વિદ્વાનને પ્રમાણ નથીએ ૧-qન્નમિળ્યામિરાતે રૂતિ પજ્ઞાનતાઃ વેદમાં કહેલા -અન્વહાર્ચ ૨-કચન ૩-ગાહપત્ય ૪-આહવનાય અને ૫ આવશ્ય. એ પાંચ નામના અગ્નિ કહેવાય છે. તેમાં પંચાગ્નિ તપ કરનાર પિતાની ચાર બાજી તેમના ચાર નામને યોગ્ય ચાર અગ્નિ સળગાવીને અને પાંચમો માથે સૂર્યને આતાપ સહન કરીને તપ કરે. ર-એકેન્દ્રિયની હિંસામાં બેઠેલ મલીનારંભીને દેવપૂજા, પરિણામની વિશુદ્ધિનું કારણ હેવાથી અને તેમાં યોજવામાં આવતા પંચામૃતપુષ્પ-ફેલ નૈવેદ્ય વિગેરેમાં પૂજકને પિતે ઉપભોગ કરવાની વૃત્તિ લેશ પણ નહિ હોવાથી ગૃહસ્થને દેવપૂજા એ ધર્મ છે. યજ્ઞ કરનાર, પંચેન્દ્રિયની હિંસામાં બેઠા નથી અને યજ્ઞમાં હંમેલ પશુઓનું માંસ ખાવાની ગુદ્ધિવાળે છે. તેથી મલીન પરિણામનું કારણ એવી યજ્ઞની હિંસા ખુલ્લે અધર્મ છે. ૩-ઘવત્તએ x Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્રની ટીકાના સરલ અનુવાદ ૧૨૭ તે સત્પુરૂષાને પણ ભ્રમમાં પાડવાની વાત છે. ॥૧॥ વળી હું ભારત ! પશુનાં શરીરમાં જેટલાં રામ છે, તેટલા હજાર વર્ષ સુધી પશુઘાતકે નરકમાં( પરમાધામીએ કે નારકા આદિવડે) પકાવાય છે. ॥૨॥ આ આપણે કે—જેએ પશુઆવડે યજ્ઞ કરીએ છીએ, તે આપણે અન્ધકારવાળા તાંસ-નરકમાં રૂખીએ છીએ. કારણકે-હિંસા' એ કદી ધમ હતા નહિ, છે નહિ અને થશે પણ નહિ. ॥૩॥ વળી કેટલાક કહે છે કે-યજ્ઞમાં વધ કરેલા પશુઓ સ્વળે જાય છે, માટે યજ્ઞની હિંસા દોષને માટે થતી. નથી; એ વાત પણ ઉન્મત્ત માનવીના પ્રલાપ છે. કારણ કે-યજ્ઞમાં હોમેલ પશુઆ સ્વગે જાય છે તેની પ્રતીતિ શું? ઉલટુ તેને તે તે પ્રકારનાં કુમરણુમાં મહા આત્ત અને રૌદ્રધ્યાનને લઈ ને દુતિ જ સ ંભવે. આ ખાખતમાં ધનપાળ પંડિતના સંબંધ છે કે–[ ભાજરાજા શિકાર ખેલી રહેલ છે તેમાં ] તે ભેાજરાજાની શિકાર કૌશલ્યતાની ઘણા પંડિતાએ પ્રશ ંસા કરવાથી ધનપાળ પડિતે કહ્યું કે-‘ખીજા જીવાને મારવામાં–હણવામાં બતાવાતું આ પરાક્રમ રસાતળમાં જાવ; કે–જે પરાક્રમવર્ડ જેને કાર્યનું શરણુ નથી અને જેને કોઈ અપરાધ નથી તેવા જીવાને હણવામાં આવે છે ! આ તા કુનીતિ છે, મહા અન્યાય છે કે—અતિ દુબળ પ્રાણીઓને મળવાન્ હણે છે ! હુ હા ! મહાકષ્ટની વાત છે કે-જગત રાજા વિનાનુ` છે. ॥૧॥ પ્રાણ જવાને અવસરે પ્રાણ બચાવવા સારૂ મુખમાં તરણું લેતા શત્રુઓને પણ છેાડી દેવાય છે, તે આ મુંગા પ્રાણિઓ તો સદા તરણાં ખાનારા જ છે ! તેને હણાય કેમ ? ॥ ધનપાળની એ વાત સાંભળીને જેને કહ્યુારસ ઉત્પન્ન થયા છે તેવા નિયમિત શીકારના વ્યસનવાળા ભાજરા નગરમાં પાછા વળતાં એક સ્થાને થતા યજ્ઞમાં હણવા માટે થાંભલા સાથે ખાંધેલ એકડાને દીન વદને બરાડા પાડતા જોઇને ઘનપાળને પૂછ્યું કે- આ બકરો શું ખેલે છે? ' ઘનપાળે કહ્યું-સ્વામી! મરણના ભયથી પીડિત એવા આ બકરા એમ કહે છે કે' नाऽहं स्वर्गफलोपभोगतषितो नाम्यर्थितस्त्वं मया । संतुष्टस्तृणमक्षणेन सततं साधो ! न युक्तं तव । 9 स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो । यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा वान्धवैः १ ॥ १ ॥ અર્થ:—હે સજ્જન ! હું સ્વર્ગ સુખાના ઉપભાગની તૃષ્ણાવાળા નથી, તેમજ ‘મને સ્વર્ગમાં માકલ ' એમ મેં તને પ્રાર્થના કરી નથી, વળી ઘાસના ભક્ષણમાં ‘હું જરાય ખિન્ન નથી ' સપૂર્ણ સંતુષ્ટ છું' માટે સ્વર્ગમાં માકલવાને મ્હાને મને મળાત્કારથી હણી નાખવા એ તને શાલતું નથી. વળી ‘ તારા વડે યજ્ઞમાં હણીને હામાયલા પ્રાણીએ સ્વગમાં જાય છે' એવા તને ઢંઢ વિશ્વાસ હોવાને અગે તુ મને યજ્ઞમાં હામવા મથતા હા, તા પ્રશ્ન છે કે-તારા માતાપિતા અને પુત્રો તથા ખાંધવાને હામના વડે યજ્ઞ કેમ કરતા નથી ? ॥ ૧ ॥ ( ધનપાળ એ પ્રમાણે તે બકરાનું મેલવું રાજાને જણાવી રહેલ છે, તેવામા ત્યાં યજ્ઞમાં હામવા રાખેલ એ પાપટને અરસપરસ ખેલતા જોઈને રાજાએ ધનપાળને પૂછ્યું. ) ‘વિક્રમેજ્ઞ ્ ? ’– આ એ પોપટ શું ખેલે છે? તેના ઉત્તરમાં ધનપાળે રાજાને ફરી કહ્યું કેઃ(સ્વામી ! પહેલા પાપડે એમ કહ્યું કે- યજ્ઞ કેવા? કે-૪) ચૂવું ત્લિા પદ્દવા, જીલ્લા દલિતમમ્ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાના સલ અનુવાદ ચર્ચવંશમ્યતે સ્વર્ગ, નજે વ્હેન શમ્યતે? ? ! અર્થ:- ગ્રૂપ (યજ્ઞસ્ત ંભ માટે સમીવૃક્ષનાં લીલાં કાષ્ટ )ને છેદીને, પશુઆને હણીને અને લેાહીના કાદવ કરીને આ શું કરવામાં આવે છે? જો એ પ્રમાણે સ્વર્ગમાં જવાતું હોય તેા પછી નરકે કૈાણુ જશે? ॥૧॥ (આ સાંભળીને ખીજો પોપટ કહે છે કે-ભાઈ! આ યજ્ઞ નથી, પરંતુ પ્રાણીઓનાં માંસનુ ધર્મના નામે ભક્ષણ કરવાની પાપલાલસાવાળા જનાએ પ્રવર્તાવેલ પાપ માગ છે. ખાકી ) સરું ચૂર્વ તો મિ:, કાળાÆ સમિધો. મમ । હિંસામારૂતિ ચાયેષ યજ્ઞ: સનાતન: ॥ ૨ ॥ અથ:-સત્ય એ ચૂપયજ્ઞસ્ત ભ છે, તપ એ અગ્નિ છે અને (બીજાના નહિ) મમ=મારા પોતાના પ્રાણા તે તપરૂપ અગ્નિમાં હામવાનાં લાકડાં છે; તે હામમાં અહિંસારૂપ આહૂતિ આપવી તે સનાતન ( તાત્ત્વિક ) યજ્ઞ છે. ॥ ૨ ॥ આ પ્રમાણે ધનપાળના મુખેથી શુકસંવાદ સાંભળીને ભોજ રાજાએ પણ તે વાત સ્વીકારી. ' શ્રી હર્ષ નામના મહા કવિએ પણુ પોતે રચેલા નૈષધીય મહા કાવ્યના ખાવીસમા સના ૭૬ મા શ્ર્લોકને વિષે યજ્ઞમાં થતી હિંસાને પાપ હેતુ જણાવેલ છે. જીએ-ચેવ જેવब्रज भोज्यऋद्धि, शुद्धा सुधादीधितिमण्डलीयम् । हिंसा यथा सैव तथाऽङ्गमेषा, कलङ्कमेकं मलिनं વિાંતા ॥ શ્ ॥ અથ:-દેવાના સમુહને ભાયપાન કરવા યોગ્ય ઋદ્ધિ (અમૃત )-સમૃદ્ધિ છે જેની એવી ચંદ્રની આ મંડલી છે, તે રૂખ્યા યાગ ( યજ્ઞ )ની જેમ નિર્મળ શેાલી રહી છે. ( યાગ—યજ્ઞ પણ તેમાં હેામવાની ‘ દેવાના સમુહને ભાય એવી ’ સેામવલ્લી વિગેરે સમૃદ્ધિથી શુદ્ધ-પવિત્ર છે. ) ‘ ચથા સૈવ ’=જેમ (ચંદ્રની મંડલીની પવિત્રતાના સમન્વયમાં જેનું હૃષ્ટાંત અપાયું છે તે ) ઇયા જ ‘દ્વિમાં વિતિ’-પશુ હિંસાત્મક હોવાથી પાપ હેતુ એવી હિંસાને ધારણ કરે છે, ‘તથાણા ’“તેમ આ ચંદ્રમડેલી મધ્યમાં એક અંગ કલંક તરીકે ધારણ કરે છે. ॥ ૧॥ ચામાં થતી હિંસા સંબંધમાં રૂદ્રશમાં બ્રાહ્મણનું ( અતિાધક ) દૃષ્ટાન્ત. રૂદ્રશમાં નામે એક બ્રાહ્મણ હતા. તેના પુત્ર યજ્ઞમાં ડામવાને માટે એક બકરાને બળાત્કારે ઘસડી જતા હતા. મકરાને બરાડા પાડતા જોઈને જ્ઞાનવત એવા સેામ નામના મુનિએ કહ્યું કે:खड्ड खणावि तई छगल ! तई आरोविअ रुक्ख । इंजि पवत्ति जनं इह, काई बुब्बुइ मुरुक्ख ? ॥१॥ અર્થ:-હૈ છાગ ! ( બકરાને હણવાની ) ખાડ તે ખાદાવી છે, તેની ઉપર છાંયડી માટે વૃક્ષે પણ તે વાળ્યાં છે. અને લાકને એમજ તે પ્રવર્તાવેલ છે: માટે હે મૂરખ! હવે શું એ એ કરે છે? ॥૧॥ મુનિરાજની આ વાત સાંભળીને અકરાને જાતિસ્મણુ થયું! મુનિરાજે સહુને ઉદ્દેશીને કહ્યું-જે રૂશર્મા આ બકરાનો વધ કરવા સજ્જ થએલ બ્રાહ્મણના ૧-આ મહા કવિ વિક્રમ સંવત્ ૧૨૦૦ લગભગ એટલે આઠસે વર્ષ' પહેલાં થયેલ છે: જેનુ વર્ણન પૂ. આચાય શ્રી રાજશેખર સુરીશ્વરજી મહારાજે પાતે વિક્રમ સંવત્ ૧૪૦૬ માં રચેલ પ્રબન્ધકાષ નામના ઐતિહાસિક ગ્રંથરત્નમાં દર્શાવેલ છે. વેદાંતિમાં આ શ્રી હુ કવિ, સર્વ પંડિત શિરોમણી તરીકે પ્રસિદ્ધ છે. પૂ. ઉપા. ધ વિ. કૃત અનુવાદમાં ( યજ્ઞમાં થતી હિંસામાં ધમ' નથી પણ પાપ જ છે, એમ યજ્ઞને માનનારા આ મહા બ્રાહ્મણુ પંડિત પોતે જ કહે છે, એમ નકરપણે જણાવતા) આ લેાક અને તેના મઢુત્ત્વના અર્થને પણ છેડી દેવામાં આવેલ છે, તે તેઓએ અનુવાદમાં છેડી દીધેલ પાંચસોક ક્લાકના અનુવાદ કરતાં ય ખુખ દુ:ખદ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વૃત્તિસૂત્રની આદરી ટીકાના સફલ અનુવાદ ૧૯ પિતા હતા, તેણે આ સરોવર ખાદાવ્યું છે, તેની પાળ ઉપર ચેમેર વૃક્ષા રાખ્યાં છે, અને દર વર્ષે એકડાના વધથી યજ્ઞ કરવાનું પ્રવર્તાવ્યું છે; તે રૂશર્મા મરીને આ બકરા થયા છે. એના આ ( એ જ બકરાના વધ કરવા સજ્જ થએલ ) પુત્રે આજ એકડાને પાંચભવ સુધી એકડારૂપે યજ્ઞમાં હણીને હામેલ છે. આ તે બકરાના છઠ્ઠો ભવ છે. હમણાં તેને અકામનિ ાથી જાતિસ્મરણુ જ્ઞાન થયું છે. તે જ્ઞાનવર્ડ આ ખકરા હવે પુત્રને કહી રહ્યો છે કે– હે પુત્ર ! તું મને શું કામ હણે છે ? હું તારો પિતા છું. વિશ્વાસ ન આવતા હાય તે હું તને નિશાની આપું છું. (કે-ઘરમાં મેં અમૂક ઠેકાણે દાટેલું નિધાન છે તે ત્યાં જઇને) જો.’ સેામ મુનિએ તે પ્રમાણે બકરાનુ ખેલવું જણાવતાં ખાત્રી માટે બકરાએ ઘરમાં જઈને પાતે રૂદ્રશમાંના ભવમાં દાટેલું નિધાનસ્થાન પુત્રને દેખાડયું! તે સ્થળે ખેદતાં નિધાન પ્રાપ્ત થવાથી અકરાની બાબતમાં સહુને વિશ્વાસ આબ્યા, અને સર્વે એ દયાધના સ્વીકાર કર્યો. યજ્ઞમાં થતી હિંસાનાં આવાં ઘેર પરિણામ જાણીને હિંસા સ પ્રકારે વવા ચેાગ્ય છે. પ્રાણીઓની હિંસા વવાનું વ્રત લેનારને જે ફળ મળે છે તે કહે છે કે: जं आरुग्गमुदग्गमप्पडिहयं, आसरतं फुडं । रूपडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं ॥ दहिं आउ अवचणो परिणो, पुत्ता सुपुण्णासया । तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलम् ॥ १ ॥ અર્થ :-સમસ્ત જગતને વિષે પ્રાણીઓને જે અદ્ભુત અને અપ્રતિહત આરોગ્ય હાય, સહુ પર આજ્ઞા ચાલતી હાય, અપ્રતિરૂપ હાય, ઉજ્વલતર કીર્તિ હાય, ઋદ્ધિ સિદ્ધિ હાય, ચૌવન હાય, આયુષ્ય દીર્ઘ હાય, પરિજન વર્ગ અવંચક હોય, પુત્રા ઉત્તમ પુણ્યાશયવાળા હોય તે વિગેરે ખરેખર દયાવ્રતનાં પાલનનુ ફળ છે. ॥ ૧ ॥ જો આ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના સ્વીકાર ન કરે અથવા સ્વીકાર કરીને તેમાં અતિચાર લગાડે તે પ્રાણીઓને તેનું ફળ ' પાંગળાપણું ઠુંઠાપણું-કુષ્ટ આદિ મહારાગ-સ્વજનાના વિયોગ-શેક-ટુંકું આયુષ્ય -દુઃખ અને દુર્ગતિ વિગેરે હાય છે. કહ્યું છે કે-પાળિવદ્ વટ્ટતા, મતિ મીમાણુ-દમવસદ્દીપુ ! સંસારમઇજી ચા, નાંતવિાસુ ગોળીસુ ॥॥ અર્થ:-પ્રાણિધમાં પ્રવતા જીવા સંસાર મંડળ ( ૮૪ લાખ યાનિના ફેરા)માં રહ્યા થકા ભયંકર ગોવાસમય નરક અને તિય ઇંચની ચેાનિઓમાં ભમે છે. ॥૧॥ એ પ્રમાણે દસમી ગાથાના અર્થ પૂર્ણ થયા. ૧ સર્વ સામાન્ય રીત છે કે-ફળ જાણ્યા સિવાય જગતના જીવાતી ધર્માનુષ્ઠાનમાં પ્રાયઃપ્રવૃત્તિ થતી નથીઃ આ માટે નવકાર જેવા મહામત્રને છેડે પણ સે। પંચ નમુન્નારો, સવ્વપાવવળાસળા આદિ અંતિમ ચાર ૫૬ વડે ( પહેલા પાંચ પદમાં) પરમેષ્ઠીને કરવામાં આવેલ નમસ્કારનું ફળ ખતાવવામાં આવેક્ષ છે. આ પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ વ્રતના વિસ્તૃત વિવરણુમાં પણુ અહિં સુધી શાસ્ત્રકારે પ્રથમ તા હિંસાનો નિષેધ, તેનાં માઠાં પરિણામેા જણાવવાપૂર્વક વિસ્તારથી જણાવ્યા. એ પછી છવાને હિંસાનું વ્રત કરવામાં આદર્ થાય તે શુભ આશયથી શાસ્રમર્યાદા પ્રમાણે આ ‘નું આળમુર. ' બ્લાય વડે શાસ્રકાર, હિંસા વવાનું Page #235 -------------------------------------------------------------------------- ________________ - - ૧૩૦ શ્રી શ્રાદ્ધપ્રતિકરણ વદિસવની આદશે ટીકાના સરલ અનુવાદ આ પહેલા વ્રતના પાલન વિષે હરિબલ માછીનું અદ્ભુત દૃષ્ટાન્ત અલ્પ પણ જીવદયા ક૫લતાની જેમ આ ભવમાં પણ હરિબલ માછીને પ્રાપ્ત થયેલાં સુખની માફક મનમાં કપેલ ઘણાં સુખને થોડા કાળમાં આપે છે. આ અથવા સહેલે પણ નિયમ કરે સારે છે, કે જે નિયમનું આપત્તિકાળે પણ અરાધન કરનાર પ્રાણી, હરિબલ માછીની માફક આ ભવને વિષે પણ અતુલ ફલ પામે છે. તેરા કાંચનગિરિ (મેરૂગિરિ)ની જેમ શ્રેષ્ઠ સુવર્ણરિદ્ધિની ગણનાવાળું, તાવિક આનંદ કરનારને આલ્હાદકારી અને “સુમનઃ શિ's પંડિતનું આશ્રય સ્થાન, એવું કાંચનપુર નામે નગર શેભે છે. આવા તે નગરમાં શત્રુરાજાએની સેનાને ત્રાસ પમાડનાર વસન્તસેન નામે રાજા હતો. તે રાજાને રૂપવડે હિમાલયની શ્રી જેવી વસન્તસેના નામે રાણી હતી. જો કેટલેક વખત સંતાન વિહુણ રહેલ તે રાજા શણને જતે દહાડે યુવાન જનને ઉન્માદ કરાવવામાં મૂર્તિમાન વસન્તઋતુના જેવી શોભાને ધારણ કરનારી અને ઘણું ગુણનું પાત્ર એવી વસન્તશ્રી નામે પુત્રી પ્રાપ્ત થએલ. પા જેમ કવિ માટે તેને અનુરૂપ ઉપમાન મેળવી શકાતું નથી તેમ આ વસન્તસેન રાજા, અસરાના રૂપને જીતવા સમર્થ અને પ્રિયા બનવાની ઈચ્છાવાળી એવી તે પુત્રી વસતશ્રીને અનુરૂપ વર કેઈ પણ સ્થળેથી મેળવી શકો નહિ! દો અને બીજી બાજુ એમ બન્યું કે-તે નગરમાં દરરોજ માછલાંઓને પકડવાની જાળ નાખવામાં નિષ્ણાત અને પ્રકૃતિએ ભદ્ર એ કઈ હરિબલ નામને માછીમાર રહેતો હતે IISા તે હરિબલને અનાર્ય શિરોમણિ અને પ્રચંડ એવી પ્રચંડા નામે ભાર્યા હતી, એ કારણે તેનાથી હંમેશ બીતો અને ઉદાસ રહેતો હરિબલ રવને પણ સુખ પામતે નહિ તા કહ્યું છે કે कुग्रावासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखी च भार्या । कन्याबहुत्व च दरिद्रता च, षड् जीवलोके नरका भवन्ति ॥९॥ અર્થ:-(સુદેવ-સુગુરૂ-સુધર્મ અને સુજ્ઞ ધાર્મિકજનનો જ્યાં વાસ ન હોય તે) મુત્રામમાં રહેવું, દુષ્ટ રાજવીની સેવા કરવી, નબળા આહારે જીવવું, ક્રોધમુખી સ્ત્રી હોવી, ઘણું પળ આગમ વચનથી બતાવે છે, અને ઉપર જણાવેલ નવકારનાં દષ્ટાંત પ્રમાણે હિંસાવતને આ ચાલુ અધિકાર પણ આ (હિંસાવતનાં ફળને જણાવનાર) અંતિમ શ્લેક લેવામાં આવે તે જ પૂર્ણ થશે ગણાય તેમ છે. અન્યથા [ટુંઢની માફક કોઈ માણસ નવકારમાંનાં પ્રથમનાં પાંચ પદ ગ્રહણ કરે અને અંતિમ (ફળદર્શક) ચાર પદને છોડી દે, તે ] નવકાર જેમ ફળહીણ લેખાવ્ય ગણાય તેમ ] આ હિંસાબતને અધિકાર ફળહીન લેખા ગણાયઃ આ વસ્તુ પર બેપરવા રહી પૂ. 9. શ્રી ધર્મવિ. મહારાજે કરેલા અનુવાદમાં આ સત્કલદશક લેકને તેમ જ તે પછીના (વ્રત નહિ લેવામાં તેમ જ તે બતમાં અતિચાર લગાડવામાં પ્રાપ્ત થતાં માઠાં ફળને જણાવનાર ) અ ‘urળયદે ઘટ્ટતા” ગ્લાકને અને તેના અનુવાદને પણ છોડી દીધેલ છે તે શેચનીય છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આદર્શ ટીકાને સલ અનુવાદ ૧ણી પુત્રીઓ હોવી, તેમજ દરિદ્રતા હોવી, એ છ બાબતે આ લેકમાં નરકાવાસ છે. આ ૯ માછી હરિબલે એક વખતે નદીકિનારે એક મુનિને જોઈને નમસ્કાર કર્યો. મુનિએ તેને “કાંઈ ધર્મ જાણે છે?' એમ કહી પોતાની તરફ આકર્ષ્યા અને તેને ધર્મ કહ્યો. ૧૦ આ (સાંભળી) હરિબલે કહ્યું-પિતાના કુલનો આચાર એ ધર્મ છે. અથવા તેના હરિબલને મુનિરાજ કરતાં મેટે બીજે ધર્મ કેવો? તેવા સ્વકુલમાં ઉતરી આવેલ મિલાપ અને દયા. (આ માછી પકડવાના) ધર્મને દરરે જેને માટે હું એકાગ્રચિત્ત ધર્મની પ્રાપ્તિ, આરાધું છું.” ૧૧ (હરિબલની તે વાત સાંભળીને) મુનિ રાજે કહ્યું-“આવું બોલવું મૂઢ બુદ્ધિવાળાને ઘટે છે, સમજુ જનેને આવું બોલવું યુક્ત નથી: જે કુલના માર્ગે ચાલવામાં ધર્મ હોય તે અધર્મ શબ્દ, નામથી જ નાશ પામી જાય. + ૧૨ વળી (કુલાચાર જ ધર્મ તરીકે મનાતે હોય તો) સ્વમુલાચારને જ ધર્મ કહેવાની નીતિવાળા પુત્રએ પિતાના પિતાનું “દરિદ્રતા–દાસપણું–અન્યાય-દુઃખીપણું' વિગેરે ચરિત્ર તજી દેવાયેગ્ય નહિ રહે અર્થાત પિતાનાં દરિદ્રતા- દાસપણું-અન્યાય-દુઃખીપણું વિગેરેને પુત્રએ કુલને ધર્મ માનીને નીભાવવાં જરૂરી ઠરે. ૧૩ . તેથી કુલાચાર એ ધર્મ નથી, પરંતુ પ્રાણીઓનું રક્ષણ કરવું તે વિગેરે ધર્મ છે. તેમાં પણ પ્રાણિરક્ષા તે અર્થિત બધું જ આપવામાં તક્ષા=ભૂમિ સ્વરૂપ છે. આ ૧૪ દુત્તા-હર્ષની બીના છે કે સિહણની માફક અનેક સ્વરૂપવાળી એવી તે જીવદયા એકલી જ હોય તે પણ દુખે કરીને અંત પમાય તેવાં પાપજન્ય દુઃખરૂપ હાથીની હારમાળાને હંમેશને માટે સત્વર નાશ કરી નાખે છે! I ૧૫ માટે જે તે દુઃખથી ખરેખર કંટાન્ય છે અને સુખને અભિલાષી પણ જે હૃદયથી છે, તે શ્રેષ્ઠ ગુણથી પુષ્ટ એવા હે ધીવર! તું જીવદયાને વિષે યત્ન કર: R ૧૬ (મુનિરાજને તે ધર્મોપદેશ સાંભળીને) બોધ પામેલ હરિબલ બોલ્યા-ખરેખર દયા જ સાચો ધર્મ છે, પરંતુ રંકને ઘેર ચક્રવતીનાં ભજનની માફક માછીમારનાં કુલમાં જીવદયા કયાંથી હોય?–કેમ પાળી શકાય? ૧ળા ઋષિ મહાત્માએ કહ્યું-જે તું (કુલના કારણે) જીવદયાનું અધિક પાલન કરવા સમર્થ ન હે, તો આટલું કરી કે જાળમાં પહેલા આવેલ મત્સ્યને તારે જીવતે છેડી દે. ૧૮ એટલે પણ નિયમ જે બરાબર પાળવામાં આવે તે સદ્દભાવના હરિબલે કરેલ દયા- રૂપ જળથી સિંચાએલ વડના અંકુરાની જેમ તે નિયમ અતુલ્ય ધર્મના નિયમને વી. એવા અનંત ફળે કરીને ફળે છે-અનંત ફળદાતા નીવડે છે! કાર અને દેવે તરત જ લા ગુરૂમહારાજે બતાવેલ તે નિયમ સહેલું હોવાથી ઘીવર કરેલ પરીક્ષા. હરિબલે તે નિયમ હર્ષપૂર્વક સ્વીકાર્યો, અને પિતાનાં જાળ નાખવાનાં કાર્ય માટે જઈને નદીનાં જળની અંદર અવિલંબે જાળ નાખી. ઘરના નિયમનું ઘણું વિશાળ ફળ તેને પહેલે તબકકે જ બતાવતે હેય તેમ તે જાળમાં રૂષ્ટ પુષ્ટ એ એક મહાન મચ્ચે તત્કાળ આવી પડ્યો! ૨૧ A ( આ માટે મસ્ય જેવાથી) લેભને લીધે થએલ પુષ્કળ પ્રયતાને હરિગલે, સ્વીકારેલ નિયમના બળવ Page #237 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રોકીને અને (જાળમાં પહેલે આવેલ તેજ મત્સ્ય ફરીથી પણ જાળમાં આવે તે તેને જીવતે છેડી દે સુગમ પડે એ માટે) તે મત્સ્યના કઠે કેડી બાંધીને તે મર્યને જલદિ છેડી મૂકે! . રર ! નિર્ભય બન્યો હોય તેમ ફરીથી પણ તે જ મત્સ્ય જાળમાં આવ્યો ! છતાં પણુ હરિબલે તેને ફરીથી પણ એ પ્રમાણે છોડી મૂક્યો! (તે મત્સ્યની દયા ખાતર) હરિબલે બીજે સ્થળે જઈને જાળ નાખી, તો ત્યાં પણ જાળમાં તે જ મત્સ્ય આવ્યો! અને હરિબલે દયાથી તેને છેડી મૂક્યો. એમ સાંજ સુધી પણ તે જ મત્સ્ય આવ્યા કર્યો અને હરિબળે પણ તેને મુક્ત કર્યા જ કર્યો! | ૨૩ . તેમ કરવામાં સ્વીકૃત નિયમના પાલનને વિષે દઢ આશયવાળા એ હરિગલનાં મનમાં પરિતાપની વાત પણ ન આવી! ખરેખર, ધીરપુરૂષે વિëલતામાં પણ સ્વીકારેલ વિધિને વિષે અધીરતાને ભજતા નથી. ૨૪ સાંજ સમયે એ રીતે છેવટે છૂટ થએલ તે મત્ય, મનુષ્યની વાચાવડે હરિબલને કહેવા લાગે-“હે સાહસિક! તારા સાહસથી હું પ્રસન્ન થયે છું તને ઈષ્ટ હોય તે વરદાન માગી લે.” ૨૫ ! (એ પ્રમાણે મનુષ્યની વાચાથી માસ્યને બોલતે સાંભળીને) અતિ વિમયપૂર્ણ હૃદયવાળે બુદ્ધિમાન હરિગલ પણ મસ્યને કહેવા લાગે-“હે મસ્ય! તું મનસ્ય અને શું આપી શકીશ?” મયે પણ કહ્યું - મને તું મસ્ય જાણીશ નહિ, અને (મેં વરદાન માગવા આપેલ વચનની) અવજ્ઞા કરીશ નહિ: કારણકે-હું સમુદ્રને દેવ છું તે આ પ્રકારે જીવદયાને નિયમ સ્વીકાર્યો ત્યારે હું નજીકમાં હોવાથી મેં તારી (જાળમાં પહેલા આવેલ મત્સ્યને ન મારે) તે પ્રકારની નિયમની કોટીને જાણીને (તે કોટીમાં તું કેટલે ટકે છે ? એ જેવા) મેં તારી પરીક્ષા કરી છે. આ ૨૬-૨૭ . गृहणन्ति नैव नियम, केचिद् गृहणन्ति निर्वहन्ति न च ॥ गृहणन्ति निवहन्ति च, ते केचित्पंचषाः पुरुषाः ॥ २८ ॥ અર્થ-કેટલાક નિયમ જ લેતા નથી અને કેટલાક લે છે તો નિયમન નિર્વાહ કરતા નથી, નિયમ લે અને પાળે તેવા તે પાંચ-છ પુરૂષ જ હોય છે. જે ૨૮ / તું માછીમાર હિોવા છતાં પણ તારી (નિયમને વિષે) દઢતા છે, તે જોઈને હું પ્રસન્ન થયે છું માટે કહે-હું તને શું આપું? મસ્યરૂપ ધારી તે સમુદ્રના દેવે એ પ્રમાણે ક સતે હરિબલ કે હર્ષપૂર્વક બે -“હું જ્યારે આપત્તિમાં આવી પડું ત્યારે તું મારું રક્ષણ કરજે.” . ૨૯ દેવ પણ હરિબલની તે માગણીને સ્વીકાર કરીને તત્કાળ અદશ્ય થયે. આખા દિવસમાં મિસ્યનો લાભ નહિં થયો હોવાથી મત્સ્ય વિના ઘેર જઈશ તે સ્ત્રી દુઃખી કરશે એ ભયમાં) હરિબલ તે ગભરાયે થકે તે રાત્રિએ શહેર બહારના કેઈ દેવમંદિરમાં રહ્યો. - ૩૦ ત્યાં રહો કે “માછીમાર અને શ્રેષ્ઠ બુદ્ધિમાન્ ” એમ બંને પ્રકારે ધીવર-હરિબલ વિચારે છે, જે-અહે! ચક્રવર્તિની ડાંગર (આજે વાવે અને આજે જ ફળે)ની જેમ મને નિયમ જલદિ કેમ કરીને ફલદાયી થયે? | ૩૧ | એક જ જીવની દયાથી અને તે પણ આ પ્રમાણે વેગથી દેવનું વરદાન પ્રાપ્ત થયું, તે જોતાં જે બધા જ જેની દયા પાળું ત્યારે તે કેને માલુમ કેટલું ફળ પ્રાપ્ત થાય છે ૩૨ પરની દયાને લીધે જેઓ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૩૩ જતુઓને કદિપણ હણતા નથી તેઓ ધન્ય પુરૂષોમાં પણ શિરોમણિ છે, તેમ નિરપરાધી જંતુઓને હણવામાં સતત રક્ત એવા મને ધિકાર છે. તે ૩૩તેથી કઈક બીજા ઉપાયથી કેમ કરીને પણ જે હું નિર્વાહ ચલાવતો થઉં તે કરેલા સુકૃતને હણી નાખવાના સ્વભાવવાળી હિંસાને હું વિષવેલીની માફક તજી દઉં | ૩૪ દયા ધર્મનું ફલ જેણે આ લેકમાં પ્રત્યક્ષ જોયું! એ તે ભદ્રપ્રકૃતિવાન અને ભવિષ્યમાં પણ કલ્યાણુ હરિબલ, એવામાં એ પ્રમાણે ચિંતવે છે, તેવામાં શું બન્યું? તે હે ભાઈઓ! સાંભળે છે ૩૫ ને એક વખતે રાજમહેલના ગોખે બેઠેલી તે રાજપુત્રી વસંતશ્રીએ પહેલાં એક વાસુદેવના રૂપની શોભાવાળા હરિબલ નામના શ્રેષ્ઠી પુત્રને માર્ગે જોર દીઠે. ૩૬ો તે શ્રેષ્ઠીપુત્રને જોતાં ને વેંત તેની જોડેના પ્રેમ સમુદ્રમાં ડૂબી ગએલ વસંતશ્રી, તે શ્રેષ્ઠીપુત્રને મેળવવાના ઉપાય કરવા લાગી ! અને ભમરી જેમ કમલને જઈ મળે તેમ કેઈક રીતે કેઈક ઠેકાણે તે શ્રેષ્ઠીપુત્રને મળી પણ ખરી ! ૫ ૩૭ અને ભ્રમિત કરી નાખનારા ઔષધની જેમ તે ધૂર્તાએ સ્ત્રી સ્વભાવને સુલભ એવાં ચાલાકી પૂર્ણ પ્રિય વચને વડે તે શ્રેષ્ઠીપુત્રને ભ્રમિત બનાવી દીધા છે ૩૮ છે પરિણામે-સંકેત સ્થાને આવવું, દર જવું, પરણવું વિગેરે વસંતશ્રીએ તેને જે કાંઈ કહ્યું તે બધું જ તે શ્રેષ્ઠીપુત્ર હરિબલે રાજાના ભય વિગેરેને અવગણીને વિનિતની માફક સ્વીકાર્યું! I ૩૯ ૫ બંનેએ એ રીતે મળવાને માટે કરી રાખેલ સંકેતનું સ્થાન અને દિવસ, ભાગ્ય એ જ હતા કે જે દિવસે અને જે સ્થાને ચિંતાતુર હરિબલ માછી રાત રહ્યો હતે ! ૪૦ હવે તે છૂપાં કર્મો કરનારાઓને ઈરિછતની પ્રાપ્તિ કરી આપનારી રાત્રિ (પણ તે દિવસે) કે પ્રકારે આ બંનેની પ્રાર્થનાથી હોય તેમ અતિઘાર કાળી બની ! ! ૪૧ | સંકેત સ્થાને જવાની ઉત્કંઠાવાળો શ્રેષ્ઠીપુત્ર હરિબલ, તે રાત્રિને વિષે તયાર થઈને “મતિ ભાગ્યાનુસારિણી, એ યુક્તિ મુજબ” ચિંતવવા લાગ્યું કે “મધુનાસ્વિતિ.”-હમણું તે આ પ્રમાણે વર્તવા તૈયાર થયે છું; પરંતુ “ વેર દિં પુરતાક્રૂરતા? –કને માલુમ આગળ જતાં શું થશે? કદાચિત જે રાજા અપરાધી તરીકે મને ઓળખી કાઢે, તે નક્કી યમરાજને સુપ્રત કરે. વણિક હરિબલને બદલે ૪૨-૪૩. એવી આશંકા ઉત્પન્ન થવાને લીધે જવાની ઈચ્છામાછી હરિબલને દેવ- વાળ હોવા છતાં તે વણિક હરિબલ “જમવાની ઈચ્છા છતાં જમી કલમાં રાજપુત્રીને શકે નહિ, તેમ” (કુંવરીએ આપેલ સંકેતસ્થાને) જઈ શકે - મિલાપ!!! નહિ ! અહો વણિક લેકેની બીક! | ૪૪ કહ્યું છે કે स्त्रीजाती दाम्भिकता, भीलुकता भूयसी वणिग्जातौ ॥ __रोषः क्षत्रियजातौ, द्विजातिजातौ पुनर्लोभः ॥ ४५ ॥ અર્થ -સ્ત્રી જાતિને વિષે દાંભિકતા હોય છે, વણિક જાતિમાં પુષ્કળ ડરપકતા હેય છે, ક્ષત્રિય જાતિમાં રોષ હોય છે અને બ્રાહ્મણ જાતિમાં લભ હોય છે. આ ૪૫ બહુ આશંકારૂપ વ્યાધિથી વ્યાકુળ એવો માણસ ખરેખર, આવાં કાર્યમાં આ લોક સંબંધીનું પણ સ્વહિત ૧ વળી ૪. ૨ મર્નિયત ૪૫ ૨૫. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આાદરા ટીકાના સદ્લ અનુવાદ સાધી લેવાને સમર્થ થતા નથી અને પરલોક સબંધીનુ પણ સ્વહિત કરવાને સમર્થ થતા નથી. ।। ૪૬ ।। અથવા તેવા પ્રકારનું ભાગ્ય તે વણિકનું કયાંથી જાગતું હાય કે–જેથી તે વસંતશ્રી જેવી રાજકુમારીને પામે ? કારણ કે-પૃથ્વીના ભર્તા અને તે તેવી કન્યાના ભર્તા અને. ।। ૧૭|| ( ‘નર' શબ્દ કરતાં નાર શબ્દ એક માત્રા અધિક છે એ હિસાબે ) તે વસંતશ્રી તા એક માત્રાએ અધિક એવી સ્વજાતિ( નાર જાતિ) સાહસથી માતા સાથે ખાટી રીતે ક્લેશ કરીને ઈચ્છા મુજબ જુદા મહેલમાં રહેવા લાગી. ક્રમે સંકેતદિવસે ત્યાંથી ચાલાકીપૂર્વક જાહ્યવંત રત્ના વિગેરે પુષ્કળ ધન અને વસ્ત્રો લઈ શ્રેષ્ઠ અશ્વ પર બેસી આપેલ સમયે ( હિરખલ માછી રહ્યો છે તે) દેવકુલના દ્વારે સાક્ષાત્ નગરદેવીની માફ્ક આવી. ।। ૪૮-૪૯ | ( રાજમહેલથી દેવકુલે ) નિવિદ્ને સત્વર આવવાથી આનંદમાં આવી જવાને લીધે અત્યંત ધૈર્યવાત્ બનેલી તે વસંતશ્રી ખેાલી– ભાગ્યશાળીઓને વિષે મુખ્ય એવા હું હરિબલ ! [ ચિત્રપ્રશ્નાર્થે.] આપ અહિં છે? | ૫૦ | અચ્છુમા દેવીની માફક અશ્વનુ વાહન અને દિવ્ય અલ કારને ધારણ કરવાવાળી તે વસંતશ્રીને જોઇને તેમ જ કાનને અમૃત સરખું તેણીનું તે પ્રકારનું વચન સાંભળીને દેવકુલમાં રહ્યો થકા વિસ્મય પામવાપૂર્વક પ્રમુદ્રિત થએલ રિબલ માછીએ (‘હા' હું છું, એમ સૂચવતા ) હુંકાર કર્યો! આન ંદના હેતુ નહિ હોવા છતાં પણ તે હુંકારથી વસંતશ્રી અંતરમાં અત્યંત આનંદ પામી! | ૫૧-૫૨ ॥ અને બેલી-હે ચતુરચિત્તવાળા હરિબલ! ઉતાવળી ગતિએ આગળ ચાલે, કે જેથી કરીને દેશાન્તર જવાથી આપણા મને થા ફળે. ॥ ૫૩ || “ નક્કો પ્રેમમાં આસકત એવી આ માળા, અહિં મળવાને સંકેત કરી રાખેલ કોઈ મારા નામના બીજા માનવીને લાવે છે; તેથી તે સ્થાને હું જ શા માટે ન જઉં ? આ સયેાગ ભાગ્યથી જ ઉપસ્થિત થયા છે” એ પ્રમાણે હૃદયમાં ચિતવતા માછી હરિમલ, દેવકુલમાંથી સત્થર નીકળીને અને ત્યાર બાદ તેની આગળ થઈને ચાલવા લાગ્યા !! ૫૪-૫૫ ॥ પાપીજનાની પર ંપરારૂપ (મચ્છ પકડવાની ) ‘ ભાનનયં’=ાળને તેણે કુકને છેાડવાની સાથે ત્યાં જ ફેંકી દીધી? ખરેખર, રાજ્યની આશા વક્ત્તતી હાય ત્યાં ભિક્ષાનું કપાલ (માગી ખાવાની ખેાપરી) કાણુ હાથમાં લે? ।। ૫૬ || આગળ ચાલતા તેને તેવા પ્રકારના જોઈને તે કુંવરી શકામાં॰ પડી અને મેલી-હે કુમાર! નગ્નની જેવા અને વાહન વિનાના કેમ છે? શું તમારૂં ધન, કાઈએ પણ હરી લીધું? ( ધન તેા કાંઇ હરાયું નથી પણું ) ‘ આજ તારા વડે મારૂં દુષ્કર્મ જ હાર્યું છે!' એમ મનમાં ખેલતા તે ઉત્તમ બુદ્ધિવાળા હરિબલ, બહારથી જવાબમાં કુંવરીને ઘણા વિલંબે માત્ર ‘હું’કાર જ આપવા લાગ્યા! II ૫૭-૫૮ || • નક્કી સઘળું જ ગુમાવ્યું હાવાને લીધે ખેદ્રિત હાવાથી આ ખેલતા નથી' એમ વિચારીને વસન્તશ્રીએ ‘ વરની જેમ તમે આ (હું લાવી છું તે ) શ્રેષ્ઠ વેષને ધારણ કરો' એ પ્રમાણે કહ્યું અને જણાવ્યું કે-હે નિપુણુ ! પુષ્કળ ધન લાવી છું: તેનાથી વિશુદ્ધ હેતુથી સિદ્ધિપ્રાપ્ત થાય તેમ' આપણાં સઘળાંજ ઇચ્છિત કાર્યાની ખરેખર સિદ્ધિ થશે. ॥ ૫-૬૦ ॥ તેથી કરીને ( ધન ગયું ) તે વિષયમાં ' શંકાશીલ રાજકુંવરીના હરિમલને દિલાસા અને પરદેશપ્રતિ પ્રયાણુ, Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકૃષ્ણ-ભદિત્તુરત્રની આ ટીકાના સરલ, અનુવાદ ૧૯૫ ખેદરૂપ ચંડાળની પાસે પણ જવાનું રહેતું નથી: પંડિત પુરૂષા ધનહાની વગેરેને ખરાબ સ્વમની જેમ યાદ પણ કરતા નથી. ॥ ૬૧ || એ પ્રમાણે કહીને વિદુષી વસન્તશ્રીએ હરિઅલનાં મનને આન ંતિ કરવાને માટે માર્ગને વિષે તે તે પ્રકારની પ્રેમરસમાં ઉલ્લાસ પેદા કરનારી k વાર્તા કરવા માંડી. ।। ૬૨ // છતાં ‘ તનેતિ : ' દરેક બાબતમાં માત્ર · હું ’કારજ આપવાના નિર્ધાર કરી બેઠેલ હિરખલ તેા કુંવરી જે જે વાતા કરે છે, તે દરેક વાતાના ઉત્તરમાં પણ માત્ર ‘હું ’કાર જ આપતા રહ્યો. આ ‘ હું ’કાર પણું હરિબલને જીવદયાના નીયમની માફક તાત્કાલિક ક્લને માટે થયું ! ।। ૬૩ ॥ આ હિરખલ માછીનુ તથા પેલા હરિમલ વણિકનુ ઉંચાઈપણું વિગેરે સરખું હાવાથી તેમ જ ‘ ઢચેન તમસા ’-અજ્ઞાન રૂપ અ ંધકાર અને રાત્રિના અંધકાર એ એ અંધારાને લીધે તે વસન્તશ્રી પહેલાં નિ:શંક હતી; પરન્તુ તે પછી તા તેને આ પ્રકારે શકા થવા લાગી કે−|| ૬૪ || આ માસ આ પ્રમાણે અહંકારીની જેમ માત્ર ગૂઢતા સૂચક ‘ હું’કાર જ કેમ કર્યા કરે છે? આ પ્રમાણે શક્તિની માફક મારાથી પણ દૂર કેમ ચાલે છે? ગુસ્સે થએલ સ્વામિની જેમ કયારેય પણ મારી સામે મેઢું કેમ કરતા નથી? વળી એઅદબ ગતિ જેવા હાવાથી આ કાઇ પણ ખીજે પુરૂષ તા નહિ હાય ? ।। ૬૫-૬૬ // તે ખાળા એ પ્રમાણે શંકારૂપ શલ્યની પીડાની પર પરાથી સ`કટગ્રસ્ત બની છે, તેવામાં તેની શંકાના નિવારણ માટે જ હાય તેમ ચન્દ્રના ઉદય થયા. ॥ ૬૭ ॥ ચંદ્રના ઉદ્યોત થયે સતે તે ખાળા જેવામાં રિમલની નજીક આવીને જુએ છે, તેવામાં ઈચ્છિત હરિમલને બદલે તેને ( હરિબલ માછીને ) જાણીને તેણીએ અત્યંત ‘હા-હા’કાર કરી મૂકયા ! ॥ ૬૮ ॥ અકસ્માતપણે કઠાર વજ્રા પડવાની માફક હણાઈ જવાને લીધે અત્યંત દુ:ખાત્ત બની, અને વિચારવા લાગી કે− અરે હૃદ્ધે વ! તને ધિક્કાર છે: કે જલપાન કરવા જતાં સરાવરના કીનારાના કીચડમાં ખૂંચી જવાને લીધે જલ અને સ્થલ અનેથી ભ્રષ્ટ થએલા હાથીની જેમ હું પણુ રાયસુખ અને પતિસુખ અનેથી ભ્રષ્ટ થઇ! ॥ ૬૯ // કહ્યું છે કે निदाघे दाहार्त्तः प्रचुरतरतृष्णा तरलित : ।। सरः पूर्णे दृष्ट्वा त्वरितमुपयात : करिवरः ॥ तथा पङ्के मनस्तटनिकटवर्तिन्यपि यथा ॥ न नीरं नो तीरं द्वयमपि विनष्टं विधिवशात् ॥ ७० ॥ પ્રથમને બદલે બીજો જ પુરૂષ જાણવાથી માળાના પરિતાપ. અર્થ :—ગ્રીષ્મ ઋતુમાં ગરમીથી પીડાએલા અને અત્યંત તૃષાને લીધે આકુળ વ્યાકુળ ખનેલા શ્રેષ્ઠ હાથી, જળથી ભરેલું સરોવર દેખીને ઉતાવળે તે સાવર પાસે આવ્યે : એવામાં તે સરાવરના કીનારાની નજીકમાં રહેલ કીચડમાં એવા ખુચી ગયા ( ત્યાં ઉભા આ ખાનુ નીર અને પેલી બાજુ તીર નજરે જુએ છે છતાં તે ) પાણી પાસે કે તીરે જવાને શક્તિમાન મન્યા નહિ ! અથાત્ તે બિચારા દૈવયેાગે નીર અને તીર ખનેથી ભ્રષ્ટ થયે ! ।।૭૦ || જે १ तादर्शसा साशंकाऽवदत् पात्रः सुष्ठु दृश्यते. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ હેતુ માટે પિતા વિગેરેનો વિરહ કરવું પડ્યું, રાજ્ય લક્ષમીને ત્યાગ કર્યો, ભાગી નીકળી અને લેક વિરૂદ્ધ આચરીને અહિં આવી તે મણિને બદલે માટીની જેમ તે બાળાને વણિક હબિલને બદલે માછી હરિબલ પ્રાપ્ત થયે ! | ૭૧. ખરેખર, વિદ્વાન પુરૂષએ, પુરૂષને માટે અને વિશેષ કરીને સ્ત્રીઓને માટે સ્વછંદે વર્તવાને નિષેધ કરેલ છે, તે ઉચિત છે. કારણ કે સ્વછંદચારિતાનું આ ફળ મને પ્રથમ તકે જ પ્રાપ્ત પિતાના સ્વછંદને થયું ! a ૭ર | દુબુદ્ધિવાળી એવી મને ધિક્કાર છે કે-મેં શેચતા કુંવરીનું પહેલાં “આ નિર્ધન અને નગ્ન જ છે” એમ નિર્ણય કરી લીધો અચેતન બની ધરણું નહિ. હવે તે દીર્ઘકાળ શરીર તપાવીને પણ મારી મરણ પર ઢળી પડવું, સિવાય ગતિ કઈ? ૭૩ / હંમેશને માટે જીવતાં મરવા જેવા આ મૂર્ખ, દુભાંગી, ખરાબ કુલવાળા, દુષ્ટ અને અનિષ્ટ વિગેરે પ્રકારના પતિના સંગ કરતાં મરી જવું તે સારું છે એ પ્રમાણેની અત્યંત માનસિક વ્યથાથી પીડાતી હોવાને લીધે પોતાના જીવનનાશને પણ ઈચ્છતી એવી તે દુઃખી વસન્તશ્રી, મુંઝાઈને બેભાન બની અશ્વપરથી નીચે પટકાઈ પડી, અને ચૈતન્ય વિહોણી બની જવા પામી હોય તેમ ધરણી પર આળોટવા-તરફડવા લાગી: ૭૪-૭૫ . (કુંવરીની આ સ્થિતિ જોઈને હરિબલ વિચારે છે કેઆ કુંવરી મને માત્ર જોઈને પણ અગ્નિમાં ડુબી ગઈ હોય એવી મૂછિત બની, તેવી તેણીની હરિબલના દેવ સાનિ જેડ હું નિભંગી, ગ્રહવાસ વિગેરેની આશાનું યુદ્ધ કરૂં છું, ધ્યથા બાળાનો વિચાર તે કેમ બને ! મારે કરવું શું? અથવા મારા પર તુષ્ટમાન પલટે! થએલ સમુદ્રને દેવ, અહિં મને સહાય કરે. ઉત્તમ બુદ્ધિવાળે હરિબલ એ પ્રમાણે જેવામાં તે દેવનું સ્મરણ કરે છે, તેવામાં કુંવરીને શુભ વિચારે આવ્યા અને વિચારવા લાગી કે “જે ગયું તેના ખેદથી શું લાભ? વળી–ગયું તેને શોચ કરનાર, પિતાની પતે પ્રશંસા કરનાર અને સ્વાર્થને વિનાશ કરનાર મૂર્ખ છે. . ૭૬-૭૭ ૭૮ | ‘થાયવૂધમાં કહ્યું છે કે 'खादन्न गच्छामि हसन्न भाषे, गतं न शोचामिकृतं न मन्ये ॥ द्वाभ्यां तृतीयो न भवामि राजन् ! अस्मादृशाः केन गुणेन मूखोः ॥७९॥ અર્થ –(કેઈ રાજાએ કેઈને મૂર્ખ કહ્યો તે બાબત તે માણસ, જણાવે છે તેવા લક્ષણવાળા રાજાને પૂછે છે કે-) હે રાજન્ હું રસ્તે ખાતે જતો નથી, છેલતાં હસતું નથી, ગઈ વસ્તુને શોચ કરતા નથી, કેઈના પર ઉપકાર કર્યો હશે તે તે “મેં ક” એમ માનતું નથી અને બે જણ વાત કરતા હોય તેની વચ્ચે ઘુસી જઈને હું ત્રીજો થતો નથી; પછી અમારા જેવા માણસો કયા ગુણથી ભૂખ કહેવાય? | ૭૯ ” માટે ( રાજકુંવરી મનમાં ધારે છે કે- ) કમે આપેલા આ પતિને જ વિશેષ પ્રકારે જાણું લઉં કે એ કેણુ છે. તેની જાતિ કઈ છે? તે પોતે કેવા પ્રકારનો છે અને તેનું જીવન સ્વરૂપ શું છે? | ૮૦ || ૧ મવંત x | Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્ર: શ્રાદ્ધપ્રતિટ્ટણ-વદિકની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૧૩૭ પહેલાં સંકેત કરી રાખેલ હરિમલને સ્થાને તૈયાર અને હવે મારી સમીપમાં રહેવાથી આ પુરૂષ ભાવિ ભાગ્યવાન્ તા ગણાય, અથવા તેા હુંજ મદ ભાગ્યવાળી, કે જેથી આવા પુરૂષને અનુસરી. || ૮૧ || ( આવા વિકલ્પે થયા કરે છે ) તેથી કરીને આ ખાખત એમને પુછીને પણ નિણું ય કરૂ, અથવા તેા જેને માલીક માન્યા તેનાથી નિણૅય કરવાના પણું શું હોય ? ” ઉપરથી એ પ્રમાણે વસન્તશ્રી, સંશયની પરંપરામાં અટવાઇ રહી છે, તેવામાં આકાશમાં આ પ્રમાણે દેવવાણી થઇ કે-‘ હૈ તત્ત્વંગિ ! જોતું શ્રેષ્ઠતમ મહત્વને ઇચ્છતી હા તા તારા અસમાન ભાગ્યથી આવી મળેલ અને બે પ્રકારે મહાય પ્રાપ્ત કરનાર એવા આ ( હરિબળ માછી ) પુરૂષના પતિ તરીકે સ્વીકાર કર. ॥ ૮૨-૮૩॥ ’ એ પ્રમાણે આકાશમાં થએ દિવ્યવાણીએ સાધેલી છે ઇચ્છા જેની એવી તે વસન્તશ્રી, હૃદયને વિષે આનંદિત થઇ અને પ્રિય આલાપ વડે કરીને વિનય અને પ્રેમપૂર્વક હરિમલ માછીને ખેલાવવા લાગી, II ૮૪ । તેમજ પહેલાં પરિતાપને લીધે લાગેલી તૃષાને દૂર કરવા સારૂ હિરબલ પાસે જળ માંગ્યું! ખરેખર, રસ—રાગની અથી એવી તે કુમારીએ તે અવસરે રસ-( પાણી ) માગ્યા તે ઉચિત જ છેઃ ॥ ૮૫ || ‘ નવા અનુરાગને માટે કષ્ટ પણ અમૃત કરતાંય ઇષ્ટ હોય છે. ’ એ હિસાબે ( તે કુંવરીની યાચના પૂરવાને ) પ્રમુદ્રિત ચિત્તવાળા હરિબલ, જળ લાવવાને માટે જઢિ રવાના થયા. ॥ ૮૬ ।। નીર અને તીર હાવાનાં સ્થાનાને નીશાની જાણી લેવાના અભ્યાસી હરિમલ, રાત્રને વિષે પણ જંગલમાં ભમતા કાઈ સ્થળેથી જળ મેળવીને અતિ તૃષાને લીધે જીવનથી જવા બેઠેલી વસન્તશ્રીને જીવન લાવી આપવાની જેમ પાણી લાવી આપવા વડે સ ંતુષ્ટ કરી ! II ૮૭] રાત્રિને વિષે પણ અજાણ્યા જંગલમાં જલિદે જળ લાવવાથી વસન્તશ્રીએ‘ હિરબલ સાહસિકતામાં પશુ અતિશયી—અધિક છે' એમ નિય કર્યાં. ॥ ૮૮ ।। બાદ આ વવરને પ્રસાદવિધિ વડે ‘હવેથી તમારે સુપ્રભાત છે. ’ એમ દર્શાવવા સારૂ હોય તેમ વિશાલ શોભાવાળી સૂર્યની પ્રભા, તે બંનેની પ્રીતિની માફક સર્વૈત: વિસ્તાર પામી: અર્થાત્ રાત્રિ વ્યતિત થઈ અને પરાયુિ ખીલી ઉઠયું. ॥ ૮૯ ।। હવે · મનથી જે સુંદર માન્યું તે જ જગતમાં સુંદર છે' એ હિસાબે હરિખલને રૂપાન્ અને સૌભાગ્યના ભંડાર તરીકે જોતી વસન્તશ્રી, હરિઅલને સ્નેહપૂર્ણાંક કહે છે-“ હું સોભાગ્યવતાને વિષે મુખ્ય ! હમણાં મારૂં' પાણિગ્રહણ કરા, અને આપના પ્રતિ વિનયવાળી એવી મને ગ્રહણ કરા, આજ ( આજની આ પળ જ ) લગ્નવેળા છે, એમ મેં પહેલાં પણ નિર્ણિત કરી રાખેલું છે.” ! ૯૦-૯૧ ૫ ‘અહા નિયમધર્મના મહિમા ! ’ એમ ચિતવતાં અત્યંત રામાંચ અનુભવતા તે હિર ( પક્ષે-કૃષ્ણ ) ગાન્ધવ વિવાહથી લક્ષ્મી જોડે વિવાહ કરે તેમ વસન્તશ્રીને પરણ્યા !! ૯૨ !!. આ હરિબલની સાથે-પ્રવૃદ્ધિ વડે લક્ષ્મીનું સરખાપણું બતાવતા હોય [ તું અને હું બંને શ્રીલક્ષ્મીમાં સરખા છીએ: તું વસન્તશ્રીને વર્યાં છે, તે જ ટાર્ક મે તું ઉદયશ્રીને વર્ષી છું, એમ જણાવતા હાય ) તેમ સામે સૂર્ય ( નારાયણુ ) પણ ઉદ્દયશ્રીને ખરેખર તે જ દેવવાણીથી બંનેને ઉપજેલ આનંદ, અને વનમાં જ ગાંધવ લગ્ન Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ વખતે પર! અર્થાત હરિબલ અને વસન્તશ્રી ગાંધર્વ લગ્નથી જોડાયા તે જ વખતે સૂર્યને ઉદય થયે. જે ૯૩ (ત્યાંથી બંને આગળ ચાલતાં આવેલ) કેઈ ગામમાં બુદ્ધિશાળી એવી આ નવપરણિત વસન્તશ્રીના વચનથી લક્ષણે કરીને ઉત્તમ અને ગતિમાં ચતુર એવા “લક્ષમીના સંગમ જેવા એક અશ્વને હરિબલે ખરીદી લીધે. . ૯૪ એ પ્રમાણે જે જે કાર્ય માટે જરૂર લાગી તે તે કાર્યને ગ્ય દાસદાસીઓ પણ રાખી લીધા! છતાં ધને કેણ બુદ્ધિમાન શરીરને કલેશ આપવામાં પ્રવર્તે ? ૯૫ હવે પૂર્વકૃત સુકૃત પ્રેરેલ હોય તેમ ક્રમે કરીને બહુ દેશનું ઉલ્લંઘન કરતે તે હરિબલ, લક્ષમીથી ભરપુર એવા વિશાલપુર નામના નગરમાં આવ્યો. {/ ૯૬ ! રાજકુંવરીએ લાવેલા ધનથી ઘરને ગ્ય સમગ્ર સામગ્રી વસાવવા ભાગ્યશાળી બનેલ હરિબલ, તે નગરમાં શ્રેષ્ઠતર મકાન ભાડે લઈને તેમાં સુખપૂર્વક રહેવા લાગ્યઅને વિચારે છે કે-“સિંઘ એ હું કયાં? ધન્યા એવી આ રાજકન્યા કયાં? અને મને દરિદ્રીને અપાર ધન કયાં? (જે વસ્તુઓને મારે માટે કદિ સંભવ નથી તે) આ દરેક વસ્તુઓને વેગ મને ખરેખર પૂર્વ વિશાલપુરના રાજાથી સંચિત શુભકર્મથી પ્રાપ્ત થયો છે. તેથી આજે પ્રાપ્ત થએલી પણ હરિબલનું થએલ લક્ષમીનું ફલ શું કામ ન મેળવું? ૯૭૯૮ છે એ પ્રમાણે બહુમાન ! વિચારીને હરિબલ, ધનને અત્યંત પ્રકારે દાન આપવામાં અને ભેગના ઉપયોગમાં લાભ લેવામાં પ્રવર્યો. ખરેખર, પુરૂષના ભાગ્યને અભ્યદય થાય છે, ત્યારે તેની પતિને પણ અભ્યદય થાય છે. ૯૯ પુષ્કળ દાન અને વિશાલ ભેગ વિગેરેના ભપકાથી નગરમાં હરિબલની “આ કઈ રાજાને પુત્ર છે” એ પ્રમાણે ખ્યાતિ ફેલાવા પામી ! અથવા તે દાનથી શું થતું નથી ? | ૧૦૦ | કહ્યું છે કે पात्रे धर्मनिबन्धनं तदितरे प्रोद्ययाख्यापनं । मित्रे प्रीतिविवर्द्धकं रिपुनने वैरापहार क्षमम् ॥ भृत्ये भक्तिभरावहं नरपातै सन्मानपूजामदं । भट्टादौ च यशस्करं वितरणं, न क्वाप्यहो निष्फलम् ॥१०१॥ અર્થ -પાત્રમાં દાન આપવાથી ધર્મનું કારણ બને છે, સામાન્ય જનમાં દાન આપવાથી અત્યંત પ્રકારે દયાની ખ્યાતિ ફેલાવનારૂં બને છે, રાજાને વિષે જોડવાથી પૂજા-સત્કારનું સ્થાન પ્રાપ્ત કરાવે છે અને ભાટ-પંડિત વિગેરેમાં જોડવાથી યશ વિસ્તારે છે! ખરેખર કઈ પણું ઠેકાણે આપવું તે નિષ્ફળ નથી! એ ૧૦૧ છે એ પ્રમાણે હરિબલની પ્રસિદ્ધિ સાંભળીને . ૧ અહિં મૂળ ટીકામાં વધારતુરામા:” પાઠ નથી, “વાર તુમ' પાઠ છે. છતાં પૂ. ઉપ૦ શ્રી ધર્મવિજયજી મહારાજે તે પાઠન “એક છેડે” એમ સીધે અથ કરવાને બદલે “ચાર ઘોડા' એ અર્થ કેમ કર્યો હશે . Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૩૯ તે નગરના રાજાએ હરિબલને રાજસભામાં બોલાવીને તેનું સન્માન કર્યું ! ખરેખર શુભના ઉદયે સઘળું જ અનુકુળ બની જાય છે. જે ૧૦૨ છે હરિબલ પણ રાજાની એવી સુંદર સેવા બજાવવા લાગ્યો કે-જેથી પિતે રાજાનું શ્રેષ્ઠ પ્રસાદપાત્ર બની ગયો ! કારણ એક જ કે-રાજસેવાને જાણનારા તે હરિબલ પાસે ખરેખર સેવારૂપ કામઘેનુ હતી ! ! ૧૦૩ શાસ્ત્રકારે પણ કહે છે કે-શૂરવીર પુરૂષ, વિદ્વાન પુરૂષ અને વસન્તશ્રી પર રાજાની અન્યની સેવાને જાણ પુરૂષ; એ ત્રણ પુરૂષો સુવર્ણનાં પુષ્પો કુદષ્ટિ, અને હરિબલને ઉગાડનારી પૃથ્વીને મેળવે છે. તે ૧૦૪ “આદર પૂર્વક ભજન હણવાને દુષ્ટ ઉપાય. કરાવવું તે સર્વ સન્માનમાં પહેલું સન્માન છે.” એમ વિચારીને રાજાએ એક દિવસે હરિબલને તેની સ્ત્રી સહિત જમવા નિમંત્રણ આપીને ભક્તિપૂર્વક જમાડ્યો! . ૧૦૫ા પરિણામ એ આવ્યું કે-હરિબલની સ્ત્રીનું અસમાન રૂપ જોઈને રાજા તેમાં લુબ્ધ બને. એટલું જ નહિ, પરંતુ (તે સ્ત્રીને મેળવવા સારૂ) હરિબલને સત્વર હણી નાખવાનો પણ વિચાર કરવા લાગ્યા ! કામીજનેનાં ચિત્તને ધિક્કાર છે. • ૧૦૬ રાજાના આ ખરાબ ઉદ્દેશીને મંત્રી સમજી ગયા હોવા છતાં પણ તેણે રાજાને તે અશુભ આશયથી અટકાવ્યું તે નહિ, પરંતુ હરિબલને વધ કરવાની બુદ્ધિ આપીને તેમાં ઉત્તેજીત કર્યો! ૧૦૭ ધિક્કાર છે કે–સ્વામીને પ્રસાદ જ મેળવવાની તછ આશાથી દરાશથી મંત્રીઓ, તુચ્છ આશાને પણ પિષે છે. ખરેખર, તેઓ આ લોક અને પરલેકને વિષે તેનાં કળ તરીકે ભવિષ્યમાં પ્રાપ્ત થનારી અનર્થની પરંપરાને પણ વિચારતા નથી! છે ૧૦૮ કહ્યું छे है-सर्वत्र सुलभा राजन् ! पुमांसः प्रियवादिनः ।। अप्रियस्य तु पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभः॥ અર્થ:-હે રાજન્ ! મીઠું બોલનારા પુરૂષો સર્વત્ર મળી આવવા સુલભ છે, પરંતુ હિતકારી એવું અપ્રિય-કટુ બોલનાર અને તેને સાંભળનાર એક પુરૂષ પણ મળવો મુશ્કેલ છે. ૧૦૯ હવે તે મંત્રીની બુદ્ધિએ રાજા, રાજસભામાં બેઠો થકે આ પ્રમાણે છે કે- મારા પુત્રને વિવાહ મહોત્સવ સર્વ મહોત્સવ કરતાં અતિ ઉત્કર્ષથી કરવાને ઈચ્છું છું, તેથી તે મહોત્સવ પ્રસંગે દુશ્મનો માટે ભયંકર એવા વિભિષણને આમંત્રણ આપવું છે માટે આ સભામાં એ સર્વાધિક પુરૂષ કોણ છે? કે-જે લંકા જઈ વિભિષણને અહિં સપરિવાર આવવાનું આમંત્રણ આપી આવે ? | ૧૧૦-૧૧૧ ને રાજાને તે અઘટિત આદેશ સાંભળીને સર્વ સભાજને નીચું જોઈ રહ્યું તે કપટથી રાજા, હરિબલના મુખ સામે જોવા લાગ્યા! તેવામાં દંભનો ભંડાર એવો તે મંત્રી બે-હે દેવ! આ આપના સેવકો કેવા કે-જેઓ સ્વામીના આદેશમાં આમ નપુંસકતાપૂર્ણ દેખાતા નીચું મુખ કરી બેઠા છે? / ૧૧૨-૧૧૩ / મનુષ્યને સાધ્યની સિદ્ધિ થવામાં કારણ તરીકે ચિત્તને ઉત્સાહ હોવાથી પહેલેથી જ ઉત્સાહ વગરના ૧ અહિં મૂળ ટીકામાં “પૂજ્ઞાનિકટૂમુન્નત' પાઠ નથી, પરંતુ “મૂજ્ઞાનિવૃમુનસ્' પાઠ છે તેથી તેને રાજાએ હરિબલને જમાડ્યો' એવો સ્પષ્ટ અર્થ થાય છે; છતાં તે પૂ. ઉપાશ્રીએ અનુવાદમાં ‘હરિબલે રાજાને જમાડ્યો' એ અર્થ કેમ કર્યો હશે? Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નિર્માલ્ય જણાતા માણસેથી વસ્તુની સિદ્ધિ કેમ થાય? | ૧૧૪ || હે દેવ! તમારી ધારણા આ હરિબલને માટે જ ઉચિત છે કે-જે મહા ઉત્સાહી અને કાર્ય કરનાર છે. વિશેષ કહીએ તે સમસ્ત જગતનો ધર્તા (કહેવાય છે તે “હરિ’ નહિ, પરંતુ) આ હરિજ છે ! | ૧૧૫ એ પ્રમાણે (પિતાની ખોટી પ્રશંસા સાંભળીને બેટી) લજજાને વિભિષણને આમંત્રણ તજી દેવાની ઈચ્છા હોવા છતાં પણ હરિબલે કર્માધીનતા અને કરવાને હરિબલે ધીરતાને અવલંબીને રાજાની તે આજ્ઞાને લજજાથી સ્વીકાર લજજાથી કરેલ કર્યો! અહા ! પુરૂષોને શું અદભુત ત્રપાલજજાગુણ! અશ્વો સ્વીકાર ! અગ્નિને અવગણીને પણ મોખરે હોય છે, તેમ લજજા વડે જ. વીરપુરૂષો ભયંકર યુદ્ધ વિગેરેમાં મૃત્યુને અવગણીને પણ મોખરે હોય છે. તે ૧૧૬-૧૧૭ હરિબલે ઘેર ગયા બાદ રાજાની તે ઘર આજ્ઞાને પોતે કરે પડેલા સ્વીકાર વિગેરે કરેલ વાત સાંભળીને અને તેમનું કહેવું વિચારીને રાજાનું ચિત્ત જાણી લીધું હોવાને લીધે ખેદિત થએલી બુદ્ધિમાનું વસંતશ્રીએ હરિબલને કહ્યું–ખરેખર! રાજાએ પોતાના મકાને આપેલ ભોજન સમયે જોઈને મને મેળવવાને અને આપને હણવાને માટે આ અનર્થ આદર્યો છે. ૧ ૧૧૮-૧૧૯. જે દુછ બુદ્ધિવાળા એવા રાગાન્ધ હરિબલને રાજાએ લંકા રાજાએ આ યથેચ્છ આદેશ કર્યો, તો હે સ્વામી! તમે તે વખતે મોકલવામાં વસંતશ્રીને એ આદેશને સાહસથી શા માટે સ્વીકાર્યો છે ૧૨૦ વિચાર્યા ભાસેલ ભયંકર જોખમ વિના કાર્ય કરનારાઓને નકકી અનર્થ આગળ ઉભે છે. જુઓ, અને હીરબલને તેની ઉતાવળને લીધે શું પતંગીયે અગ્નિમાં ભસ્મસાત્ થતો નથી? શિખામણું છે ૧૨૧ મે કહ્યું છે કે सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् ।। वृणते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥ १२२॥ અર્થ :-અવિવેકપણે સહસાત્કારે ક્રિયા ન કરવી: કારણ કે તેમાં પરમ આપદાનું ભાજન બનવું પડે છે. વિચારીને કાર્ય કરનારને ગુણલુબ્ધ એવી સંપત્તિઓ પિતાની મેળે જ આવી મળે છે. જે ૧૨૨ | હે દાક્ષિણ્યતાના ભંડાર! આ દાક્ષિણ્યતા કેવી? તેમાં લાજ બેવા જેવું શું હતું? કારણ કે-બીજાના સ્વાર્થને વિનાશ કરવામાં મલીન પ્રકૃતિના માણસોને તે પરમ આનંદ હોય છે. જે ૧૨૩ છે હજુ ય કોઈપણ ઉપાયે કંઈ વિચારીને કઈક બહાનું કાઢીને રાજાને ફેરવી નાખ-રાજા પાસે કરેલ સ્વીકારમાંથી ફરી જાવઃ કારણ કે પિતાના સ્વાર્થને પિતે નાશ કરનાર તે અતિ મૂર્ણ ગણાય છે. ૧૨૪ વસંતશ્રીનું એ પ્રમાણે કહેવું સાંભળીને સત્વશાળી હરિબલ બોલ્યા- હે ભેળી ! આ શું બેલે? છે જીનેની કઈ રીતની જેમ પ્રાણાન્ત પણ સજીનેએ સ્વીકારેલું અન્યથા થાય છે ૧૨૫ સ્વીકારેલ કાર્યને પીડિત હૃદયવાળે કાયર પુરૂષ જ જલદિ પણ મૂકી દે રાહુથી પીડિત દશામાં પણ મૃગચિહ્નને નહિ છોડનાર ચંદ્રમાની જેમ સાહસિક પુરૂષ સ્વીકારેલ કાર્યને કદિ પ તજ નથી. જે ૧૨૬ મે કહ્યું છે કે Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશે ટીકાને સરલ અનુવાદ ૧૪૧ अलसायंतेण वि सजणेण, जे अक्खरा समुल्लविआ ॥ તે વસ્થાતંતુકારા કa, = દુગન્ન દૂતિ | શ૨૭ | અર્થ:-સજન પુરૂષ, પ્રમાદ અવસ્થામાં પણ જે અક્ષરે બેલેલ હોય તે પત્થરમાં ટાંકણાથી કેરેલની માફક અન્યથા થતા જ નથી. ૧૨૭ વળી સ્વીકૃતનાં પાલનમાં પુરૂષોને જે થવું હોય તે થાવા જોઈએ તે મસ્તક છેદાઈ જાવ કે લક્ષમી સર્વથા ચાલી જાવઃ ૧૨૮ વળી અપવાદ જે છે તે તે સ્વીકારેલા કાર્યમાં આગળ જતાં જ્યારે કોઈપણ અનર્થ જણાતો હોય ત્યારે વિચારવા યોગ્ય છે અને તે અનર્થ, તેવા ભાવિ અનર્થના ત્યાગમાં જ નિશ્ચય કરવા ગ્ય છે. ૧૨૯ છે તેથી કરીને ભવિષ્યમાં જે થવું હોય તે થાવ, એમ ધારીને તે કાર્યને માટે અવશ્ય જઈશ. અથવા તો ન્યાય માગે ચાલનારાઓને વિષમ માર્ગ પણ “સમ” જ છે-ઉલટું પણ સીધું જ છે. જે ૧૩૦ છે અને કોઈપણ મારી ચિંતા નથી, પરંતુ “મારા ગયા બાદ સિંહ જેમ હરિણીને ઉચકી જાય તેમ રાજા તારું હરણ ન કરે:” એ પ્રકારે તારી અત્યંત ચિંતા છે. જે ૧૩૧ છે એ પ્રમાણે સ્વામિનું ઉત્તમતાવસન્તીશ્રીએ પિતાની પૂર્ણ, નિર્દોષ અને સુંદર બલવું સાંભળીને ખુશ થએલી અને અને પોતાના શિયલની સ્વામિ વિરહ થતો હોવાના કદથી પીડિત થએલી એવી તે ચિંતાથી સ્વામિને વસન્તશ્રી, ગદગદ કંઠે બેલી “હે સ્વામી ! જે એમ જ છે તે નિશ્ચિત કરવાનું થતાં આપને તે માર્ગે માંગલિક છે, પરંતુ હું કલ્યાણકારી અને પતિની લંકા ભણું યશસ્વી! આપ કૃપા કરી સત્વર પધારજે, અને મારી ચિંતા વિદાય, અને સમુદ્ર વડે આપના શરીરને અશરીર ગણી બાળશો નહિ હું શીયલનું કીનારે વિમાસણ સુંદર રીતે રક્ષણ કરીશ. શીવરક્ષણમાં કુલબાળાઓ ચતુર હોય છે. # ૧૩૨ થી ૧૩૪ . હું અજ્ઞાન છું. તે પણ વિનંતિ કરું છું કે-આપના જીવનનું રક્ષણ કરજો. અવિચારીપણે કાર્ય કરીને પતંગની જેમ મરણ તે–નહિ જ કરતા. તે ૧૩૫. કારણ કે-નીવન મા થવાનોતિ, શીવ પુષ્ય વતિ જા मृतस्य देहनाशः स्यात, धर्मादुपरमस्तथा ॥ १३६ ॥ અર્થ-જવતાં થકાં કલ્યાણની પરંપરા મેળવાય છે, અને જીવતો નર પુણ્ય કરી શકે છે. જ્યારે મરેલા માણસને દેહનો નાશ થાય છે અને ધર્મથી અટકવાનું બને છે. • ૧૩ અથવા તે હે પ્રિયતમ ! ચતુર પુરૂષોને વિશેષે શું શિખામણ આપવાની હોય તો પણ નેહઘેલી મહિલા જે તે પણ બેલે જ: છે ૧૩૭ છે સ્નેહમય અને મુગ્ધ બનાવે તેવી તે ભેળી અંગનાની અમૃત જરતી વાણીને સતત પીઈને ખુશ થએલ શાણે હરિબલ, ક્ષણવારમાં દક્ષિણ દિશામાં ચાલ્યો ! એ ૧૩૮ આ રીતે સવને અપૂર્વ મિત્ર હરિબલ, પિતાનાં સુખોથી વિખુટ પડતાં અને ઈન્દ્રિયેના વિષય સમૂહોને ત્યજી દેતાં ચઢતા પરિણામને જ રંગી બન્યું હોઈ મુનિની જેમ શોભવા લાગ્યું. તે ૧૩૯ ક્રમે તે હરિબલ, મોજાંના સુસવાટોથી તુટી પડતા સમુદ્રના વિકટ કીનારે પવનની જેમ આવ્યો. અથવા ઉદ્યમીને કોની માફક Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિન ગત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કાંઈ દૂર છે! છે ૧૪૦ છે જેને પાર પામવો મુશ્કેલ છે અને જેની અંદર મનાથી દુખે પ્રવેશી શકાય તેવા એ ભીષણ સ્વરૂપવાળા સમુદ્રને દેખીને “ભવ્ય પ્રાણી સંસારને દેખો ઉદ્વેગ પામે.” તેમ હરિબલ ઉદ્વેગ પામ્ય ! છે ૧૪૧ છે અને વિચારે છે કે-“પ્રિયાએ ના કહી છતાં પણ ભવિતવ્યતાના ગે હું અહિં આવ્યો? હવે સમુદ્રથી વિહિત થએલ ભયવાળી લંકામાં હું કેવી રીતે જઈશ ! ૧૪૨ ને લંકા પહોંચવાનું જાણવાવાળા જેને ત્યાં પહોંચવામાં વહાણ વિગેરે કોઈ ઉપાય હોવાનું કહેતા નથી, અને હું પ્રતિજ્ઞા કરેલ કાર્ય કર્યા વિના પાછો પણ કેમ જઉં ! . ૧૪૩પહેલાં હું ધીવર હોવા છતાં પણ ભાગ્યયોગે આટલી મહાન ભૂમિ પામે–આટલી ઉંચી હદે આવ્યું! હવે આવા એ ભાગ્યથી જ ભવિષ્યમાં જે સ્થિતિમાં મૂકાવાનો હતો તે આ સ્થિતિમાં મૂકાયે છું ! હવે મારું શું થશે ! | ૧૪૪ ખરેખર મેં એક જીવની દયાનાં ફલને થોડા ધનની જેમ જલદિ ભેગવી નાખ્યું. તેથી દરિદ્રની જેમ મને આ અતિ દુઃખીપણું યુક્ત છે. જે ૧૪૫ આ રીતે હરિબલ જેવો તેજસ્વી પણ તે દક્ષિણ દિશામાં તેજહીણ બની ગયો ! અને તે આશ્ચર્ય પણ નથી. કારણ કે તેજના સ્વામી સૂર્યનું તેજ પણ તે દિશામાં (દક્ષિણાયનને સૂર્ય થાય ત્યારે) ઘટી જાય છે. ૧૪૬ છે અથવા રાજાને તે સેવક તે દિશામાં નિસ્તેજ બની જાય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે-તે દિશામાં પેસતાં તે સૂર્યનું તે જ પણ ઘટી જાય છે કે ૧૪૭ હરિબલ જડ બુદ્ધિ નહિ હોવા છતાં જડાશય (સમુદ્ર)ને સંગમ પામીને જ હોય તેમ તે વખતે જડમતિ બની ગયે ! અન્યથા જે કાર્ય કરવાનું જ છે. તેમાં વિલંબ કેમ ! ૧૪૮ ચિત્તમાં અત્યંત ઘેર્ય ધારણ કરીને હરિબલ, વળી ચિંતવવા લાગે – ખેદની વાત છે કે મને જે અનુચિત છે, તે કાયરતાને કાયરની જેમ હરિબલને સમુદ્રમાં હું ફેગટ શું કામ વહન કરૂં છું ! મહાન પુરૂષ માટે સ્વીકારેલ ઝુંપાપાન અને દેવ કાર્ય કરવું અથવા મરવું' એ એક જ માર્ગ છે. માટે જે સહાયથી લંકાગમન બનવું હોય તે બને સાહસના આલંબનથી જલદિ જ સમુદ્રમાં પ્રવેશ કરી દઉં ! છે ૧૪૯-૫૦ છે” એ પ્રમાણે ધૈર્યથી નિરધાર કરીને અને ચિત્તવૃત્તિને નિર્ભય કરીને તે હદપાર ભયવાળા સમુદ્રને વિષે હરિબલ, જેવામાં પૃપાપાત કરે છે, તેવામાં પ્રથમ આપેલ વરદાનના ગે આકર્ષાએલ સમુદ્રદેવ તેના પર પ્રસન્ન થયા અને સનેડપૂર્વક બે -“હે ભદ્ર! હું શું કાર્ય કરૂં?' છે ૧૫૧-૧ પર છે (જીવદયાના નિયમનું કેવું અતુલ ફળ છે! કે-ભૂલાઈ ગએલ વિધિની જેમ મને વિસ્મૃત થએલ પણ આ દેવ સંકટ વખતે અપય વિલંબ વિના પોતાની મેળે જ પ્રગટ થયો ! ! ૧૫૩ ” એ પ્રમાણે ચિંતવતાં ખુશ થએલ તે શિણ બુદ્ધિવાળા હરિબલે, દેવને સ્પષ્ટ કહ્યું કે “મને લંકામાં લઈજા અને આ કાર્યના નિવાહમાં (આ કાર્ય પાર ઉતારશે કે નહિ! એવી) થઈ રહેલ શંકાને દૂર કર: ' . ૧૫૪ છે (જેનું કુણે દમન કર્યું કહેવાય છે તે ) કાલિયનાગ જેમ કૃષ્ણને લઈ જાય તેમ १ अवाप्ये ४ । २ अभवम् । ३तचित्रम्। Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રી પ્રતિક્રમણ-વંદિરની આ ટીદાન સરલ અનુવાદ ૧૪૩ હવે તે દેવ મહાન મત્સ્યનું રૂપ ધારણ કરીને હરિબલને પોતાની પીઠ પરના વિશાલ પ્રદેશ પર સ્થાપીને જલમાર્ગે લંકાની દિશામાં લઈ ચાલ્ય! ! ૧૫૫ / હળવા પવનની જેમ અપાર સમુદ્રને નીકની માફક ઉલ્લંઘીને તે મત્સ્ય હરિબલને મહાન યાનપાત્ર લાવે તેમ લંકાનાં ઉપવનમાં લાવી મૂકો ! ૧૫૬ છે ત્યારબાદ વિદ્યાધરોનાં “સર્વઋતુનાં પુષ્પ અને ફળવાળા તેમજ વિદ્યાના વિધિથી સિદ્ધ થએલ વિવિધવૃક્ષોના સમૂહવાળાં” તે જોવાયોગ્ય ઉદ્યાનને ક્ષણવાર જોઈને આનંદિત થએલ હરિબલે, આકાશની માફક અંદર લંકામાં હરિબલને પ્રવેશ અને બહાર સ્વર્ણલક્ષ્મીથી ભરપુર અને ખેચરોથી વાસિત અવી અને લંકાની વિશિષ્ટતા બાલન્દુની જેમ નિષ્કલંક લંકાને વિષે પ્રવેશ કર્યો ! જે ૧૫૭સમજવા લંકાનગરીમાંના ૧૫૮ ચક્ષુવડે લંકાની પરમ શોભારૂપ અમૃતનું તૃષિતની માત્ર એક મહેલનું વર્ણન. જેમ સુખપૂર્વક પાન કરવામાં પરવશ બનેલ હરિબલ (ફરતે ફરતો) કંઈ એક શૂન્ય સુવર્ણ મહેલમાં પેઠે ! ! ૧૫૯ તે મહેલમાં–“મેરૂના કૂટ જેવા ઘડયા વિનાના સેનાના ઢગલાઓને, ઠીંકરીઓના ઢગલાઓની જેમ પડેલા સેનામહોરોના મોટા ઢગલાઓને, અને જુવારના કણના જત્થાની જેમ (ટેકરા થઈ શક નહિ એટલે) નિવથીગ્રતા–એકઠા કરેલા મતોને જસ્થાઓને, ચડીઓના મહાન ઢગલાઓની જેમ નવા દીપતા પરવાળાના જસ્થાઓને, ખડીના ટુકડાઓની માફક સ્ફટીકને, બેરના ઢગલાઓની જેમ લાલ મણિઓને, સાકરના ટુકડાના ઢગલાઓની જેમ છે હીરાના ઢગલાઓને, ઘાસના મણિના ઢગલા જેવા અતિ લીલા કીરણવાળા ઈન્દ્રનીલ મણીઓને, જાંબુના ઢગલાઓની જેમ એકઠા કરેલા રિઝરને, બીજા પણુ-કાકરા એકઠા કરવાની જેમ એકઠા કરેલા વિવિધ પ્રકારના ઢગલાબંધ મણિઓને તેમજ ઈશ્વનની જેમ પડેલા સુંદર સુગંધિત મજબુત ચંદન કાછોને, જાડા કપડાના ઢગલાની જેમ દેવદુષ્ય (દેવતાઈ વસ્ત્રો) ના ઢગલાઓને, જાડા ધાબળાઓના ઢગલાની જેમ પડેલા રત્નકંબળના ઢગલાને, ઢગલાબંધ ખડકેલા હિરણ્ય અને મણિમય વાસણને, માટીનાં વાસણોની સુંદર ઉતરડે (ઉપરા ઉપર ખડકેલ શ્રેણ) ને અને તેવા પ્રકારના બીજા પણ “ઘરને યેગ્ય” રાચ રચીલાઓને-આસન શય્યા” વિગેરે અસંખ્ય દલતને ઉંચી ને ઉંચી નજરે જેતે હરિબલ અત્યંત વિરમય પામ્યા. આ ૧૬૦ થી ૧૬૭ તેવી સમૃદ્ધિવડે મનહર એ આ મહેલ શૂન્ય-નિર્જન કેમ? એમ વિચારતે હરિબલ, કમળમાં ભ્રમર પેસે તેમ તે હવેલીના ઓરડામાં પેઠે. મહેલમાં વિદ્યાધરકન્યા ૧૬૮ તેમાં નવયૌવન રૂપ લક્ષમીની શાલા જેવી સોભાગ્યે કસુમશ્રીને મેળાપ અને કરીને વિશાલ એવી એક ચેતનાહીંગુ બાળાને મરણ પામ્યા પાણિગ્રહણ! જેવી હાલતમાં જોઈને હરિબલ વિચારવા લાગ્યો. આ ઘરમાં (આવી સ્થિતિમાં પડેલી) આ બાલા એકલી હોવા છતાં લેશ માત્ર નષ્ટ નહિં પામેલ અને અતિ પુષ્ટ એવી સુંદર આકૃતિવાલી કેમ? અથવા તે માત્ર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ મરણ પામી હેવાને દેખાવ કરીને પડી છે? અથવા તે કર્મની ગતિ કણ જાણે ૧૬૯૧૭૦ | સહેજ ખેદ અને વિસ્મયવાળા હરિબલે તત્કાલ ત્યાં તે બાલાને જોવાની જેમ તે બાલાનું જીવિત હોવાની માફક” ઉંચે લટકતા અમૃતથી ભરેલા એક તુંબડાને જોયું ! a૧૭૧ ત્યાર બાદ ઉત્તમ બુદ્ધિમાન અને દયાળુ એવા હરિબલે તે તુંબડામાં દેખેલ જળરૂપ પદાર્થને પાણીની બુદ્ધિએ આ અચેતન બાલાના આખા શરીરે છાંટયું! ખરેખર ઉત્તમ સ્વભાવ, પર હિત પરાયણ છે. # ૧૭૨ . તત્કાલ સૂઈને ઉઠી હેય તેમ તે બાલા ઉઠી અને બેસવાને માટે વ્યવસ્થિત તૈયાર થઈ સામે હરિબલને જોઈને સ્નેહભરી વાણીવડે તે બાલા હરિબલને આ પ્રમાણે ખુશ કરવા લાગી:-“હે ઉત્તમ પુરૂષ! બીજાને ઉપકાર કરવારૂપ આ સારભૂત પ્રવૃત્તિ વડે તમારા ઊત્તમપણાને નિર્ણય કરું છું. તે પણ કહે-આપ કોણ છે? કયાં રહે છે ? અને અહિં શા કાજે આવ્યા છે?” . ૧૭૩-૧૭૪ / હરિબલે પણ કહ્યું “વિશાલપુરના મદનેવેગ નામના રાજાને સેવકેમાં અગ્રેસર અને અત્યંત માન્ય હું હરિબલ છું. n ૧૭૫ In | રાજાએ) લંકાના વિભિષણ નામના રાજાને આમંત્રણ આપવાને માટે મને મોકલે છે અને દેવના પ્રભાવથી મસ્યરૂપી વાહન ઉપર બેસીને અહિં આવ્યો છું. ૧૭૬ . હવે હે બાલા! તું તારું વૃત્તાંત પણ યથાવસ્થિત કહે.” એ પ્રમાણે હરિબલે કહ્યું તે જાણે પૂર્વના નેહથી જ હેય તેમ પરમ રોમાંચ અનુભવતી તે બાલાએ કહ્યું-“લંકાપતિના દેવમંદિરમાં પુષ્પ લાવવાનું કામ કરનાર પુષ્પબટુક નામે મારો પિતા છે, અને તે સ્વભાવે ક તેમજ દુષ્ટ કર્મ કરનાર છે. વિષધર નાગથી વિષહારિણી મણિની જેમ કુસુમની શેભા કરતાં સુકોમળ એવી કુસુમશ્રી નામે હું તે પુષ્પબટુકની પુત્રી છું: અહી સંસારની વિષમ રીતિ! ૧૭૭ થી ૭૭૯ (મને કે પતિ મળશે તે જાણવા સારૂ) એક દિવસે પિતાએ સામુદ્રિકશાસ્ત્રના જાણ એક નૈમિત્તિકને પૂછ્યું: નૈમિત્તિઓએ કહ્યું– સુલક્ષણવાળી આ કન્યાને ભક્તો પૃથ્વીને ભત્ત થશે!” | ૧૮૦ મે કહ્યું છે કે- જેના પગ અને હાથ વિગેરેને વિષે) “કલશ, આસન, અશ્વ, રથ, શુભ લક્ષણના શ્રીવત્સ, યૂપ, બાણ, માલા, ચામર, કુંડલ, અંકુશ, યવ, વજ, સુંદર લાભ ભાલું, મત્સ્ય, વેદિકા, વીંજણ, શંખ અને છત્ર હોય તે પુરૂષ રાજા થાય અને સ્ત્રીઓ રાણું થાય. / ૧૮૧ જે નારીના ભાલને વિષે ત્રિશુલ હોય તે સમસ્તનારીઓની સ્વામિની થાય. હસતાં ભાલને વિષે સ્વસ્તિક જણાય તે સ્ત્રી પણ સર્વસ્ત્રીઓની સ્વામિની થાય. તે ૧૮૨ / લલાટમાં અદશ્યપણે કે પ્રગટ પણ મસો હોય તે તે સ્ત્રી લક્ષમીવાન થાય, ડાબા ગાલ ઉપર મસે હોય તે રાણું થાય અને મિષ્ટાન્ન લેવાની બુદ્ધિવાળી થાય છે ૧૮૩ . અથવા હૃદયને વિષે લાલ જેવું ચિહ્ન હોય તો ધન ધાન્ય વિગેરેનાં સુખથી ભરપુર હોય. નાસિકાના અગ્રભાગે લાલ મસા હોય તે રાજમાતા અથવા રાણી થાય. તે ૧૮૪ ” નૈમિત્તિકની એ પ્રમાણે વાત સાંભળીને મારે તે મેંઢા જે પિતા, રાજ્યના લેભથી મને પરણવાને ઈ છે છે! ઉન્માર્ગે જ જવામાં તત્પર એવા લોભાંધને ધિક્કાર છે: ૧૮પાક ४छ । रनिधा दीहंधा जचंधा माणमायकोवंधा । कामंधा लोहंधा इमे कमेण विसेसंधा Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આદર ટીકાને સરલ અનુવાદ ૧૪૫ | ૨૮૬ અર્થ – ત્રિઅંધ, દિવસઅંધ, જાતિઅંધ, માનાંધ, માથાંધ, ક્રોધાંધ, કામાંધ અને લોભાંધ” એ આઠ જાતિના આંધળા ગણાય છે, અને તેઓ અનુક્રમે એકેક કરતાં ચઢીઆતા હોવાથી “લેભાંધ” દરેક જાતિના અંધ કરતાં વિશેષ અંધ છે. તે ૧૮૬ આ રીતે લેભ સર્વવિનાશી છે. આ લોભની જ દુમતિને લીધે લેભથી નહિ નિવર્તતા એવા તે મારા પિતાને અત્યંત ખિન્ન થએલા એવા મારા માતા આદિ સમસ્ત સ્વજનવગે, મુસાફરી સ્મશાનનાં વૃક્ષને દૂરથી જ તજી દે, તેમ સત્વર તજી દીધો છે. ખેદની વાત છે કે–પિતા પણ પુત્રી તરીકેને નેહ ભૂલીને અપમાગે વત્ત છે. અનુચિત કરવાની વાત તે બાજુએ રહો, પરંતુ અનુચિત ચિતવવું તે પણ નેહરૂપી વન બાળી નાખવાને દાવાનળ સર નું છે. જે ૧૮૭૧૮૮ ચંડાલની જેવા તે ક્રૂર પિતા પાસેથી વેગે નાશી છૂટવા ઈચ્છતી મને તે દુબુદ્ધિ, કેદીની માફક અહિ ઝકડી રાખે છે. તે ૧૮૯ છે તેનું કાર્ય કરી આપવાને આધીન અને સ્વભાવે નિર્દય હદયવાળી એવી પ્રાપ્ત કરેલી વિદ્યા વડે મને જલદિથી મૃત જેવી બનાવીને તે અનાર્ય પિતાનાં કાર્ય માટે બહાર જાય છે. ૧૯૦ વળી ઘેર આવે એટલે આ તુંબડામાંથી અમૃત લઈને અને મારા પર સીંચીને તમે જીવતી કરી તેમ તે અનાર્ય પોતાના કાર્ય માટે મને જીવતી કરે છે ! ૧૯૧ છે આ પ્રમાણે સંકટમાં ડૂબેલી હું કઈ પણ ઉપાયે મરણને પણ ઈચ્છી રહી છું અનુચિત કાર્ય આચરવા કરતાં પ્રાણને હણી નાખવા તે પણ ગ્ય છે. ૧૯૨ છે જે પ્રાર્થિત વસ્તુઓને પૂરી પાડનાર કલ્પવૃક્ષના આપ મેઘ છે, તે આપના પાસે કાંઈક પ્રાર્થના કરું: પ્રાર્થિત મેળવી આપવું તે ખરેખર સુગુણતાના મૂળ પ્રાણે છે. છે ૧૯૩ માં કહ્યું છે કે- સુવાળ ૩ દુઃä ગુહર્ષ જુના ફિચચમ જ્ઞમાં જ પરથs i gો પત્થના મં ૨૧૪ અર્થ:–મહન્તનાં હૃદયમાં દુઃખોમાં પણ એ તે મેટું દુઃખ છે, જે પર પાસે પ્રાર્થના કરવી અને જે બીજાએ કરેલી પ્રાર્થનાને ભંગ કરવો.” છે ૧૯૪ હે સૌભાગ્યવતેને મુખ્ય ! જેના પૂર્વના પુણ્યના ઉદયે જ આપ અહિં ખેંચાઈ આવ્યા હો તેમ અહિં પધાર્યા છે તે આપના ઉપર રાગવાળી એવી મારૂં આપ પાણિગ્રહણ કરે. ૧૫ મારૂં જીવિત પણ એમ હેઃ મારૂં ચિત્ત આપને વશ આપ્યું સમજે, હમણાં લગ્નવેળા પણ ઉત્તમોત્તમ છે. તેથી હે નાથ ! વિલંબથી સર્યું!' છે ૧૯૬ કુસુમશ્રીનું તે વચન સાંભળીને હરિબલ વિતર્ક કરવા લાગ્ય-અહે! એકવાર પાળેલી. જીવદયાને પણ કે મે મહિમા! કે-જે અપ્સરાના રૂપને પણ હીણુ કહેવડાવે એવી આ વિદ્યાધરની પુત્રી, વિદ્યાધરને ત્યાગ કરીને પણ મને આલિંગન કરવાનું આગ્રહથી સ્વીકારે છે! છે ૧૯૭-૧૯૮ છે અહ! દેવની માફક તે જીવદયા જ મારૂં મહાન ભાગ્ય! એ પ્રમાણે હર્ષિત થએલ હરિબલ, તે બાળાને માનથી આદર આપતે થકે તેનું પ્રાણિગ્રહણ કરીને પ્રસન્નતાનું જ ભજન બનાવી છે૧૯૯ો વિદ્યાધર કન્યા સહિત હરિબલનું લંકાથી પાછા આવવું ! - હવે કુસુમશ્રી પણ હરિબલને કહેવા લાગી કે “હે નાથ ! કલ્યાણ ઈચ્છનારને માટે પાપ Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિની આ ટકાના સાલ અનુવાદ સ્થાનકની જેમ અહિં હમણાં જ રહેવું યોગ્ય નથી. મેં ૨૦૦ Rા કદાચિત પુષ્પબટુક આવી ચડે તે ભયંકર ક્રોધમાં આવીને અનર્થ પણ ન કરી શકે માટે આ સ્થાનેથી જલદી બીજે ચાલે. | ૨૦૧ બિભીષણને ફળ વગરનું નિમંત્રણ આપવાથી સયું. કારણ કે દેના ઈન્દ્રોની જેમ ખેચરોના ઈન્દ્રો ક્યારે પણ મનુષ્યનાં કાર્યમાં આવતા નથી. તે ૨૦૨ / અહિં આપ આવ્યા છે અને બિભીષણને આમંત્રણ કર્યું છે, એ વાતની આપના રાજાને ખાત્રી આપવા માટે તે સાચી ખાત્રીવાળું બિભીષણનું નિશાન (એંધાણ) હું લાવી આપીશ.” મે ૨૦૩ કુસુમશ્રીએ હરિબલને એ પ્રમાણે કહીને અને તુર્ત જ કોઈ નિર્વિધ્ર ઉપાય કરીને નીશાનીને માટે બિભીષણના મહેલમાંથી અત્યંત ગુપ્તપણે ચંદ્રહાસ નામનું બિભીષણનું ખડગ લઈ આવી, અને તે ચંદ્રહાસ ખગમાં મુખ જેતી વિદુષી કુસુમશ્રીએ તે ચંદ્રહાસ ખડ્ઝ પિતાના રવામીને આપ્યું ! ખરેખર, સમર્થ પુરૂષ વડે દુ:સાધ્ય એવું દુર્ઘટ કાર્ય સમર્થ પુરૂષ વચ્ચે રહેતી અબલા પણ સાધી શકે છે ! } ૨૦૪-૨૦૧૫ કુસુમશ્રીની બુદ્ધિ અને કાર્ય કશળતા જોઈને આશ્ચર્યચકિત થએલ હરિબલે, ત્યાર બાદ ચંદ્રહાસ ખગ લઈને તેમજ પિતાના તે મહેલમાંથી જેણએ સારભૂત લક્ષમી લીધી છે એવી તે કુસુમશ્રી સહિત સિદ્ધરસ જેવું તે અમૃતનું તુંબડું લઈને અદ્દભૂત શક્તિ સાથે યેગીન્દ્ર નીકળે તેમ લંકાનગરીની બહાર સવર નીક ! | ૨૦૬-૨૦૭ II (સમુદ્ર-કિનારે આવ્યા બાદ સ્મરણ કરતાંની સાથે જ મસ્યરૂપ ધારણ કરીને હાજર થએલ દેવની પીઠ ઉપર “વૃષભ ઉપર શંકર અને પાર્વતી આરૂઢ થાય તેમ તે બંને જલદિ આરૂઢ થયા. આ ૨૦૮ in ત્યાર બાદ સમુદ્રમાર્ગો પરસ્પર કતલના જ રસે ચઢેલા તે હરિબલ અને કુસુમશ્રીને- તેમણે વિશાલપુર જવાના પ્રગટ કરેલ આશય મુજબ” તે મજ્ય દેવે વિશાલપુરના અરયમાં લાવી મૂક્યા ! / ૨૦૯ છે. વિશાલપુર નગરમાં વસન્તશ્રીનું રાજાનાં આક્રમણમાંથી બચી જવું. વિશાલપુરથી લંકા જવા માટે હરિબલ, વસન્તશ્રીથી છૂટો પડીને ગયા બાદ વિશાલપુરના તે વિકારી રાજાએ વસન્તશ્રીને પિતાના મહેલમાં લાવવા માટે જે કૃત્ય કર્યું તે હવે કહું છું. ૨૧કામદેવે દાસ બનાવી દીધેલ તે રાજા, (હરિબલને એ પ્રમાણે લંકાના હાને મરણના મુખમાં ધકેલી દેવાથી ) ખુશી થયે અને હરિબેલની સ્ત્રી વસન્તશ્રોને ખુશ કરવાને માટે તેણે દાસીઓને વિવિધ પ્રકારની ઉત્તમ વસ્તુઓ આપીને વસન્તશ્રી પાસે મોકલી. ૨૧૧ (દાસીઓને એ રીતે આવેલી જોઈને) વસન્તશ્રીએ પિતાનાં મનમાં કાંઈક વિચારીને દાસીઓને કર્ધા–“રાજાએ આ વિવિધ વસ્તુઓ મારા મકાને કેમ મોકલાવી છે?” ૨૧૨ના રાજાએ પહેલાં શીખવી રાખેલી દાસીઓ બેલી-હે નિપુણે! તને ખબર નથી, કે–“રાજાના પ્રસાદ પાત્ર બનેલ તારા પતિને રાજાએ પિતાના કાર્ય માટે મોકલેલ છે ? તે ૨૧૩ ll (એ પ્રમાણે હરિબલને પિતાના કામે મોક૯યા પછી) હરિબલના ઘરની ચિંતા રાખવી તે રાજાને યુક્ત છે, અને તેથી અમારી સાથે આ દરેક વસ્તુ રાજાએ તને મોકલાવી છે. એ પ્રમાણે દાસીઓનું 1. ૧ | Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસત્રની આદર્શ કોને સરલ અનુવાદ ૧૪૭ બલવું સાંભળીને આ વસ્તુઓ લેવી તે વાઘનો વળાવે સ્વીકારવા જેવું છે, ચારને કેટવાળ તરીકે સ્વીકારવા જેવું છે અને દૂધના રક્ષણ માટે બીલાડે કબૂલવા જેવું છે” એમ જાણવા છતાં “કામાં ઠગવાને યોગ્ય છે, એ ઉક્તિ અનુસાર” વસન્તશ્રીએ તે દરેક વસ્તુઓ “રાજાને મહાન પ્રસાદ” એમ કહીને સ્વીકારી લીધી! ! ર૧૪ક્રમે બદ આશય ખુલે ૨૧૫ n એ પ્રમાણે વખત જતાં પિતાને મલીન આશય વસકરવા મદનવેગ રાજારાએ જતશ્રી પાસે ખુલ્લો કરવાના ઇરાદે આશામાં ને આશામાં રાજાએ ઉપરાઉપર મેકલેલ વસન્તથીને વસ્તુઓ મોકલતા રહેવા તરીકે અને સુખ સમાભટણું અને સંદેશા. ચાર પૂછતા રહેવા તરીકે કેટલાય દિવસે વિતાવ્યા. તે ૨૧૬ ત્યાર બાદ “ઉત્તમોત્તમ ૨મણની સ્પૃહાવાળે હું રાજા છું અને તે ઉત્તમ છે.” એ પ્રમાણે લક્ષક =સંબંધદાર શબ્દથી રાજાએ દૂતીદ્વારા પિતાને આશય વસન્તશ્રીના લક્ષ્ય પર આક્યો! ૨૧૭ | ત્યાર બાદ કામવાસનાથી પીડાતા તે રાજાએ, વસન્તશ્રી પાસે હૂતી દ્વારા પિતાને તે દુષ્ટ અભિપ્રાયને વાચામાં પણ રજુ કર્યો! અહે મન્મથના પૂરની વૃદ્ધિ! ૨૧૮ વસન્તશ્રીને રાજાને તે અભિપ્રાય તેના દેહને બાળવા સમર્થ થયે નહિ. માત્ર કાનમાં પિસતાં-પેસતી વખતે જ બાળનાર થયે. કારણ કે પહેલાં અંતરમાં તે અભિપ્રાયને સહન કરી લીધેલ છે. ૨૧૯ છે એટલે થએલ પરિતાપ પણ (તને દુષ્ટ વાતને ઉત્તર આપવામાં જડબુદ્ધિ બની ગએલ વસન્તશ્રીનાં બુદ્ધિબલરૂપ વસન્તશ્રીના મનને પાણીને શોષી લેવાપૂર્વક જે પરિતાપે વસન્તશ્રીને સજજડ પીડા આદર માનીને રાજાનું કરેલ) તેવો પીડાકારી તે હેત. / ૨૨૦ છે “વસન્તશ્રીને મેં રાત્રિને વિષે વસન્ત- આપનો આશય આપે કહ્યા પ્રમાણે જણાવ્યું છે અને વસન્તશ્રીના ઘેર આવવું, અને શ્રીએ તેને કેઈપણ પ્રકારે નિષેધ કર્યો નથી” એ પ્રમાણે વસતશ્રીને આદર ! વસન્તશ્રી પાસેથી પાછી આવેલી તે દૂતીએ રાજાને જણાવ્યું: એટલે “જે વાતને નિષેધ કર્યો નથી તે વાત માની કહેવાય? એમ સમજીને રાજા પ્રમુદિત થયો. ૧ ૨૨૧ છે અને કામવાસનાના વેગને આધીન બને તે મદનવેગ રાજા, કામી પુરૂષને માટે કામધેનુ ગણાતી ત્રિને વિષે વસન્તશ્રીના મકાને ચારની માફક ગુપ્ત રીતે આવ્યું ! ૨૨૨ છે. અત્યંત કામાત્ત એ આ રાજા વસન્તશ્રીને જોઈને અત્યંત પ્રમોદ ધારણ કરવા લાગે ! તે દેખીને તે સતીએ પણ તેને કાંઈક યુક્ત અને કાંઈક અયુક્ત એ પ્રમદ દેખાડ્યો ! ૨૨૩ ને રાજાને જોઈને થએલ દ્વેષ અને ખેદને મનમાં સમેટીને અને સહેજ ચેનચાળા વિવરીને વસન્તશ્રીએ રાજાને આસન આપવું વિગેરે ઉચિત આદર કર્યો! ! ૨૨૪ : “આપ અહિં પધાયો, તે મારી જેવી ઉપર પણ મહાન ઉપકાર કર્યો:” ૧-વ્યંજક-લક્ષક અને વાચક એમ શબ્દના ત્રણ પ્રકાર છે. “ વ્યંજક’ એટલે જે શબ્દના ઘણું અર્થ નીકળે તેવા વ્યંગ શબ્દ, “લક્ષક' એટલે કાંઇક સંબંધવાળે અર્થ નીકળે તે શબ્દ અને “વાચક' એટલે wટ અર્થ હોય તેવો શબ્દ. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આ ટીકાને સરલ અનુવાદ ઇત્યાદિ વાણી વડે પણ રાજાને આદર કર્યો! અહો! ઉત્તમ જનોની બુદ્ધિ ! ૨૨૫ એ સતીને માટે મન-વચન અને કાયામાં સંવાદ-સુમેળ હોય તે જ પ્રશંસનીય કહેલ છે, જ્યારે તે વસન્તશ્રીને તે તે વખતે એ પ્રમાણે મન-વચન અને કાયાને અત્યંત વિસંવાદ-દુર્ભેળ જ પ્રશંસનીય થયે! ૨૨૬ / કષ્ટની વાત છે કે- પોતાનાં શીયલનાં પિષણને માટે સતી હવા છતાં પણ વસન્તશ્રીએ અસતીને યોગ્ય ચેષ્ટા કરવી પડી ! શું પિતાનામાં સૌરભની સમૃદ્ધિ લાવવા સારૂ કેતકી અશુચિ (ખાતર)ને સંગ કરતી નથી? ૨૨૭છે ત્યાર બાદ રાજા બે-“હે ધન્યબાળા! તને મારા જનાનખાનામાં લઈ જવાને હું અહિં આવ્યો છું. કારણકેરત્ન, સુવર્ણ સિવાય શોભતું નથી.’ ૨૨૮ વસન્તશ્રી પણ ચતુરવાણીથી બેલી-આપે આ સાચું કહ્યું છે, મહા હિતના કારણરૂપ પરમ પ્રિયને આપે મારા કાન પર નાખ્યું છે, પરંતુ મારી ચિંતા કરનાર મારા સ્વામી બેઠા હોવાથી એ કાર્ય કરવું કેમ ઘટે? જુઓને- ઉદયરૂપ લક્ષમી પણ સૂર્ય પ્રકાશતે સતે ચંદ્રને સેવતી નથી !' ! ૨૨૯-૨૩૦ રાજા હસીને રહસ્યને-ખાનગી વાતને પણ પ્રકાશ બે -“હે રમણિ ! તારા સ્વામીને કાર્યના બહાને મરણને માટે જ મેં ભયંકર સંકટમાં નાખે છે! છે ૨૩૧ સમુદ્રમાં પડવાથી તેનું જીવિતવ્ય છે ક્યાં? અને જે તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય અને પાછો આવે તે હું હણું નાખવાને છું ! | ૨૩૨ | હે સુંદર નારી ! આ દંભ આરંભ મેં ખરેખર તારા માટે જ કર્યો છે, માટે મારો તું સત્વર સ્વીકાર કર.” ધિકાર છે કામાને કે-(કામવાસનાને આધીન બનતાં) જેઓ પિતાનું ગેપવવા લાયક ચરિત્ર પણ ખુલ્લું કરી નાખે છે ! ર૩૩ કહ્યું છે કે-વારસ શાકરણ ય, વળાસર ચરાના કાળ વિલંબ માટે મત્ત માંતરણ , સામાવા ચહા દુનિત ૨૩૪ અર્થવસતશ્રીનું બહાનું. ક્રોધ વખતે, રોગ વખતે, વ્યસનમાં ચકચૂર હોય તે વખતે, રાગમાં રક્ત હોય ત્યારે, મગજ ખસી ગયું હોય ત્યારે અને મરણ પામતી વખતે મનુષ્યના અંતરંગ આશયે પ્રકટ થઈ જાય છે.' ૨૩૪ ત્યાર બાદ અશુભ કાર્યને માટે કાલક્ષેપ કરે તે શુભ છે” એમ ધારીને વસન્તશ્રીએ કહ્યું- હે નરાધિપ! ફલની ઈચ્છાવાળું આ કૃત્ય હાથ સામે પડ્યું છે, પછી આ ઉતાવળ શું? છે ૨૩૫ છે માટે હે પ્રભો! હરિબલના નક્કી સમાચાર આવે ત્યાં સુધી ધીરજ ધરીને રાહ જુઓ: અતિ ઉતાવળ પ્રાપ્ત થએલ શુભને પણ જલદિ ત્રાસિત કરી મૂકે છે.” ૨૩૬ રાજાએ પણ વિચાર્યું કે-આ વસન્તશ્રી પણ મને વશ રહીને જ તેના પતિના મરણનો નિર્ણય કરવાની અપેક્ષા રાખે છે, તેથી કપટવૃત્તિથી પણ તેની વાત સ્વીકારૂં. . ૨૩૭ ભવિષ્યમાં હિતકારી એ કેઈ ઉપાય હમણું જ લઉં છું' એ પ્રમાણે મનમાં ચીંતવીને વસન્તશ્રીનું વચન માન્યું અને વસન્તશ્રીના પુયે વિદાય કરેલે એવો તે રાજા પિતાને મહેલે પાછો આવ્યો! ર૩૮ છે એ રીતે પિતાના બુદ્ધિકૌશલ્યથી જેણે (રાજાના હાથમાંથી પણ) ૧ w Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદનુસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૪૯ શીયલનું રક્ષણ કર્યું છે, એવી તે વસંતશ્રી પણ “ચાતકી વરસાદની વાટ જુએ તેમ ઉત્કૃષ્ટપણે પિતાના સ્વામી હરિબલનું અનુકુળ આગમન જેવા લાગી–પિતાના સ્વામી જેવદિ આવે તે ઠીક, એમ વાટ જેવા લાગી. એ ર૩૯ . હવે બુદ્ધિશાલી હરિબલ, કુસુમશ્રીને કુસુમના ભગી ચામાં મૂકીને પોતાના ઘરનું સ્વરૂપ જેવા સારૂ ગુપ્તચરની જેમ વસતશ્રીના સતીત્વની તદ્દન ગૂપચૂપ પણે કોઈક રીતે પિતાના આવાસસ્થાનની નજીકમાં ગુપ્તપણે ખાત્રી કરીને આવીને સખી સાથે વાત કરી રહેલી પોતાની પ્રિયાને ગુપ્તપણે હરિબલે પ્રગટ થયું ! સાંભળવા લાગ્યો. ૨૪૦-૨૪૧ “આવવામાં વિલંબ કરી રહેલા સ્વામી હજુ સુધી પણ આવ્યા નહિ, એવામાં રાજા કપટથી સ્વામીની અમંગલ વાત જણાવતે થકે જે અહિં આવી ચડ્યો તે મારી સ્થિતિ શું થશે? એ પછી રાજાને આ બાબતમાં હું ઉત્તર શું આપીશ? :-ખેદની વાત છે કે-હું શીલ કેમ સાચવીશ? હવે તે જે રાજા આવશે તે તેને મારા પ્રાણ આપી દેવા એ એક જ રસ્ત છે!” | ૨૪૨-૨૪૩ છે એ પ્રમાણે પોતાની પ્રિયાનું સતીપણામાં દોષ વગરનું ચરિત્ર સાંભળીને અત્યંત ખુશી થએલ હરિબલ, પિતાની પ્રિયા પાસે પ્રિયાએ ઇચ્છેલું શુભ પ્રગટ થાય તેમ જલદિ પ્રગટ થયે! ૨૪૪ (પિતાના સ્વામી હરિબલને અચાનક જોતાં). રેમરાજીથી અત્યંત અંકુરિત થએલ શરીરવાળી તે વસન્તશ્રીએ હરિબલને ઈષ્ટ એવી વાણીથી સ્વાગત પૂછવા પૂર્વક રાજાનું સમસ્ત વૃત્તાંત જણાવ્યું. ૨૪૫હરિબલે પણ પિતાના ઘેરથી નીકળે ત્યારથી આરંભીને ઘેર પાછો આવ્યો ત્યાં સુધીનું સમસ્ત વૃત્તાંત જેવું બનેલ તેવું કહ્યું. પ્રેમના સ્થળે છૂપાવવા જેવું શું હોય? | ૨૪૬ એ વાતના રસમાં ને રસમાં તે બુદ્ધિમાને સહસાકારે કુસુમશ્રીનું પાણિગ્રહણ કરવાની વાત વસન્તશ્રીને કહી દીધી અને પછી “મનમાં આ ઠીક ન થયું” એમ આશંકા લાવીને જોવામાં પોતે પિતાને ધિક્કારે છે, તેવામાં [ કુસુમશ્રીને સ્વીકાર્યાની વાત સાંભળીને] સમસ્ત પ્રકારે આનંદમય દેહવાળી બની ગએલ વસંતશ્રી બેલી-તે વનમાં રહેલી મારી સૌભાગ્યવંતી બહેનને આપ અહિં વસંતશ્રીએ જાતે કુસુમ કેમ ન લાવ્યા? એ ૨૪૭-૨૪૮ છે મારી તે બહેનને મળવાની શ્રીને માનથી લેવા જવું! ઈરછાવાળી હું હમણાં જ એમની સામે જઉં છું!” શોક્ય ઉપર તે દ્વેષ હોવો જોઈએ તેને બદલે આ વસંતશ્રીને કુસુમશ્રી ઉપર પ્રેમ કેમ? એ પ્રમાણે હરિબલને હૃદયમાં સંદેહ ચાલી રહ્યો છે, તેવામાં ઓચિયતાને ખાતર વસંતશ્રી બેલી-“હે સ્વામી! આ બાબતમાં જે સંદેહ ધરાવે છે તેને ત્યજી દોઃ હું મારી બહેન પ્રતિના સ્નેહને હૃદયમાં ખરેખરી રીતે વહન કરું છું. ૨૪૯-૨૫૦ છે આપસઆપસમાં એકબીજાને દ્રોહ કરે છે તે શેક્યો મૂઢ-મૂખે છે. કારણ કે-આવી બાબતમાં ફળ મળવું તે પિતતાના કર્મને આધીન છે.” એ પ્રમાણે કહીને વસંતશ્રો, પતિની પાછળ પાછળ કુસુમશ્રીની સામે ગઈ! ૨૫૧ વસંતશ્રીને આવતી જોઈને કુસુમશ્રી અંતરમાં એકદમ હર્ષિત થઈ અને બહારથી સમસ્ત પ્રકારે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી શ્રાદ્ધપતિકમણ-વાદિસત્રની આદર ટીકાને સરલ અનુવાદ આનંદઘેલી બની ગઈ! ખરેખર વસંતશ્રીના ગે કુસુમશ્રીની આ વિકાસમાન સ્થિતિ ઉચિત છે. એટલે કે-વસંતઋતુની શેભાને વેગ મળે ત્યારે કુસુમની શોભા વિકસાયમાન બને તે ઉચિત છે. જે ૨પર છે વસંતશ્રી અને કુસુમશ્રી બંને, પ્રણામ કરવાં-આલિંગન કરવું-કુશલ સમાચાર પૂછવા વિગેરે વડે પરસ્પર એવી પ્રેમપૂર્વક ભેટી કે જાણે સાચા બહેનપણાને પામી ! છે ૨૫૩ છે પિતાની શક્ય તરીકે સગી બહેન હોય છતાં પણ શક્ય મિત્રભાવે સ્નેહ ધરાવતી નથી. જ્યારે આ વસંતશ્રી માનુષી તરીકે અને કુસુમશ્રી વિદ્યાધરી તરીકે વિજાતીય હોવા છતાં પણ આપસમાં અત્યંત નેહવાળી છે! અહે પતિનું ભાગ્ય !!! ૨૫૪ તે બંને સ્ત્રીઓની સાથે મળીને હરિબલે પિતાનું કાંઈક હિત વિચારીને અને કોઈ પુરૂષને કાંઈક સૂચના કરીને પિતાનું આગમન રાજાને જણાવવા સારૂ મોકલ્યા. એ ૨૫૫છે તે પુરૂષ હરિબલ આવ્યાના પણ જઈને રાજાને કહ્યું “હે રાજન! આશ્ચર્યની વાત છે કેસમાચારથી રાજાને હરિબલ, બિભીષણને આમંત્રણ આપીને અને તેની પુત્રીને પરથએલ વજઘાત, ણીને નગરનાં ઉપવનમાં ક્ષેમકુશળ આવેલ છે!' ૨૫૬ કાનનાં મૂળ સુધી ઉંડે પેસી ગએલ આ વાક્ય વડે હણાઈ ગયે હોય તેમ હતબુદ્ધિવાળો તે મદનવેગ રાજા વિચારવા લાગે-“ધિકાર છે કે-લંકા મોકલવામાં હરિબલ માટે ધાર્યું હતું બીજું અને થયું બીજું !” છે ૨૫૭. આ હરિબલ, લંકા કેવી રીતે ગ? અને લંકાપતિ બિભીષણની પુત્રોને કેવી રીતે મેળવી? રાજાએ હરિબલને મહે. આ બધું સત્ય હશે કે અસત્ય ? હા ! હવે હું શું કરીશ? ત્સવ પૂર્વક કરાવેલ છે ૨૫૮ હરિબલનું આગમન સાંભળતાની સાથે જ તૃષ્ણાતુર નગરપ્રવેશ! એ આ રાજા, શિશુપાલની જેમ જે અત્યંત ક્ષોભ પામે તેમાં કાંઈ પણ નવું નથી. અર્થાત હરિ કહેતાં કૃષ્ણની સેનાનું આગમન સાંભળીને શિશુપાલ પણ અત્યંત ક્ષોભ કયાં નહોતે પામે છે ૨૫૯ આમ છતાં ધણતાને અવલંબીને “કેઈના પણ તરફથી જેને ભય નથી એવા મને ભય કેનાથી ? માટે બહુમાન અને દાનપૂર્વક હું હરિબલને જોઉં અને પરીક્ષા પણ કરૂં: ' આ પ્રમાણે વિચારીને “ખરેખર આ હરિબલે મહાન કાર્ય કર્યું છે” એમ કહેવા લાગીને રાજાએ હરિબલને તેની પ્રિયાની સાથે સર્વોત્તમ મહોત્સવ પૂર્વક હરિબલે પોતાની સ્ત્રીએ પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યો ! ૨૬૧ છે હરિબલ પણ જોડે કરી લીધેલ સંકેત પિતાની બંને પ્રિયાને તથા અમૃત ભરેલા તુંબડાને પિતાના મુજબ રાજસભામાં લંકા મકાને પહોંચતા કરીને રાજાની સભામાં આવ્યો અને તે વખતે પ્રવાસનું ચમત્કારિક જ રાજાને દેવની જેમ પ્રણામ કર્યા. તે ૨૬૨ એ રાજાએ બહ વર્ણન રજુ કરવું. સન્માન કરીને “લંકા ગયો કેવી રીતે ? બિભીષણે પુત્રી કેવી રીતે આપી? અહિ આવે કેવી રીતે ? વિગેરે સઘળી બીના હરિબલને પૂછો, એટલે શિક બુદ્ધિવાળો હરિબલ પણ બે-“હે પ્રમે! આપે ફરમાવેલું Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્રની આદર ટીકાને સરલ અનુવાદ ૫૧ કાર્ય પહેલાં કરીને પછી ઘેર કષ્ટ હું અહિં આવ્યો છું. ૨૬૩ અને તે સઘળે વૃત્તાંત આ પ્રમાણે છે. હું અહિંથી લંકા જવા ચાલ્યો: કેટલાક દિવસે સમુદ્રના કિનારે પહોંચઃ દુખે તરી શકાય તેવા તે સમુદ્રને જોઈને તેને તરી જવાની શક્તિ નહિ ધરાવતે એ હું અત્યંત ઉદ્વેગ પામ્યો. એ ૨૬૪ તેટલામાં સમુદ્રને વિષે મારી સામે આવતા એક રાક્ષસને મેં જોયો. તેનાથી હું બીને નહિ. મેં તે રાક્ષસને લંકા પહોંચવાને ઉપાય પૂછયો છે ૨૬પ છે રાક્ષસે પણ કહ્યું-“જે પુરૂષ, વિર્યબળથી કાષ્ટભક્ષણ કરે–અગ્નિમાં પ્રવેશ કરે તે પુરૂષને જ લંકામાં પ્રવેશ થાય, અને તેનું ત્યાં સન્માન થાય!” ૨૬૬ છે એ પ્રમાણે સાંભળીને મેં વિચાર્યું કે આ કાર્યમાં મરણ અવશ્ય છે અને લંકા પહોંચવું તે સંશય ભરેલું છે. તે પણ પ્રભુનું કૃત્ય અવશ્ય કરવું. ૨૬૭ છે તે કેવલ નામધારી સેવકને ધિક્કાર છે. કે જે-સ્વામીનાં કૃત્યમાં મરણથી બીવે છે. સુભટને તે કાર્યની આશાએ મરણ પણ પ્રશંસનીય છે. ૨૬૮ છે એ પ્રમાણે ભાવ હૃદયસાત કરીને સત્યના સ્વીકારવાળા એવા મેં “આ મરણ માટે જ ચિતા રચું છું.” એ પ્રમાણે વિચારીને મેટી ચિતા તૈયાર કરી અને તેને ચોમેરથી સળગાવી! | ૨૬ એ ચિતામાં હું સાહસથી સત્વર પડ્યો અને તુરત ભસ્મસાત થયે ! જાજવલ્યમાન પ્રજવલી રહેલા અગ્નિમાં કાલવિલંબ કોણ?-કેવો ? ૨૭૦ છે મારી ભસ્મ થએલાં તે વિસ્મયસ્થાનને તે રાક્ષસે ભેટની જેમ એ રીતે કહેવા માંડેલ લંકાપતિ બિભીષણ સામે “મારો સમગ્ર વૃત્તાંત કહેવા પૂર્વક લંકાગમનના રસપ્રદ મૂકયું ! છે ૨૭૧ છે તે અદ્દભૂત સાતિવકવૃત્તિથી અત્યંત પ્રસન્ન વર્ણનમાં રાજાને શંકા ન થએલ બિભીષણે “શંકરે સમીભૂત કરેલ કામને જીવતે રહે એ માટે હરિબલે કર્યો તેમ” પોતાની શક્તિથી મને યથાર્થ જીવતો કો! રાજાને પોતે લંકા છે ૨૭૨ | હે રાજન ! દેવની જેમ અસલરૂપે તત્કાલ બેઠા ગયે જ છે એવી ખાત્રી થએલ એવા મારા વિષે અત્યંત પ્રશંસાવાળા તે બિભીષણે કરાવતી સમપેલ મને મોટા આગ્રહથી પિતાની પુત્રી આપી. ૨૭૩મારી અદભુત નિશાની. તે સાત્વિકવૃત્તિથી જ બિભીષણે મોટા મહોત્સવ પૂર્વક અમો બંનેને-વરવધુનો વિવાહ કર્યો, અને દેવદખ્ય વસ્ત્રો-આભરણપુષ્કલ ધન વિગેરે મને ઘણું આપ્યું ! ! ૨૭૪ વળી તેની પુત્રીને કરમેળાવામાં ઘણું અશ્વો, હતિરો વિગેરે આપવા માંડયું, પરંતુ અમારે તે દરેક વસ્તુ અહિં આવવામાં અડચણરૂપ હોવાથી અમે સ્વીકાર્યું નહિ! ૨૭૫ M “તમે અહિ જ રહે, વિદ્યા સાધે અને આ તમારી નવી વલ્લભાની સાથે નવા નવા મહેલમાં રહીને વિદ્યાધરીઓ સંબંધીના નવા-નવા ભેગોને પણ ભેગ” એ પ્રમાણે બિભીષણે ઘણું કહેવા માંડયું, એટલે મેં કહ્યું-“હે દેવ ! વિશાલપુરના રાજાએ પોતાના પુત્રના વિવાહ પર આપને આમંત્રણ આપવા સારૂ મને મોકલે છે, તેથી તે કૃત્યને ગોણ કરીને હું અહિ કેવી રીતે રહું? ખરેખર, પારકાનાં કાર્ય માટે પોતાનાં કાર્યને હાનિ થવા દેવી, એ મહાન પુરૂષને સ્વભાવ છે. ૨૭૭-૭૮ છે તેથી અમારા ઉપર કૃપા કરીને આપ પધારવા વડે વિશાલપુરને જલદિ પાવન કરે,” (મારી એ પ્રમાણે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતસૂત્રની આ ટીકાને સલ અનુવાદ વિનતિ સાંભળીને) બિભીષણે પણ જે એમ છે તે વિશાલપુર જાવ, અને વિવાહના દિવસે હું મારી પોતાની મેળે જ વિશાલપુર આવીશ: આ બાબત તમારા રાજાની ખાત્રી માટે આ વસ્તુ નિશાની તરીકે આપું છું. તે તમારા રાજાને આપજો.” એ પ્રમાણે બેલતા થકા પિતાનું આ દેવતાઈ ચન્દ્રહાસ ખડ્ઝ મને આપ્યું ! ૨૮૦ ને ત્યાર બાદ બિભીષણે જ દેવતાઈ શક્તિથી મારી તે પ્રિયા સહિત મને પણ અહિં જલદિ મેક! ” એ પ્રમાણે કહીને બુદ્ધિમાન હરિબલે રાજાને તે દેવતાઈ ચંદ્રહાસ ખશ આપ્યું! I ૨૮૧ છે તેવી કન્યા તથા ખડ્ઝની નિશાનીથી અને હરિબલનું તે બોલવું યુક્તિયુક્ત જણવાથી તે સમગ્ર સત્યાસત્યને પણ રાજાએ સત્ય તરીકે માન્યું. તે ૨૮૨ ખરેખર, માણસ સત્યના આધારે કહેવાતા અસત્યને સત્ય તરીકે જ માનેઃ કપૂરના સમૂહથી મિશ્રિત એવા રેતીના સમૂહનો કપૂર તરીકે જ વ્યવહાર થાય છે. જે ૨૮૩ . કાગડાની જેમ એક આંખવાળા તે એક પૂર્વ મંત્રીએ હરિબલની તે વાત મનથી માની નહિ: વાતમાં કઈપણ પ્રકારે છિદ્ર નહિ મળવાથી વચનથી તે તે મંત્રી પણ હરિગલની તે તે વાતને વિરોધ કરી શક્યો નહિ. ૫ ૨૮૪ રાજા-સપે–ચાડીયેચારવ્યંતર-વ્યાધ્ર વિગેરે પશુ, શત્રુ અને શાકિની, એટલા જણ દુષ્ટ હોય તે પણ છળ મળ્યા વિના નિષ્ફળ આરંભવાળા મનાતા તેઓ પરનું વિપરીત શું કરી શકે ? ૨૮૫ ખરેખર, કુબુદ્ધિવડે મેં કુશળ કપટથી આ હરિબલને અતિ ભયંકર સંકટમાં નાખે જ્યારે હરિબલ તે મારાં વચન ખાતર ભસ્મીભૂત થયો! અહો, રાજાએ હરિબલને સભા એમનું ઉત્તમપણું! આથી નક્કી આ હરિબલ અત્યંત સન્માનને વચ્ચે કરેલ અપાર યોગ્ય છે.” એ પ્રમાણે મનમાં ચિંતવતા રાજાએ સભામાં પ્રશંસા સત્કાર. બેઠેલા જનેને ઉદ્દેશીને “આ હરિબલનું અહો સાહસ ! અહો સ્વીકારેલ કાર્યને નિર્વાહ !અહે સુંદરભાગ્યની સંગતિ ! પિતાના સ્વાર્થમાં અહો અસ્પૃહા ! અહો પિતાના સ્વામીનું કાર્ય કરવાની કુશળતા ! અહો મારા માટે પરમ મિત્ર !' એ પ્રમાણે હરિબલની નિર્દોષપણે પ્રશંસાની ઘોષણા કરતાં સુંદરમાં સુંદર વસ્ત્રો અને આભુષણોથી હરિબલને સત્કાર કર્યો, અને તેને ઘણું મહોત્સવ પૂર્વક ઘેર મોકલ્યો! ૨૮૬ થી ૨૮લા અથવા ધર્મને વિષે રાખવામાં આવેલ તાત્વિક વૃત્તિ અને વિષમ કાર્યોને વિષે રાખવામાં આવેલ સાત્વિક વૃત્તિ, કામધેનુની જેમ માપ વગરના કયા ઈછિત પદાર્થોને આપતી નથી? ૨૯૦ | હરિગલની એ પ્રમાણે અનેક પ્રકારે સ્પૃહા કરવા લાયક એવી અસમાન સમૃદ્ધિ દેખીને હરિબલે કરેલું કાર્ય પોતે નહિ કરવાથી તે વખતે સભા અને પિતાને પિતે નીંદવા લાગ્યા! ! ૨૯૧ ખરેખર, પ્રકૃણ વીર પુરૂષના વૃત્તાંતરૂપ ચરિત્રસંપને જેતે કાયર પુરૂષ પણ “આંબલીની કાતરીને જે માણસ જેમ પોતાનાં દાંત ભીંજાવી શકે છે તેમ વીરતા પ્રતિ પ્રેરાય છે. ર૯૨ છે ત્યારથી માંડીને રાજાના પરમ પ્રસાદનું ભાજન બનેલ તે હરિબલને યશ એવો તો વધે કે-આખુંયે નગર તેના પારાવાર ગુણકીર્તનનું વાચાળ બની ગયું ! ! ૨૯૩ જેમ ભયથી કેપ ચાલ્યો જાય, લેભના ઉદયથી માન ચાલ્યું જાય, Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિર ની મા નો સરલ અનુવાદ ૧૫૩ સુખથી દુઃખ ચાલ્યું જાય, કલહથી સ્નેહ ચાલ્યો જાય, મહોત્સવથી શોક ચાલ્યા જાય અને હર્ષથી ખેદ ચાલ્યો જાય તેમ હરિબલનાં તે વૃત્તાંતથી જાગેલ વિયેતાના રસ વડે રાજાને અંતરમાં હતો તે અત્યંત તીવ્ર એવો વિષયવાસનાને આગ્રહ આસ્તે આસ્તે મન્દ મન્દતર બની ગયો! ૨૯૪-૨૫ / સંકલ્પરૂપ નિ છે જેની એ કામદેવ પ્રકટવામાં મૂળભૂત સંક૯૫ જ છે, નહિં કે બીજું કઈ કારણ છે: કામ સંબંધી સંકલ્પના બીજા વિકલ્પ દ્વારા નાશ કરી નાખવામાં આવે તે કામ ક્યાંથી હોય? ૨૬ કહ્યું છે કે – काम ! जानामि ते रूपं, संकल्पात् किल जायसे । न त्वां संकल्पयिष्यामि, न च मे त्वं भविष्यसि ! ।। २९७ ।। અર્થ-હે કામદેવ! હું તારું સ્વરૂપ જાણું છું કે-મનમાં તારી બાબતને આવતા સંક૯૫થી જ તે ઉત્પન્ન થાય છે, પરંતુ હું તને સંકલ્પમાં જ લાવીશ નહિ અને તું મને પ્રકટીશ નહિ! ! ૨૯૭ માં જેનું ચરિત્ર લક્ષ્યમાં આવતું નથી એવે તે હરિબલ, આનંદ અને પ્રેમમાં રક્ત એવી તે આનંદ અને પ્રેમ એમ બંને પ્રકારે” બંને પ્રિયતમાની જોડે રતિ અને પ્રીતિ સાથે કામદેવ શોભે તેમ શોભવા લાગ્યા! ૨૯૮ ૫ હરિબલના આ મહિમાને સહન નહિ કરી શકવાને લીધે અપાર ઈષ્ય ધરનાર તે મંત્રી, રાજાને જમાડવાનું આમંત્રણ આપવા યુક્તિપૂર્વક હરિબલને અત્યંત પ્રેરણું કરવા લાગ્યા. ૨૯૯ ! રાજાએ અતિ બહુમાન આપીને આવજી લીધેલ મનવાળો અને હેજ મુગ્ધબુદ્ધિ એવા હરિબલે બંને પ્રિયાએ ઘણે વાર્યો હોવા છતાં (રાજાને પોતાને ઘેર તેડીને જમાડવાની) સકલ સામગ્રી તૈયાર કરાવી! ૩૦૦ || ભાવિ અનર્થને વિચાર્યા વિના હરિબલે, મંત્રી આદિકને પણ સાથે નોતરીને રાજાને પરિવાર સહિત જમવાને માટે ઉલ્લાસપૂર્વક આમંત્રણ આપ્યું! . ૩૦૧ અને ભોજન સમયે પોતાનું અતુલ કૌશલ્ય બતાવવા સારૂ વસંતશ્રી અને કુસુમશ્રીને નવાં-નવાં વસ્ત્રાભૂષણે પહેરાવીને તે બંને સ્ત્રીઓના હાથે ભોજન પીરસાવવું વિગેરે કાર્ય કરાવ્યું! ૩૦૨ જેમ છલથી પ્રેત વડે ગ્રહણ થવાય, દુઃખિત અવસ્થાથી મનની પીડા થાય, કુપ જમવા બોલાવેલ રાજાની ખાવાથી વ્યાધિ થાય, કુનીતિથી અપયશ થાય, કટુવચન બેલહરિબલની સ્ત્રીઓ ઉપર વાથી સામાને ફોધ થાય, ઈષ્ટજનનાં મરણથી શેક થાય, મેઘની ફરી કુદૃષ્ટિ, “ગજેનાથી કરડેલ હડકાયા કુતરાનું ઝેર પ્રગટ થાય અને પવ નથી અગ્નિ ફેલાય તેમ હરિબલની તે બંને સ્ત્રીઓને જોઈને ૧ “મવિમુમુર્ઘ થતૂ' પાઠ છે આ પાઠમાં રાજા સંબંધીનાં જમણુને ચતુર્થી અને હરિબલને સ્પષ્ટ દ્વિતીયા વિભક્તિ છે. તેથી તેને અર્થ સ્પષ્ટ છે કે-રાજાને જમાડવાને માટે હરિબલને પ્રેરણા કરી.' આમ છતાં પૂ. 3. ધર્મવિજયજી મહારાજે અનુવાદમાં હરિબલને ત્યાં ભોજનને માટે રાજાને પ્રેરણા કરી.” એ ઉલટ અર્થ કેમ કર્યો હશે? વળી એ વાત પછી તે અનુવાદમાં “હરિબલ આ વાત જાણે છે, પરંતુ બે સ્ત્રીઓએ ના કહેવાથી હરિબલ જમવાનું આમંત્રણ આપતું નથી. એકવાર હરિબલને ઘણો સત્કાર કરી ' એ પ્રમાણેનું મળ્યું બહારનું અને ચાલુ અધિકારને તદ્દન અસંગત લખાણ પણ કેમ દાખલ કરાયું હશે? વળી એ સાથે ખરું લખાણ તે છોડી જ દેવાનું કેમ બન્યું હશે? Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નહિવત્ બની ગએલા કામદેવ પ્રગટ થયે ! ॥ ૩૦૩-૩૦૪ || આટલી બધી ‘ મુત્તિ’=લક્ષ્મી સમૃદ્ધિ આ વિદ્વાને કયાંથી કયાંથી પ્રાપ્ત કરી ! પ્રસિદ્ધિમાં તા આ બે સ્ત્રી જ છે! જો હરીખલને હણ્ તા સ્ત્રી સહિત આ બધી જ સમૃદ્ધિ મારે આધીન થાય; ' II ૩૦૫ ) એ પ્રમાણેના તર્કથી કઠીન હૃદયના અનેલ આ રાજા જમ્યા, સત્કાર પામ્યા અને પેાતાના મહેલે આબ્યા. રાજાને તે ભાવ જાણીને દુર્મતિના મંત્રી એવા તે મ ંત્રીએ કહ્યું- હે દેવ ! (આપે અદ્યાપિ પ``ત ) કરેલ રતિક્રીડાના પોષણને ચેાગ્ય એ એ દેવીએ જ છે; એમ જાણા જે અને દેવીએ તમારા પર રાગવાળી છે. કારણકે–વિવિધ પ્રકારના વેષોથી તમારી ભક્તિનું પાષણ કર્યું છે. ॥ ૩૦૬-૩૭ ॥' મંત્રીની તે વાત સાંભળીને ખમણુા રણુરણુાટપૂર્વક ઉંચેથી અવાજ તા રાજા મેલ્યા-જો એમ જ છે તે હે મંત્રી ! ભવિષ્યમાં દ્ગિતનું કારણ એવેા ‘ રિમલના મૃત્યુના’ ઉપાય ગોઠવ. | ૩૦૮ ॥ ખલજનની માફ્ક મંત્રી, ‘ખરાખર અવસર પ્રાપ્ત થયા છે, એમ જાણીને ’મેલ્યા-‘હું દેવ ! રિખલનું (હું લંકામાં ભમસાત થઈને પહોંચ્યા વિગેરે ) વચન ઠગનારૂં છે: કારણકે-અગ્નિમાં પ્રવેશ કરતા મનુષ્યને જીવતા થવાનુંખને જ કેમ ? ॥ ૩૦૯।। તેથી કરીને યમરાજને ખેાલાવવાના બ્હાને ખિલને જલદિ અગ્નિમાં નાખવા ! ' રાજાએ પણ છઠ્ઠો કાન ન સાંભળે તેવી રીતે મંત્રીને તુરત ‘એમ જ કરીએ ’ એમ કાનમાં કહ્યું ! ॥ ૩૧૦ | ધિક્કાર છે ધિક્કાર છે ધૃષ્ટોને દુષ્ટોને, પાપિછોને અને ખીજાને થતા કષ્ટોની અવગણના કરનારાઓને: કેજે દુબ્રુદ્ધિજના, ખીજાઓને પણુ આમપણું બતાવીને દુદ્ધિ આપે છે! ॥ ૩૧૧ | અન્યદા રાજાએ હરિબલને મેલાવીને કહ્યું-‘ તારા જેવા મિત્રને (આ કહેવા માગું છું, તે ) આદેશ કરવા મને ઘટતા નથી, તેા પણ તારા સિવાય ખીજાને સાધ્ય નથી એવું અમારૂં સાધ્ય તને કહું છું. ॥ ૩૧૨ ॥ મારા પુત્રના વિવાહ પ્રસંગે પેાતાના કિંકર દેવતાઆની સાથે યમરાજને અહિં આમંત્રણ આપવા ઇચ્છું છું. તે કાર્ય અગ્નિમાં પ્રવેશ કરવાથી સાધ્ય છે, પરન્તુ તે તમારાથી સિદ્ધ થશે જ ! ॥ ૩૧૩ ॥ કારણકે-સિ ંહ, સાહસિક, સજ્જન, મેઘ, ચંદ્ર, સૂર્ય અને અગ્નિની શક્તિ અસાધારણ છે. II ૩૧૪ ॥ તેથી કરીને હે સાત્ત્વિકશિરેામણિ ! આ પ્રકારનું મારૂં સાધ્યું, 3 યમરાજને આમત્રણ કરવાની રિઅલને રાજાની આજ્ઞા. તું પહેલાંની માફક સાધી આપ. આ પ્રમાણેનું રાજાનુ વચન છે, તે મંત્રીની પ્રપંચરચના છે, એમ નિશ્ચય કરીને હરિઅલ ચિંતા કરવા લાગ્યા કે-પહેલાંની માફક રાજાએ પાપી એવા મંત્રીની બુદ્ધિએ ચાલીને આ ફરીથી દુષ્ટ આદેશ કર્યા છે: અથવા તેા કુપાત્રને વિષે મેં જે ભેાજન વિગેરેના સત્કાર કર્યો તેનું આ ખરાખર ફળ છે. ॥ ૩૧૬ ॥ કહ્યું છે કે. ' उपकृतिरेव खलानां दोषस्य महीयसो भवति हेतुः । अनुकूलाचरणेन हि कुप्यन्ति व्वायोऽत्यर्थम् ॥ ३१७ ।। અ -દુલ્હને પર ઉપકાર કરવે એજ મેટા દોષનું કારણ થાય છે. વ્યાધિ છે તે Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહઝતિકમણ-વંત્રિની આ ટકા સરલ અનુવાદ ૧w તેને અનુકૂળ રહેવાથી અત્યંત કપાયમાન થાય છે.” I ૩૧૭ ત્યાર બાદ પહેલાં મેં (હું અગ્નિમાં પડ્યો વિગેરે) જણાવેલી કથા છેટી ન કરે, એમ વિચારવા પૂર્વક રાજાએ યમરાજને આમંત્રણ કરવાની કરેલ આજ્ઞાનો સ્વીકાર કરીને અને કોઈ પ્રકારની બુદ્ધિને ચિંતવીને હરિબલે રાજાની તે આદેશ સંબંધીની વાત બન્ને સ્ત્રીઓને જણાવી છે ૩૧૮ / રાજાને જમવાનું કહેતી વખતે હરિબલને વારેલ હોવાથી બંને સ્ત્રીઓએ તે ( રાજાને સમસ્ત નાગરિકજનેની જમવા બોલાવવામાં આવેલ આ દુછ ફલ બાબત) સામાન્ય સમક્ષ હરિબળે ઘેર ઠપકે આપીને સભ્યતા ભર્યા શબ્દોમાં કહ્યું- “અમારી બુદ્ધિવડે ચિતામાં ઝંપલાવું? અમે અમારું રક્ષણ કરીશું: આ૫ ઉત્તમોત્તમ પ્રકારે દીર્ધકાળ છે.” I ૩૧૯ II હવે રાજાએ પોતાને યશ-શરીર વિગેરે બધું જ બાળી નાખવા માટે હોય તેમ નગરની બહાર લાકડાની ગાઢ ચિતા સળગાવીને તૈયાર કરી! | ૩૨૦ ને ત્યાર બાદ હરિબલનું બહુમાન કરીએ છીએ એમ દેખાડવાને અને બીજાઓને તેવી ખાત્રી બેસાડવાને માટે રાજા અને મંત્રી બન્ને પરિવાર સહિત હરિબલને યમરાજ પાસે મેકલવા સારૂ આવ્યા! | ૩૨૧ / હરિબલ અગ્નિમાં પડવાનું કહે છે તે સાચું છે કે-દંભવાળું છે ? એ જાણવા સારૂ મનમાં આવે તેમ બોલતા નગરજને સંબ્રમપૂર્વક તે સ્થળે કૌતુક જેવાને એકઠા થયા છે ૩૨૨ નવા પાણીનાં પૂર માં પડેલા તરીયાને જુએ તેમ તે સમeત નગરજને ચિતાથી દૂર ઉભા ઉભા જઈ રહ્યા છે, તેવામાં તેઓ સહુના દેખતાં હરિબલ, મનમાં કાંઈક ચિંતવીને ચિતાના અમિમાં જલદિ પેઠે ! ૩૨૩ B અગ્નિમાં પેસતાંની સાથે હાહાર અને અશુપાત કરવા લાગી ગએલા નગરજનોએ શોકથી અને રાજા તથા મંત્રીએ હર્ષથી હરિબલને સ્પષ્ટપણે ભસ્મસાત્ થતો દીઠે ! ૩૨૪ / “ રિ ! =ઈતિ ખેદે, વિષ્ણુના જેવા તેજવાન, ધીર અને વીરશિરોમણિ હરિબલને કપટી રાજાએ ફેકટ શું કામ બાળી નાખ્યો હશે ? અહાહા ! જાણ્યું: હરિબલની લહમી અને સ્ત્રીઓમાં લુબ્ધ એવા આ રાજાએ, “ખરેખર-ધિકાર છે કે-દુર્બુદ્ધિવાન મંત્રીની બુદ્ધિ જોડે મૈત્રી કરવાથી” આ પ્રકારનું આ બીજું ઘર કાર્ય કર્યું છે. ” ૩૨૬ ! ઈત્યાદિ પ્રકારે તે વખતે જ લોકોમાં તે રાજા અને મંત્રી બન્નેની એક સમુદ્રના દેવની સહાયથી સરખી નિંદા પસરી. કારણ કે-હૃદયમાં છૂપાવેલું પણ ઉગ્ર પાપ હરિબલનું નિરાબાધ દુર્ગાની જેમ અત્યંત પ્રસરે જ છે. જે ૩૨૭ | આ બાજુ બચી જવું, અદશ્ય હરિબલ, સ્મરણ કરેલ સમુદ્રના દેવની સાનિધ્યતાથી અગ્નિમાં રહેવું અને વહેલી લેશમાત્ર દાઝયો તે નહિ, પરંતુ તપેલ જાત્યવંત સુવર્ણની પ્રભાતે ઘેર આવવું! માફક અતિ તેજદાર કાન્તિવાળો થયો ! ૩૨૮ | અંજન સિદ્ધ પુરૂષની જેમ તે વખતે હરિબલ લોકોથી અદ્રશ્ય બજે! ત્યાર બાદ કેઈક સ્થળે કાલનિર્ગમન કરીને તે દિવસની રાત્રિના શાંત વાતાવરણવાળા પહેલા પહોરે જ પિતાના ઘેર આવો ! | ૩૨૯ ! (હરિબલને એ રીતે અગ્નિપરીક્ષામાંથી પણ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ આબાદ ઉગરીને આવેલ જોઈને) વિસ્મય થવા પૂર્વક હર્ષિત થયેલી અને પ્રકુલપણે મંદ હાસ્યમય બનેલી વસન્તશ્રીઓ તથા કુસુમશ્રીએ દેવ જેવા દિવ્યશરીરવાળા હરિબલને તુંબડામાંનાં અમૃતથી સિંચ્યા ! | ૩૩૦ | બીજાને માટે કષ્ટ ઉઠાવનારા જનેને ખરેખર વિપત્તિ પણ સત્વર સંપત્તિમાં પરિણમે છે ! શું અગુરૂ (અગર) ને બાળવાથી સુગંધનો વિશાલ ફેલા થાય એ વિધિ નથી ? | ૩૩૧ | હરિબલ પિતાના મકાનમાં પિતાની સ્ત્રીઓ સાથે જોવામાં પ્રેમવાર્તા કરે છે. તેવામાં ત્યાં વિષય વાસનાવડે અત્યંત ઉન્મત બનેલ રાજા, ઉતાવળે યથેચ્છ પણે આવી રહ્યો છે! | ૩૩૨ ને રાજાને આવતો જાણીને તે બંને સ્ત્રીઓએ પિતાના સ્વામી હરિબલને કહ્યું–હે પ્રિય! આપ છૂપી રીતે સંતાઈને અમારું કાંઈક કૌશલ્ય જુએ. A ૩૩૩ / હરિબલે એ પ્રમાણે કયે સતે-શાણી એવી તે બંને સ્ત્રીઓએ રાજાને આકર્ષણ થાય તેવી રીતે સત્કાર કરે-આસન આપવું વિગેરે બધું જ સર્યું! છે ૩૩૪ . અને રાજાને પૂછવા લાગી કે હે દેવ ! આપને અત્યારે કેમ પધારવું થયું ?' રાજા પણ ગાંડાની જેમ વિના કારણે જ અત્યંત હસતે અને ઉલ્લસ બે-“હે માન્ય સ્ત્રીઓ ! યુવાન યુવાનને લેવા આવે તેમ તમારી પ્રતિ અતિ ઉત્કંઠાવાળો એ હું તમે બન્નેને હરિબલને ઘેર આવેલા મારા મહેલે લઈ જવા સારૂ અહિં આવ્યો છું, તે તમે શું વિષયાંધ રાજાને જાણતી નથી ? ' . ૩૩૫૩૬ રાજાનું તેવું બોલવું સાંભળીને હરિબલની સ્ત્રીઓને તે બંને સ્ત્રીઓ રાજાને કહેવા લાગી—“હે નેતા! એ પ્રમાણે ઉપદેશ અને રાજાને બેસવું તે આપને-નેતાને માટે ઉચિત નથી કારણકે રાજાને દુરાગ્રહ. “સેવકજનનું પિષણ કરે છે માટે” પિતા કહેલ છે. ૩૩૭ વળી દેવરમણી જેવી મનહર હોય તે પણ પરનારી અત્યંત પ્રકારે તજવા ગ્ય છે. તેમાં પણ માણસોએ સેવકની સ્ત્રીને તે પુત્રવધુની જેમ વિશેષ પ્રકારે દૂરથી જ તજવા ગ્ય છે. જે ૩૩૮ 1 ગુનેગાર પ્રજાને દંડ કરતા હોવાથી રાજા તો અકૃત્યને અટકાવનારા હોય છે. જે તે પણ અકૃત્યકારી બને તે પછી તેની પ્રજાનાં અકૃત્યને અટકાવનાર કેશુ? છે ૩૩૯ | પહેરેગીર તસ્કરનું કામ કરે અને રક્ષક માણસ ધાડ પાડે છે તે પાણીમાંથી અગ્નિ અને સૂર્યથી અંધકાર ફેલાવા જેવું છે! | ૩૪૦ હે રાજન ! આ બંને નારીઓ મને ભજશે-મારાથી વિષયની વાંછું થશે એવો તમને અસદ્ આગ્રહ કેમ છે? અમે પ્રાણાને પણ શીલને મલીન કરશું નહિ” ૩૪૧ મે કહ્યું છે કે - 'वरं श्रृगोत्तूंगाद्, गुरुशिखरिणः क्यापि विषमे । पतित्वाऽयं कायः, कठिनदृषदन्तर्विदलितः॥ वरं न्यस्तो हस्तः, फणिपतिमुखे तीक्ष्णदशने । वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥ ३४२ ॥ અર્થ-મહાન પર્વતના ઉંચા શિખર ઉપરથી કોઈપણ વિષમ સ્થળે પડીને કાયાને કઠીન પત્થરો વચ્ચે ચૂર કરી નાખે તે શ્રેષ્ઠ છે તીક્ષણ દાંતવાળા શેષનાગના મુખમાં હાથ Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૫૭ નાખો શ્રેષ્ઠ છે-અગ્નિમાં પડીને બળી મરવું શ્રેષ્ઠ છે. અને શીલનો વિનાશ ન કરવો તે તે દરેક કરતાં પણ શ્રેષ્ઠ છે. ૩૪૨ માટે હે રાજન ! વિપાકે પરમ કટુ એવા પરનારીગમનના પાપથી તમે વિરામ પામે-વિરામ પામે ? કારણકે તેવી અન્યાયભરી રીતિ, મરકીના ફેલાવાની જેમ પુણ્યવાનને લઘુતા ફેલાવનારી છે. તે ૩૪૩ l કહ્યું છે કે 'सत्यपि सुकृते कर्मणि, दुर्नीतिरेवाऽन्तरे श्रियं हरति । तैलेऽनुपभुक्तेऽपि हि, दीपशिखां हरति वाताली ॥ ३४४ ॥ અર્થ:-પૂર્વને પુણ્યદય વિદ્યમાન હોવા છતાં જે વચમાં થવા પામતી દુનીતિ જ લક્ષ્મીને નાશ કરે છે. વળીઆનો વાયુ તેલનો ઉપભોગ કરતા નહિ હોવા છતાં પણ તે તેલથી બળતા દીવાની શિખાનો તે નાશ કરે જ છે. આ ૩૩૪ ” માટે પિતાનાં કલ્યાણની ઈચ્છાવાળાએ નીતિમાં પ્રવર્તવું પણ અનીતિમાં પ્રવર્તવું નહિ; મનુષ્યોને નીતિ જ સર્વ સંપત્તિનું મૂલ છે અને શેભાકારી છે. તે ૩૪૫ કહ્યું છે કે 'द्रुमेषु सलिलं सर्पिनरेषु मदने मन । विद्यास्वभ्यसनं न्याय : श्रियामायु : प्रकीर्तितम् ॥ ३४६ ।। અર્થ:-વૃક્ષનું આયુષ્ય પાણી, મનુષ્યનું આયુષ્ય ઘી, કામદેવનું આયુષ્ય મન, વિદ્યાનું આયુષ્ય પરાવર્તન અને લક્ષ્મીનું આયુષ્ય ન્યાય જણાવેલ છે. મેં ૩૪૬ ” શ્રત સાંભળવાથી બુદ્ધિ શોભે છે, પુણ્ય કરવાથી હોંશીયારી વધે છે, કલ્યાણકારી વસ્તુઓથી નારી શેભે છે, પાણીથી નદી શેભે છે, ચંદ્રથી રાત્રિ શોભે છે, સમાધિ જાળવવાથી ધીરજ શેભે છે અને નીતિથી રાજાપણું શોભે છે. જે ૩૪૭ ઈત્યાદિ વિવિધ વચન અને નવી નવી યુક્તિથી તે બંને સ્ત્રીઓએ રાજાને ઘણે ઉપદેશ કર્યો, છતાં પણ રાજા સમજી જ નહિ! ખરેખર નવા મહાવર આદિમાં ઉત્તમ ઔષધ વિગેરે પણ નિષ્ફળ થાય છે. તે ૩૪. ઉલટ કામની અત્યંત દુષ્પીડાવશાત્ રાજા બોલ્ય“હે સુંદરીઓ ! હું રાજા તમારી પ્રાર્થના કરી રહ્યો છું છતાં તમે મારામાં કેમ અનુરાગ ધરતી નથી ? તમે પતિ આવે તો શું થાય ? એવી શંકા ન કરે તે ન આવે એ માટે તેને ભસ્મસાત્ કર્યો છે. તેથી આ બાબતમાં તમે બંને નવયૌવનાની રતિના કારણરૂપ ગતિ હું જ છું: ૩૪૯-૩૫૦ હે નિર્બળ એવી અબળાઓ ! ગર્વમાન એ હું બળાત્કારથી પણ તમને લઈ જઈ શકું છું. માટે “વરસેન'- મારી ઉપર મારાપણાની બુદ્ધિ ધરાવવા પૂર્વકના રાગથી મારા હેલે આવો: એ પ્રમાણે વર્તશે તેમાં આપણે નેહ અરસપરસ નિખાલસ રહેશે. . ૩૫૧ !” રાજાનું તેવું તુછ બેલવું સાંભળીને તે બંને સ્ત્રીઓ બેલી. “ધિક્કાર છે તને, તારે નિષેધ કર્યો છતાં પણ કપટકુશળ બુદ્ધિવાળે એ તું ધષ્ટ કાગડાની માફક કેમ કરીને નજી. કના કીનારે બેઠે કટ આરડે છે? અહિંથી ખસ-દૂર થા: જે નહિ ખસે તે તારા પાપનું ફળ જલ્દીથી પામીશ.” એ પ્રમાણે બાળાએ કહેવાના પરિણામે રાજા જેવામાં અહંકારથી બેલાત્કાર કરવા જાય છે, તેવામાં કુસુમશ્રીએ વિદ્યાબળથી દઢબંધને વડે ચેરબધ બાંધીને રાજાને ૨૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ એ તો ભૂમિપર પટક્યો કે તેના બધા દાંત પડી ગયા! ૩૫૨-૫૩-૩૫૪ “અમે નિર્મળ છીએ અને સદાને માટે બીજાને ઉપકાર કરનારા છીએ, હરિબલની સ્ત્રીઓએ જ્યારે આ રાજા મલીન છે અને બીજાઓને અપકારી છે” એમ પ્રચંડ સતીત્વની રાજને જાણીને જ જાણે ન હોય તેમ રાજાના તે દાંત રાજાને તજી દ્વર દર્દશામાં મૂકવા પૂર્વક ગયા! ૩૫૫ . તે વખતે દાંતની સાથે રાજાને દુખે નિગ્રહ કરાવેલી ખાત્રી ! કરી શકાય તે તે અનંત ગ્રહ પણ તેના અહંકારરૂપી ગ્રહની સાથે ભયભીતની જેમ નાસી ગયે! ૩૫૬ . પાશબંધના મજબુત બંધનને લીધે તેમજ ભૂમિ પર પટકાયાથી દાંત પડી જવાને લીધે ઉત્પન્ન થએલ મહાન પડાવડે અત્યંત દુઃખી થએલો રાજા, વ્યાધિગ્રસ્તની જેમ અત્યંત રડવા લાગે! I ૩૫૭છે તે વખતે લાળ ચાલી જવી-દાંત પડી જવા- ભૂમિ પર પડયું રહેવું-શભાહીન થઈ જવું વિગેરેવડે રાજા યુવાન હોવા છતાં પણ ઘરડે જણાવા લાગે! ખેદની વાત છે કેલાભની ઇચ્છાવાળા રાજાને મૂલ પણ નાશ પામ્યું. I: ઉ૫૮ ! કહ્યું છે કે થોડા દિવસ રહેનારા અને મદ કરાવનારા એવા યૌવનમાં દુરાત્માઓ એવા પ્રકારના અપરાધે કરે છે કે-જે અપરાધોને લીધે આખો જન્મ જ ફેકટ થાય છે.! I ૩૫૯. ખરેખર, પરદારગમનન મેગે પ્રાણ ઘેર વિડંબનાઓ પામે છે. દષ્ટિવિષ જેવા દુષ્ટ સર્ષની દષ્ટિમાં પણ સામાનું મૃત્યુ નથી શું! | ૩૬૦ | ત્યારબાદ પૃથ્વીને રડાવનારૂં આકંદન અને દાંત વગરના અત્યંત હીન અને દીન મુખવાળા એવા કૃપાનું પાત્ર બનેલા રાજાને કુસુમશ્રીએ દયા લાવીને કહ્યું-“હે રાજન ! તું અન્ય પ્રતિ તે તે પ્રકારનાં પાપ કરવામાં રસીક હોવા છતાં પણ અપાર કૃપાને લીધે કેમલ હદયવાળી હું તને અહિં તે જલદિ પણ છોડી દઉં છું, પણ યાદ કરજે કે-નરક આદિમાં કર્મ તને છોડશે નહિ. ૩૬-૩૬૨ ફરી એ પ્રમાણે કરીશ નહિ” ઈત્યાદિ ઉપદેશ આપીને કુસુમશ્રીએ રાજાના મૂર્તિમાન દુષ્કર્મોને છૂટા કરવાની જેમ પાશબંધના બંધને સત્વર છૂટા કરી નાખ્યા ! | ૩૬૩ || તેથી રાજા પૃથ્વીતલ પર પડયો હોવા છતાં પણ શરીરે જલ્દી સ્વસ્થ અને સાવધાન થયે! અથવા હરિબલની તે પ્રિયાની અત્યંત મહેરબાનીથી કઈ વસ્તુ પ્રાપ્ય હોય? | ૩૬૪ ત્યારબાદ પિતાને બહુ જ શોચતે રાજા, અત્યંત લજજાભયો–સંકેચાએલા નેત્રે ધીમી ધીમી ગતિવાળે બળે થકે પશ્ચાત્તાપ અને નિંદા સહિત અત્યંત ગુપ્તપણે પિતાના મહેલે આવ્યું. ૩૬૫ . શરીરને બાહ્ય સુખ આપનારા ઉપાય કરવા વડે રાજાએ તે રાત્રિ પસાર કરી અને સવારે લજજાથી કોઈક બહાનું બતાવવા પૂર્વક મુખ ઢાંકીને રાજસભામાં બેઠે. . ૩૬૬ રાજાને રાત્રે જે જે વીતક બન્યું તે બધું રાજા પાસેથી મંત્રીએ આસપણે જાણું લીધું હોવાથી “તત્વગામી પુરૂષ જેમ ભવથી ભય, વિસ્મય અને કરૂણરસરૂપ તિથીને એક સાથે અનુભવે તેમ” તે મંત્રી, ભય વિસ્મય અને કરૂણું રસ વડે જાણે કે-એક સાથે જ ત્રણ રૂપપણું પામ્યો! . ૩૬૭ ૧ વિનિરાશ્વત શા x ! Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી મા પ્રતિકમણ-વદિસત્રની દશ ટીકાનો સરલ અનુવાદ ૧૫૯ હવે જેણે છૂપા રહીને પોતાની સ્ત્રીઓનું અત્યંતતર આશ્ચર્યકારી ચરિત્ર જોયું છે, એ તે હરિબલ, પિતાના ઘેરથી રાજા ગયા બાદ પોતાની પ્રિયાઓ જોડે બંને સ્ત્રીઓની કાર્યદક્ષ- પ્રિય એવે વાર્તાલાપ કરે છે કે-“તમે બંનેએ અનુચિતકારી તાની હરિબલે કરેલી રાજાને આ બધું મેગ્ય જ કર્યું છે. કારણ કે-મૂજન અફળાવ્યા પ્રશંસા અને દુષ્ટ મંત્રીના વિના અને ઉપદ્રવિત કર્યા વિના કદી પણ સાચું સ્વીકારતો નથી. કેજ માટે વિચાર. B ૩૬૮-૩૬૯ તેમાં પણ ખરાબ સારથી રથને ઉન્માર્ગે લઈ જાય તેમ આ રાજાને દુબુદ્ધિ આપીને કુમાર્ગે લઈ જનાર તે દંભી મંત્રી છે. તે ૩૭૦ રાજા–અશ્વ-પુરૂષ-સ્ત્રી-વણ-શાસ્ત્ર અને શસ્ત્ર એ સર્વનું સુંદર કે અસુંદરપણું બીજાને આધીન છે. તે ૩૭૧ ને કહ્યું છે કે – 'वल्ली नरिंदचित्तं, वक्खाणं पाणिभं च महिलाओ। तत्थ य वचंति सया, जत्य य धुत्तेहि निजंति ॥ ३७२ ॥ અર્થ-વેલડી, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, પાણી અને સ્ત્રીઓ પૂર્ણ પુરૂષે જ્યાં ખેંચી જાય ત્યાં જાય છે. તે ૩૭૨ ||’ વિષમ સન્નિપાત જેવા મંત્રીએ જ તાવની જેમ રાજાને દુષ્યતિકાર બનાવી દીધેલ હોવાથી પહેલાં તે મંત્રીને પ્રતિકાર કરે યુક્ત છે. ૩૭૩. દુષ્ટ ઈરાદાવાળો માણસ સર્ષની જેમ કદાચિત્ જીવતાં સુધી પણ પોતાની પ્રકૃતિ છોડતો નથી: તેથી નક્કી અનર્થનું મૂલ એ મંત્રી મૂળમાંથી ઉખેડી નાખવા જેવું છે. તે ૩૭૪ દુનીતિથી હણવા લાયક એ મંત્રીને વિષે દયાળુને પણ દયા રાખવી શું કામની? ખરેખર દુષ્ટોનું દમન કરવું અને શિષ્ટજનેનું પાલન કરવું તે ન્યાય છે. તે ૩૭૫ને તે મંત્રીને નિગ્રહ કરવાને માટે તેણે કરેલા દંભને અનુસરીને દંભ અને પ્રપંચ જ નિર્વિત્ર ઉપાય છે કારણ કે-દંભીને દંભથી જ સાધી શકાય છે. ૩૭૬ કવિઓએ પણ કહ્યું છે કે – वजन्ति ते मूढधियः पराभवं, भवन्ति मायाविषु ये न मायिनः ॥ प्रविश्य हिघ्नन्ति शठास्तथाविधा, न संवृतांगानिशिता इवेषवः ॥ ३७७ ॥ અર્થ:-માયાવી પુરૂષોની જોડે જેઓ માયાવી બનતા નથી તે મૂઢ બુદ્ધિવાળા પુરૂષ પરાભવ પામે છે. કારણ કે-બખ્તર વિનાના શરીરવાળાને તીક્ષણ બાણે હણી નાખે છે તેમ શઠ જ સરલ માણસેના હૈયામાં પેસીને તેઓને હણી નાખે છે. તે ૩૭૭ મંત્રણાના જાણકાર પુરૂષને વિષે ગુપ્ત વાત ચાર કાને રહી હોય તે પ્રશંસનીય ગણાય છે, તેને બદલે આ હરિબલને (લંકાથી આવ્યા બાદ નગર પ્રવેશ કર્યો તે પહેલાં રાજાને મળ્યા પછી લંકા જવા આવવા સંબંધી વાત રાજાને કેવી રીતે કરવી, તે વિચારીને નક્કી કરવા હરિબલ, વસંતશ્રી અને કુસુમશ્રી ત્રણેએ વિશાળપુરના નગરનાં ઉદ્યાનમાં ખાનગી મંત્રણા કરેલી તે) છે કાને ગએલી વાત પણ ભવિષ્યમાં (નગરમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ) દરેક કાર્યની સિદ્ધિ કરી આપનારી નીવડી! I ૩૭૮ મા (મંત્રણાના જાણકાર વિશેષજ્ઞોએ મંત્રણાનું Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ કાને સલ અનુવાદ વિધાન “ચતુદળ મંત્ર’ એમ નકકી કર્યું, પણ “વ મંત્ર' એવું વિધાન કર્યું નથી.) ઘવાળે મંત્ર” એવું વિધાન કરવામાં પહેલા એવા આ હરિભયંકર રૂપધારી દેવ- બલે સ્મરણ કરેલ સમુદ્રદેવની મૈત્રીથી દેવદુષ્ય વસ્ત્રો અને દેવતાઈ તાઈ પુરૂષની સાથે આભરણ વડે દેવના જે દેવતાઈ વેષ ધારણ કર્યો અને સવારમાં હરિઅલને રાજસભામાં યમરાજના દ્વારપાળ જેવા ભયંકર રૂપધારી દેવતાઈ પુરૂષને પિતાની આવવું અને યમપુરીને સાથે લઈ જવા પૂર્વક રાજાની સભામાં જઈને રાજાને હર્ષથી બનાવટી વૃત્તાંત રાજા- નમસ્કાર કર્યો.! છે ક૭૯-૩૮૦ દેવલોકમાંથી ઉતરી આવેલ ને સંભળાવ.! હરિ-શ્રી કૃષ્ણની જેમ તેવા દિવ્યષ અને શરીરવાળા હરિબલને જોઈને સમસ્ત લેકની સાથે રાજા અંતરમાં વિસ્મય પામ્યો! ૩૮૧ મે ધિક્કાર છે મંત્રીને કે જેનું (સળગીને મરેલા કદી જીવતે થાય ? એ પ્રકારનું લંકા પ્રસંગનું) વચન પાપી છે. ખરેખર! હરિબલનું (લંકાએ ભસ્મસાત્ થઈને ગયે, એ) કૃત્ય સાચું છે. કારણ કે આ હરિબલ, યમરાજ પાસે જવામાં અમારી સામે સાક્ષાત ભસ્મીભૂત થયો હતો છતાં પણ અહિં આવ્યું છે! ૩૮૨ ” હરિબલના કૃત્ય સંબંધમાં એ પ્રમાણે નિણત વિચારવાળા બનેલા તે રાજાએ હીરબલને પૂછયું-“હે મહા સાહસિકય! તું અહિ જલદી કેવી રીતે આવ્યા અને સાથે આવેલ આ માણસ કોણ છે?” હીરબલે પણ કહ્યું હે રાજન્ ! અહિંથી હું જોવામાં બળતા દેહે યમરાજ પાસે જઉં છું, તેવામાં યમરાજે પોતાના કિંકરે દ્વારા મને પિતાની પાસે અણાવ્યો અને મારા તે સાહસથી સંતુષ્ટ થઈને યમરાજે - ૧ પૂ. ઉપા. શ્રી ધર્મવિ. મ. કૃત અનુવાદમાં આ ચરિત્રના પ૦૦) લેકમાંથી લગભગ સવા ચારસે કનો અનુવાદ થવા પામેલ હોવાથી તેમ જ તે સવા ચારસે લેકમાંથી પણ માત્ર પિણે પ્રમાણ કનો જ કાંઈક રીતસર ગણી શકીએ તે અનુવાદ થયો હેઈને શેષ સાડી ત્રણ જેટલા ગ્લૅકનો અર્થ તે કઈ શ્લેકનો પા અને કોઈ લેકને અર્ધા અર્થ થવા પામેલ હોવાથી આ અદ્દભુત અને વિશાલકાય ચરિત્રને ગુટક ત્રુટક અને સંક્ષિપ્ત એવી સામાન્ય લોકવાર્તાનું સ્વરૂપ પ્રાપ્ત થએલ જોઈને સહુ કોઈને સહેજે ખેદ થાય. છતાં તે વાતને ગણ કરીને અહિં પ્રસ્તુત ખેદની વાત એ છે કે-“તે અનુવાદમાં ઘણા લેકોના અનુવાદની જેમ આ શ્લોકનો અનુવાદ જ છોડી દેવાયો છે એમ નહિ, પરંતુ આ ૩૭૯મા બ્લેકના પણ છોડી દીધેલા અનુવાદ પછી ક્રમે આવતા ૩૮૦-૩૮૧- ૩૮૨ આદિ કલેકાનો જ અનુવાદ રજુ કરવો ઘટે, તે કમ પણ છે. ડી દેવાય છે અને તેને બદલે ૩૭પછી અવળા ક્રમે ચાલીને અને ૩૬૬ માં કનો અનુવાદ રજુ કરીને ચરિત્રને સ્વમતિથી સંબંધ પલટી નાખવામાં આવે છે! વળી–એ પ્રમાણે કાને ઊલટાવી નાખીને કરેલ ૩૬૫ અને ૩૬૬ મા શ્લોકના અનુવાદ પછી પણ ૩૬૭-૬૮-૬૯ આદિ શ્લેકેને ક્રમસર અનુવાદ આપવાનું મુલતવી રાખીને ૩૬ ૬ પછી સીધે ૩૮૦૮૧-૮૨ આદિ કાનો ભાવાર્થ રજુ કરેલ છે અને તેમ કરીને ૩૬૬ થી ૩૮૦ વચ્ચેના ચૌદ શ્વેકેનો ભાવાર્થ પણ સ્થાનતર કરેલ છે. આ રીતે થવા પામેલ તે સમસ્ત ક્રમ પલટો અને લેકોનું સ્થાનાંતર શું અધિકારની રૂએ બનવા પામ્યું હશે ? પૂર્વાચાથી વિરચિત આદર્શ ગ્રન્થોમાંના શ્લોકોને આ રીતે ક્રમ પલટીને મનગમતી રીતે ચરિ, શું અધિકારની રૂએ રજુ કરવામાં આવેલ છે, તે સમજમાં આવતું નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ પ્રભાવવાળી ભૂમિના પ્રભાવથી મને જીવતા કર્યા! ॥ ૩૮૩-૩૮૪ ॥ દેવા સંબધીની શરીરે અદ્ભૂત શભાવાળા થયા ! સાત્વિકતાથી સેવેલ ને લીધે દેવ તુષ્ટાયમાન થયે સતે શિષ્ટજનાને શું ઇષ્ટ પ્રાપ્ત થતું નથી ? ॥ ૩૮૫ । અને હે રાજન! વાણી અને મનને અગેાચર એવી મેં ત્યાં યમરાજની શું ૠદ્ધિ જોઇ ! ! ! હૈ રિઅલ ! તે ત્યાં શું શું ઋદ્ધિએ જોઈ અને કેવી કેવી રીતે એ ખધું જોયું?' એ પ્રમાણે રાજાએ આશ્ચયપૂર્વક પૂછવાથી હરિમલે કહ્યું-‘હે રાજન! ઇન્દ્રપુરીની ઋદ્ધિનું અભિમાન ઉતારી નાખે તેવી યમરાજની સયમની નામે નગરી છે ! અને તે નગરના રાજા યમરાજ જાણે ધર્મરાજ જોઈ લ્યા! યક્ષ્ા તે રાજાની પ્રજા છે: ॥ ૩૮૬-૩૮૭।। તેની તેજસી નામે શુભકારી એવી વિખ્યાત સભા છે. તે રાજા પાતાના ચાર હાથમાં અનુક્રમે કુકડા, દંડ, લેખણુ અને પુસ્તકને ધારણ કરે છે. ૩૮૮ ॥ ઇન્દ્ર વિગેરે દેવા પણ તે રાજાની સેવાના સ્વભાવને ધારણ કરે છે! વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ-શંકર પણ તે રાજાની મહેરબાની મેળવવા તપ તપી રહ્યા છે! યાગીશ્વરા પણ તે યમરાજની જ બીકથી યાગના અભ્યાસ કરી રહ્યા છે ! વિશેષ શું કહું ? વન જેમ મેઘને વશ છે તેમ ત્રણેય જગત્ તે યમરાજને જ આધીન છે ! ॥ ૩૮૯-૩૯૦ | ધાર અન્ધકારના નાશને જન્મ આપનાર એવા સૂર્ય, તે યમરાજના પિતા છે. વળી વિદુષી સ્ત્રીઓને વિષે મુખ્ય વિદુષી એવી સજ્ઞા નામે માતા છે: ।।૩૯૧|| અને વજ્રની જેમ જગતમાં અત્યંત દુ:સહુ એવા નિ નામે તેના પ્રશંસનીય ભ્રાતા છે; તેમજ પેાતે મિલન હેાવા છતાં પણ જગતને જેણે પવિત્ર કર્યું છે એવી યમુના નામે તે યમરાજને મ્હેન છે: ॥૩૨॥ અને શત્રુઓનાં મુખને ધુમાડાથી મલિન કરે તેવી ધૂમેાાં નામે તે રાજાને પટ્ટરાણી છે; વળી પાડાને વિષે અગ્રણી એવે પાડા તેનુ મુખ વાહન છે: ।।૩૯૩! ત્રણ જગતના જ તુઆએ જેના સત્કાર કર્યો છે: એવા આ ( મારી સાથે આવેલ ) વૈધ્યત નામે તેના દ્વારપાળ છે; અને તેજ-પરાક્રમ વડે કરી ચડ અને મહાચર્ડ નામના તેના એ શ્રેષ્ઠ સેવકે છે. ૫૩૯૪ ત્રણ જગતના પ્રાણીઓનાં સારા અને નરસાં ચિરત્રાને લખનાર ચિત્રગુપ્ત નામે તેના લેખક છે; એ પ્રમાણે તે યમરાજની સર્વાંગસપૂર્ણ ઋદ્ધિપણુ અનન્ય સાધારણ-અસમાન છે! ॥ ૩૯૫ || વળી તે જે પ્રસન્ન થાય તે કલ્પવૃક્ષ જેવા છે, પરંતુ રાષ પામે તે તેનું કૃતાન્ત (અન્ત આણુનાર) નામ સત્યજ છે; કે--જે નામ વિશ્વ ઉપર અપ્રતિહત પ્રભુતાના ખ્યાપક લક્ષણુરૂપ છે. || ૩૯૬ | લેકમાં પણ કહ્યું છે રાજા, મંત્રી વગેરેને કે- જેના રોષથી સામાને ભય નથી અને તુષ્ટતાથી ધન-ઋદ્ધિની યમરાજનું કન્યાદાન માટે પ્રાપ્તિ નથી; તેમજ જેનાથી કોઇના ઉપકાર કે અપકાર કાંઈપણુ થઈ શકતુ નથી, તે જન્મ્યા થકા શું કરશે ? | ૩૯૭૫ ( હે રાજન્ ! ) તેવા પ્રકારની તે સમૃદ્ધિ જોઇને મે મારી આંખાનુ સફલપણું માન્યું: લેાકેા પણ કહે છે કે બહુ જીવવાથી પણ બહુ જોયું ભલું. ।। ૩૯૮ ।। હું * આમંત્રણ ! ૧ વિષયા × ! ૧૬૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ ---- ૧૦ર થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિસત્રની આર ટીકાના સરલ અનુવાદ રાજન ! પૂર્ણ પ્રીતિવાળા એવા તે યમરાજને મેં અહિં આવવાને આમંત્રણ આપ્યું, એટલે યમરાજે કહ્યું-બહ આદર કરવાથી હું તો આવીશ, પરંતુ જે મારા પર મિત્રતા ધરાવે છે મંત્રિ વિગેરે સમસ્ત બેલ સહિત તારે તે નેતા એકવાર અહિં આવે, જેથી તેને ઉચિત કાંઈક ભક્તિ કરીએ! ૩૯૯-૪૦૦ || આ માટે પરમ આદરભય હૃદયવાળા યમરાજે મને પ્રાર્થના કરવાની જેમ વારંવાર કહીને અને દિવ્ય વસ્ત્રો તથા અલંકાર આપીને કહ્યું કેઆ દિવ્યરૂપવાળી, ભાગ્યશાળી અને મને માન્ય એવી મારે ઘણય કન્યા છે, તેમાંથી આ એક કન્યાને તું પરણ, અને અમોને હર્ષનું સ્થાન પ્રાપ્ત કરાવ. ૪૦૧-૪૦૨ / યમરાજની એ વાત સાંભળીને મેં કહ્યું - હે રાજન્ ! (યમરાજ!) કન્યાએ તે મારા રાજા-મંત્રી વિગેરેને સહુસહુને ઉચિત આપવા ગ્ય છે, મને તો આટલાથી જ સંતોષ છે. કારણ કેનેકર માટે સ્વામીની સેવાનું ફલ ભરણપોષણ છે. / ૪૦૩ / દુશ્મનને બાંધવામાં તેને વધ કરવામાં–તેની જોડે યુદ્ધ કરવામાં તેને કિલ્લે લેવામાં-સ્વામીનો મહેલ કરવામાં અને સ્વામીને ત્યાંના મહોત્સવમાં કષ્ટ સેવકો ઉઠાવે છે, પરંતુ તે દરેક કષ્ટોનું સમસ્ત ફલ નેતાનું જ ગણાય છે. ૪૦૪ | મારી આ વાત સાંભળીને યમરાજે કહ્યું-“હે ભાઈ ! તે પછી તારે રાજા વિગેરેને અહિં જલદિ મેકલવા રહે છે.” એ પ્રમાણે યમરાજે ઘણું ઘણું કહીને મને અહિં મોકલ્યું. અને આપને અતિ ઉત્કૃષ્ટ બહુમાનથી બેલાવવાને માર્ગ, બતાવવાને અને આપના પ્રતિનું બહુમાન દેખાડવાને માટે તે યમરાજે તેના આ વૈધ્યત નામના પ્રતિહાર-દ્વારપાળને મેકલ્યા છે અને આ વૈધ્યત જ દેવતાઈ શક્તિથી મને અહિં જલદી લાવ્યું છે માટે હે રાજન ! આપ તેની નગરીએ પધારો. સજજનો, અથીજને ઈષ્ટ રીતે વર્તવાવાળા હોય છે. ૪૦૫-૬-૭ તે વખતે જેવું હરિબલે કહ્યું તેવું, અને તેનાથી અધિક વર્ણન હરિબલની સાથે આવેલા તે યમરાજના દ્વારપાળે પણ રાજાને કહ્યું! ખરેખર દેવતાઈ પુરૂષ કહેવા બેસે તેમાં પ્રથમની વાત સાથે વિસંવાદ આવેજ કયાંથી | ૪૦૮ | એ વખતે પોતે મંત્રી હોવા છતાં ફરજ ભૂલીને રાજાને દુબુદ્ધિ દેનારા તે પૂર્વ મંત્રીએ પણ હરિબલની અને યમરાજના દ્વારપાળની તે વાતને વેદની વાત જેવી માની લીધી! ખરેખર, સુંદર રીતે ગોઠવેલી મંત્રણાને તત્ત્વરૂપે જાણવામાં બ્રહ્મા પણ જડ બની જાય છે! I ૪૦૯ | હરિબલ અને યમરાજનાં એ પ્રમાણેનાં પિતાના આશય (દુરાશય)ને ઉન્માદ કરાવનારાં બંધ બેસતાં વાકથી રાજા-મંત્રી વિગેરે બધાજ હીરબલની વાત સાંભળીને યમપુરીમાં જવાને ઉતાવળ કરવા લાગ્યા છે ૪૧૦ | માણસને રાજા વિગેરેની યમપુરીમાં યમનું નામ સાંભળે ત્યાં બીક લાગે છે; જ્યારે તે વખતે સત્વર પહોંચવાની ઉત્કંઠા તે યમ પાસે જવું તે કૌતુકરૂપ બન્યું! કે-જેથી રાજા-મંત્રી વિગેરે પણ યમને ઘેર “હું પહેલો જઉં, હું પહેલે જઉં! એ પદ્ધતિથી જવાની ઈચ્છાવાળા થયા ! અહહ શું લેભન મહોત્સવ! ૧૧ પહેલાં દાંત ૧-ચશ્માના ૨ મૃત્યું * ૧-વિવો x (અર્થાત જતુમ છવઃ) Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આદર્શ ટીકાતા સરલ અનુવાદ ૧૩ પડી જવાને લીધે થઇ રહેલ પીડાના વિસ્તાર અત્યંત ઉગ્ર અને તાજો જ હે।વા છતાં પણુ તે બધી જ પીડા, ઋદ્ધિની આસક્તિરૂપ ઔષધથી કાંઇ પણ નાસી ગઈ ! ॥ ૪૧૨ ૫ હવે ચિતામાં પડીને યમરાજ પાસે જવા રાજા તૈયાર થયા! જ્યારે પેલેા મંત્રો તે રાજાની પહેલાં જ તૈયાર થયે!! કર્મથી હણાએલ બુદ્ધિવાળા સભ્યને પણ રાજા અને મંત્રીની તે રીતે જ અરસપરસ તૈયાર થયા! ૫૪૧૩! ત્યારબાદ કેટલાકે દેવતાઈ કન્યા, પુશ્કેલ દેવતાઈ દ્રવ્ય અને દેવતાઇ અલંકાર વિગેરેના લાભથી અને કેટલાકે કૌતુકથી પણ નગરની બહાર ચાલ્યા. ૫૪૧૪ા મનને વિનાદના અપૂર્વ કારણભૂત એવા તે વૃત્તાંતને ચામેથી સાંભળીને તે તે દેવતાઇ ઋદ્ધિના લાલચુ નગરજને પણ તે રાજા, પ્રધાન અને સભ્યનેાની સાથે ભળી ગયા–અગ્નિમાં પડવા જવા જોડાયા ! અહા ! લાભનું સામ્રાજ્ય !!!! ૪૧૫ ! હવે રાજાના આદેશથી કાઇ અજબ પ્રકારની અત્યંત મેાટી ચિતા પણ રચાવીને સળગાવી ! તે ચિતા ભયંકર હાવા છતાં પણ ભવસ્થિતિની માફક તે સર્વજનેને આનંદપ્રદ બની ! ॥ ૪૧૬ ૫ દેવતાઈ ઋદ્ધિ આદિની લાલચે આ ચિતામાં પડવું તેમાં સહુને માટે ભસ્મસાત્ થઈ જવાનું નક્કી છે, અને દૂરના દેવતાઇ ઋદ્ધિ વિગેરે પ્રાર્થીની પ્રાપ્તિ અનિશ્ચિત છે; છતાં પણ તે વખતે તે દરેક જના ચિતામાં પડવા એકાગ્રચિત્ત થયા! અહા સંસારીને! || ૪૧૭ || સંસારી પ્રાણીએ એ પ્રકારના હાવાથી જ કહ્યું છે કેઃ— जाद होइ मई, अवा तरुणी रूवंती | सा जइ जिणवरधम्मे, करयलमज्झठिया सिद्धि || અર્થ:-દ્રવ્યમાં અથવા રૂપવતી સ્ત્રીએ પ્રતિ પ્રાણીની જે બુદ્ધિ હાય છે, તે બુદ્ધિ જો જિનેશ્વર ભગવતના ધર્મને વિષે આવી જાય તેા મેાક્ષ હથેલીમાં જ છે. ૪૧૮| ઘેાર ચિતામાં પડીને સળગી મરવા તૈયાર થયેલા તે ભાભિ દી પ્રાણીઓ, દેવકન્યા વિગેરેની અત્યંત લાલસાવશાત તે વખતે દારૂ પીધેલની માફક વિવિધ પ્રકારની બૂમરાણાવડે શબ્દો કરવા લાગ્યા, હસવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા અને નાચવા લાગ્યા ! || ૪૧૯ || ત્યારબાદ જેવામાં તે બધાજનેા ‘હું પહેલા-હું પહેલાની રિફાઇપૂર્વક 'પેાતાનાં શરીરને ચિંતામાં હામે છે, તેવામાં તે રિમલ, તેએની દયાથી એકદમ વિચારે છે કે-નિરર્થક કુબુદ્ધિવાળા મેં આ શું મહાન્ અનથ આરંભ્યા ? પાપીઓને તે નરકમાં પણ સ્થાન છે, પરંતુ આવા નિરપરાધીજનાના વધથી મારૂં સ્થાન કયાં ? ||૪૨૦-૪૨૧।। શાણાજના માટે શિક્ષાપણુ અપરાધીને જ કરવી ઉચિત છે: શિક્ષા બાબત જે એમ વિવેક રાખવામાં ન આવે' તેા તે કહેવાતા ડાહ્યાજને યાગ્યાયેાગ્યના વિચાર વગરના દાવાગ્નિની જેવાજ લેખાય. ॥ ૪૨૨ ॥ માટે હવે આ બધા નિરપરાધીજનેને બચાવવાના અહિં ઉપાય શું ? ” એ પ્રમાણે હરિખલ વિચારે છે. તેવામાં હિરબલને આશ્ચર્ય પમાડતા તે યમરાજા કૃત્રિમ દ્વારપાળ જનતાને કહેવા લાગ્યા કે–‘ હું નગરજના ! તમે જો વ્યિકન્યા વિગેરે ફૂલના અભિલાષી હા તેા કેાઇ ઉતાવળ કરશેા નહે અને યમરાજ પાસે આવવા સારૂ ધારણુ કરેલા હર્ષ થી પ્રાપ્ત કરેલું ફળ હારશે નહિ; હું કહું તેમ કરવા ધ્યાન આપે: અમારા સ્વામી યમરાજ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદશે ટીકાને સરલ અનુવાદ વિષમ છે પદ્ધત્તિપૂર્વક જ તેમની પાસે જવું એગ્ય છે, તેથી કરીને આ રાજાને જે કઈ ખાસ માન્ય હોય તે માણસ મારી સાથે આવે; તે પછી રાજા અને તે પછી પ્રજાને સમૂહ આવે.” યમરાજના દ્વારપાળની તે મુજબની વાત સાંભળીને મંત્રી વિચારવા લાગ્યો કે ખરેખર, અગ્નિમાં સળગી મરીને પણ યમરાજ પાસે પહોંચી જવામાં મને અપરંપાર ઈષ્ટફળની પ્રાપ્તિ થશેઃ દ્ધિ મેળવવામાં સહને મોખરે રહે અને તેમાં સંકટ દબંદ્ધિ આપનાર મંત્રીનું આવી પડેયે છતે સની પાછળ રહેતા કોઈ બુદ્ધિમાન ધૂર્ત, સહુ પહેલાં જ ચિતામાં ધૂને બુદ્ધિથી જ પુરૂષાર્થનું સમર્થન કરે છે કે “દાન કરવામાં, ન પડવું! જવામાં, સવામાં, વ્યાખ્યાન કરવામાં, જમવામાં, સભાસ્થાનમાં, લે ડદેવડમાં, અતિથિપણામાં, રાજકુલમાં, અને પહેલા રહેવામાં પૂર્ણફલ સમજનાર માણસે, શૂન્ય જંગલમાં શૂન્ય મકાનમાં, શુન્ય ગામમાં, પાણીમાં, ભયના સ્થાનમાં લડાઈમાં, ચઢવા ઉતરવામાં, માર્ગમાં અને રાત્રિને વિષે મોખરે ન થવું.” | ૪૨૩ થી ૪૨૯ છે એ પ્રમાણે વિચારતા મંત્રીએ રાજાને કહ્યું-સ્વામી ! આ વૈશ્ચત ( યમના કૃત્રિમ દ્વારપાળ) ની સાથે હું અગાઉથી જઉં ! ” રાજા એ પણ આજ્ઞા આપી. આથી પોતાને કતાર્થ માનતે તે મંત્રી ખુશી થયે ! ૪૩૦ || ત્યારબાદ તે દિવ્યરે (વંધ્યતે) ચારે બાજુ જવાલા ફેલાવી રહેલ ભયંકર ચિતાગ્નિને વિષે નૃપાપાત કર્યો, અને તુરત કેટલાક માણસોની સાથે દબુદ્ધિ એવા તે મંત્રીએ પણ ઝંપાપાત ! | ઉના ખેદની વાત છે કે-ચિતાગ્નિમાં પડતાં જ તે મંત્રી દબુદ્ધિની સાથે ભસ્મ સ્વરૂપે બની ગયો ! અથવા તો આ મંત્રી કોઈ તેવા પ્રકારના પિતાના મનેરને લઈને યમને ધામ પહોંચી ગયે. ૪૩રા તે ચિતગ્નિમાં પડવાના રંગે ચઢેલે રાજા પણ એવામાં તે ચિતાગ્નિમાં ઝંપલાવવા સારૂ હરિબળે દયાથી રાજાને પતંગની ચેષ્ટા કરે છે, તેવામાં કરૂણાવંત હરિબલે તેને અને અગ્નિમાં પડતાં બચાવ ભુજાથી પકડી લીધે ! છે ૪૩૩ ખેદની વાત છે કે મને તું આ કાર્યમાં વિન વડે પરાધીન બનાવે જ કેમ?” એ પ્રમાણે રેષથી કઠોરવાણી ઉચ્ચારી રહેલ રાજાને હરિબલે કહ્યું- હે રાજન ! જે કાંઈ હું કહેવા માગું છું તે થિર થઈને સાંભળેવિચાર્યા વગરનું કાર્ય કરનારને આ લોક અને પરલોકને વિષે અત્યંત અનર્થ પ્રાપ્ત થાય છે, માટે શાણા માણસોએ સાક્ષાત્ જોઈને અને ઉત્તમ રીતે પરીક્ષા કરીને પછી કાર્યો કરવા લાયક છે. ૪૩૪-૪૩પ છે કારણ કે હે દેવ! કઈ પણ મરણ પામેલ માણસ જીવતો થાય તે વાત દેવાથી પણ બનવી સંભવિત નથી; આ સર્વે તે મેં માત્ર કુશળ એવું કપટનાટક પ્રકટ કર્યું છે ! ૫ ૪૩૬ આપને આપેલ ખરાબ સલાહરૂપ કૂટ પ્રપંચની રચનાવડે એ દુખ મંત્રીએ જ આપના મુખે મને બહુ વખત પ્રાણનું સંકટમાં નાખે છે. ૪૩૭ તે મહાપાપી આત્માએ આપને પણ દાંત પડવાની પીડા વિગેરે ગાઢ કષ્ટસમૂહમાં નાખ્યા છે. ૪૩૮ . જે માણસ, આપ્ત હોવાને કા ધરાવીને સામાને દુર્બદ્ધિ ૧–માન xI Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની માદરા ટોકાના સરલ અનુવાદ ૧૬૫ આપે છે, બીજાના દ્રોહ કરે છે અને ખીજાનાં ધન-ઓ વિગેરેમાં રક્ત અને છે તે માણુસ જીત્રતા ન હૈ: ॥ ૪૩૯ ॥ હે રાજન્! જ્યાં દુષ્ટ વિચાર અને દુષ્ટ સલાહ કરનાર દુષ્ટ મંત્રી હાય ત્યાં આપ શું કરો ? સામેા માણસ દુષ્ટ હોય છતાં પણ જો મંત્રી સુવિચારક એવા સુદર હોય તા તે દુષ્ટ પણ શું કરી શકે? ॥ ૪૪૦ | એથી કરીને હું દેવ! મેં દંભ અને પ્રપ`ચથી તે દુષ્ટ મંત્રીને અગ્નિસાત કર્યા છે. વ્યાધિ, વિષવૃક્ષ અને દુષ્ટજના કાઇપણ રીતે જેમ અને તેમ જલદી ઉખેડી નાખવા લાયક છે. ॥ ૪૪૧ ॥ હરિબલે અગ્નિથી બચાવેલ રાજાએ દુષ્કર્માંના ખેદ કરવા. હે સ્વામિન! તમે મારા સ્વામી છે: તેથી અગ્નિને વિષે પ્રવેશતાં દેખી ખેતિ એવા હુ તમારી ઉપેક્ષા કેમ કરૂં ? કારણ કે-સ્વામીના દ્રોહ કરવા તે મહા પાપ છેઃ ॥ ૪૪૨ ॥ બીજા કાઈના દ્રોહ કરવા તે પણ દુ:ખના સમૂહને આપનારા થાય છે, તે પછી મિત્ર, સ્વામી કે ગુરૂના દ્રોહ કરવા તે તેા કાને માલુમ કેવે ફળે? ॥૪૪૩ ॥ ખિલતું એ પ્રમાણેનુ ખ્યાન સાંભળતાં અત્યંત શકિત મનવાળા રાજા ગભીરપણે વિચારવા લાગ્યા: ખેદની વાત છે કે-આ મારૂં બધું જ દુષ્ટ ચિત્ર જાણે છે? એ પ્રમાણે ઉદ્ભવતી નવીન મહાન્ ગાઢ લજ્જાની અત્યંત પીડાને લીધે મૂર્છા વિના પણ શૂન્યમને સૂચ્છિત બનેલ તે રાજા (હરિબલની સામે ) નીચું મુખ કરીને ઉભે ! ૪૪૪-૪૪૫ ॥ એટલે ઉત્તમ વૈદ્ય જેમ ઔષધથી વ્યાધિને શમાવે તેમ ઉત્તમ સ્વભાવવાળા હરિમલે રાજાને રૂચે તે તે પ્રકારનાં ઉત્તમ વચનેાથી રાજાની તે વ્યથા ફર કરી! ॥ ૪૪૬ ॥ ત્યાર બાદ પૂછીને જાણવા મળેલ દેવનું સાનિધ્ય વિગેરે અદ્ભુત ચરિત્રવડે અત્યત વિસ્મય પામેલ રાજા, પાતાનું મસ્તક ધુણાવતા વિચારવા લાગ્યા કે-એ પ્રકારના મારા અપરાધમાં અને એવા પ્રકારે શક્તિમાન્ હાવા છતાં પણ આ હિરબલે મને મળવા દીધા નહિ તેમજ મારૂં રાજ્ય લીધું નહિ તેથી ખરેખર તે પરમ ઉપકારી છે. ॥ ૪૪૭-૪૪૮ ॥ પેાતે સર્વ વાતે સમર્થ હોવા છતાં સામાના સમસ્ત અપરાધાને ક્ષમા વડે સહન કરે છે અને અન્યની ઋદ્ધિ ગ્રહણ કરતા નથી તે ક્ષમાપણાનું આ લેાકેાત્તર ચરિત્ર છે, કોઈ નવીન બાબત નથી, ॥ ૪૪૯ ॥ ખરેખરા લેણદાર એવા આ ઉત્તમ હરિમલે મારા પર કરેલાર પરમ ઉપકારનાં પ્રકૃષ્ટ ઋણુમાંથી હું અધમાધમ દેવાદાર કેવી રીતે ઋણમુક્તદશાને પામીશ ? ॥ ૪૫૦ ॥ ઇત્યાદિ પ્રકારે હરિમલની પ્રશંસા અને પોતાની નિંદા કરવામાં તત્પર અનેલ રાજા ભવથી વૈરાગ્ય પામેલ પ્રાøિની જેમ મહાકછે ચિરકાળે પેાતાના મહેલે ગયા. ॥ ૪૫૧ ॥ દિવ્ય સ્ત્રી-ઋદ્ધિ વિગેરે પદાથો પ્રતિની આશા નકામી નીવડવાને લીધે વિસ્તૃત શેકમાં ગરકાવ થએલા સમસ્ત લેાકેા પણુ રિઅલનાં તે વૃત્તાંતની વિસ્મયતાપૂર્ણ પ્રશંસા કરતા પેાતાના મકાને ગયા. ॥ ૪૫૨ || અકસ્માત રીતે રાજાને વાગ્યરંગના સંગમ થયા ! ખરેખર મહાન પુરૂષોની આ ૧ છૂટવા ×| ૨ પરેશસ્તિત્રોત (રેાવ તિોવ_મòËમળ—માત ) × । અનેલા તેજ નિમિત્તથી આ Re રિબળને પેાતાની કન્યા અને સમગ્ર રાજ્ય આપીને રાજાનું ચારિત્રગ્રહણ અને મેાક્ષગમન Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતસત્રની આદશ ટકાના સરલ અનુવાદ રીતિ છે. તે કપ૩ | ત્યારબાદ પ્રત્યુત્તરાંતિ–પ્રત્યુપકાર કરવાને ઈચ્છતા હોય તેમ તે રાજાએ, હરિબલને પિતાની કીર્તિ અર્પણ કરવાની માફક પોતાની પ્રફુલ્લ યૌવના કન્યા આપીને તે બંનેને શુભ દિવસે મહોત્સવ પૂર્વક વિવાહ કર્યો ! ૪૫૪ છે અને હસ્તમિલાપક અવસરે દીર્ઘકાળથી જમાવેલ પિતાનો પ્રતાપ સમર્પણ કરી દેવાની જેમ પરમ પ્રમે દથી સમસ્ત રાજ્ય પણ સમર્પણ કર્યું! અહો રાજાનું ઉચિતનું જાણપણું !!! || ૪૫૫ . બાદ પહેલાં કરેલાં અપાર દુષ્કૃત્યનું ગુરૂ પાસે પ્રાયશ્ચિત કરીને નિપુણ રાજા, ચારિત્ર અંગીકાર કરી મુક્તિ પદને વર્યો. તે ૪૫૬ . હવે આ બાજુ હરિબલનું પ્રથમનું નિવાસસ્થાન જે કાંચનપુર નામે નગર છે. તે નગરના “પોતાની પુત્રી વસન્તશ્રીની ચોમેર શોધ કરતા ” વસન્તસેન રાજાએ કોઈ મુસાફરના વચનથી હરિબલનું તેવા પ્રકારનું વૃત્તાંત સાંભળ્યું. . ૪૫૭ ] કહ્યું છે કે वात्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाः ॥ तैलस्य विन्दुरिव वारिणि दुर्निवार-मेतत्रयं प्रसरतीति किमत्र चित्रम् ? ।। ४५८ ।। અર્થ-કૌતુક ઉપજાવે તેવી વાર્તા, નિર્મળ વિદ્યા અને હરિણની નાભિમાં રહેલ કસ્તુ રીને અદ્દભૂત પરિમલ-સોડમ એ ત્રણને પ્રસાર, પાણીને વિષે તેલના બિંદુની માફક દુનિવાર છે તેમાં આશ્ચર્ય શું? ૪૫૮ ! “એ બીજે કઈ નહિ પણ મારો જમાઈ હોવો જોઈએ એ પ્રમાણે ધારીને અને પ્રધાનપુરૂષના મુખથી તે વાતની ખાત્રી હરિબલે સ્ત્રીઓ સહિત કરીને અત્યંત હર્ષિત થએલ “અવસરેરચિત કૃત્યના જાણ - પિતાના પ્રથમના એવા તે વસન્તસેન રાજાએ હરિબલને પુત્રની જેમ પિતાની કાંચનપુર નગરે જવું, પાસે બોલાવ્યો. ૪પ૯ અત્યંત વિસ્મય અને હર્ષ બંને અને તે નગરના રાજાએ પેદા કરાવનાર હરિલ પણ મહત્વ પ્રાપ્ત કરેલ ઈન્દ્રની પણ હરિબલને રાજય માફક ત્રણેય સ્ત્રીઓની સાથે સમસ્ત ઋદ્ધિપૂર્વક કાંચનપુર આપવું ! આ. ૪૬“હે વત્સ! અગ્ય એવી સ્વેચ્છાચારીવડે પણ તે વિશ્વને સન્માન્ય એ કઈ અદભૂત પતિ પ્રાપ્ત કર્યો, એ જોતાં તું ખરેખર ઉત્કૃષ્ટ ભાગ્યશાળી છે” એ પ્રમાણે વસન્તસેન રાજા વિગેરેએ પિતાની પુત્રી વસન્તશ્રીની પણ પ્રશંસા કરી. / ૪૬૧ “પ્રેમના સ્થળે પિતાનું સ્થાન જ આપી દેવું ગ્ય છે” એ હિસાબે સસરા વસન્તસેન રાજાએ પિતાના જમાઈ હરિબલને પિતાનું રાજ્ય સમર્પણ કરી દઈને અને રાણી સહિત દીક્ષા લઈને રાણી સહિત મુક્તિ પ્રાપ્ત કરી. તે ૪૬૨ | - હવે શત્રુન્યના વિસ્તૃત બલરૂપી અભિમાન સર્પને ગળી જવામાં મોર સમાન હરિબલ, ચડતા ભાગ્યેાદયે પ્રાપ્ત થએલ બંને વિશાલ રાજ્યનું પાલન કરવા લાગે છે ૪૬૩ . ત્યારથી તેની તે ત્રણેય સ્ત્રીઓ તો પટ્ટદેવીઓ બની! તદુપરાંત હરિબલે બીજી પણ ઘણી રાજકન્યાએનું પાણિગ્રહણ કર્યું ! . ૪૬૪ ૨ જીવોને અભયદાન દેવું, સુપાત્રદાન કરવું વિગેરે પુણ્યથી તે ભવે પણ અતુલકુલની પ્રાપ્તિ થાય તે આશ્ચર્યકારી નથી પરંતુ આ હરિબલે કરેલા ૧ કપુપર #કિશનવા ૨ ૩=-૩ણ રૂ; નીર : Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિતૃસત્રની આ ટીમને સરલ અનુવાદ ( જાળમાં પહેલો મત્સ્ય આવે તેને જ છોડી દેવારૂપ એક દેશીય) જીવદયાના અલ્પ નિયમથી પણ આવા પ્રકારનું મહાન ફલ પ્રાપ્ત કર્યું તે આશ્ચર્યકારી છે. તે ૪૬૫ / હરિબલનાં તે અત્યંતતર ફલ આપનાર અ૮૫ સુકૃતને વિષે–અમૃત, કુંવારી કન્યાએ કાંતેલું સૂતર, ચક્રવતિનાં ચમ-છત્ર વિગેરે રત્નો, વડનું બીજ, બીજનો ચંદ્રમા, સિંહનું બચ્ચું, કેશે, જાત્યવંત મણિ, સિદ્ધરસ, રસાયણ અને એકાક્ષરી મહાવિદ્યા વિગેરેની ઉપમા ઘટે છે. ૪૬૬દશા યોગ્ય ધન પામેલ કૃપણની જેમ હરિબલ, રાજવીષણમાં પણ ખરેખર કયાં મારું માછીમારનું કુકૃત્ય અને કયાં મારા આધિપત્યવાળી આ સર્વશ્રેષ્ઠ લક્ષ્મી ! આશ્ચર્ય છે કેજીવદયા ક્રોડગુણ ફલથી પણ વધારે ફલ આપનારી છે.” એ પ્રકારે નિયમની અનુમોદનારૂપ પોતાના નિયમની આરાધનાને તો પ્રતિદિવસ સંભારતે કદિ પણ ભૂલતો નથી! ૪૬૮-૬લા કઈ સામાન્ય જન પણ પિતાનાં સુકૃતના અનુભવ ગોચર થતાં તાજાં ફલને કદિ પણ ભૂલતો નથી, તો પછી પિતાનાં સુકૃતની તે ભવમાં જ સિદ્ધિવાળો હરિબલને નિયમદાતા આ સુબુદ્ધિઓને ભંડાર હરિબલ તો પિતાના નિયમને કદિ સદગુરૂને રોગ અને વિસરે જ કેમ? . ૪૭૦ | હવે તે હરિબલ, એક દિવસે પોતાનાં શ્રાવકનાં વ્રતની પ્રાપ્તિ. હૃદયમાં વિચારવા લાગ્યું કે-“જે ગુરૂદેવની દેશનારૂપી અમૃતથી મને આ દિવ્યઋદ્ધિ દાસીની જેમ આવી મળી છે, તે ગુરૂદેવ જે પધારે તે હું કૃતાર્થ થાઉં: ” એ પ્રમાણેનાં તેનાં ધ્યાનથી આકર્ષાઈને હોય તેમ તે ગુરૂ મહારાજ ત્યાં સત્વર આવી સમોસર્યા ! સત્પરૂષને પદાર્થની પ્રાપ્તિમાં ઈચ્છાને જ વિલંબ હેય છે. ૪૭૧૭ર આ વનપાળે તે ગુરૂદેવનું આગમન જણાવવાથી ઉલ્લાસ પામતો રાજા હરિબલ, મહાન આડંબરપૂર્વક ગુરૂમહારાજ પાસે ગયો અને સુગુરૂને પ્રણામ કર્યા. n૪૭૩ી બાદ પંડિત એવા તે હરિબલે ગુરૂદેવને વિજ્ઞપ્તિ કરી કે-“હે પુણ્યભંડાર! હું નિંઘ-માછીમાર પણ આપના પ્રસાદથી આટલી અધિક વૃદ્ધિ પામેલ સમૃદ્ધિ તત્કાળ પામ્યો છું. ૪૭૪ હે કરૂણાભંડાર! મારી ઉપર કરૂણા કરે અને મારી વિનંતિ ધ્યાનમાં : મને સિદ્ધિ ગતિમાં સ્થાપો. હૃદયમાં સમ્યક પ્રકારે સ્થાન આપી મારું હિત ફરમાવેઃ મારા પર આટલી કૃપા કરો.' ૪૭૫ . આથી પ્રણામ કરતા તે નૃપતિને સુકૃતને વિષે જ રક્ત જાણુને ગુરૂ મહારાજ સત્યવાણીથી બેલ્યા: તે ધન્ય છે કે ઉત્તમ બુદ્ધિવાળા એવા તારી ધર્મને વિષે બુદ્ધિ છે! ૪૭૬ / કહ્યું છે કે केचिद्भोजनभगिनिर्भरधियः केचित्पुरन्ध्रीपराः, केचिन्माल्यविलेपनैकरासिकाः केचिच्च गीतोत्सुकाः ॥ केचिद्युतकथामृगव्यमदिरानृत्यादि बद्धादराः, केचिद्वाजिगजोलयानरसिका धन्यास्तु धर्म रताः ॥४७७॥ અર્થ -ઋદ્ધિ પ્રાપ્ત થયા પછી કેટલાકે વિવિધ પ્રકારનાં ભજનમાં નિર્ભર બુદ્ધિ બની જાય છે, કેટલાક સ્ત્રીઓમાં મુગ્ધ બની જાય છે, કેટલાક પુષ્પ અને વિલેપનમાં જ રચ્યા પચ્યા ૧ સમાધિથરમા x | Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રહે છે, કેટલાક સુંદર ગીત સાંભળવામાં ઉત્સુક હોય છે, કેટલાકે જુગાર, સ્ત્રી કથા આદિ ચાર વિકથા, શિકાર, સુરાપાન અને નાટક આદિમાં દઢ આદરવાળા થઈ જાય છે, કેટલાક જને, ઘોડા-હાથી- બળદ-વિગેરે વાહનોના રસીયા થઈ જાય છે. ( ઋદ્ધિમંતની બહલતાએ આજ પ્રચલિત સ્થિતિ વચ્ચે) જે ઋદ્ધિમતે ધર્મને વિષે રક્ત રહે છે, તે ધન્ય પુરૂ છે. ll૪૭ળા વળી ખરેખર યતિધર્મ અને શ્રાવકધર્મ એમ બંને પ્રકારના પણ ધર્મનું મૂલ જીવદયા છે! બાકીનાં વ્રતે આદિ સમસ્ત ધર્મો તે તે જીવદયારૂપ મૂલનો વિસ્તાર છે. ૪૮ તેવી તે જીવદયાને પાળવાને માટે જ વિદ્વાન સર્વવિરતિ ધર્મમાં આદર કરે છે. સર્વ વિરતિનાં પાલન વિના જીવદયાનું યથાર્થ આરાધન થતું નથી. . ૪૭૯ I હે બુદ્ધિમાન ! જે ભાગ્યશાળી, યતિધર્મનું પાલન કરવામાં શક્તિમાન ન હોય તે ઉછરંગભેર સમ્યક્ત્વપૂર્વક ગૃહિધર્મને સ્વીકાર કરે છે. તે ૪૮૦ છે તે બાર પ્રકારને ગૃહિધર્મ પણ પ્રાણીઓનાં રક્ષણ માટે જ પ્રરૂપેલ છે. લોકો પણ એક લક્ષ્મી સારૂ વિવિધ સદુપાયો કરતા નથી શું ? m૪૮૧ જીવદયા વિના કરવામાં આવતા સમગ્ર ધર્મો પણ થોડા કાલમાં અવશ્ય નાશ પામે છે. જેમકે-નાગરવેલીને છેદ થયે સતે વેલડીને વળગીને રહેતા પાંદડાં વેલડીથી દૂર હોવા છતાં પણ સૂકાઈ જાય છે. In ૪૮૨ . વિશેષ કહેવાથી શું યમ-નિયમ વિગેરે સમગ્ર ધર્માનુષ્ઠાન, દયા વિના નિષ્ફલ છે. અલ્પ એવા પણ યમ-નિયમાદિ તે જીવદયાથી બહુ ફલવાળા થાય છે. માટે તે જીવદયાને વિષે જ યત્ન કરવો ઘટે છે. ૪૮૩ / ઈત્યાદિ ગુરૂની દેશનારૂપ અમૃતથી સંતુષ્ટ થએલ તે હરિબલ રાજાએ વિશિષ્ટ ભાવથી સમ્યગદર્શન પૂર્વકના શ્રાવકના પ્રથમ અણુવ્રતને સ્વીકાર કર્યો. અને બાકીના ૧૧ વ્રતે પણ યથાશક્તિ અંગીકાર કરીને કલ્પવૃક્ષની પ્રાપ્તિથી દરિદ્ર હર્ષિત થાય તેમ શ્રાવકનાં વતની પ્રાપ્તિ થવાથી હર્ષિત થએલ હરિબલ રાજા પિતાની પ્રિયા સાથે પિતાનાં નિવાસ સ્થાને આવ્યું. તે ૪૮૪-૪૮૫ | ત્યારથી જીવદયાનાં પાલનમાં પ્રયત્નશીલ બનેલ હરિબલે ધર્મકાર્યમાં મશગુલ એવા પિતાના દેશભરમાં પડહ વજડાવવા પૂર્વક મારી” શબ્દ બોલવાનું પણ અટકાવી દીધું! અને સાત નારકીઓનાં સત્ય પ્રતીક હોય તેવા (જગતના પ્રાણીઓને સંકટોથી વ્યાકુળ બનાવનાર ) સાતેય વ્યસનને પિતાની પૃથ્વીમાંથી હાંકી કાઢયાતદુપરાંત ઉપકાર રૂપ સાબુિદ્ધિવાળા તે હરિબલે તે તુંબડામાંના અમૃતવડે લેકેને બહુ પ્રકારે ઉપકાર કર્યો. તે ૪૮૬-૮૭-૮૮ કહ્યું છે કે - मेहाणं जलं चंदाणं चंदिण, तरुवराण फलनिवहो। सप्पुरिसाण विढत्तं, सामन्नं सयललोआणं ॥ અર્થ -મેઘનું જળ, ચંદ્રમાની ચાંદની, આમ્રવૃક્ષને ફલસમૂહ અને સત્પરૂષેની સમૃદ્ધિ સમસ્ત જને માટે સામાન્ય ઉપયોગની હોય છે. જે ૪૮૯ છે એ પ્રમાણે નીતિ કુશલતા વડે અને અગણ્ય પુ વડે આ હરિબલ રાજાએ ધમસામ્રાજ્ય અને પિતાનાં સામ્રાજ્યને એક છત્રી બનાવ્યું ! ! ૪૯૦ . જો કે તે હરિબલ, જાતે માછી-કૃત્યે જાળ નાખનાર-બતે પણ માછી અને કુલે પણ માછી હોવા છતાં (ગુણવડે) આ સમર્થ રાજા થયે તો (ગુણ પ્રગટે ત્યારે) જાતિ-કૃત્ય-સબત અને કુલથી શું ? ! ૪૯૧ ! કહ્યું છે કે Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૬૦ कौशेयं कृमिजं सुवर्णमुपलादूर्वाऽपि गोलोमतः, पङ्गात्तामरसः शशाङ्क उदधेरिन्दीवरं गोमयात् ॥ काष्ठादग्निरहेःफणादपि मणि-र्गोपित्ततोरोचना, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना? અર્થ -હીર કેશેટામાંથી, સુવર્ણ પત્થરમાંથી, પવિત્ર ગતી ધરે ગાયની રૂંવાટીમાંથી, લાલકમળ કાદવમાંથી, ચંદ્ર સમુદ્રમાંથી, કાળું કમલ છાણમાંથી, અગ્નિ અરણિના કાણમાંથી, મણિ સર્ષની ફણમાંથી, અને ગોરોચન ગાયના પિત્તમાંથી ઉત્પન્ન થાય છે, એ હિસાબે ગુણીજને પિત ના ગુણના ઉદયવડે પ્રસિદ્ધિને પામે છે. જન્મસ્થાનથી શું? i ૪૯૨ A [ હરિ શબ્દનાં જેમ ઈન્દ્ર-સિંહ પુરૂષોત્તમ અને સૂર્ય વિગેરે અપર નામો છે તેમ ચાપલ-પંકાસક્ત (એટલે વાંદરો–દેડકો) વિગેરે અપ૨ નામો પણ છે.] આ હરિ, વાંદરા અને દેડકા આદિની ચાપલ્યના અને ક્ષુદ્રતા આદિથી નહિ પરંતુ ઈન્દ્રના જેવા ઐશ્વર્યવડે, સિંહના જેવા પરાક્રમ વડે, વાસુદેવના જેવા રાજ્ય વડે અને સૂર્ય સમા પ્રતાપ વડે સાચો હરિ થયે ! | ૪૯૩ અથવા તે જેઓ સામ્રાજ્યની પ્રાપ્તિમાં પણ બુદ્ધિની ઉત્તમતા તજતા નથી, તેવા ગ્ય ચરિત્રવંતેનું વિશેષ વર્ણન (થઈ શકે તેમ નથી છતાં) કરવા મથવું તે જ અગ્ય છે. ૪૯૪ in આ હરિબલને સમુદ્રદેવે વરદાન આપેલ સમયબાદ ઘણો સમય ગયે સતે સંકેત કરી રાખે હોય તેમ સિદ્ધાંતના જાણ એવા તે નિયમદાતા ગુરૂમહારાજ સમય જાણીને હરિબલના પાટનગરની નજીકમાં પધાયો! | જલ્પ છે તે ગુરૂમહારાજનું પ્રસાદ પૂર્વક ત્રણેય પટ્ટદેવીઓ સહિત પધારવું સાંભળીને ગુરૂમહારાજની સામે હરિબલ રાજા વિધિપૂર્વક ચારિત્ર લઈ હરિબલ આવી નમન કરીને ઉચિત સ્થાને બેઠે સતે ગુરૂમહારાજ બોલ્યારાજર્ષિ મુક્તિપદ પામ્યા! “જે માણસ જે નિયમથી વિસ્મય પમાડે તેવી સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે, તે માણસે તે નિયમ એવી સુંદર રીતે આરાધવા યોગ્ય છે કે જેથી તે નિયમ એ માણસને વળી પાછી તે સમૃદ્ધિ અધિકાધિક આપે.” ૪૯૬-૯૭ના હે હરિબલ રાજન! જીવદયારૂપ સુકૃતથી તું આટલી શ્રેષ્ઠતર બદ્ધિ પામે છે, તેથી કરીને તું તે જીવદયાનું જ આરાધન કર અને દુઃખે કરીને સાધ્ય એવી સિદ્ધિ ગતિને સાધી લે. ૪૯૮ | હે રાજન! તે જીવદયાનું સમ્યફ પ્રકારે આરાધન સાધુપણુમાં જ થાય છે. શ્રાવકધર્મમાં તે તે ધર્મ, સત્તામેડ–ઉત્તમ રીતે પાળવા છતાં પણ સવા વસે જ દયા રૂપે છે ૪૯ કહ્યું છે કે-શૂઢા સુર્મા નવા.” આ ગાથાનો અર્થ વંદિત્તસૂત્રની નવમી “પઢશે અણુવર્યામિ', ગાથાના વિવરણની શરૂઆતમાં વિસ્તારથી કહેવાઈ ગયું છે. ૫૦૦ છે તેથી કરીને હવે તું દુખે કરીને વશ કરી શકાય એવા મોહન નિગ્રહ કર અને યતિધર્મને સ્વીકાર કરઃ અત્યંત ધનાઢય એવા રાજ્યને વિજળીના ચમકારા જેવું માન ૫૦૧ ” એ પ્રમાણેના ગુરૂમહારાજના ઉપદેશથી પ્રસરેલ વૈરાગ્યરસની ઉર્મિઓથી અંતર જેનું બખ્તરવાળું બની ગયું છે એવા તે હરિબલ રાજાએ પ્રજાના આનંદને માટે મોટા કુંવરને પિતાના પદે સ્થાપીને ત્રણેય પટ્ટદેવીઓની સાથે ચારિત્ર ગ્રહણ કર્યું અને સદાને માટે ૧ ય યમામાપ૦ x ૨ મૂપન ! x | Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧છે શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિત્તસૂત્રની આકરી ટીકાને સરલ અનુવાદ જીવયતનામાં ઉપગવાળા બની હસ્તપી તપીને શાશ્વત ભેગવાળી મુક્તિપુરીમાં પહોંચ્યા ! છે ૫૦૨-૫૦૩ . એ પ્રમાણે હે ભવ્યજનો! આ લોકમાં પણ પૂર્ણ ફલવાળું હરિબલ રાજાનું ચરિત્ર વિચારીને સુકૃતવડે પ્રાપ્ત થતા જયવાળી જીવદયાને વિષે યત્ન કરે. . ૫૦૪ in | | કૃતિ રથમાણુવ્રતે વિસ્થવરથા II - - २ स्थूलमृषावादविरमण अणुव्रतनुं स्वरूप, અવતરણ પહેલા અણુવ્રતનું સ્વરૂપ કહ્યું. હવે બીજા અણુવ્રતનું સ્વરૂપ જણાવે છે: बीए अणुव्वयंमी, परिथूलगअलियवयणविरईओ। आयरिअमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ॥ ११ ॥ જાથાર્થ-બીજા અણુવ્રતને વિષે અતિ બોદર એવું જુઠું વચન બેલવાની કરેલ વિરતિથી” પ્રમાદ પ્રસંગને પામીને અપ્રશસ્તભાવે આ મૃષાવાદ સંબંધી કરેલ વિરતિને વિષે જે કાંઈ વિપરિત આચર્યું હોય. (તેને હું નિંદું છું અને ગહું છું.) In ૧૧ વૃત્તિનો ભાવાર્થ-ક્રોધ, માન, માયા, લોભ, કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ દ્વેષ હાસ્ય, ભય, લજજા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું અને ચાર વિકથા ઈત્યાદિ હતુઓથી મૃષાવાદને સંભવ છે. વળી જે પરને પીડાને હેતુ હોય તે સત્યવાદ પણ મૃષાવાદ છે. કહ્યું છે કે-ર ન મારવું, રથ હું જંપ ૬ - વત્તાવં સર્ષાપિ તં સાં, પરીક્ષા વયm અર્થ:-અસત્ય ન બોલવું: સત્ય એવું પણ હોય છે કે જે બોલવા ગ્ય હેતું નથી. કારણકે-સત્ય વચન હોય પણ જે તે પરને પીડાકારી હોય તો તે સાચું નથી. ૧ સ્થૂલ મૃષાવાદના પાંચ પ્રકાર, મૃષાવાદ, સ્કૂલ અને સૂમ એમ બે પ્રકારે છે. તેમાં અત્યંત દુષ્ટ બલરાની ઈચ્છાથી બેલાય તે સ્થલ મૃષાવાદ છે, અને તેવી ઈચ્છા વિના ( ઉપર જણાવવામાં આવેલ છે તે) કોધ-માન-માયા આદિ હેતુઓથી બેલાય તે સૂમ મૃષાવાદ ગણાય છે. કહ્યું છે કે – दुविहो अ मुसावाओ, सुहुमो थूलो अतत्थ इह सुहुमो । परिहासाइप्पभवो, थूलो पुण तीव्वसंकेसा ॥१॥ અર્થ:-મૃષાવાદ, સૂક્ષમ અને સ્કૂલ એમ બે પ્રકારે છે. તેમાં અહિં હાસ્ય-રતિ આદિથી બોલવામાં આવી જાય તે સૂક્ષ્મ મૃષાવાદ અને તીવ્ર સંકલેશથી દુe અધ્યવસાયથી બેલાય તે સ્થૂલ મૃષાવાદ છે. ૧ શ્રાવકને સૂકમ મૃષાવાદને વિષે જયા રાખવાની હોય છે. સ્કૂલ મૃષાવાદ તે શ્રાવકને ત્યાજ્ય જ છે. કારણ આવશ્યક ચૂર્ણિકાર કહે છે કે- નેળ માહિgr' ૧ રા રથતિ કા Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની ખાસ ટીકાના સરલ અનુવાદ ૧૯૧ જે વચના એલવાથી પોતાને અથવા પરને અત્યંત વ્યાઘાત થાય અને અત્યંત સંકલેશ થાય તે વચના પ્રયોજનથી કે વિના પ્રયાજને ખેલવાં નહિ. હવે દત્તસૂત્રની આ ૧૧ મી ગાથાની વ્યાખ્યા જણાવાય છે કે ખીજા સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતને વિષે લેકમાં પણ અપકીર્ત્તિ વિગેરે થવાના હેતુભૂત એવું અલીક વચન ખાલવું તે અતિખાદર-સ્થૂલ મૃષાવાદ, કન્યાલીક ગત્રાલીક ભૂયલીક-ન્યાસાપહાર અને ફૂટ સાક્ષિપણું એ પાંચ ભેદે કરીને પાંચ પ્રકારે છે. તેમાં— ↑ ન્યારુ:=કન્યા સંબ ંધી ત્રુઠાણું: એટલે કે-દ્વેષ આદિથી અવિષકન્યાને વિષકન્યા અથવા વિષકન્યાને અવિષકન્યા કહેવી: અથવા સુશીલ સદાચારિણી કન્યાને દુઃશીલકન્યા, દુ:શીલકન્યાને સુશીલકન્યા ઇત્યાદિ પ્રકારે કન્યા સબંધે વિપરીત ખાલવાથી જમ્યા સબંધી મૃષાવાર લાગે છે. ૨ પવારી :=ગાય સંબંધી જુઠ્ઠાણું. એટલે કે-ઉપર પ્રમાણે અલ્પ દુધવાળી ગાયને મહુ દુધવાળી અથવા બહુ દુધવાળી ગાયને અલ્પ દુધવાળી ઇયાદિ પ્રકારે ગાય સંબંધી ખેાલવાથી શો–ાવ સંબંધી મૃષાવાર લાગે છે. મૈં મુખ્યસ્રી:=ભૂમિ સંબધી જીટાણુ. એટલે કે-પેાતાની કે પેાતાના સંબંધી વિગેરેની ભૂમિ-જમીનને પારકાની જણાવવી, પારકાની ભૂમિને પેાતાની કે પેતાના સંબંધીની જણાવવી: અથવા ઉખર ક્ષેત્રને રસાળ જાવવું, રસાળ ક્ષેત્રને ઉખર ક્ષેત્ર જણાવવું, ઇત્યાદિ પ્રકારે જમીન સંબંધે વિપરીત ખેલવાથી મૂમિ સંબંધી મૃષાવાર લાગે છે. [આ કન્યાલીક વિગેરે ત્રણ અન્રીક-જુઠાણાં તે માત્ર ઉપલક્ષણથી જણાવ્યાં છે, તેથી તે કન્યા, ગેા અને ભૂમિ સંખપીનાં ત્રણ જુઠાણુાં ઉપરથી સર્વ દ્વિપદ્મ-ચતુપદ અને અપદ (ભૂમિદ્રા-ધાતુ-હીરા-રત્ન મેતી વિગેરે ) સબંધીનાં અલીકે-ઝુહાણાં પણ વયં જ જાણવાં ]એ સંબંધમાં શાસ્ત્રકારે કહ્યું છે કે- ન્નાાળ ટુવચાળ સૂચમાં, ચડયાળ ચોવચળ અવચાળે વાળ સવાળ મૂમિચ્ચનં તુ ॥ ર્ ॥” અઃ-‘ કન્યા’ શબ્દ ગ્રહણ કરેલ છે તે દ્વિપદ માત્રના સૂચક છે, ‘ગા’ વચન ચતુષ્પદ માત્રનું સૂચક છે અને ‘ભૂમિ’ વચન તેા અપદ એવા સર્વ દ્રવ્યોનું સૂચક છે, ॥ ૧॥ પ્રશ્ન:-જો કન્યા વિગેરે એક શબ્દથી એ રીતે સર્વ દ્વિપદ આદિ લેવાના હતા, તેા પછી તે ત્રણ શબ્દોમાં સના સંગ્રહ આવી જાય એવા ‘દ્વિપદ્મ-ચતુષ્પદ અને અપદ' એ ત્રણુ શબ્દોને જ કન્યા આદિ શબ્દોને સ્થાને કેમ ન દર્શાવ્યા ? ઉત્તર:-તમારૂં કહેવું ઠીક છે પરંતુ કન્યા આદિ અલીકાનું લેાકને વિષે અત્યંત નિંદ્યપણ લેખાતુ હોવાથી તે સર્વ અલીકામાં કન્યા આદિ અલીકને વિશેષ વવાનું જણાવવાને માટે દ્વિપદ-ચતુષ્પદ આદિ શબ્દોને સ્થાને કન્યા ગા આદિ શબ્દોનું ગ્રહણ કરવુ અનેલ છે. અને કન્યા અલીક, ગવાલીક વિગેરેમાં ભાગા તરાય, દ્વેષવૃદ્ધિ વિગેરે દોષો પ્રકટ જ છે. તથા— ૪ ન્યાસાપહાર:=કાઇએ મૂકેલ થાપણુ ખાખતનુ જુઠાણું. એટલે કે-પોતાને ત્યાં કાઈ એ ધનધાન્ય વિગેરે થાપણ તરીકે મૂકેલ હાય તે થાપણના વખત જતાં અપહાર–અપલાપ કરવા, તે ન્યાસાપડાર કહેવાય છે; કે-જે મડ઼ાન્ પાકને હેતુ છે. કારણ કે-થાપણુ મૂકનાર તે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વાદિનુસૂત્રની આદર્શ ટીકાનો સપ્લ અનુવાદ આ મારો પરમ આસજન છે' એમ ધારીને કેઈને સાક્ષી રાખ્યા વિના પણ પિતાનું ધન થાપણ તરીકે મૂકી જાય છે. જ્યારે તેણે એ રીતે ધારેલ તે આજન, મહાન લેભને લઈને આપણુથી પરાભવિત થયે થકે-ચૂક્યો થકે વિશ્વાસઘાત કરીને પણ બીજાની થાપણ ઓળવે છે! [આ રીતે કરાતે ન્યાસા પડાર, અદત્તાદાન–ચારી તરીકે ગણાતો હોવા છતાં પણ (કેણું જાણે છે? ઈત્યાદિ) જુઠા અપલોપ-વચનનું જ પ્રધાનપણું ધ્યાનમાં લઈને આ વ્રતની વિરક્ષા થતી હોવાથી અહિં ન્યાસાપહારને મૃષાવાદપણામાં જણાવેલ છે.] ૧ ફૂરણાક્ષી =લેવડદેવડ સંબંધમાં ખટી સાક્ષી એટલે કે-“કઈ માણસે કે માણસ જોડે ધન આદિની લેવડદેવડ કરવા સંબંધમાં પોતાને સાક્ષી તરીકે રાખેલ હોય તેમાં લાંચ લઈને અથવા ઈર્ષાદિકથી બેટી સાક્ષી પૂરવી ” એ પ્રમાણે બેટી સાક્ષી પૂરવી તે “અજ' શબ્દના અર્થની સાક્ષીમાં વસુરાજાની જેમ આ ભવ અને પરભવને વિષે અનર્થને હેતુ છે. લોકમાં પણ કહ્યું છે કેब्रहि साक्ष्यं यथावृत्तं, लम्बन्ते पितरस्तव । त्वदीयवचनस्यान्ते, पतन्ति न पतन्ति च ॥१॥ અર્થ-હે ભાઈ! તું જેમ બન્યું હોય તેમજ સાક્ષી પૂરજે. કારણકે તારા બાપદાદાએ મરીને હજુ અદ્ધર રહ્યા છે. તેથી તેણે નરકમાં પડવું કે ન પડવું તેને નિર્ણય તારા વચનને અને છે. # ૧ - આ ન્યાસાપહાર અને ફૂટસાક્ષી બંને પ્રકારને દ્વિપદ આદિ ત્રણ અલીકની અંદર સમાવેશ થતું હોવા છતાં પણ તે દ્વિપદાદિ ત્રણ અલીકને આશ્રીને નીપજતા આ ન્યાસાપહાર અને કૂટસાક્ષીનું લેકમાં પણ અત્યંત નિંદ્યપણું લેખાતું હોવાથી દ્વિપદાદિ ત્રણ અલીકેમાંથી અન્ન આ ન્યાસા પહાર અને કૂટમાક્ષીને પૃથર્ ગ્રહણ કરેલ છે. [ ન્યાસાપહાર અને ફૂટસાક્ષી બાબતમાં લૌકિકવચન આ પ્રમાણે છે કે- જુઠી સાક્ષી પૂરનાર-મિત્રને દ્રોહ કરનાર બીજાએ કરી આપેલ કાર્યને ભૂલી જનાર અને દીર્ઘષવાળો એ ચાર કર્મચંડાલે છે; જાતિ ચંડાલ તો એ પછી પાંચમે છે!' તથા દૃત્તેિ નરારું તે, મહેરામાંતમક્ષિા !! માન. કૃતિ મા! િતીર્થ ળેિ ?? . ૨ અર્થ-ભાનુ નામનો પંડિત માર્ગમાં પાણી છાંટતી ચાંડાલીને પૂછે છે કે-મદિરા અને માંસ ખાનારી હે ચાંડાલી ! તારા ડાબા હાથમાં તે મનુષ્યની ખોપરી છે, પછી જમણા હાથમાં પાણી શું કામ ? / ૧ / ચાંડાલી તેને ખુલાસા તરીકે જવાબ આપે છે કે-મિત્રદ્રોહી તદન, તેથી વિશ્વાસધાતા: હારિત્રિતો મા, તેને ચિતે છેw ? અર્થ-કદાચિત કોઈ મિત્રને દ્રોહ કરનાર, કરેલ ઉપકારને ભૂલી જનાર, ચેર કે કઇ વિશ્વાસઘાતી માણસ માર્ગે ચાલ્યું હોય તેથી (ભૂમિને પવિત્ર કરવા) માર્ગ ઉપર આ જળ છંટકાવ કરૂં છું! n ૨. તેવી જ રીતે સાક્ષી પૃપાવાવ, જક્ષપાતી ઢા વાવઝ મા, તેનેય ક્ષિતે છટારૂ. અશે જુઠી સાક્ષી પૂરનાર અસત્યવાદી, અને કઈ બે જણના ઝઘડામાં પક્ષપાત કરનાર કોઈ માણસ, કદાચિત માર્ગે ચાલ્યો હોય તેથી માર્ગને પવિત્ર કરવા માટે આ જળ છંટકાવ કરૂં છું ! / રૂ ]. આ પાંચ પ્રકારનું જુઠું બોલવાની કરેલ વિરતિથી (પ્રમાદ પ્રસંગને પામીને અપ્રશસ્તભાવે તે વિરતિને વિષે જે કાંઈ વિપરિત) આચયું હેય (તેની હું નિંદા કરું છું અને ગડી કરૂં છું.) Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯૩ २ स्थूल मृषावाद विरमणव्रतना ५ अतिचार अने तेनुं प्रतिक्रमण. અવતરણઃ—હવે આ બારમી ગાથાથી તે બીજા સ્થલ મૃષાવાદ વિરમણ વ્રતનાં પાંચ અતિચારે અને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. सहसा रहस्सदारे, मोसुवएसे अ कूडलेहे अ। बीयवयस्सईयारे, पडिक्कमे देसियं सव्वं ॥ १२ ॥ નાથાર્થ સહસાવ્યાખ્યાન, રહઅભયાખ્યાન, સ્વદારમન્તભેદ, મૃષપદેશ અને કુટલેખ એમ બીજાવ્રતના તે પાંચ અતિચારો દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વે હું પ્રતિક્ર મું છું / ૧૨ / વૃત્તિનો ભાવાર્થ:-“સૂત્ર, સૂચન માત્ર કરનારું છે.” એ વચનથી ગાથામાંના સ ” શબ્દથી સહસાભ્યાખ્યાન, “રહ્યુ:” શબ્દથી રહોડભ્યાખ્યાન અને “રવાર” શબ્દથી સ્વદાર મંત્રભેદ કહેવાય છે. તેમાં સહસા એટલે વિચાર્યા વિના અભ્યાખ્યાન- આળ આપવું તે: જેમકે- “આ ચોર છે આ પરદારરસીક છે' ઈત્યાદિ: તેવા અસદ્દોષનું કઈ પ્રતિ આરે પણ કરવું તે શું સદા - સ્વાસ્થાન નામે પહેલે અતિચાર છે. બીજું– ૨ હોવચારયાન - તેમાં “સ” એટલે કે માણસ એકાતમાં કઈ જેડે છૂપી સલાહ કરતે હોય તેને ઇગિત આકાર અને ચણા-હાવભાવ વિગેરેથી જાણુંને “એ બંને રાજવિરૂદ્ધદેશવિરૂદ્ધ આદિ ખટપટો ચલાવી રહ્યા છે” ઇત્યાદિ કહેવું, તે રહેડભ્યાખ્યાન નામે બીજે અતિચાર છે; અથવા ચાડી કરવી તે રહડભ્યાખ્યાન નામે બીજે અતિચાર છે. અને તે આ પ્રમાણે કે-બે જણને પ્રીતિ હોયે સતે તેમાંના એક જણનો આકાર આદિથી અભિપ્રાય જાણીને બીજાને એવી રીતે ચાડી કરે કે-જેથી પેલા ઉપરથી તેને પ્રેમ ઉઠી જાય. રૂ હારમઝમે-પિતાની સ્ત્રીઓએ પિતાનામાં વિશ્વાસ રાખીને જે મર્મની વાત કરી હોય તે બીજાને જણાવી દેવી તે સ્વદારમંત્રભેદ કહેવાય છે. મૂળ ગાથામાં સક્ષ, સહ અને વાર એ ત્રણ પદને દ્ધ સમાસ હોવાથી તે પદાને (બહુવચનમાં ન લેતાં) એકવચનમાં લીધા છે. આ મુજબ બીજે સ્થાને પણ સમજી લેવું. સહસા આદિ ત્રણેય અતિચારોને વિષે (દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું.) શg –આ સ્વદારમંત્રભેદને વિષે અને ઉપર જણાવી ગયા તે રહેભ્યાખ્યાનને વિષે સત્ય કે જ (જેવું હોય તેવું જ) કહેવાનું હોવાથી વ્રત કેવી રીતે અતિરિત થાય? સમાધાનઃ-તે સત્ય કહેવામાં સામાની છૂપી વાત પ્રગટ થવાને લીધે તેને થતી લજજાદિથી તે સ્ત્રી આદિનાં મરણ વિગેરે અનર્થને પણ સંભવ હોવાથી પરમાર્થથી તે તે સત્યનું, અસત્ય જ છે. કહ્યું છે કે :न सत्यमपि भाषेत, परपीडाकरं वचः । लोकेऽपि श्रूयते यस्मात् , कोशिको नरकं गतः ॥१॥ અર્થ -પરને પીડાકારી હોય તેવું સત્ય વચન પણ ન બેસવું, લોકમાં પણ સંભળાય છે કે-તેવું પરપીડાકારી સત્ય બોલતાં કૌશિક નામે ઋષિ નરકમાં ગયે. ૧ / અહિં સવાર Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આડશ ટીકાનો સરલ અનુવાદ શબ્દ, ઉપલક્ષણથી ગ્રહણ કરેલ હોવાથી મિત્રાદિકનો મંત્રભેદ અને પતિએ સ્ત્રીને કહેલ તેવી કઈ છૂપી વાતને સ્ત્રી બીજાને કહી દે છે તેમાં સ્વપતિમત્રભેદ પણ અતિચાર તરીકે જાણવા. ક પૃપા કરેા - બે જણને વાદવિવાદ ચાલતો હોય તેમાંના એક જણને બીજાને ખોટી રીતે ઠગવાને ઉપાય શીખવો તે અથવા મંત્ર અને ઔષધિ આદિને સિદ્ધ કરવાના ઉપાયે કે ગુણે આદિ પિતે સમ્યફ પ્રકારે જાણતો ન હોય છતાં બીજાને તે મંત્ર અને ઔષધિ આદિને સિદ્ધ કરવાના ઉપાયો કે ગુણોનો ઉપદેશ કરો અથવા હિંસા પ્રધાન શાસ્ત્રો ભણાવવા વિગેરે મૃપદેશ કહેવાય છે. તે મૃષા ઉપદેશને વિષે (જે કોઈ અતિચાર સેવ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.) ૧ ફૂટવ:-બીજાની મુદ્રા-મહેર, અક્ષર વિગેરે બનાવી કાઢીને જુડા અર્થ ઉભા થાય તેવાં ખાતાં-દસ્તાવેજ વિગેરે ઉભાં કરવાં તે કુટલેખ કહેવાય છે. તે કુલેખને વિષે (જે કોઈ અતિચાર સેવ્યા હોય તેને હું પ્રતિક્રમું છું.) પ્રશ્ન તેવા ફૂટલેખનું સ્થૂલ અસત્યપણું હોવાથી કૃટલેખમાં (અતિચાર કેમ7) વ્રતભંગ કેમ નહિ? વર-કહેવું ઠીક છે, પરંતુ “મેં અસત્ય બોલવું નહિ એમ પચ્ચક્ખાણ કરેલ છે. જ્યારે આ અસત્ય બોલાયું નથી, લખાયું છે: ' એ આશયથી વ્રત સાપેક્ષ એવા મુગ્ધ બુદ્ધિવાળાને અતિચારજ છે અથવા અનાગ વિગેરેથી તેમ બન્યું હોય તો તે કુલેખનું અતિચારપણું છે. કહ્યું છે કે – સામરવાળા, ગાળતો ન શકિન્ન તે મંજો ___ जइ पुणऽणाभोगाहितो. तो होइ अइआरो ॥१॥ અર્થ -દોષ નથી, એમ જાણતા હોવા છતાં એકદમ દોષારે ૫ આદિ કરે તે વ્રતનો ભંગ થાય, અને જે મૃષા ઉપદેશ કે ફલેખ વિગેરે બનેલ હોય તો અતિચાર લાગે. / ૧ બીજા મૃષાવાદ વિરમણ વ્રતનું પાલન અને અપાલનનું ફળ. આ બીજા વ્રતનું પાલન કરવાથી જે સુંદર ફળ પ્રાપ્ત થાય છે તે જણાવે છે કે “લોકમાં વિશ્વાસ સ્થપાય, સર્વત્ર યશ ફેલાય સ્વાર્થની સિદ્ધિ થાય, સર્વને પ્રિય બનાય, –મોષમધુરવવત્તાવિ=તેનું વચન સર્વ કઈ સ્વીકારે, સફલ હોય અને સર્વને મધુર લાગે.” તથા કહ્યું છે કે- મંત્રના યોગ સત્યથી સિદ્ધ થાય છે, ધર્મ, અર્થ અને કામ એ સર્વ સત્યથી એકઠા થાય છે. સત્યથી રોગ અને શોક નાશી જાય છે. ૧. સત્ય” યશનું મૂળ છે.- સત્ય” વિશ્વાસનું પરમ કારણ છે-સત્ય” સ્વર્ગનું દ્વાર છે અને સત્ય એ મુક્તિનું પગથીયું છે. ૨ ” લેકશાએ પણ કહ્યું છે કે-સત્યે પૃથ્વી ધારણ કરી છે, સત્યથી સૂર્ય તપે છે, સત્યથી વાયરાઓ વાય છે, સર્વ કાંઈ સત્યના આધારે છે. તે ૧ / સત્યવાદી મહાત્માઓ દ્વારા થતા દિવ્ય વિગેરેને વિષે તેઓની વિશુદ્ધતા–રાજપૂજા, પ્રજાપૂજા અને સર્વત્ર પ્રશંસા વિગેરે વર્તમાનમાં પણ દેખાય જ છે. આ વ્રતને નહિ ગ્રહણ કરવામાં અથવા ગ્રહણ કરીને અતિરિત કરવામાં જે વિપરીત ફળ છે તે જણાવે છે. સં સં વર્ષ અર્થ જેને જેને ઈચ્છે છે-જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અપ્રિયવાદી થાય છે, તે જે શુભ શબ્દ બોલે તો કેઈ સાંભળે નહિ, અને બીજાને નહિ સાંભળવા દેવા જેવા શબ્દો બીજા સાંભળી જાય છે! ૧ દુર્ગધ મુખવાળે થાય, મુખમાંથી પાસ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિસત્રના ખાદશ ટીકાનો સરલ અનુવાદ ૧૫ (૫૩) ઝર્યા કરે તે મુખપાક થાય, અનિછ મુખવાળો થાય, કઠોર વચને બેલના થાય, જલમાં ડૂબતા માણસની જેમ અવ્યક્ત એવું બડબડ બોલનારે નમૂને થાય, બાકડાની જેમ બોલતાં મુશીબતે બેં બેંકરી શકે તેવો દૃઢમૃ થાય તેમજ સામે જન ન સમજી શકે તેવું ખલનાવાળું અને ગુંગણું બોલનારે મનમન થાય; જુઠું બોલવાથી તેવા દો પ્રાપ્ત થાય છે. ૨ જીવે, જુઠું બોલવાથી આ લેકને વિષે જ જીહ્ના છેદ-વધ-બંધન–અપયશ અથવા ધનના નાશને પામે છે. ૩અસત્યવાદી માણસ વિનીતતા-પ્રશાંતતા વિગેરે પુષ્કળ ગુણેવાળો હોય તે પણ સર્વત્ર તે અવિશ્વાસને પાત્ર બની જવાને લીધે નથી તે લૌકિકવ્યવહારને ચોગ્ય રહેવા પામતો કે નથી તે ધર્મને અધિકારી ગણાવાને ગ્ય રહેતે કહ્યું છે કે – लाउअबीअं इक्कं नासइ भारं गुडस्स जह सहसा । तह गुणगणं असेसं, असञ्चवयणं विणासेह ॥१॥ અર્થ –જેમ કડવા તુંબડાનું એક બી, એક ભાર પ્રમાણુ ગેળનો નાશ કરે છે તેમ અસત્ય વચન, સમસ્ત ગુણ સમૂહને નાશ કરે છે ! ના શરીરમાં સામુદ્રિક શાસ્ત્રના આધારે શ્રેષ્ઠ લેખાતાં લાખ લક્ષણ હોય છતાં તેમાં જે કાગના પગનું માત્ર એક જ દુલ ક્ષણ હોય તે તે અપલક્ષણું લાખ સલ્લક્ષણને પણ અપ્રમાણુ બનાવી દે છે, તેમ એક અસત્ય વચન સમસ્ત ગુણગણને અપ્રમાણુ બનાવી દે છે! પરા જેમ વિષને વિષે તાલપુટ અને બહુ પ્રકારના વ્યાધિઓને વિષે જે ક્ષેત્રિક (વ્યાધિ વિશેષ) વ્યાધિને માટે કેઈ ચિકિત્સા નથી તેમ સમસ્ત દેને વિષે આ મૃષાવાદ દોષ અવિચિકિત્સક છે. અથાત તેને માટે કઈ ઉપાય નથી. આ સંભળાય છે કે-કોઈ પણ એક શ્રાવકને પુત્ર અધમ હતો. પિતા તેને બળાત્કારે ગુરૂ પાસે લઈ ગયે. ગુરૂ મહારાજે તેને કહેલ બાર વ્રતના સર્વ નિયમેને “જાણે પ્રતિબંધ પામે હેય તેમ” પૂર્તતાથી તે પુત્રે આદરપૂર્વક સ્વીકાર કર્યો. તે નિયમોમાં તે દઢ બને એ આશયથી પિતા આદિવડે પ્રશંસા પામતાં તે શ્રાવક પુત્રે ગુરૂ મહારાજને કહ્યું- “આ બાર વ્રતમાં એક મૃષાવાદ વિરમણવ્રત ગૃહસ્થ પાળવું દુષ્કર હોવાથી તે બીજા વ્રતને નિયમ મારે મકળે રહેલ છે.” આવું બોલવા દ્વારા તે શ્રાવક પુત્રે ગુવાદિકને બંગિત રીતે એમ જણાવ્યું કેમેં વ્રતનો સ્વીકાર વિગેરે જે કાંઈ કહ્યું છે, તે અસત્ય જ છે! તેનું તેવું બેલિવું થવાથી તેને ગુરૂ અને પિતા વિગેરેએ અયોગ્ય માનીને ઉપેક્ષા કરી. કલિકાલસર્વજ્ઞ શ્રી હિમચંદ્રાચાર્ય મહારાજનું વચન છે કે-પારદારિક અને ચોરને હજુ કેઈ ઉપાય છે, પરંતુ અસરવાદી મનુષ્ય માટે કોઈ ઉપાય જણાતો નથી. ૧ એક બાજુ અસત્યથી થતું પાપ અને બીજી બાજુ સમસ્ત પાપ એ બંનેને ત્રાજુઆમાં રાખવામાં આવે તે પહેલું જ વધી જાય. આ વ્રતને વિષે કમલશ્રેણીનું દષ્ટાંત છે. અને તે આ પ્રમાણે ---- અન્ય જગતને વિષે વિજય પ્રાપ્ત કરનાર વિજય નામના નગરને વિષે દુઃખી જનને આધાર એવો નયસાર નામે રાજા હતા. આ 1 in તે નગરમાં અમાથી-સત્યવાદી અને કમલ જેવો સુકમલ કમલ નામે વિખ્યાત શ્રાવક શ્રેણી હતે. ૨ / તે કમલ કી ગુણ કરીને-અપ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદરે ટીકાને સરલ અનુવાદ મેહવાળો, પરદ્રોહપરામુખ, ઉચિતને જાણ, કૃતજ્ઞ, સ્વીકૃત કાર્યનો નિર્વાહ કરવાની ટેકવાળે, એ ઉત્તમ ધમક હતા. એ ૩ . તે શ્રેષ્ઠોને શીયલ વડે નિર્મળ એવી કમલશ્રી નામે વલ્લભા-પ્રિયા હતી. તેને નામે કરીને વિમલ છતાં કર્મ વડે-કાર્યો વડે મલિન એવો એક પુત્ર હતો! ૪ I લેકમાં કહેવત છે કે પિતાની જેવો પુત્ર (બાપ તેવા બેટા) હોય છે, પરંતુ રવિનો પુત્ર (રવિ જે થવાને બદલે સહુને નડે તેવ, શનિ થવાની માફક આ વિમલ, પિતા કરતાં વિપરીત કાર્યો કરનારે થયો. ૫ [કોઈ કવિએ કહ્યું છે કે-હે શનિ ! તેં સમસ્ત પ્રતાપી જનોનાં મુખ ઝાંખા પાડ્યા નથી, અંધકારને અસ્ત કર્યો નથી તેમજ જગત ઉપર ઉપકાર ક્યાં નથી, છતાં હું લોકોને “હું સૂર્યનો પુત્ર છું' એમ ગણાવી રહ્યો છે, પણ સોગંદ ખાધા સિવાય કયા ગુણ વડે (તું તેવી) ખાત્રી કરાવી આપીશ? I ૬ in ] તે શ્રેણીપુત્ર વિમલ, ધર્મનું નામ સાંભળતાં જ દૂર ભાગી જાય છે! ધનનું નામ સાંભળે ત્યાં દેટ દે છે! પિતાને જ પોતે પંડિત માને છે અને પિતાનાં ચરિત્રને પિતે વખાણે છે. ૭તેને તેવા પ્રકારના વર્તાવવાળે જોઈને એક વખતે પિતાએ કહ્યું- હે પુત્ર! ધન ઉપાર્જન કરવાથી શું? ગુણ ઉપાર્જન કરવામાં મને કર:” | ૮ ૫ ગુણે ધારણ કરવા તે આત્માધીન–પિતાને આધીન વાત હોવા છતાં નિગુણતા વસાવવી તે તો પોતે પિતાને ઠગવા જેવું છે. વળી ધનની પ્રાપ્તિ, કર્મને આધીન હૈયે સતે કેવળ તે માટે જ પુરૂષાર્થ કરવો એ પુરૂષપણું કેવું ? I વળી ધનોપાર્જન પણ ગુણ પાર્જનની સાથે હોય છે, માટે તે ગુણે પાર્જન વિનાનાં ધને પાર્જનથી જતો આ દેખાતે ઉદ્યતિ ખરેખર ઘરમાં આગ લગાડવા જેવો છે ૧૦ કહ્યું છે કે – | "ગુવાર કાયે, મિાટે પ્રયોગના? | विक्रियन्ते न घण्टाभि-गांवः लोरविवर्जिताः ॥ ११॥ અર્થ :–ગુણોને વિષે આદર કરેઃ બેટા આડંબરથી શું? કારણ કે-ગળે ઘણું ઘંટ લટકાવીને વગાડવાથી દુધ વગરની ગાયે ખપતી નથી. / ૧૧ ” એ પ્રમાણે વિવિધ યુક્તિઓ વડે પિતાથી પ્રતિબધ પામેલા તે વિમલે પિતાની ગુણોને વિષે આદર કરવાની સલાહ લજજાને લીધે માત્ર વચનથી સ્વીકારી. મનથી તો નહિ. I ૧૨ ત્યાર બાદ તે પુત્ર, ધૃત્તની જેમ ધૂર્તતાથી ઘણું ધન ઉપાછે ઉપાજીને કમલ શેઠને બતાવવા લાગે અને કહેવા લાગ્યું કે હે પિતાજી! આ પ્રમાણે ધૂર્તાપણાથી અને ઉદ્યમથી અતિ ઘણું ધન પણ ઉપાર્જીત થાય છે. તેથી ગુણધર્મોના ઉપાંજ નથી શું ? અતિ ગુણધર્મ ઉપાર્જીત કરેલ હોય તે જ ધનપાર્જન થાય છે એ નિયમ કયાં રહ્યો ? ૧૩-૧૪ કહ્યું છે કે જાતિ પાતાળમાં જાવ, ગુણને સમૂહ તેથી પણ નીચે જાવ, શીલ પવતની ટોચ પરથી નીચે પટકાવ, સંબંધી જને આગથી સળગી મરે, અને વૈરી જેવા શૌર્યમાં વી પડે; અમોને તે (એ બધા બાજુએ રહો માત્ર) એકલે અર્થ-પૈસા જ કારણ કે તેની વિના તે સમગ્ર ગુણે પ્રાય: ઘાસની રજ જેવા છે. પા” એ પ્રમાણે જે તે ઉપાય વડે ધન વધારવામાં અત્યંત વિઇ એવા તે પુત્રને પિતાએ 1 સુધwવા કે Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાદ્ધપ્રતિક્રમણ-વાદિસત્રની આર ટીકાને સરલ અનુવાદ ૧૭૭ કહ્યું- હે પુત્ર! એ રીતે ય ધન પ્રાપ્તિ થાય છે તે ખરૂં, પરંતુ અન્યાયકારી એવા તે ધનનું પરિણામ આ લેકને વિષે જ અત્યંત ભયંકર સંભવે છે. આ પુત્રને સન્માર્ગે વાળવા સંબંધમાં એક કથાનક છે તે તું સાંભળ. ૬-૧ળા પ્રાણસારૂ કમલ શેઠે પુત્રને એને ઠગવામાં જ મથી રસીક એવો કોઈ એક મહા બુદ્ધિમાન કહેલ એક ધૂની ધૂર્ત, વેપારીના વેષે ભમતે શૌરીપુર નગરને વિષે આબે. અદભૂત કથા. તે ૧૮ ત્યાં એક વણિકની દુકાનેથી બે ટાંકના ચેખા-ઘી દાળ વગેરે લઈને તે ધૂર્ત વણિકને કહ્યું-“હે ભાઈ! તારા પુત્રને મારી સાથે મોકલ કે જેથી તારા લેણા પૈસા સત્વર આપી દઉં.” આ સાંભળીને તે વણિકે પણ પાસે બેઠેલા પિતાના નાના પુત્રને તેની સાથે મોકલ્યા. | ૧૯-૨૦ કે તે છોકરાને સાથે લઈને તે કાપડીઆની દુકાને ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્રો ખરીદ્યાં, કાપડીઆને કહ્યુંતમને આ કાપડનું મૂલ્ય લાવી આપું ત્યાં સુધી આ મારે પુત્ર તમારી પાસે બેસે છે: કારણુ-અમારે વ્યાપાર શુદ્ધ છે. અર્થાત અમે કોઈનું ઘડીભર ઉધાર રાખતા નથી! ૨૧કર એ રીતે તે છોકરાને તે કાપડીઆની દુકાને બેસાડીને ત્યાંથી તે ધૃત્ત હજામોના સ્થાને નખટ્વેદ, હજામત વિગેરે કરાવીને તે સંબંધીને પૈસા આપવા માટે હજામની સ્ત્રીને સાથે લઈને ત્યાંથી નીકળ્યો. ૨૩ છે અને તે સ્ત્રીને બહાર રાખીને તબેલીની દુકાને ગમે ત્યાંથી તંબેલ વિગેરે ઘણી સામગ્રી લઈને તેણે તંબોલીને કહ્યું કે- હું “તને દ્રવ્ય લાવી આપું ત્યાં સુધી આ મારી પ્રિયા અહિં બેસ” બીજી બાજુથી તે સ્ત્રીને એમ કહ્યું કે- મારી હજામત વિગેરેના પિસા આ તબેલી તને આપશે.” ૨૫ એ રીતે વ્યવસ્થા કયા બાદ તે ધૂર્ત, તંબલી પાસેથી સર્વ વસ્તુ લઈને એક ઘરડી ડોસીને ઘેર આવ્યું, અને તે ડોસીને કહેવા લાગ્યો-“હે માતા ! હું તારો પુત્ર છું. આ બધી વસ્તુ તું લે.” | ૨૬ છે તે તે વસ્તુઓ આપવાથી પ્રસન્ન થએલી તે વૃદ્ધા, ધુત્તને પુત્રની જેમ માનવા લાગી ! ખરેખર એવો કો સંબંધ છે કે-જે દ્રવ્ય આપવાથી બંધાતું નથી ? ૨૭ . ત્યાર બાદ તે ધૂર્ત, તે વૃદ્ધાને ઘેર હંમેશાં નિશ્ચિત ચિત્તવાળો થઈને સુખપૂર્વક રહેવા લાગ્યા. આ બાજુ તે વણિક પિતાને પુત્ર પાછા નહિ આવવાથી શોધ કરવા લાગ્યો. તે ૨૮ શોધતાં શોધતાં પુત્રને તે કાપડીઆની દુકાને જોઈને તે વણિકે કાપડીઆને કહ્યું-“મારા પુત્રને કેમ રાખ્યો છે?” કાપડીઆએ પણ કહ્યું – બોલ માં, આ છોકરાને મારું લેણું ધન આપી જાય ત્યાં સુધીને માટે તેના બાપે અહિ બેસાડ્યો છે (તારે દકરો હોય તે) તું મારું ધન આપ અને છોકરાને લઈ જા. આ સિવાય છોકરાને હું નહિ આપું' . ર૯-૩૦. એ પ્રમાણે તે બંને વચ્ચે દુસહ કલેશ થયે: એ જ રીતે પોતાની ભાર્યો માટે હજામને પણ તે તંબોલીની સાથે અત્યંત ઝઘડો થયો! + ૩૧ | ત્યાર બાદ છોકરાને બાપ, કાપડીઓ, હજામ અને તંબેલી એ ચારે જ જઈને પોતાનાં દુ બની અને કલેશની વાત કરી રાજા પણ તે વાત ૧ એક જાતનું તે ખતનું ગલણી નાણું વિશેષ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સાંભળીને વિસ્મય પામવાની સાથે ખેદ પામે, અને કો. ૩૨ા રાજાએ તે પૂર્વેને જલદિ જાણવા-ઓળખી કાઢવા સારૂ કેટવાળને ઠપકાપૂર્વક તાકીદ આપી: રાજાના કોટવાલને પણ કેટવાલે કહ્યું-“હે દેવ! સાત દિવસની અંદર તે ધૂર્તન લાવી ઠ ! આપીશ. જે સાત દિવસની અંદર પકડીને ન લાવું તે મને આપની ઈચ્છા મુજબ દંડ કરજે.' ત્યારથી લઈને તે જ કાર્યમાં સર્વ પ્રકારે ઉદ્યમશીલ બનેલો કોટવાલ, તે ધૂને ચોરની જેમ શોધવા લાગે. ૩૪ . કેટવાલની તે પ્રતિજ્ઞા સાંભળીને ધૃત્ત પણ તેવી જ સામી પ્રતિજ્ઞા કરી કે જે સાત દિવસની અંદર કોટવાલને ઠગે. [એ રીતે સાત દિવસ સુધીમાં કેટવાળના હાથે નહિ પકડાયેલ] તે ધૂર્ત, સાતમા દિવસે તે કોટવાલના ઘેર ગયો અને તેની પ્રિયાને કહ્યું કે “તારે સ્વામી શરત પ્રમાણે સાત દિવસમાં ધૂર્તને પકડીને લાવ્યા નહિ હોવાથી કેપ પામેલા રાજાએ તેને મજબુત બંધનથી બાંધે છે અને હમણું રાજ પુરૂષે, આ ઘરે પણ આવે છે. તારા સ્વામીએ મને ભૂસંજ્ઞાથી અહિ મોકલ્યા છે. માટે ઘર છોડીને તું જલદી ભાગી જા-ભાગી જાઃ કે-જેથી તે દોના હાથે તું પણ ચડે નહિ!” | ક૫-૩૬-૩૭ ધૂર્તની તે વાત સાંભળીને કેટવાળની ને સ્ત્રી બીચારી ભયભીત થઈને ઘર સૂનું મૂકીને નાઠી ! ધૃત્ત પણ ઘરનું સર્વસ્વ-સમસ્ત ધન લુંટીને પિતાને ઘેર ગયે! . ૩૮ છે ત્યાર બાદ પિતાનું ઘર લુંટાઈ ગયું જેઈને પિતાની સ્ત્રીને શોધતે વિલ બનેલો તે કોટવાળ સર્વને હાંસીનું પાત્ર થયે! ૩૯ છે. ત્યાર બાદ કામ પતાકા નામની ગણિકાએ તે ધૂર્તને પકડવાની પ્રતિજ્ઞા કરી: આ એ પછી કામ પતાકા વાત સાંભળીને અન્ય દેશનો વેષ પહેરી તે ધૂર્ત તે ગણિકાને ઘેર ગણિકાએ પ્રતિજ્ઞા કરી, જઈને તેને કહેવા લાગ્યો કે- “આજે અહિં સાર્થવાહ આવે છે, તે તે પૂર્વે તે ગણિકાને તેણે આ પાંચસે સેળ ટંક તને મોકલ્યા છે અને તું તેને લેવા પણ ઠગી ! સારૂ સામે આવ.” I ૪૦-૪૧ ધિક્કાર છે - ક્ષોભને કે જેથી પિતાનું કાર્ય ભૂલેલી તે ગણિકા તે ઘન લઈ ધૂર્તની સાથે સાર્થવાહની સામે ચાલી ! ! ૪૨ છે તેને લઈને ધૂર્ત, નગર બહાર ગયો અને કહ્યું- હે સ્ત્રી ! સાવહ અહિં આવે છે ત્યાં સુધી આ પાણીની પરબમાં બેસ, ૪૩. ધૂર્તના કહેવા મુજબ ગણિકાને ત્યાં બેઠાં સિંહના જેવી ભયપ્રદ રાત્રિ પડી. આથી ત્યાં ધૂર્તની સાથે રહી: ગાઢ નિદ્રાથી ઘેરાઈ એટલે તેણે કંચન અને મણિનાં જે સારભૂત આભૂષણો પહેર્યા હતાં તે સઘળાં ઉતારી લઈને ધૂર્ત ચાલ્યો ગયો ! આથી તે ગણિકાની નગરમાં હાંસી થઈ ! ૫ ૪૪-૪૫ | ત્યારબાદ હાર્તા એવી કામસેના નામની ગણિકાએ તે ધૂર્તને ત્યારબાદ મહાધુર્તા પકડવાની પ્રતિજ્ઞા કરી. એટલે ધૂર્ત, પંડિતની શાલાએ ગયે એવી કામનાઓ અને પંડિતને કહેવા લાગ્ય-હે પંડિત ! જદિ દ્વાર ઉઘાડીને પ્રતિજ્ઞા કરી તો તે ઠગે આ ઉત્તમ પુસ્તક લે: પંડિતે પણ કહ્યું, નકકી તે ધૂર્ત છે. ૪૬તે કામસેનાને પણ ઠગી ! ૪૭ છે એમ કહીને પંડિતે દ્વાર ઉઘાડ્યું નહિ એટલે ધુત્તે કહ્યું Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૭૯ બારણું ખેલ્યા વિના પણ તું આ પુસ્તક લે. આથી પુસ્તકમાં લુબ્ધ એવા તે પંડિતે પુસ્તક લેવા સારૂ બારણામાંથી માત્ર હાથ બહાર કાઢો. એટલે તેને હાથ, શસ્ત્રથી કાપીને અને લઈને મહાપાપી પૂર્વ ત્યાંથી ચાલ્યા ગયે ! અથવા કપટીએને કયો ધંધો અજાણ અને અકરણીય હેય? | ૪૮-૪૯ . ત્યારબાદ પંડિતના કાપેલા તે હાથને પોતાના હાથે સાથે બાંધીને તે ધૂર્ત, તે પ્રતિજ્ઞા કરનારી કામસેના ગણિકાને ઘેર પહોંચે ! તે ધૂર્તાએ આ ધૂર્તને ઓળખે. ગણિકા તેની સાથે કૃત્રિમ પ્રેમ દેખાડવા લાગી: ગણિકાની તે સર્વચેષ્ટા તે પૂર્વે પણ જાણી લઈને અને તેની જોડે સ્વચ્છેદે રમીને એવામાં શૌચ (શરીરશુદ્ધિ કરવા)ના દંભથી જાય છે, તેવામાં તે મહાવૃત્તો કામસેનાએ તેને હાથથી પકડ્યો: એ ધૂર્ત પણ છેદીને બાંધેલા પંડિતના હાથને પિતાના હાથથી છેદીને (અલગો કરીને) અને ગણિકાની સાર વરતુઓ ઉઠાવી લઈને ત્યાંથી નીકળી ગયે! . પ૦-પ૧–પર છે પ્રભાત થયું એટલે તે કામસેના ગણિકા રાજાની સભામાં આવી અને તે હાથ બતાવીને બેલી-કે હવે તપાસ કરો:નગરમાં જે કપાએલ હાથવાળે જણાય તે જ ધૂર્ત છે એમ જાણવું રહે છે. પવા આમ કહીને તે ગણિકા જેવામાં “કેઈથી પૂર્વ ઓળખી શકાય નહિ એ ધૂર્ત ઓળખી કાઢયે !' એ પ્રકારે ગર્વ વહન કરે છે તેવામાં તે હાથ કપાએલ પડિત પિકાર કરતો રાજસભામાં આવ્યો. ૫૪ તે પંડિત બનેલ વૃત્તાંત કહ્યું તે આખી સભા તે વેશ્યાને હસવા લાગી! કપટના પર્વત જેવા ત્યારબાદ કપટનો જાણે પર્વત હોય તેવા એક રાજધોબીએ તે ધૂને બેબીએ તે ઠગને પકડવાની પ્રતિજ્ઞા કરી. પપા એક ૧ દિવસે દુનીતિમાં આસક્ત પકડવાની પ્રતિજ્ઞા એવો તે પૂd, તે બેબીને ઘેર આવ્યું. બેબીએ તેને “પર કરી, તો તે છે તે છે કે અવિવાહિત છે? એમ પૂછવાથી “અવિવાહિત છું” એમ ધોબીને પણ ઠગ્યો! જણાવ્યું અને સાથે જણાવ્યું કે-કલિંગ દેશથી આવું છું. ૫૬ બેબીએ તે ધૃત્તને શંકાથી પિતાના ઘેર યતના પૂર્વક રાખે. કપડાં ધોવામાં હળવા હાથવાળા એવા તે ધૂ ધાબીનાં વસ્ત્રો સુંદર રીતે પખાળતા રહીને ધાબીને રંજિત કરી દીધું ! / પ૭ એ પ્રમાણે દિવસે જતાં બેબીને વિશ્વાસમાં લઈને એક દિવસે બેબીને સૂતો મૂકીને ત્યાં રાજાનાં છેવા આવેલાં સુંદર વસ્ત્રો લઈને નાઠો ! આથી ધોબી પણ લેકમાં હાંસી પામ્ય! ૫૮ એ પ્રમાણે તે નગરમાં ધૂર્તને પકડવાના ઉપાયથી સર્વ કે મુંઝાઈ ગયે સતે ધૂર્તને પકડવાની તે પ્રતિજ્ઞા, અન્યાય દૂર કરવાના સ્વભાવવાળા રાજાએ કરી. ૫૯ ત્યારબાદ દ્વારપાલને બોલાવીને રાજાએ કહ્યું. રાજાએ પ્રતિજ્ઞા લીધી તે રાત્રે નગરના દરવાજામાંથી જતા કોઈ પણ માણસને તારે રોકવા ધુ રાજાને પણ ઠો! અને દરેક પળનાં દ્વાર બંધ કરવા.” એમ કહીને ઘોડા ઉપર આરૂઢ થએલો રાજા એકલે ધૂને શોધતા નગરમાં સર્વ સ્થળે ફરવા લાગ્યા. આથી તે ધૂ, ધાબીની જેમ ધોગ જવાને બહાને વસ્ત્રોને ગધેડા પર ભરીને ( ૧ કથા ૪ | Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નીકળે અને દ્વારપાળને પળને દરવાજો ઉઘાડવાનું કહેવા લાગ્યું. / ૬૦-૬૧-૬૨ | દ્વારપાળે પણ કહ્યું- હે ભદ્ર! રાત્રિને વિષે દ્વાર ઉઘાડવાની મનાઈ છે તેના પ્રત્યુત્તરમાં ધૂર્તે કહ્યું તે પછી રાજાનાં આ કપડાં ખરાબ થઈ જશે તે બદલ રાજાને તું જવાબ આપજે. ” આથી દ્વારપાળ ગભરાયા અને પળનો દરવાજો ઉઘાડી આપે! I ૬૩-૬૪ . એટલે ઠગ, સરોવરની પાળે ગ: ત્યાં એક માછીમારને જોઈને તેને કહ્યું “રે મૂઢ! ભાગી જા અહિં રાજા આવે છે. પૂર્તને શોધો તે રાજા, (ધૂર્ત ધારીને) તને જ બાંધશે. આથી ગભરાયેલ તે બિચારા માછી, મજ્યની જેમ તે તળાવના પાણીમાં જ સંતાયે ! ! ૬૫-૬૬ | બાદ તે ધૂર્ત, ગધેડાને ત્યાં જ મૂકીને અને ઉત્તમ વસ્ત્રો પહેરીને નગર તરફ ચાલે! અહે, ધૂર્તની ગૃઢતા! હવે રાજા, તે ધૂર્તને નગરની બહાર નીકળી ગયે જાણીને પિતે પણ નગરની બહાર આવે છે, તેવામાં સુંદર વસ્ત્રોમાં સજ્જ થયેલ તે માણસને સામેથી ચાલ્યો આવતો જુએ છે અને પૂછે છે કે “હે હે ભદ્ર! આટલા માં કોઈપણ ગઘેડાવાળ માણસ દીઠે ?” પૂર્વે કહ્યું- હે નાથ! તે માણસ નાઠો થકે સરોવરના પાણીમાં રહ્યો છે ! / ૬૭-૬૮-૬૯ . રાજાએ તેને કહ્યું–“ આ મારા અશ્વને તું જલદી અહિં ભી રાખ કે-જેથી કરીને શત્રુને તે સરોવરમાંથી વાળથી પકડીને શલ્યની જેમ કાઢું. જે ૭૦ છે રાજાની તે વાતને ધૂને સ્વીકાર કર્યો સતે રાજા જેવામાં આગળ ગમે તેવામાં અધ ઉપર આરૂઢ થઈને તે ધૂર્ત, નગરમાં પેઠે! વિશેષ પ્રકારનો વેષ જેને અને અશ્વ વિગેરે પણ રાજાના જેઈને દ્વારપાળે પણ તેને રાજા જ જાણે ! અહો, ધૂર્તનું દીર્ધદષ્ટિપણું ! ૭૦-૭૧-૭ર / દરવાજામાં પેસીને ધૂર્તો દ્વારપાળને કહ્યું-દરવાજે બંધ કર: હવે (કેઈ આવે તો તે પિતાને ગમે તેવો જણાવે છતાં બીજા) કોઈને પણ પ્રવેશ કરવા દઈશ નહિં. કારણ કે-શત્રુની જેમ એક ધૂને મેં હમણાં માર્યા છે છતાં મેં તે ધૂને માર્યો છે એમ હવે બીજે કઈ કહેતે આવે એ સંભવિત છે, માટે જે તેમ બને તે તારે મજબૂતપણે તેને બીજે ધૂર્તજ માનઅર્થાત રાજા માનવે નહિ. I ૭૩-૭૪ “બીજે કઈ પિતાને રાજા કહેતે આવશે તો બરાબર એમજ વર્તીશ” એ પ્રમાણે દ્વારપાળે સ્વીકાર્યુંએટલા માં તે પૂર્વે જણાવેલ વૃત્તાંતથી ઠગાએલ રાજા દડત અને સીતકારથી મહ કુટી જતા ત્યાં દરવાજે આવ્યું ! અને દ્વારપાળને કહ્યું-“રાજા છું, દ્વાર ખોલ દ્વારપાળે કહ્યું- અશ્વ ઉપર બેઠેલ રાજા અંદર છે. તેથી નક્કો તું કઈ બીજે છે!' એ વખતે ત્યાં ઉભેલા તે પૂર્વે કહ્યું-ખરેખર આ બીજે ધૂર્ત છે, માટે દ્વાર ઉઘાડીશ નહિ; If૭૫-૭૬ -છા તેથી વિલક્ષણ ચિત્ત બનેલ રાજાએ વિચાર્યું કે ખરેખર આ કોઈ ધૂને વિષે પણ મહાન પૂર્ણ છે કે-જેણે મને પણ ઠ! ૭૮ “અહો ! વિધાતાના ચરિત્રની જેમ વર્ણવી ન શકાય તેવું શું આ ધૂર્તનું ચરિત્ર! ખરેખર એમણે લોકને વિષે જયપતાકા પણ ગ્રહણ કરી છે. તેથી જ્યાં સુધી “હું પણ તે ઠગથી ઠગાયે ” એ વાત કોઈ ન જાણે ત્યાં સુધીમાં શાંતવાણીથી હું તેની પ્રશંસા કરું કે-જેથી પૂરને વિષે મારે પ્રવેશ થવા પામે” એ પ્રમાણે વિચારીને રાજાએ ધૂને કહ્યું- હે ધૂર્ત ! તારું ચરિત્ર સવોત્તમ છે. હું તારા ઉપર પ્રસન્ન થયો છું; ઈચ્છિત Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૮૧ વરદાન માગ:” ૭૯-૮૦-૮૧ છે (એ પ્રમાણે રાજાનાં ઉદાત્ત વચને સાંભળીને) ધૂર્ત બેલ્યા, મને અભયદાન આપ.” રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું: ઠગાએલ રાજાએ ઠગની કારણ? પોતાનું કરેલું (બેલેલું) સર્વથા પાળવું” એ વિબુધચતુરાઈથી પ્રસન્ન થઇને જનોને ક્રમ છે / ૮૨ આથી પૂર્વે તે પૂર્વે હું પિતે જ છું' ઠગને આપેલુ અભયદાન એમ પિતાને જાહેર કરીને અને દ્વાર ઉઘડાવીને સન્મુખ આવવા અને કરેલું સન્માન પૂર્વક રાજાને પ્રણામ કર્યા! પગમાં પડે છે ૮૩ રાજાએ પણ તેની પીઠ પર હાથ ફેરવ્યું અને તેને નવું જીવિત આપ્યું તથા સુપ્રસાદ ! સજજનેનું બેલેલું વચન અન્યથા થતું નથી. u૮૪છે ત્યારથી રાજાની મહેરબાનીને લીધે નિઃશંક ચિત્તવાળો થએલ તે ધૃત્ત માતેલા સાંઢની માફક નગરમાં સ્વછંદપણે ભમે છે, વિલાસ કરે છે, પૂરવાસીજનોને અનેક પ્રકારની કલાઓ દેખાડવા પૂર્વક આનંદ પમાડે છે અને પિતાનું અતિ આશ્ચર્યમય ચરિત્ર પ્રકાશે છે. ૮૫-૮દા તે પ્રમાણે વર્તતાં તે ધૂર્ત પણ સુખી થયે એક દિવસે તેણે વિચાર્યું કે- હવે અવુિં રહેવામાં તેવી ધૂર્તતા થવાની નથી, માટે અહિંથી દૂર ચાલ્યા જઉં ! ધિકકાર છે દબુદ્ધિપાને ૮૭ બાદ તે ધૃત્ત, રાજાને પણ કહ્યા વિના ચોરની જેમ છાનો નગરમાંથી નીકળીને ભૂતથી પરાભવિત થયે હોય તેમ ભમવા લાગ્યો ! I ૮૮ ૫ હજારો નગર-શહેર અને ગામડાં વિગેરેને ઠગતો એ ધૂર્ત ક્રમે કરીને ભુવના વાંસ નામના નગરે આ. . ૮૯ ળ તે નગરના ઉદ્યાનમાં તેણે ધૂર્તતા કરવા શહેર “શજ ચ પિ” નામે વૃક્ષની નીચે વિશ્રામ લીધે અને અત્યંત છોડીને ભાગેલ ધૂને ઉંચી શાખાઓ વડે આકાશતલને ચાટતો હોય તેવા અને વિકસેલાં દેને પણ ઠગ્યા ! પુષેિ જઈને ઉલ્લાસથી વીંટળાઈ વળેલા ભમરાઓના સમૂહના સ્થાન જેવા અત્યંત વિવાર પામેલા તે પ્રશરત રાજચંપાને તે ધૂ આદરપૂર્વક જોવા લાગ્યું. મેં ૯૦-૯૧ મે વિવિધ સંકલ્પથી કપેલા તે ચંપકવૃક્ષને જોઈને પૂર્વ અત્યંત પ્રમુદિત થયે અને પિતાની મેળે જ બોલવા લાગ્યું કે “આ વૃક્ષ અતિ મનોહર છે, તેથી અહિ સુવર્ણ અને મણિમય સાત મજલાનો મહેલ બનાવ યુક્ત છે; એ મહેલની પાસે સર્વ અંતેઉરીઓના માટે મણિમય ઓરડા બનાવવા યુક્ત છે અને આ બાજુ કીડાવાવડીઓ બનાવવી, આ સ્થળે કીલ્લામય વનખંડ, આ સ્થળે અક અને હાથીઓની શાલા કરવી અને એ ર તે ચક્રવતીની માફક મહદ્ધિક એ હું અહિ રહે એ યુક્ત છે!” છે ૯૨ થી ૫ તે ધૂર્તનું તેવા પ્રકારનું અસંબદ્ધ અને અસંભવાળું વચન સાંભળીને તેને તે ચંપકવૃક્ષની અધિષ્ઠાયક દેવીએ કહ્યું-“દુશ્ચત્રેિથી ઘણું દેશને ઠગવાવાળા હે ધૂર્ણહજુ તે દશ્ચત્રિને નિર્વહે છે, પછી તે મૂઢ! ફેગટ કેવી રીતે એવું બોલે છે ? A ૯૬-૮૭ / હે નિલક્ષણ! તારી પાસે કાંઈપણ દ્રવ્ય હું જોતી નથી કે-જેથી કરીને એવા પ્રકારનું સુલક્ષણ પણ તને સિદ્ધ થાય:દેવીનું તેવું બોલવું સાંભળીને ધૂને પણ દેવીને કહ્યું- હું તને આ જે વચન કહું છું તે યાદ રાખજે, કે-“એ બધું સાત દિવસની અંદર ન બનાવું તે તારી સામે અગ્નિમાં Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદશ ટીકાનો સરલ અનુવાદ પ્રવેશ કરૂં!' . ૯૮-૯૯ ત્યાર બાદ તે ભુવનાવતુંસક નગરની દ્વારવાસી દેવીના મંદિરમાં કેડી વિગેરે મેળવીને તે દેવી સામે કલ્પિત જુગાર ખેલવા માંડ્યો ! એવી જ રીતે મંદિર માં બીજા નંબેદર, ક્ષેત્રપાળ, યશ અને યક્ષિણ આદિને અને તે દ્વારવાસી દેવીને પણ લાખ ટાંકથી જીત્યો! # ૧૦૦-૧૦૧ / તે સર્વ ટાંકને ખડીથી કરેલા આંકથી જોડીને અને (તે સામૂહિક સંખ્યામાંથી વ્યક્તિગત લેણું કાઢવા માટે બીજાઓ પાસે નીકળતા લેણાની સંખ્યા) બાદ કરીને પ્રથમ લંબોદરને કહ્યું–‘મારું લેણું ધન આપી દે, નહિ તે તીક્ષ્ણ ધારવાળા આ ત્રિકોણ પાષાણુના ઘાતથી હે લંબોદર ! આ તારૂં લાંબું પેટ જલદી ફાડી નાખીશ!' એમ કહીને તે ધૂર્ત જોવામાં માટે પાષાણ ઉપાડે છે તેવામાં ગભરાએલા તે લંબેદર દેવે તેને બે લાખ ટાંક આપ્યા ! // ૧૦૨ થી ૧૦ | એ પ્રમાણે બીજા પણ સર્વ દેએ તેણે કાઢેલું લેણું આપી દીધું ! અરેખર નિઃશુક માણસ પાસે વ્યંતરો પણ કિકર બની જાય છે. ૧૦પ ધૂને તે ધનથી તે જ સ્થળે તે બોલ્યા હતા તેવાજ મહેલધૂને પ્રાપ્ત થએલું આવાસ–અશ્વશાળા- હસ્તિશાળા અને ક્રીડા માટેની વાવડીઓ પાપનું પ્રકટ ફલ, સત્વરે કરાવી ! દ્રવ્યથી શું કાર્ય સિદ્ધ થતું નથી ? | ૧૦૬ / કામદેવની સેના પાસેથી હજાર ટુંક આપવાથી ભોગવવી સુલભ એવી અનંગસેના ગણિકાને તે ધૃત્ત પોતાની રાણી બનાવી. | ૧૦૭ છે તેની સાથે વિલાસ કરતો પાપી , તે ચંપકવૃક્ષની અધિષ્ઠાયક યંતરી દેવી સામે પૂર્વે કરેલ પ્રતિજ્ઞાને (જે તારી સામે આ બધું બનાવ્યું ને? એમ) ગર્વિષ્ટપણે ફરી ફરી ઉચ્ચરવા લાગે. ૧૦૮ | તેથી ક્રોધિત થએલી તે અધમ દેવીએ તે ધૂને માથે ઉપાડી તેનાં નગરમાં લાવીને તેને સર્વ વૃત્તાંત પ્રકટ કર્યો. / ૧૦૯ | અને નારીની માફક તેને અનેક પ્રકારની પીડાઓ આપીને કણમાં નાખ્યોત્યાંથી તેને ઉપાડીને અને ચક્કર ફેરવીને હૃર ફેકી દીધોઃ ૧૧૦ વિષમ–ભયંકર મારને લીધે તે નિભાંગી પણ મરણ પામ્ય તિમાં ગયા અને સંસારમાં ઝળશેઃ ખેદની વાત છે કે-પાપનું ફલ કેવું પ્રકટ છે ? ૧૧૧ ] (એ પ્રમાણે પાપનાં પ્રકટ ફલ વિષે ધૂર્તનું દષ્ટાંત જણાવીને કમલ શેઠ પોતાના કેવલ ધનરસીક પુત્ર વિમલને કહે છે.) તેથી ખેદની વાત છે કે-હે પુત્ર! એ પ્રમાણે સર્વ ધૂને વિષે અગ્રિમ એ તે મહા ધૃત્ત કદર્યના પાડ માટે ઠગારાપણું કેવી રીતે શ્રેષ્ઠ ગણાય ? /૧૧૨ી પુત્રે કહ્યું હે પિતા! અન્યાયકારી એવા તે ધૂને તેને બદલે મળે તે નીતિ અનીતિ સંબંધમાં યુક્ત છે, પરંતુ હું (ધૂતાથી ધન ઉપાર્જતો નથી, પણ) પિતા પુત્રને વાદવિવાદ હસ્તકળા આદિથી ધન ઉપાનું છું, ૧૧aો તેમાં કે ઈ પણ પ્રકારનો અન્યાય નથી. પિતાએ પણ તેને કહ્યું –એ પણ અન્યાય છે. કારણ કે -એ કળા તું પરને ઠગવા માટે કરે છે. ૧૧૪ મે કળાદિ વ્યવહારની વિશુદ્ધિ જ હેવી ઘટે; જે આ કૂડકપટ છે તે તો સર્વ પ્રકટ નરક છે ૧૧પ પિતાએ એ પ્રમાણે ૧ તે તેં ધ્યા૪િ ટૂ xI Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વકિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૮૩ અનેક રીતે સમજાવ્યો છતાં પણ તે પુત્ર પિતાના સ્વભાવથી વિરપે નહિ ! ખરેખર સ્વભાવ દુરસ્યાજ્ય છે. {૧૧દા કહ્યું છે કે – परीक्षणीयो यत्नेन, स्वभावो नेतरे गुणाः व्यतीत्य हि गुणान् सर्वान् , स्वभावो मूर्ध्नि वर्तते ।।११७॥ અર્થ–બીજા ગુણોની બારીકાઈથી પરીક્ષા કરવાની કઈ જરૂર નથી. અતિ બારીકાઈથી તો સ્વભાવ જ પરીક્ષા કરવા ગ્ય છે; કારણ કે સર્વ ગુણોને ઉલંઘીને સ્વભાવ જ માથે ઉપર તરી આવે છે ! ૧૨૧ બીજી બાજુ જોતાં આપણે ઘણે પિતાની ના હોવા છતાં વિભવ છે; તેથી ધન માટે દુઃખનાં કારણભૂત દેશાંતર વિગેરે પુત્રનું વિદેશગમન. આરંભ તું બંધ કર: ૧૧૮ ઈત્યાદિ પ્રકારે વારતા પિતાની પણ વિવિધ વસ્તુઓ લઈને તે વિમલ એક દિવસે વેપાર અર્થે દેશાંતર ચાલ્ય + ૧૧૯ ] ક્રમે કરીને સાર્થવાહની માફક એક હજાર પિઠીઆ સાથે તે વિમલ, ભૂમિમાગે સોપારક (ફાલા) નગરની નજીકમાં આવેલ મતપત્તન નામના નગરે આવ્યું. ૧૨મા તે શહેરમાં વિમલે સર્વ કરિયાણું વેચ્યું, તેમાં પહેલી જ તકે તે ૨૮૦૦૦ સેનેયા કમાયો ! ||૧૨૧ કહ્યું છે કેवणियाणं वणिऑमि, माहणाणं मुइम्भि अ। खत्तिआणं सिरी खग्गे, कारूणं सिप्पकम्मसु ॥१२२।। અર્થ -વણિકને વેપારમાં, બ્રાહ્મણોને મુખમાં ક્ષત્રીઓને તલવારમાં અને શિપીઓને શિલ્પકળામાં લક્ષ્મી વસે છે. ૧૨૨ પુન: વિશેષ લાભને માટે બીજું શ્રેષ્ઠ કરી આણું લઈને તે વિમલ જેવામાં પોતાના નગર ભણી જાય છે, તેવામાં વિજળી રૂપી દંડ વડે ચોમેરથી બીવરાવતે મુસાફરને મ ટે કાલ જેવો” વષકાલ ગજનાપૂર્વક વિમલે આવી મળેલા જ આવી પહોંચ્યા :૨૩-૧૨ આથી વિમલ, માળ માં (અધ સાગરશેઠની કરેલવંચના વચ્ચે)જ ઘરોની છાવણીએ કરાવીને રહ્યો. હુ મ એવા કીચડને | વિષે પામર જન સિવાય બીજો કેવું છે. f in t૨ પણ આ બાજુ વિમલ રહે છે તે વિજ્યપુર નગરને વિષેજ ગુણોની ખાણ, બુદ્ધિને સાગર અને શાસ્ત્રવિશાર એ સાગર નામે શ્રેણી રહે છે. ૧૨૬ તે સાગર શ્રેણી ધન ઉપાર્જન કરવા સારૂ તે નગરમાંથી આ વિમલની પહેલાં સમુદ્રની મુસાફરીએ ગયે હતું, ત્યાંથી ઘણી ઉત્તમ વસ્તુઓ લઈને તે વખતે તે પણ જ્યાં વિમલે પડાવ નાખ્યો છે ત્યાં બાવી ચડ્યા! | રબા વિમલે સાગરશેઠને દીઠે, કુશલ વિગેરે પૂછ્યું અને આપણે નગરમાં સાથે જઈશું એ વિગેરે કહીને રે . . ૧૨૮ છે ત્યાં રહ્યાં ઘકાં તે સાગરશેઠ પ! ( વિમલ દ્રા ! ) દ ય એવી ઉત્તમ વસ્તુઓ વેચાર્ય અને બીજી ઉત્તમ વસ્તુઓ ખરીદ કરવો. | :li ના મેલા તે ધૂર્ત વિમલે એ લેવડદેવડમાંથી હસ્તસંજ્ઞા વિગેરે વડે સાગરશેઠનાં દસ હજાર સોનીયા લેયાપન કર્યા! અને ચિતવવા લાગ્યું કે “ચતુર નીતિથી જ મે આ ધન ઉપામ્યું છે. મારો મૂડ પિતા મને નકામે વારે છે.” ૧૩૦-૧૩૧ હવે તે બંને જણ પોતાનું સર્વ દ્રવ્ય લઈને ૧ ૩વરોf-પરોધિતઃ X ! Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતુસરની આદર્શ કાને સરલ અનુવાદ અધપર આરૂઢ થયા થકા પિતાના નગરની નજીક આવ્યા. ૧૩૨ તે વખતે વિમલનો પિતા કમલ શ્રેણી, પિતાના પુત્રની સામે આવ્યું. ઉચિતના જાણુ પુરૂષ ઉચિતનું ઉલ્લંઘન કેમ કરે ? ઘ૧૩યો સામે આવેલ કમલશેઠને બંને જણે વિનયથી પ્રણામ કર્યા અને સહુએ સ્નેહપૂર્વક અને અન્ય ક્ષેમકુશલ વિગેરે પૂછ્યું. ૧૩૪ના અશ્વ ઉપર આરૂઢ થએલા તે ત્રણેયમાં આગળ જતા વિમલને સાગરશેઠે કહ્યું- હે મિત્ર! વિમલ ને સાગરશેઠ બંને નજરે નહિ દીઠું હોવા છતાં પ્રત્યક્ષ દીઠું હવાની જેમ હું નગર ભણી આવતાં તને ચિત્તને વિષે ચમત્કાર ઉપજાવે તેવું કાંઈક કહું છું, તે માર્ગમાં સાગરશેઠે વિસ્મ- તું સાવધાન મનથી સાંભળ. ૧૩૬. યકારી બીનાનું જણાવવું. “અહિથી થોડે દૂર પાકી કેરીનું ભરેલું એક ગામડીયું ગાડું ચાલ્યું જાય છે, વળી તે ગાડાને હાંકનાર બ્રાહ્મણ છે અને તે બ્રાહ્મણની પાસે પાણીનું ભરેલું એક પાત્ર (ભુંભલી-બતક) છે; તે બતકને ગાડામાં લાકડી કે પરોણો ભરાવવાના સ્થાને (આડામાં) લટકાવેલી છે ગાડું હાંકનાર તે બ્રાહ્મણ અત્યંત કઢીઓ છે, તેમજ અત્યંત રસી ઝરવાથી પરૂવાળે છે; તે ગાડાને જમણી બાજુ જોડેલ બળદ ગળિયે છે અને ડાબી બાજુએ જોડેલ બળદ ડાબે પગે લંગડો અને ડાબી આંખે કાણે છે તે ગાડું ગાડી નથી) પણ બેલડું છે, તે ગાડાને પાછળ રહીને અડક્યા વિના ચંડાળ હાંકે છે. તેની પછવાડે કોઈની એક રીસાઈને આવેલી વહુ ચાલે છે. તે પણ ડાબા પગમાં ઘારૂં પડેલ ગુમડાવાળી છે, તેમજ શ્રેષ્ઠ લક્ષણવાળી છે, પગમાં જોડા નથી! તેના શરીરે ઘણું આભાર છે! નકકી તે વણિકની જ સ્ત્રી છે ગર્વિષ્ટ છે! ગણિી છે! વિદુષી છે ! અત્યંત નજીકના ટાઈમમાં બાળક પ્રસવવાની છે. પુત્રને જન્મ આપશે! તેના આખા શરીરે કંકુને રંગ લાગેલો છે! બકુલસિરિના પુને મેટ અંબોડો ગુંથેલ છે ! કસુંબાના નવા રંગથી રંગેલી સાડી પહેરી છે! પાછળથી ગાડા સાથે થઈ ગએલી) તે વહુ પણ તે ગાડા પર બેસીને જાય છે! તે પણ ગાડીવાન બેસે તે સ્થાને (ઉધની વળીઓ ઉપરનાં ટુંકા પાટીયાં ઉપર) બેઠી છે અને તે વેલ્લગ ( ઉધની વળીઓ) ઉપર તે ગાડીવાળો બેઠે છે! !! ૧૩૭ થી ૧૪ સાગરશેઠે કહેલી તે વિસમયકારી વાત સાંભળીને વિમલે કહ્યું-આવું અસંગત શું બેલો છો? સર્વજ્ઞ સિવાય આવું અવિકરિપત-નિશ્ચિત કણ કહી શકે? સાગરશેઠની વાતની ખાત્રી તમારી તે વાતને કે સાચી માને? અથવા (કેવલજ્ઞાન વિના) માટે વિમલ અને સાગર- તમે એ બધુ કેવી રીતે જાણ્યું? અહો તમારી અતિ લાંબી જીભ ! શેઠે કમલશેઠની સાક્ષીએ કે- જે જેમ તેમ વહ્યા કરે છે!!! n૧૪૭-૧૮” સાગરશેઠે વિમસર્વસ્વ હારવાની કરેલી લને કહ્યું- “હું યુગાને પણ અસંગત બેલું નહિ, જે સાચું છે તે શરત શ્રેષ્ઠ અમામાં સત્યકાર (ખાત્રી) રૂપે છે, અથવા હે મિત્ર! ૧ પૂ. . શ્રી ધર્મવિજયજી મહારાજે અહિ સઘળાને અર્થે સર્પણ કરેલ છે, અને તેમ કરીને પગે સપના - લક્ષવાળી સ્ત્રીને ઉત્તમ લક્ષણવાળી જણાવી છે, તે કયા સામુદ્રિક શાસ્ત્રના આધારે જણાવ્યું હશે કે કમ સણ નાં લક્ષણવાળી નારી વજર્ય ગણાય છે તે તે આબાલવૃદ્ધ પ્રસિદ્ધ છે. ૨ જુહત્તળે . Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ--વંદિત્તુસૂત્રની આશ ટીકાનેા સરલ અનુવાદ ૧૫ હાથમાં કંકણુ હાયે સતે આરિસાનું કામ શું છે ? તે ગાડુ નજીકમાં જ છે; જાતે જા અને જોઇ લે. ॥૧૪૯-૫૦ના સાગરશેઠનુ આ બધું સાચુ જ હાવા છતાં વિમલ તે મીનાને અભવ્યની જેમ સર્વથા સદ્ઘતા નથી. જે બાબત સુબુદ્ધિ જનને ગોચર છેતે બાબત દુર્બુદ્ધિજન કેમ માને? ૫૧/ આથી સાગરશેઠે વિમલને કહ્યું-તું ગાઢ ધૃષ્ટતાને કેમ અવલખે છે ? ’ કમલે કહ્યું-‘ધૃષ્ટને વિષે ધૃષ્ટતા, વક્રને વિષે વક્રતા, ઋજીને વિષે ઋજુતા અને પ્રવીણને વિષે પ્રવીણતા યુક્ત છે. લેાકમાં પણ કહેવત છે કે-વાંકે લાકડે વાંકે વેધ (વેર) અને સીધામાં સીધા વેર. ૧૧૨–૧૫૩” તે ઉપરાંત આગળ વધીને વિમલે લાભથી હાંફળા ફાંફળા બનીને કહ્યું–ો તમે કહેલું તે બધું અસત્ય ઠરે તે તમારી બધી જ વસ્તુએ મારી થાય ?' સાગરશેઠે પણ ‘હા કબુલ છે' એમ કહીને કાપપૂર્વક તેને કહ્યું-‘અને જો મારૂ કહેવું તે સર્વ સત્ય નીકળે તેા તારી આ સવ વસ્તુ હું લઈ લઈશ.' વિમલે પણ હાથતાળી આપીને સાગરશેઠનું તે કહેવુ કબુલ કર્યું. ત્યાર બાદ સાગરશેઠે કહ્યું-અમે બન્ને વચ્ચેની આ શરતમાં સાક્ષી તરીકે તમે હાઃ ॥૧૫૪-૫૫-૫૬॥ આ સાંભળીને કેમળ એવા તે કમલશેઠે સાગર શેઠને કહ્યું- હૈ દક્ષ ! આ વિમલની જેમ તમે પણ ભૂખ પણું કેમ કરે છે ? "૧૫૭ા આ સાંભળીને વિમલે કમલશેઠને કહ્યું- હે પિતા ! હમણાં જ મને-પુત્રને હલકા કેમ કરે છે? પિતા તો પુત્રને મોટાઈ પમાડે ’ ૧૫૮॥ સાગરશેઠે પણ કહ્યું- હૈ શેઠ! જો તમારા પુત્ર મને પગે લાગે તે। હજી પણ શરત જતી કરૂ ' ।।૧૯। આ સાંભળીને વિમલે સાગરશેઠને કહ્યું-તમારૂં સમગ્ર પશુધન મે ગ્રહણ કયે સતે ભીક્ષા માગવાના અવસરે તમારા પગે કુતરા લાગશે.' ॥૧૬૦॥ એ પ્રમાણે વિવાદમાં વાચાલ બનેલા તે બંને જણ ગાડા પાસે આવી પહોંચ્યા, ઈર્ષ્યા અને ખારથી આચ્છાદિત થએલ વિમલે તે બધુ સાગરશેઠે કહ્યું તેવું જ દીઠું.... ! ॥૧૬॥ પરંતુ તેમાં તે ણિક સ્રી અને માતંગને નહિ ઈને વિમલ, જેવામાં વિકસિત મુખ બને છે, તેવામાં સાગરશેઠે આદરપૂર્વક પૂછેલ ગાડીવાળાએ કહ્યું-“ તે સગર્ભા સ્ત્રી પ્રસવ કરવા સારૂં વનમાં ગઈ છે: તે સ્ત્રીની માતા આ નગરમાં જ રહે છે, તેથી માતંગને સાગરશેઠે કહેલ અણદીઠી પણ તેને ખેલાવવાને માટે મે મેલ્યા છે. હું તેા બ્રાહ્મણુ વાત સત્ય નીકળવાથી છું અને તે સ્ત્રી-વણિકની વહુ છે: તેના સ્વામીએ તાડન તન વિમલે હાડમાંથી છટક" કરવાથી રીસાઇને તે મારી પાછળ આવી. ( તે ખાઈ મારી વાને મારેલ ફાંફાં પડોશમાં જ રહેતી હોવાથી) પાડે।શીપણાની પ્રીતિને લઇને હું તેને કેમ તજી શકું? વિષમ સમયે બીજે હોય તેા પણુ રક્ષણ કરવા ચેાગ્ય છે; પછી આળખીતાનાં રક્ષણ માટે તે પૂછવું જ શું ? ’ (ગાડીવાન એટલી વાત કરી રહે છે તેટલામાં તેા ) વન તરફથી તે સ્રીની માતા અને માતંગ બને ત્યાં આવ્યા, અને બ્રાહ્મણને કહ્યું કે-‘તે સ્રીએ પુત્રને જન્મ આપ્યો છે!' એ પ્રમાણે પાતે અણુદીઠું લેવુ તે સ યથાર્થ ઠરવાથી સાગરશેઠે કહ્યું- હું વિમલ ! તારૂં સમગ્ર ધન હવે તું મારે ઘેર મેાક્રલી દે' ત્યારે ધ્રુત્ત વિમલે, ધુત્તારાની ધીરજથી કહ્યું-કે (તે હેાડ તે) જેવા તમારા પ્રત્યુત્તરો હતા Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ તેવું અમારું હસવું હતું! અર્થાત તેમાં સાચી શરત જેવું કશું હતું જ નહિ! ૧૬૨થી ૧૬લા વિમલે એ રીતે હોડમાંથી છટકવાને ફાંફાં મારવા લાગી જવાથી સાગરશેઠે વિચાર્યું. ફેકટના કલેશથી મારે કામ શું છે ? હમણું ઘેર જવું અને પછી તે સંબંધી સર્વ યથોચિત કરીશઃ ઈત્યાદિ ચિંતવત સાગરશેઠ, વિમલનું તે સર્વ કયાણક પોતાની વાડીમાં મૂકાવીને ઘેર આવ્યો. ૧૭૦-૧૭૧ ત્યારબાદ સર્વસ્વ લુંટાઈ જવાની જેમ હારેલું ધન પાછું મેળવવા શૂન્ય જેવા, મૂચ્છિત જેવા, હણાઈ ગયા જેવા બની ગએલ તે વિમલને પિતા પાસે વિમલને કમલશેઠ મહામુશીબતે પિતાને ઘેર લાવ્ય. ૧૭૨ / વલોપાત. બાદ મુખમાં અને ચિત્તમાં અતિ શ્યામ બનેલ વિમલ, કમલ જેવા નિમલ પિત ના પિતા કમલશેઠને વિનવવા લાગે કે“હે તાત! આ આવી ઉભેલા આપત્તિના સમુદ્રને મારે કેમ કરીને તરો? આમાંથી તે જો તમારી બુદ્ધિરૂપ નૌકાર મળે તે વિસ્તાર પામી શકાય: ૧૭૩-૧૭૪ મેં તે હાસ્યથી કહ્યું હતું અને તેણે-ધૂરંપણે પ્રમાણે માની લીધું. તેથી હે પિતા! તમે તેના ઘેર જઈને તેને કોઈપણું ઉપાયે મનાવોઃ + ૧૭૫ ને બીજી કોઈ રીતે પણ દુરાગ્રહના સમુદ્ર સમા તે સાગરશેઠને સમજાવો કે-જેથી મારું ધન લે નહ ૧દા અથવા વિવિધ ચિંતાથી શું ? તેને હાથે ધન નહિ પડવા દેવાને એક જ ઉપાય છે, અને તે ઉપાય પણ બીજા કેઈથી પણ નહિ, તમારીથી જ પાર પડે તેમ છે. ૧૭૭ા અમારે હાડ થઈ તેમાં તે સાગરશેઠે તમને સાક્ષી રાખેલ છે, તેથી રાજસભામાં વિપરીત સાક્ષી આપજે અને તેમ કરીને પિતાનું દ્રવ્ય જતું બચાવજે. ૧૭૮ પિતાના ઘરકામને વિષે, દ્રવ્યનું રક્ષણ કરવામાં અને પોતાના પુત્રની લાગણીમાં જુઠું બોલવામાં પણ કોઈ દોષ નથી. તે ૧૭૯ મે કહ્યું છે કે-હે રાજન ! હાસ્યવાળું વચન બોલવામાં, સ્ત્રીઓ સાથેની વાતચીતમાં, વેવિશાલ બાબતમાં, પ્રાણહાનિ જેવા સંકટ પ્રસંગે અને મત ધનના હરણ પ્રસંગે જુઠું બોલાય તે દોષ રૂપ નથી. કારણ કે તે પાંચ જુઠાણું પાપવાળાં નથી ! ૧૮૦ પિતાના પુત્ર વિમલની તે વાત સાંભળીને ધર્મરૂપી લક્ષ્મીના સમુદ્ર અને સત્ય પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ૮૮ ચિત્ત એવા તે કમલશેઠે વિમલને કેમલ ધન ખાતર ધર્મને નહિજ વચનોથી કહ્યું- હે વત્સ! ઉન્માર્ગે ન જા: નીતિમાર્ગે ચાલ: વેચવાના નિધરવાળા (સાગરશેઠ સાથે હોડ વખતે તું જે વચન બેલેલ છો તે) તારૂં સત્યપરાયણ કમલ શ્રેષ્ટિ વચન યાદ કર: ચિત્તમાં કેવળ ધનને આગળ ન ક૨: ૧૮૧પ્રતિ વિમલને કેધ ૧૮૨ સંતપુરૂષ જે હસવામાં પણ અપાય બેલેલ હોય તે તે બેલના નિવમાં જ દરેક યત્ન કરે છે! ૧૮૩ વળી આ બાબત હાંસીમાં બની નથી, પરંતુ તે વખતે સાગરશેઠના ધનના લાભથી તે તેની સાથે ૨-સુનુa 1 ૨ વેઢg x 1 - ધુતા x 1 દ વ ક Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૮૦ હોડ-શરત જ કરી છે! તો પછી હવે શું કામ દુભાય છે ? ૧૮૪ વળી હે પુત્ર! “આ બાબતમાં અસત્ય બોલવામાં પણ કેઈ દેષ નથી” એવું જે તે જણાવ્યું છે તે કોઈ મૂઢાત્માનું વચન જાણવું? કારણ કે-ધૂમાડાથી કાલિમા કેમ ન લાગે? ૧૮૫ શસ્ત્ર કરતાં પણું ભયંકર એવું તે શાસ્ત્ર પણ અપ્રશસ્ત છે, કે જેમાં એવા પ્રકારનો અનર્થકારી ઉપદેશ પણ આપેલ છે! n૧૮૬૫ અ૫ ઝેરની જેમ થોડા પણ અસત્યને વિપાક દુઃખે અંત આવે એવો ભયંકર હોય છે, તે પછી ધનના લેભથી આખી સાક્ષી જ જુઠી પૂરવી, તે પાપા વિપાકની ઘરતાની તો વાત જ શું ? ૧૮ " [પિતાની વ્રતમાં એ રીતે મકકમતા જોઈને ] વિમલે કહ્યું- હે પિતા! જિનધર્મને વિષે પણ દરેક બાબતમાં અપવાદ કહેલા છે. તેથી જુઠી સાક્ષી પૂરવામાં એ પ્રમાણે શંકા શું કામ કરે છે ? ૧૮૮ અથવા મોટું કાર્ય બજાવવા સારૂ કાંઈક અસત્ય બોલીને પછી તે અસત્યનું પ્રાયશ્ચિત્ત કરી લેજો. એટલે ધન અને ધર્મ બધું જ સિદ્ધ થશે. ૧૮૯ પુત્રનું બોલવું સાંભળીને પિતાએ કહ્યું-“હે પુત્ર ! સુલભ એવા ધનને માટે અત્યંત દુર્લભ એવા પોતાના ધર્મને કોઈ મૂઢ પણ ખંડન કરે ખરો ? ૧૯. વળી જૈનશાસ્ત્રમાં જે અપવાદ કહેલ છે તે પણ તેવા કોઈ મહાન ધર્મકાર્યને માટે કહેલ છે: નહિ કે કોઈપણ સ્થળે પાપકાર્ય માં અપવાદ કહ્યો છે. ૧૯1 વળી સ્મૃતિભ્રંશાદિ કેઈ કારણથી પાપ સેવાઈ જવાયું હોય તો પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થવાય છે; જાણી બુજીને વ્રતને ભંગ કરવામાં તો પ્રાયશ્ચિત જ શું હોય? ૧૯૨ા માટે સમસ્ત ધનને અને આ જીવિતને પણ નાશ થાય તે પણ યુગાંતેય હું અલ્પ પણ જુઠું બેલીશ નહિ! ૧૯૩n” પિતાનું તેવું બોલવું સાંભળીને અત્યંત કપેલ વિમલ, ધાનની જેમ ઘુરઘુરતો પિતાની સામે આ પ્રમાણે બોલવા લાગ્યું કે “હું-તારા ધર્મકાર્યમાં રહેલું પ્રકટ પાખંડ જાણ્યું ! કેજે મેં ઉપજેલું દ્રવ્ય તું મારા શત્રુને આપે છે! ૧૯૪–૧૯પા મેલે છે, ઘેલું છે અને ધિક્કાર છે કે પિતાના કાર્યમાં પણ મૂઢ છે. માટે તું હવે મૌન ધારણ કરીને ઘરના ખૂણે બેસી રહે: ૧૯૬ધા (એમ ઉશ્કેરાયા) બાદ વ્યાકુળ ચિત્તવાળે રાજા પાસે વિમલે ફરિયાદ વિમલ, હાથમાં બહુ ભરણું લઈને રાજકુલે (ફરીઆદ માટે) કરતાં સાગર શેઠે રજુ ગયે, અને રાજાને નમન કરીને વિનંતી કરવા લાગે કેકરેલ સત્ય બીના દેવ! દેશાંતર જઈને મેં કષ્ટથી ધન ઉપાર્જન કર્યું, તે મારું સમગ્ર ધન સાગરશેઠે હાસ્ય માત્રથી લઈ લીધું છે. ૧૯૮ રાજાએ સાગરશેઠને બોલાવીને એ બાબત પૂછી એટલે સાગરશેઠે કહ્યું- હે રાજન! મેં તેનું ધન હાસ્યમાત્રથી લઈ લીધું નથી પણ હોડ વડે જીતી લીધું છે. ૧લ્લા સાગરશેઠે રાજાને એ પ્રમાણે સર્વ વૃત્તાંત કો સતે કુતુહલથી ઉલૂસિત થએલ રાજાએ પણ સાગરશેઠને કહ્યું – તે આશ્ચર્યકારી વૃત્તાંત નજરે દીઠા વિના તે શી રીતે જાણ્યો ? ૨૦. સાગરશેઠે કહ્યું“હે નાથ! (રસ્તામાં પડેલ ) પાકી કેરીની ગંધથી વાસિત કેદ્રવાનાં તૃણની ગંધથી તે 6 : Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વદિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ગાડામાં પાકી કેરીઓ છે, એમ જાણ્ય. બળદ વારંવાર બેસતે જવાને લીધે ધુળમાં તે પ્રકારનાં પડેલ પ્રતિબિંબથી બળદ ગળીઓ છે, એમ જાણ્યું. અને ડાબી બાજુ તેનાં પડેલ પગલાંને અનુસાર તે બળદ ડાબે પગે લંગડે છે, એમ જાણ્યું! વળી માર્ગમાં જમણું બાજુએ ઉભેલા ઘાસનું ભક્ષણ કરવાથી અને ડાબી બાજુએ ઉભેલું ઘાસ અખંડ હોવાથી તે બળદ આંખે કાણે છે એમ નિશ્ચય કર્યો! વળી માર્ગમાં પિસાબ કરેલ સ્થાને હાથ ધએલ પાણી પડેલ હતું, બળદના પૂછના વાળ પડેલા હતા અને પરિણાને ટુકડે પડ્યા હતા તે જોયું, તે ઉપરથી મેં શુચિવાળે અને ક્રોધી એ બ્રાહ્મણ જા ઘણે ભાગે બ્રાહ્મણ સ્વભાવથી શૌચ અને ક્રોધી હોય છે. તેમજ ભૂમિ ઉપર મૂકવાને લીધે પડેલા આકારથી બતક જાણું અને માર્ગને વિષે પાણી જતું જોઈને તે બતકમાં પાણી હોવાનું જાણ્યું: તેમજ માર્ગમાં પણ ભાંગેલ ટુકડો દીઠે તેથી બતક, ગાડીના આડામાં ભરાવેલ લાકડી અથવા પરોણાના ટુકડાને છેડે ભરાવેલી હોય એ વિગેરે જાણ્યું. માર્ગની ધૂળમાં લાકડીને આકાર જેવાથી ગાડાની પાછળ ચાલ્યા આવતા માણસે પોતાની પાસેની લાકડી ગાડાવાળાને હાથોહાથ નથી આપી પણ નીચે ભૂમિ ઉપર મૂકી હોવાનું તેમજ ગાડીવાળા બ્રાહ્મણે ગાડીથી નીચે ઉતરીને જલથી છાંટીને તે લાકડી ગ્રહણ કરેલ હોવાનું જોઈને પાછળ ચાલતા માણસને ચંડાલ જાણે ! તેમજ બ્રાહ્મણ તે લાકડી લેવા ઉતર્યો ત્યારે તેના પગમાંથી પાસ, (પરૂ) ભૂમિ ઉપર પડયું હતું અને તેની ઉપર ઘણી માખીઓ વીંટાએલી હતી તે જોઈને બ્રાહ્મણને કઢી અને હાથમાં લાકડીવાળો જાણે! માર્ગમાંની પગલાની પંક્તિઓને અનુસારે પાછળ સ્ત્રી છે અને તે પણ નાની વસ્તુ છે એમ જાણ્યું! પિતાનું રેષપણું વિગેરેના થએલ પશ્ચાત્તાપ આદિને લઈને અવળું મુખ કરતી જતી તે સ્ત્રી, પાછળ જોયા કરવાને લીધે તેનાં પગલાં અવળાં પડેલા જોઈને તે સ્ત્રી રીંસાએલી છે એમ નિશ્ચય કર્યો! ભૂમિ ઉપર તે સ્ત્રીનાં પડેલાં સપાટ પગલાંઓમાં છિદ્ર દેખવામાં આવેલ તેથી તે સ્ત્રી પગલામાં ત્રણ (ઘાડું) વાળી હોવાનું જાયું ! પગલાંમાં જોવામાં આવેલ હત્તમ લક્ષણોથી તે સ્ત્રીને સુલક્ષણ જાણી! ભૂમિ પર હાથ-પગની અંગુલિઓના પડેલા આકારે આભૂષણ સૂચક જોઈને તે સ્ત્રીને આભૂષણવાળી અને વણિકની વહુ તરીકે જાણી ! રીંસાઈ અને વળી પાછી પિતાના ઘેરથી નીકળી ગઈ તેથી તે સ્ત્રીને ગર્વિષ્ટ જાણી! તેવા રોષ અને ગર્વવાળી હાલતમાં પણ કુવામાં પડવું વિગેરે કાંઈ અનિષ્ટ ન કર્યું તેથી તે સ્ત્રી નક્કી વિદુષી પણ છે એમ જાણ્ય! દેહ ચિંતાને માટે ગાડી પરથી તે સ્ત્રી ઉતરી અને નજીકનાં બોરડીનાં વનમાં બેઠી તથા ભૂમિ ઉપર જમણે હાથ ટેકાવીને તે હાથને આધારે કઈથી ઉઠી તેથી તેને પુરગભો અને આસન્નપ્રસવા જાણ ! તેણીએ હાથ ધોએલ પાણીને જોઈને તેને મેં આખા શરીરે કેસર આદિન વિલેપવાળી જાણી! તેણીના કેશકલાપમાંથી પડેલું બકુલસિરિનું ફુલ જેઈને મેં તેણને અડે પણ બકુલસિરિ પુપિથી ગુંથેલ હોવાનું જાણ્યું ! બોરડીના કાંટામાં લાગેલ તેની સાડીને લાલ તાંતણો જોઈને તેણીએ કસુંબી રંગની સાડી પહેરી હોવાનું જાણ્યું ! ગાડું પાકી કેરીનું હતું તેથી કેરીઓના વિનાશના ભયથી Page #294 -------------------------------------------------------------------------- ________________ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિનસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯ માણસ કેરીઓ ઉગ્ર બેસે નહિ તેમજ જમીન પર તે સ્ત્રીના પગની પંક્તિ પણ જોવામાં ન આવી, વાળી ગાડીવાળે બેસે તે સ્થાને એક જ માણસ બેસી શકે, એ સામર્થ્યથી તે ગાડાને વેલડું (બેડીયું છે ગાડું જાણ્યું ! ઉઘની વીઓ ઉપર સ્ત્રી બેસી શકે નહિ તેથી ગાડીવાળો તે વળીઓ ઉપર બેઠેલ હોવાનું અને તે સ્ત્રી, ગાડીવાળાનાં સ્થાને બેઠી હોવાનું જાણું! ર૦૧ થી ૨૨રા સાગશેડનું એ પ્રમાણે બે લવું સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલ રાજાએ કહ્યું-હે ભાઈઓ! તમો બનને વચ્ચે કોઈ સાક્ષી છે? - ૨ દશ એવા સાગર શેઠે કહ્યું-મનને વિષે નિર્મળ એ આ વિમલને વિખ્યાત પિતા કમલ શેઠ સાક્ષી પુત્રને ગુન્હ માર ઠાવવા છે! ૨૨કા રાજાએ પણ કહ્યું તે શેડ સત્યવાદી છે. તેથી તેના પિતાની જ સાક્ષી : વ્યાધિવંતને જીવિતની જેમ ધન, વિમલને-સાચાને જ જશે, પરંતુ પુત્રના ધનને માટે તે કમલશેઠ પણ કદાચ અન્યથા-અવળી સાક્ષી પૂરવાનો સંભવ ખરે: કારણ કે- મોડ અને લેભનું મહાન પર, તારૂ કોને માટે પણ દુસ્તર ગણાય છે. રપ-૨૨૬ કહ્યું છે કે વજન, દુને વિદેશી હેભી ગાંડ, કૌતુકી અને બીકણ જનને સાક્ષી તરીકે રાખવા નહિ ભર રે ના તે સંભડી સાગ શેઠે કહ્યું “હે દેવ! તે ધષિ કમલ શેઠ gવં ” (તે તે કાને લઈને ) આપની ધારણા મુજબ અન્યથા જ સાક્ષી પૂરે તોraz' તેપણ. મને તે શેઠ સાક્ષી તરીકે પ્રમાણુ જ છે. કારણ કે નિત્યને માટે સત્ય બોલનાર છે! ૨૨૮ આથી કમલ શેઠ ને બોલાવીને રાજાએ કોમલ વાણથી કહ્યું-આ સંબંધમાં તમે જેવું જાણુતા હો તેવું યથાર્થ બેલે” તે વખતે મારું આ ૬ વ્ય ગયું” એ ભયથી જલદિ પ્રાણ નીકળતા હેય તેમ હૃદયમાં પડેલ ઘાસવાને લીધે વિમલ અત્યંત આકુલ વ્યાકુળ થયે સને વળી પાછા “પિતાના દ્રવ્યને આ મારા પિતા ગટ કેમ જવાદે?' એ પ્રકારની આશા વડે પિતાનાં હૃદયને આશ્વાસન આપતે , “ આવા વર્તતા સંગમાં કમલ શેઠ સાચું જ કેમ કરીને બેલશે?' એ પ્રમાણે રાજા ના સાગર શેડ વિચારી રહ્યું છે અને એ પ્રમાણે સભાજને પણ વિવિધ પ્રકારના તકો , ભાલ બન્યું તે પ્રતિજ્ઞા વહન કરવામાં ઉજવળ એવા કમલ શેઠ પિતાને વિશય બે યા કે ર૨૯ થી ૨૩૩ “મડાનું કાર્ય માંય અન્ય આર્ય પુરૂષ પણ અસત્ય ન જ બેલે, પછી જિનપરના ધર્મનો સમ્યક્ પ્રકારે જાણનાર પુરૂષ તો જુઠું કેમ જ બે લે? ૨::ટ વી પડ્યું તે પણ અસત્ય ન બોદવું એજ મનુષ્યસુવાને માટે કશે ટી છે. if ૬ ૫ | અથવા આ ધન સંબંધીનું સંકટ તે એવું કયું મેટું સંકટ છે ? કારણ કે આ જે ધન, ભવે ભવે અનંત પણ મેળવ્યું છે, પરંતુ નિર્મલ ધર્મ મેળવ્યું નથી. : ૨૩૨ તે ! કરીને હું સાચું બે લું તેમાં જોઈ એ તે પુત્ર દુમાવ-દુજને હસો અથવા સ્વજન પણ કરાવવું પરંતુ અનન્ય • હિ બોલું | ૨૩૭ / કહ્યું છે કે:-- निन्दन्तु नीतिनिपुगा यदि वा स्तुवन्नु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेच्छं ।। વ ન ઘર નુ શુ વી. ૨ વાર વિન પટું ન પીe | ? | ૧ વિવાદાર x નેમ હતું) ત્તિ છે ૩૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનમત્રની મદ કાને સરલ અનુવાદ અથ-નીતિજ્ઞ પુરૂષે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી પિતાની મરજીથી આવા કે ચાલી જાવ મરણ આજે જ થાવ કે યુગતરે થાવ, પરંતુ ધીર પુરૂષ સ્તુતિ, લક્ષમી કે કવિતની ખાતર કદી ન્યાય માર્ગથી એક પગલું પણ પાછા ખસતા નથી ! ૨૩૮૫” હે રાજન! આપને પણ એ બેમાંથી જે જે જણાય તેને તે માનવા આ૫ કમલશેઠે આપેલ સત્ય- સ્વતંત્ર છે, છતાં પણ કહું છું કે-સાગરશેઠનું કહેવું સઘળું સાક્ષી! તેથી પ્રસન્ન જ સાચું છે!!! | ૨૩૯ કમલશેઠનું (તેવું અદભૂત સભ્ય ) થએલ રાજાએ શેઠને વચન સાંભળીને આશીષ આપતા રાજાએ અત્યંત વિસ્મયતાને પહેરાવેલ અમૂલ્ય હાર ! લીધે મસ્તક ધુણાવવા અને ગુણ વર્ણવવા પૂર્વક ઉત્કંઠાથી અને કરેલ અતિ સન્માન પોતાના કંઠમાંને વિશિષ્ટ હાર કમલશેઠના કંઠને વિષે સંતો વથી આરોગ્યે ! ૨૦-૨૪૧ તેથી કમલશેઠના પ્રત્યક્ષપુણ્યપ્રાગભાર તેમજ સુયશના વિસ્તાર જે તે દિવ્યમણિના હાર જે સારભૂત હાર કમલ શેઠના કંઠમાં ભવા લાગે ૨૪ર અને સુગુરૂની જેમ કમલશેઠની રાજા વિગેરે દરેક જને પ્રત્યક્ષ પ્રશંસા કરવા લાગ્યા કે “અહો ! કંચનના જાવંતપણાની જેમ શું તમારી સત્યતા! અહો! તમારી ધર્મમાં એક ચિત્તતા! ખરેખર તત્ત્વ તે તમે જ ગ્રહણ કર્યું છે ! અહા તમારી દઢ પ્રતિજ્ઞતા અને શ્રેષ્ઠતા સવ! આ બધું જોતાં સત્યવાદીઓને વિષે શિરોમણી એવા હશેઠ! રાજના મસ્તકે મુકુટની માફક તમારા મસ્તકે કાયમને માટે સુવર્ણને પટ્ટ બંધ હે !!!” એ પ્રમાણે બોલતા પ્રીતિથી ભરપૂર એવા રાજાએ કમલશેઠને ભાલે સુવર્ણને પટ્ટ બાંધ્યો ! ૨૪૩થી ૨૪૭ છે અને પાપરૂપી ધુમાડાથી ઝાંખા પડી ગયેલા તેમના પુત્ર વિમલને કહ્યું-રે દુષ્ટ અને ધૃષ્ટ ! તું જીભ કાપી નાખવાને ગ્ય છે, પરંતુ કમલશેઠને પુત્ર જાણીને છોડી દઉં છું. કારણકે-કમલને પણ કાંટા તો હોય છે પણ તે કેઈ ઉખેડતું નથી ! ૨૪૮-૪૯ કમલશેઠના સત્યથી સંતુષ્ટ થએલા સાગરશેઠે પણ શરતમાં પ્રાપ્ત કરેલ સમસ્ત કરીયાણાં લેભ તજીને કમલશેઠને જ પ્રસન્નતા–પૂર્વક આપી દીધાં! ૨૫૦ | સત્યવાદને કેવો ઉત્કટ પ્રભાવ કે–ગયું ધન પણ આવ્યું, આ લોકમાં અતિ નિર્મલ કીર્તિ ફેલાણી ! રાજાને પણ મહાન્ પ્રસાદ પ્રાપ્ત થયે અને ન્યાય પણ સચવાયે!!! અથવા પ્રત્યક્ષ કલ્પવૃક્ષની માફક સત્ય શું સાધી આપતું નથી? ૨૫૧-૨૫૨ I ત્યા થી કમલશેઠ, સમસ્ત જનેને વિશેષ પ્રકારે પ્રમાણ થયા અને સલાહનું ધામ બન્યા. ૨૫૩ . જ્યારે વિમલ, આ લેકમાં સમસ્ત જનોને વિષે નિંદા પાયે અને સુશ્રાવકને પુત્ર હોવા છતાં પણ દુઃખી થયે અને પરલોકને વિષે દુર્ગતિ પામ્ય! ૨૫૪ સાગરશેઠની બુદ્ધિ જોઈને રંજિત થયેલ જાએ તે સાગરશેઠને આદરપૂર્વક મંત્રીપદે સ્થાપ્યા ! અહે! બુદ્ધિનું કેવું ફલ!! લાંબા કાળ સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરીને અને ત્યાર બાદ સમ્યફ પ્રકારે ચારિત્ર સ્વીકારીને ભાષા સમિતિમાં વિશેષ પ્રકારે જેડેલ યત્નવાળા તે કમલશેઠ મુતિ પદને પામ્યા! ૫૫-૨૫ છે એ પ્રમાણે કમલશેઠનું પ્રશસ્ત અને ચમત્કારી વૃત્તાંત ૧ સારું ૨ x ૨ હોવ X Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૧લ સાંભળીને હે બુદ્ધ જનો! અસત્યને અકૃત્યની જેમ ત્યજીને સત્યને હંમેશને માટેના કૃત્યની માફક અનુસરે. . ૨૫૭ મા છે તિ દુર્તીવાડપુત્રને રમણિ કથા | ३ स्थूल अदत्तादानविरमण व्रतनुं स्वरूप. જવાબ-બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ, તે વ્રતના અતિચા પૂર્વક જણાવ્યું. હવે આ ૧૩ મી ગાથા દ્વારા સ્થલ ચેરીઓના ત્યાગરૂપ ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ કહેવાય છે. तइए अणुव्वयंमी, थूलगपरदव्वहरणविरईयो॥ आयरिअमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥१३॥ જાથાર્થ-ત્રીજા અણુવ્રતને વિષે અન્યની માલિકીનાં દ્રવ્યની સ્થલ ચેરીની કરેલ વિરતિથી પ્રમાદના પ્રસંગને લઈને આ વ્રતની વિરતિને વિષે અપ્રશસ્તભાવે જે કાંઈ વિપરીત આચર્યું હોય (તેને હું નિકું છું અને ગહું છું) # ૧૩ / વૃત્તિનો માર્ય-અહિં ચોરી ચાર પ્રકારે છે. કહ્યું છે કે:- સામીની વાર્તા ” જે સુવર્ણ વિગેરે વસ્તુઓ તેના માલિકે ન આપી હોય તે (૧) ઘામીયા, પોતાનાં સચિત્ત ફલ વિગેરેને કાપવાથી (૨) વગણ, [ કારણ કે તે ફલ વિગેરેના જીવે પિતાના પ્રાણે, કાપનારને આપ્યા નથી.] તેમજ ગૃહ વહેરાવેલ આધાકમી આહાર વિગેરે વાપરે તેમાં શ્રી તીર્થંકરદેવની આજ્ઞા નહિ હોવાથી સાધુને તે (૩) તીર્થશવત્ત, એ પ્રમાણે શ્રાવકને *પ્રાસુક (પકાવીને અચિત કરેલ) અનન્તકાય-અભક્ષ્ય વિગેરે વાપરે તેમાં શ્રી તીર્થકરની આજ્ઞા નહિં હોવાથી તીર્થંકર અદત્ત લાગે છે. તેમજ આ સ્વામી અદત્ત-જીવઅદત્ત અને તીર્થકર ચદનરૂપ સર્વથી રહિત આહારાદિ હોય છતાં પણ ગુરૂને નિમંચ્યા * { વહેરાવ્યા) * પૂ. શ્રી ધર્મવિ. મહારાજે અનુવાદમાં અહિ ભૂલમાં રહલ કાકુઇ શબ્દની વ્યાખ્યા, ભવમાતએ છોડી દીધી ન હોય તો કયા શાસ્ત્રના આધારે છોડી દીધી છે, તે શુદ્ધ અર્થના પિપાસ એાએ તેઓશ્રીથી જાણવું જરૂરી છે. અનુવાદમાં તે શબ્દની વ્યાખ્યા છેડી દઈને તેઓશ્રીએ લખ્યું કે- “ અનંતકાય વિગેરે અભક્ષ્ય પદાર્થો ખાવામાં શ્રાવકને તીર્થકર અદત્ત લાગે છે !” આ વાન ચાલુ અધિકારને બાધક છે. કારણ કે- તે તે સાચત્ત ગણુતા અભક્ષ્ય પદાર્થોમાં તે જીવ અદત લાગે છે. અને તે વાત અહિં અદત્તના બીજા પ્રકારમાં શાસ્ત્રકારે જણાવી પણ છે. વળી આ વ્યાખ્યામાં તેઓશ્રી અનંતકાયને જ અશક્ય ગણાવીને તીર્થંકર અદત્ત ગણાવે છે, જયારે શાસ્ત્રકાર મહારાજ તે ૩૨ અનંતકાય સાથે ૨૨ અભય વિગેરે વાપરવામાં તીર્થકર અદત્ત ગણાવે છે, તેથી તે સ્પષ્ટીકરણની પણ અહિં જરૂર છે. વ્રતધારી ધારકને અભક્ષ્ય અને અનંતકાય તે સદંતર વર્ષ જ છે, એ વાત તે આરાધકાના ખ્યાલમાં જ હોય. આથી વ્રતધારી શ્રાવક કોઈને ત્યા જમવામાં કોઈએ પરિપકવ કરેલ પ્રાક અતકાય કે અભક્ષ્યને “ આ કાંઇ જીવઅદત નથી' એવી માન્યતાથી વાપરે તે સંભવિત હોવાથી અહિ તેવા પ્રાસુક અનંતકાથાદિને શ્રાવક માટે તીર્થકર, અદત્ત જણાવેલ છે, એ બીના પણ સ્પષ્ટ છે. x અહિં મનમાં “ નિમન્ય' પાઠ છે. આ પાઠનો સર્વશાસ્ત્રમાન્ય અર્થ “વહારવા બેલાવ્યા વિના એ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વજદિનુત્રની આદર ટીકાનો સરલ અનુવાદ વિના વાપરે તે (૪) ગુજરા: આ પ્રમાણે દત્તનું સ્વરૂપ આગમધર મહાપુરૂષાએ કહેલું છે. એ પ્રમાણે ચાર પ્રકારના અદત્તમાંથી આ ત્રીજા અણુવ્રતને વિષે પહેલા સ્વામી સત્ત સાથે સંબંધ છે. તે સ્વાગ્યદત્ત, રક્વલ અને સૂફમ એમ બે પ્રકારે છે. જે અદત્તથી લોકને વિષે ચેર કહેવાને વ્યવહાર કરાય તે રસ્થૂલ અદત્ત કહેવાય. ક્ષેત્ર કે ખળાં વિગેરેમાં ચારવાની બુદ્ધિથી અલ્પ પણ ધાન્ય વિગેરે લેવું તે અદત્તાદાન સ્થલ જ જાણવું. માલિકને જણાવ્યા વિના તૃણ, ઢેકું વિગેરે વસ્તુ લેવાથી લોક માં ચેર ન ગણાય તે સૂક્ષ્મ અદત્તાદાન કહેવાય છે. આ બે પ્રકારનાં અદત્તામાં શ્રાવકને સૂમ અદત્તને વિષે તના રાખવાની હોય છે પૂલ અદત્તને તે ત્યાગ હોય છે. તેથી સૂત્રકાર અહિં મૂકગ કા દ્વારા તે સ્થલ અદત્તને જ જણાવે છે કે-ત્ત દવયંમી' ત્રીજા અણુવ્રતને વિષે રાજ નગહ વિગેરેનાં કારણ ભૂત એવું બીજાનું રસ્થલ કહેવાય તેવું ધન હરવાની કરેલ વિતિથી પ્રમાદને લીધે આ વ્રતની વિરતિમાં અપ્રશસ્ત ભાવે જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય, તેને હું નિહું છું અને હું છું. ) I/૧૩ એ ત્રીજા વ્રતના પાંચ અતિચાર અવતા:-હવે આ ૧૪ મી ગાથાથી તે સ્થૂલ અદત્તાદાન ત્યાગના પાંચ અતિચાર અને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. तेनाहडप्पओगे, तप्पडिरूवे विरुङगमणे अ॥ कूडतुल कूडमाणे, पडिकमे देसि सव्वं ॥१४॥ શાળા:-ચારે ચોરીને લાવેલું, ચોરવાની પ્રેરણા કરેલું, સારી વસ્તુમાં નબળી વસ્તુનું મિશ્રણ કરવું, પિતાના રાજાની વિરૂદ્ધના રાજ્યમાં હળવું મળવું વેપારાર્થે જવું અને ખોટા તેલ તેમજ બેટા માપથી લેવું દેવું એ પાંચ અતિચાર કે તેમાંના જે કઈ અતિચાર દિવસમાં લાગ્યા હોય તે સર્વ પ્રતિક્રમું છું. તે ૧૪ વૃત્તિનો ભાવાર્થ:-“સ્તન” એટલે ચાર. ચિરોએ બીજા કેઈ સ્થળેથી ‘ાત' લાવેલું કેસરપ્રસિદ્ધ છે. આમ છતાં પૂ. ઉપા. મહારાજે અનુવાદમાં તે “ના” પાઠના “આજ્ઞા વિના ' એવો અર્થ કર્યો તે આશ્ચર્યજનક છે. અહિં શ્રાવકને જમવાનો અધિકાર ચાલે છે; તેથી પૂ. ઉપા. મ. ના તે અથ પ્રમાણે-શ્રાવકને જમવામાં પણ ગુરૂઆશા સેવી રહે છે, અને તે આજ્ઞા ન લે તો શ્રાવકને ગુરૂઅદા લાગે છેઃ શ્રાવકને જમવામાં પણ ગુરૂઆશા હોવી જોઈએ એવો કોઈ જેને સિદ્ધાંત જાણવામાં નથી. છતાં પૂ. ઉપા. મ. અહિં “ શ્રાવકને XXX જે અવારાદિ સર્વ દેષ રહિત છે છતાં પણ ગુરૂની આજ્ઞા વિના તેને ઉપયોગ કરે તે ગુરૂ અદત્ત છે” એટલું જ કહીને નથી અટકતા ! તેઓધી તો એથીય આગળ: વધાને કહે છે કે- “ તેમજ ગુરૂની આજ્ઞા વિના ગુરૂથી ખાનગી કોઈ પણ કાર્ય કરવું તે ગુરૂ અદત્ત છે!' આથી પ્રશ્ન ઉઠે છે કે શું શ્રાવકે સંસારનાં પરણતર વિગેરે પ્રકટ અને તે તે પ્રસંગોને અનુરૂપ છૂપાં વિગેરે બધાં જ કાયો. ગુરૂની અનુમતિ લઇ ને જ કરવાં? જેનસમાજને સદંતર અપ ચિત એવે એ સિદ્ધાંત. અને તે ઉપરથી ઉ તા તેવા પ્રશ્નના કાઈ વિદ્વાન મહાપુરપ તરફથી જનયાત્રાધારે ખુલાસે, જાહેર થવા પામે તે જૈન સમાજમાં ન પ્રકાશ પડે તેમ છે. . . Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯૩ કસ્તુરી આદિ કિંમતી દ્રવ્ય, વધારે હોય અને એ છું જણાવીને લેવાથી અથવા ફેકટ પડાવી લેવાથી ? તેના નામે પ્રથમ અતિચાર છે. તથા સૂવમાં માત્ર પો” શબ્દ છે, પરંતુ સૂત્રનું માત્ર સૂચન પણું હોવાથી એટલે કે સૂત્ર તો માત્ર ઈસરે કરીને આગળ ચાલતું હોવાથી તે “ગો’ શબ્દ ઉપરથી તરબો' શબ્દ સમજવો. તે ચોર પ્રયોગ આ પ્રમાણે જેને કહેવું કે-“આજકાલ કામધંધા વિનાના કેમ જણાવ છો ? તમેએ લાવેલ ચેરીનો માલ જે કોઈ વેચી આપનાર ન હોય તો હું વેચી આપીશ” ઈત્યાદિ વચનથી અથવા કેશ કાતરચેતવણી માટેના ઘુઘરા વિગેરે ચિરને જરૂરી ઉપકરણો ભાતું વિગેરે આપવું–અપાવવું આદિ વડે ચોરેને ચોરીની ક્રિયામાં પ્રેરવા તે ૨ તેનgયા નામે બીજે અતિચાર છે. તાત્વિક રીતે તે ચોરને ચેરીમાં એ પ્રમાણે ઉત્તેજક બને તે પણ ચાર જ કહેવાય, નીતિશાસ્ત્રમાં કહ્યું છે 8-चौर १ श्चारापको २ मन्त्री ३ भेदज्ञः ४ काणकक्रयी ५ । अन्नदः ६ स्थानद ७ श्चेति, चौरः સવઃ કૃતઃ શાશા અથ:-૧, ચોર, ૨ ચીરાપક એટલે ચોરને સાધન સામગ્રી પ્રાપક, ૩ ચેરને ચેરી માટે સલાહ આપનાર; ૪ ચોરોએ ચોરી કરવાના કરી રાખેલ ભેદને જાણ, ચોરીને માલ વધારે હોય અને ઓછો ગણાવીને લેનાર, ૬ ચારને આડાર આપનાર અને ૭ ચોરને આશ્રય આપનાર એમ ચેર સાત પ્રકારે છે. ૧એ પ્રમાણે બીજે અતિચાર છે. - તથા “તાં તેમાં તત–ઉત્તમ વસ્તુની અને પ્રતિ=સરખી-જેવી: એટલે કે-જે વસ્તુ વેચવાની છે તે વસ્તુના જેવી. જેમકે-ચેખાની શાળામાં પલજી કહેતાં જવ મેળવી દેવા, ઘીમાં ચરબી અથવા કોપરેલ આદિ ઉલ મેળવી દેવું. તેલમાં મળી જાય તેવું મૂત્ર મેળવી દેવું, હિંગમાં ખેર વિગેરેનો રસ અથવા ચણા વિગેરેનો લેટ અથવા કઈ પણ જાતનો ગુંદર વિગેરે મેળવી દેવાં, કેસરમાં બનાવટી કેસર મેળવી દેવું. અથવા મજીદ વિગેરેમાં ચિત્રક વિગેરે મેળવી દેવાં. તેમજ ઉત્તમ કપૂર-મણિમતી- સુવર્ણ ચંદી વિગેરેમાં બનાવટી કપૂર-મણિ-મોતીસુવર્ણ-ચાંદિ વિગેરે મેળવી દેવાડે જે વેપાર કરે તે ૩ “તમતિકા' નામે ત્રીજે અતિચાર છે. એટલે કે જે હુ મૂલ્યવાળાં શાળા વિગેરે દ્રવ્યમાં અ૫ મૂલ્યવાળાં જવ વિગેરે દ્રવ્ય મેળવીને શાળ વિગેરે દ્રવ્યનું જે મૂલ્ય હોય તે કિંમતથી જ તે દ્રા ને વેચવા વિગેરે સંબંધી આ ત્રીજો અતિચાર છે. અથવા ચોર પાસેથી લીધેલ ગાય વિગેરેનાં શી ગડાઓને (ગાય વિગેરેને કોઈપણ ઓળખે નહિ એ રીતે) અગ્નિમાં પકાવેલ કાલિંગડાના રસ વિગેરે વડે વાંકા હોય તે સીધાં કરી દેવાં અને સીધાં હોય તે વાંકા કરી દેવા, એ મુજબને વ્યવહાર કરવા તે તરતિ વરદાન રૂ૫ ત્રીજે અતિચાર જાણ. - તથા “વિદ્વ” એટલે વિદ્ધા-વિરૂદ્ધ રાજ્યને વિષે. એટલે કે- પોતે જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યથી વિરૂદ્ધ એવા વૈરી રાજ્યને વિષે પિતાના રાજાએ નિષેધ કયો હોય છતાં વેપાર માટે જવું તે ૪ “વિરુદ્ધમન' નામે ચે અતિચાર છે. ઉપલક્ષણથી રાજાએ નિષેધ કરેલ હાથીદાંત લેતું-પત્થર વિગેરે વસ્તુ આ વ્યાપાર અથે લેવી તે પણ ચેથા અતિચાર રૂપ છે. ૧ વેદાઃ x ૨. થા વોડ x | , , , , Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ‘હિન્દુત્રની માદશ ટીકાના સરલ અનુવાદ તથા મણુ- અĞમણુ-દસશેર-પાંચશેર-શેર-તાલા-ગદિઆણા વિગેરે તેલ અને સેતિષ્ઠાયિ એટલે ગજ-વાર-પળી-મધેાળ–હાથ–માણુ –પાલી-પવાલુ વિગેરે માપ કહેવાય છે; તે તાલ અને માપ ખાટાં રાખે એટલે કે-ટુકા લાંખા અથવા નાનાં મોટાં રાખે. તેમાં એાછાં તાલ માપથી વસ્તુ આપવાનુ અને અધિક તાલ માપથી વસ્તુઓ લેવાનુ રાખે તે ૫ જૂતુજીલૂંટમાન’ નામે પાંચમે અતિચાર છે. કહ્યુ છે કે- સૌચેન િિશ્ચત યા ૨દ્ધિમ્માન નિધ્ધિપૂજા ૨ જિલ્લા | ચિક્રિશ્ચિય સમારતા, પ્રચોા ચળનો મર્યાન્તિ ॥k॥ અથ ઃકાંક-ભાઇ મોટાભાઈ આદિ વચનાથી પટાવીને, કાંઇક વિષ્ણુક્કલા વાપરીને, કાંઇક માપમાં ઘાલમેલ કરીને અને કાંઇક તાલમાં ઓછું વધુ કરીને દરેક વખતે કાંઇક કાંઇક હરી લેતા વેપારીએ પ્રત્યક્ષ ચારે! હાય છે. ૧૫ તથા કહ્યું છે કે:-લધીતે ચચિચિત્તષિ મુનિનું પ્રાजनं, मृदु ब्रूते यद्वा तदपि विवशीकर्तु नपरम् । प्रदत्ते यत्किंचित्तदपि समुपादातुमधिकं प्रपञ्चोऽयं વૃત્તેર ્ફ ! નન: જોરિ બિનામ "રા અથ.-જે કાંઇ ભણે તે પણ ગ્રાહકાને ચારવા સારૂ હાય છે ! અથવા મીઠું ખેલે તે પણ સામાને વ્યાકુલ-એના વિચારોથી ખસેડીને પાતાના ધ્યેયને અનુકૂળ ખનાવી મૂકવા માટે હેય છે! અને કોઇ વસ્તુ મત આપે તે પણ સામા પાસેથી અધિકતર લેવાને માટે હાય છે! અર્ન્હેં !=ખેદની વાત છે કે વેપારીઓને આજીવિકા માટેના આ કેવા દુમ પ્રપંચ !! ॥૨॥ વણિકના એ ગાઢ પ્રપંચ શ્રાવકને ઘટતા નથી. શ્રાવકને માટે કહ્યું છે કે:- ચિત્ર મુકૂળ વરુ, વ્યાર્ માનવં ચ ધરમ ॥ निवडअम जाणतो परस्स संतं न गिव्हिज्जा ॥ १ ॥ અર્થ :-‘ ઋષિત ’–સે કડે ચાર પાંચ ટકા છૂટ્ટા ' વ્યાજ વિગેરે લેવાનું અથવા વ્યાજમાં ખમણું ધન હાય” એ પ્રમાણે વચન હાવાથી ખમણું દ્રવ્ય લેવાનું ઠરાવવુ એ વિગેરેથી ઉચિત કલા-ટકાને, તથા શ્રીલ, સોપારી, જાયફલ વિગેરે ગણવાની તેમજ ધી, ગાળ, અનાજ વિગેરે તેલવાની વસ્તુઓ; ‘આત્’ શબ્દથી ગણવા તથા તાળવાના દરેક ભેદો લઇ લેવા: તેવી વસ્તુઓની ખેંચ પડવાને લીધે પ્રાપ્ત થતા ખમણેા લાભ લેવા તે ઉચિત છે, પણ તેને મૂકીને ખાકીનું ગ્રહણ કરવું નહિ; [ તેવી વસ્તુએની ખેંચ પ્રસંગે એ પ્રમાણે ખમણેા લાભ થાય તે લાભ પણ શ્રાવક સલ આશયથી જ સ્વીકારે, પરંતુ ‘ વસ્તુઓની ખેંચ પડી તે સારૂં થયું' એવું દુષ્ટ તેા તિવે જ નRsિ.] એટલે કે કોઇની ચીજ જ્ઞાનત્તિત્તાંજ કોઇ માલિક ન મળતા હાય તેવા હાલતે પડેલી જોવામાં આવે તે પણ તે ચીજને અન્ય સબંધીની જાણતા ગ્રહણુ કરે નહિ. વળી વ્યાજ વગેરેમાં અને વેચવા લેવામાં જે ‘ખમણે પણ લાભ ઉઠાવે' એમ જણાવ્યુ છે. તેમાં પણ દેશકાલની અપેક્ષાએ જે ઊચત હોય અને શિષ્ટ-નાથી અનિન્દ્રિત હોય તે જ લાભ ગ્રહણ કરવા' એ પ્રમાણે ભાત્ર છે. એ મુજબ પાંચમા અતિચાર છે, ત્રીજા અશ્ર્વતને વિષે પ્રમાદના પ્રસંગને લઇને દિવસ સંબધી આ પાંચ વર્જ્ય આચાર સંબંધી જે કાંઇ પાપ આંધ્યુ હોય તે પાપને હું નિંદુ છું અને ગહું છું. " ૧, ૬ ચીયાત | Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૧૫ એ પાંચ વર્ષે આચરણમાં પાંચ અતિચારની ઘટના એ પાંચેય વર્ય આચરણને વિષે “મેં ખાતર પાવું વિગેરે કાંઈ કર્યું નહિ હેવાથી ચોરી કરી નથી, પરંતુ વેપાર આદિવડે વણિકલા જ કરી છે એ પ્રકારના અભિપ્રાયવડે વતનું સાપેક્ષપણું (ચેરીની અપેક્ષાએ વ્રતનું અખંડપણું) હોવાથી અને તેવી કલાવડે ધન લે તેમાં લેકમાં પણ તે ચોર કહેવાતો નહિ હોવાથી ” અતિચારપણું જાણવું અથવા રાજનિગ્રહ હેતુપણું વિગેરે ક પ્રકટ ચોરવીરૂપ જ ગણાય એવા તેર ત આદિ પાંચેય આચરણો, કેવલ અજાણપણે કે પ્રમાદદેષ આદિથી વતને વિષે અતિક્રમ આદિ અતિચાર લાગે તેવી રીતે થવા પામ્યા હોય તેથી અતિચારરૂપે કહેવાય છે. શ્રાવકે આ ત્રીજા વ્રના અતિચારોના પરિહારત્યાગ માટે ૧૮ પ્રકારે ચેરની ઉત્પત્તિ કહેવાય છે તે પણ વર્જવાની છે. અને તે નીચે પ્રમાણે. ચોર ઉપજવાના ૧૮ પ્રકારે मलनं कुशलं तर्जा, गजभागोऽवलोकनम् । अमार्गदर्शन इय्या, पदभङ्गम्तथैव च ॥१॥ विश्रामः पादपतनं, चासनं गापन तथा । खण्डस्यखादनं चैव, तथाऽन्यन्नाहरानिकम् ॥२॥ ૧૫ ૧૬ ૧૭ ૧૮ વાડનુજબૂતા-ગાને જ્ઞાનપૂણ. તા. ૫ ફૂવા, મારા મનમઃ | અર્થ૧ “મઢ, એ લે-“તારે ગભરાવું નહિ, તારી બાબત માં હુંજ * ભળીશ'ઈત્યાદિ વા.થી ચેરી સંબંધી પ્રોત્સાહન આપવું ૨ ધુરારું ' એટલે ચરો મળે ત્યારે ક્ષેમકુશળતા પૂછવી, ૩ “તf” એટલે-ચેરી કરવા મોકલવા સારૂ ચરને હાથ વિગેરેથી સંજ્ઞા કરવી, ૪ “તમન' એટલે-રાજ્યને ભેગ્ય વસ્તુ છૂપાવવી ૫ “જવાનE” એટલે ચોરી કરતા ચોરોને તેઓ ચેડી લાવશે મને લાભ થશે” એ પ્રકારની અપેક્ષા બુદ્ધિથી જેવા, ૬ “અમારા ” એટલે-ચાર જે રસ્તે ગયા હોય તે રસ્તે પુછનારને બીજે જ માર્ગ જણાવવાવડે ખરે માર્ગ જણાવ ન િ૭ “ડાવ્યા' એટલે એને સૂવા ખાટલે-ગાદલું વિગેરે સાધન આપવું, ૮ “પરમ” એટલે ચેર ગયે હોય તે માગે તેનાં પડેલાં પગલાં કેઇના જોવામાં ન આવે એ માટે ગાય ભેંસે વિગેરે ચલાવવાવડે ભાંગી નાખવા, ૯ “વિશ્રામ:' એટલે-ચોરને પિતાને ઘેર રહેવા વિગેરેની આજ્ઞા આપવી, ૧૦ ‘પાત” એટલે–ચેપને પ્રણામ આદિ કરવાવડે તેનું ગોરવ કવું, ૧૧ “ બાર' એટલે-ચેરને બેસવા આસન આપવું, ૧૨ પન્ન ' એટલે ચરને છુપાવે, ૧૩ “augણા ' એટલે ખાંડ મિશ્રિત પકવ ધાન્ય વિશેષ વિગેરે ખાઇ પદાર્થો આપવા, ૧૪ “મામાનદં” એટલે-ચારને ઉજેણી-મિજબાની આપવી, ૧૫ “ઘ” એટલે ચારને પગને થાક ઉતારવા સારૂ ઉષ્ણજલ તેલ વિગેરે આપવું, ૧૬ “કરિન' એટલે ચેરને રસોઈ પકાવવા વિગેરે માટે અગ્નિ આપ૧૭ “રા' એટલે-ચેરને ખુશ રાખવા ઠંડુ જલ આપવું અને ૧૮ “રકg” એટલે ચેરે લાવેલ ગાય, ભેંસ વિગેરેને બાંધવા સારૂ દોરડાં આપવાં. A com x , * અને *1 વોશિષ xI Page #301 -------------------------------------------------------------------------- ________________ .૧ થી શ્રાદ્ધપ્રતિ મણ-વંદિત્ત સત્રની મદ કાને સરલ અનુવાદ ચોર પ્રસૂતિ ઉ૫ત્તિના એ અઢારે પ્રકારો કે-તેમાંના કોઈ પ્રકારો “આ ચાર છે' એમ જાવાપૂર્વક ચોર જોડે સેવવામાં આવે તો તે પ્રકારોને સેવનાર પણ ચાર કહેવાય છે. અજાણ પણે સેવાઈ જવા પામેલ હોય તો વ્રત નિદુષિત છે. એ પ્રમાણે ચાર પ્રસૂતિનું સ્વરૂપ કહ્યું આ ત્રીજા વ્રતનો નિર્વાહ વ્યવહારશુદ્ધિ સાચવવાથી જ થઈ શકે છે. દેવડ લેવડ બોલવું ચાલવું વિગેરેમાં મન-વચન અને કાયાની સરળતા રાખવી તે અહિં વ્યવહારશુદ્ધિ સમજવાની છે. આ વ્યવહારશુદ્ધિના ઉપાયે વિગેરે વિસ્તાર મારી (આ ગ્રંથની ટીકાના રચનાર મહર્ષિ શ્રીરત્નશેખર સૂરીશ્વરજી મહારાજની) રચવ શ્રાવિધિની વૃત્તિથી જાણી લેવો. આ વ્રતનું ફલ–“ સવ જનોને વિષે વિશ્વાસ સ્થપાય, પ્રશંસા થાય, સમૃદ્ધિની વૃદ્ધિ થાય, સાહ્યબીની સ્થિરતા થાય અને અંતે સ્વર્ગ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે ' કહ્યું છે કે:-“fuત્ત અન્ન ક્ષેત્રમાં દાટેલ કે ખળામાં દાટેલ, અરણ્યમાં, દિવસે અને રાત્રે કે-સાથે લુંટવામાં તે વ્રતધારીના ધનનો નાશ થતો નથી; અૌનું એ ફલ છે. 1 ગમેખાણે-નગરો-દ્રોણમુખ ગ મે-ડંબગમો અને પાને લાંબો કાળ સુધી સ્વામી બને છે, તે આ અચોર્ય વ્રતનું ફલ છે. જરા આ વ્રતનો સ્વીકાર નહિ કરવામાં અને ત્રત સ્વીકારીને તેમાં માલીન્ય ઉપજાવવામાં દુમગીપણું –દાસપણું દરિદ્રતા-દુર્ગતિ વિગેરેનાં ભાજન બનવું પડે છે. કહ્યું પણ છે કે-૩૬ વવ વાળ, ચેરી કરનારા પુરૂ, આ વને વિષે ગધેડાં ઉપર આરે પાય, જનતામાં નિદા પામે ધિક્કાર પામે અને મરણ પર્યન્ત દુઃખ પામે તેમજ પરભવને વિષે નારકીનાં દુ:ખે પામે છે. [૧] “નાયાસો વાર 'નરકથી નીકળીને ચોરીનાજ વ્યસનથી હણાએલા પુરૂષે હજારો લેવો સુધી માછીમાર-વામન લુલા-પાંગળા-બહેરા અને આંધળા થાય છે. ૨. એ પ્રમાણે ચાદમી ગાથાનો અર્થ જણા. આ વનને વિષે વસુદત્ત અને ધનદત્ત નામના પિતાપુનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે : - ત્રીજા વ્રત પરત્વે વસુરા અને ઘનત્તનું મનનીય દટાંત. ન્યાયને વિષે શિરેમી ભાવને પામેલ તેમજ વિશાલ સમૃદ્ધિ ધરાવતું હોવાને લીધે પુષ્કળ ગુરુકારી અને ગુ ને સમૂહ જે પરજનોથી વાર પિતનપુર નામે નગર હતું: એ નગરને જિતશત્રુ નામે રાજા હતો. / I તે નગરમાં સર્વ શ્રેણીમાં વિખ્યાત, સમૃદ્ધિમાં દેવ જેવો અને સૌમ્ય માં ચંદ્ર જે સેમદેવ નામે સરવ છો હતો. પરા તે શેઠને ધનવંશ નામે પુત્ર હતો. તે પુત્ર યુવાવસ્થાના વિકારને પામ્યો થકે વ્યસનોમાં આસક્ત થયે અને માતા પિતા આદિ કઈ વડિલને ગણકારે નહિ તેવો અવિનિત ચિત્તવાળો થયે. ર તે જ નગરમાં એક વસુત્ત નામે છિ રહેતો હતું, જે એમદેવ શેઠને મિત્ર હતો આ વસુદત શેઠને ધનદત નામે પુત્ર હતું, જે ઉત્તમ ગુણવંત અને ભકિક પરિણમી હતો / દ્ધિ, પ્રસિદ્ધિ અને વ્યાપારની સિદ્ધિ માં એક સરખા એવા એમદેવ અને વસુદત્ત નામના તે બંને શ્રેણીઓ વચ્ચે પરંપરાથી આવેલ લક્ષમી ની માફક કેઈ અભૂત પ્રીતિ હતી. પા. હવે બઘનને માલીક હોવા છતાં પણ એમદેવ શેઠ વળી પણ ધન ઉપાર્જન કરવા માટે વિદેશ જવામાં પુત્રને અગ્ય જાણીને પોતે મન કરે છે. # ૬ કહ્યું છે કે -તૃણાહા. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯૭ નિra, સુપૂર ન પૂ? શા મશ્નર નિશૈ: કૂળદેવ રાચરે ! Iછા અર્થ એ પરી શકાય તેવી આ તૃષ્ણારૂપી ખાણને કણ પૂરી શકે? કે-જે ખાણ મોટાં પૂરણે નાખવાથી જ ખોદાય છે ! શા કુમિત્રની જેમ પુત્રને અવિશ્વાસ હોવાને લીધે પાંચ મહાવ્રતોની માફક વિશ્વને વિષે સારભૂત એવા પાંચક્રોડ સેનેયાની કિંમતનાં પાંચરત્નને ગુપ્ત રીતે પિતાનું નામ અંકિત કરેલા મજબુત, શ્યામ અને શ્રેષ્ઠ વસ્ત્રમાં બાંધીને એક કરંડીઆમાં પોતાના જીવિતની જેમ મજબુત પણે ગોપવ્યાં અને તેની ઉપર (તે રત્નોની અપેક્ષાએ) અસાર એવા ચાંદી અને સુવર્ણનું દ્રવ્ય ભરીને તે સમદેવ શેઠે તે કરંડીઓ પિતાના મિત્ર વસુદત્તના ઘેર (થાપણું તરીકે) મૂ. ૮-૯-૧ ના મિત્ર વસુદત્તને તે કરંડીઓ અત્યંત પ્રકારે વારંવાર ભળાવીને સેમદેવ ઘણું વસ્તુઓ પિતાની સાથે લઈને ચાલે અને દૂર દેશાંતરમાં ગે. ૧૧ બાદ વિશિષ્ટ વસ્તુઓ ખરીદતા રહીને ન્યાયથી વેપાર ચલાવવામાં સહસ્રગણી કમાઈ કરીને રક્ત રહેલા તે સમદેવ શેઠે થોડા સમયમાં નવો મેઘ ઘણું આવેલ સેમદેવે લુંટાવું! જળ મેળવે તેમ પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું. ૧રા તેથી પ્રમુ દિત ચિત્તવાળા તે શેઠે વળી પાછો પિતાના દેશમાં હજારગુણે લાભ થાય એ ઈરાદાથી તેવું અનેક પ્રકારનું કરિયાણું ખરીદું ૧૩ાા બાદ હર્ષપૂરિત મનવાળો તે શેઠ વિવિધ પ્રકારના મારથ કરતે “૨ સપથમફતુરતો ઇંતો' અત્યંત ઉતાવળે પિતાના દેશપ્રતિ આવતાં ભીલની એક મહાપલ્લીએ આવી ચડયો! ૧૪ત્યાં આગળ હાથમાં ધારણ કરેલા મોટા અને બિહામણું ભાલાંવાળા તે પલીના “હણે-હો-હો” બોલતા ભીલ લોકેએ તે શેઠને સર્વદ્રવ્યથી સંપૂર્ણ લૂંટી લીધું. ૧પ ધિક્કાર છે, ધિક્કાર છે કે-મૂઢ જીવો વિવિધ પ્રકારના મોટા મનેર કરે છે, પરંતુ તેઓ બિચારા નથી જાણતા કે-દેવ કોઈપણ બીજું જ ચીંતવી રહેલ છે ! ૧દા લાભના અભિલાષીઓને પણ તૃષ્ણાને વિપાક તે મૂલધનના પણ ક્ષયમાં પરિણમે છે ! છતાં ખેદની વાત છે કે-અબુધજને તેવા તૃષ્ણાના વિપાકને હદયમાં ઈષ્ટદેવની વિવ=] માફક વહન કરે છે ! ૧ળા ખેદની વાત છે કે-અતિલોભ, અતિદ્રોહ, અતિમાં અને અતિમહ છે તે પરભવની વાત તો દૂર રહો, પરંતુ આ લેકમાં જ દુઃખરૂપ નીવડે છે. ૧૮ - હવે સર્વસ્વ લુંટાઈ જવાથી નિરાધાર બની જવાને લીધે બહુ શેકવશાત્ જેના ચિત્તનો ઉત્સાહ નાશ પામી ગએલ છે, એવા તે સોમદેવ શેઠે ખાલી હાથે ઘેર આવતાંની સાથે જ મિત્ર વસુદત્તને પિતાના કરંડીયાની ક્ષેમકુશલતા પૂછી અને ત્યારબાદ પોતે ઘણું કમાય હતે, પરંતુ માર્ગમાં ભીલ લોકેએ લૂંટી લીધે, એ વિગેરે સઘળે વૃત્તાંત (પણ મિત્રને ) કહી દીધે ! અહે, ધનને મેહ! ૧૯-૨૦ના હવે આ બાજુ તે મિત્ર વસુદત્ત ચિતવવા લાગે કેઆ સેમદેવ, ચાંદી આદિ અસાર વસ્તુમાં પણ આટલી બધી કાળજવાળ કેમ છે? માટે જેલ કે-કંડીયામાં કોઈપણ મહત્વની વસ્તુ તે નથી ને ! ૨૧ એમ વિચારીને કંડીઓ છોડી જતાં વસુદત્તે તેમાં શંકર અને પાર્વતીનાં પાંચ નેત્રે જ હોય તેવાં અમૂલ્ય પાંચ ૧ વિશેષ૪ * ૨ gged * Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તાત્રની આદશ ટકાના સરલ અનુવાદ રસ્તે દીઠાં ! રા આથી લોભથી શ્રુતિ હદયવાળા તે વસુદતે “વિવેકરૂપી નેત્રને હણી નાખીને, મિત્રની મિત્રી મૂકી દઈને, રાજાના ભયને પણ ભેદીને વસુદત્ત સેમદેવ શેઠનાં અને મિત્રદ્રોહ છે તે આ ભવ અને પરભવને વિષે ઘણા દેષનું ચેથી લીધેલાં પાંચ રને! કારણ છે, એ પ્રકારે ભવિષ્ય વિચારવું પણ છોડી દઈને કરંડીયા માંથી તે પાંચેય રને ઉઠાવી લીધાં. ર૩-૨૪ા આ ભવ અને પરભવને વિષે ચોરી માત્રજ વિવિધ પ્રકારનાં દુઃખનું કારણ છે. તેમાં પણ જે આ થાપણ એળવવારૂપ ચેરી છે તે તો કાલકૂટ છે ને વધારવાની જેમ અધિક દુઃખનું કારણ છે. ક્રોધે ચઢેલા સર્પને દુગ્ધપાનાદિવડે સમૃદ્ધ બનાવવાની જેમ અથવા પવનથી અત્યંત ઉત્તેજીત બનેલા અગ્નિને નવાં લાકડાં નાખવાવડે સમૃદ્ધ બનાવવાની જેમ તેવા વધારેલ કાલકૂટ તુલ્ય થાપણ ઓલવવાનાં ઘોર પાપને પણ (કે જાણે છે? આવું આળ મૂકે છો? આવા છો તેમ પ્રથમથી જાણ્યું હત તે તમારી થાપણુ જ રાખવા દેતા નહિ, વિગેરે પ્રકારની દુઇજનેચિત ઈન્કારી વડે) સમૃદ્ધ બનાવે, તેવા ધૃષ્ટતામાં લુબ્ધ જનેને ધિક્કાર છે-ધિક્કાર છે ૨૫-૨૬ો એક દિવસે સેમદેવ શેઠ, વસુદત્ત પાસેથી પિતાની થાપણ માગીને ઘેર લાવ્યું અને જોવામાં કંડી ખોલીને જુએ છે તે તે પાંચ રનો દીઠાં નહિ! રછા એથી ક્ષણવાર તે મૂઈિતની માફક, શીલામાં કેતરી લીધેલની માફક, કેઈએ ચીતરેલની માફક શૂન્યચિત્ત બની ગયેલ તે સોમદેવ શેઠ, ડીવારે સવાધિકપણાના સામ થી સાવધાન થઈને વિચારવા લાગ્યું કે કાર્યને જાણ એવો વસુદત્ત શેઠ મારો પરમ મિત્ર હોઈ ને આ કાર્ય કેમ કરે ? અથવા તે તરવામાં નિપુણ એવા તારૂ જને પણ લેભ સમુદ્રમાં ડુબી જાય છે. ૨૮-૨૯ આ બાબતમાં હમણું એ ઉચિત છે કે-મિત્ર પાસે જઈને છાની રીતે રત્ન માગું. કારણ કે લેકમાં આ વાત જાહેર થવા પામે એટલે તો લજજાથી ઘેરાયેલે તે માને જ નહિ. ૩૦ પ્રથમ તે એ વાત છે કે-સજજન, ઉલટું કાર્ય કરે નહિ; અને કદાચ થઈ જાય તો હૃદયમાં તે પશ્ચાત્તાપ કરે છે. આ સ્થિતિમાં જે તેનું વિરૂદ્ધકૃત્ય લેકમાં જાહેર થવા પામ્યું હોય તે તે મરણ પામે પણ પથ્થરૂપે માને નહિ . ૩૧ . ” એ પ્રમાણે વિચારીને સોમદેવ શેઠ, વસુદત્ત મિત્રને ઘેર ગયે અને જોવામાં પોતાનાં રત્નો યુતિ પૂર્વક માગે છે, તેવામાં ધૂર્ત વસુદત્ત, ધય પણું ઘારણ કરીને ઉંચા અવાજે કહેવા લાગ્યો કે-“ગાંડા! રને કેવાં અને કાંઈ કેવું ?” અથવા શું ધન હીણ થઈ ગયે એટલે “સૂત્તિ = કંડીઆમાં મારાં રને હતાં એ પ્રમાણે પ્રલાપ કરે છે, કે છે શું ? અથવા શું પતનવાળી જગ્યાએ ( ઉઘાડે) સુવાને લીધે ભૂતાદિત થયે છે કે ધાતુવિકાર થયે છે? ૩૨-૩૩ [ આવા ધૂત્તો બદલ ખ ખર] કહ્યું છે - ૧-“મા વ તસ્' સિદેન. ૭-૧-સૂત્ર સત્તા દુર “રવાલે ઃ ” ૮-૧-૧૭૨ સૂત્રાતા सत्ताहिअत्तया, तथा 'टाङसू०' ८-३-२९ सूत्रात सत्ताहिअत्तयाए = सत्व,धिकत्वतातः। २-कृतावधानो યુતિ xી છ-સમળિો ૫-તરં કા Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ अपलपति रहसि दत्तं प्रत्ययदत्तेऽपि संशयं कुरुते ॥ વિષે વસ્તુતિ, તાવ હોઠે વળ સાધુ: || ૨૪ || અ:-ખાનગીમાં કાંઇ આપ્યુ. હાય તો તેની ઇન્કારી કરે છે, તે આપ્યાની તેને જ્યારે ખાત્રી કરાવી આપવામાં આવે ત્યારે વળી ( શું તમે મને આપ્યું જ છે?-આ વાત ચોક્કસ જ છે? તે પછી મને કેમ યાદ આવતું નથી ? વિગેરે કુટિલ વાચનાવડે) સંશય કરવા લાગી જાય છે, લેતાં લૂંટે છે અને દેતાં પણ લૂંટે છે: છતાં પણ લેાકમાં વાણિ શાહુકાર કહેવડાવે છે ! ॥ ૩૪ [ એ પ્રમાણે ખેલવા પૂર્વક વસુદત્તે રત્નાની ઈન્કારી કરી ] તે વખતે વસુદત્તના તે તે પ્રકારનાં વચનેવર્ડ જેનાં દરેક વચના હણાઈ ગયાં છે એવા તે સામદેવ શેઠ દીનવદને પાતાના મકાને આવ્યા અને ચિંતાએ તપાવેલાં હૃદયે વિવિધ ઉપાયે વિચારવા લાગ્યો. ।। ૩૫ ॥ કોઇ ઉપાય ન સૂઝવાથી એ સંબધી ધૃત્તાને બુદ્ધિ પૂછતા અને અનેક ધૂર્તીની કથા સાંભળતા કાઇ એક માણુસ કાઇ એક સ્થળે કાઈ ને આ કથા કહે છે તે સાંભળી ગયા. ॥૩૬॥ તે આ પ્રમાણે:ધૃત્તની બુદ્ધિ બાબત એ વણકામત્રની કથા કોઇ એક સામાન્ય મુડીવાળા એ વણિકપુત્રા મિત્ર હતા. વેપારમાં ઉજમાળ એવા તે મને મિત્રા જુદી જુદી મુડી લઇ એકએકપણે પરદેશમા ગયા ।।૩૭। તેમાંથી એક મિત્ર થાડું વ્ય કમાયા અને મિત્રને પુછીને ઘેર જવાની ઉત્કંઠાવાળા થયા એટલે બીજામિત્રે તેને પાતાનું એક રત્ન આપ્યું અને કહ્યું કે-(તું દેશમાં જાય છે તેા) મંત્ર ત ંત્રની માફક મહામૂલ્યવંત આ રત્ન, મારા ઘેર મારી સ્ત્રીને નિર્વાહ સારૂ હાથેાહાથ આપજે. ૫૩૮-૩૯॥ આથી દેશમાં જવા તૈયાર થએલા મિત્રે તે વાતના સ્વીકાર કરીને અને આદર પૂર્ણાંક રત્નને ગ્રહણ કરીને મિત્રને બહુ કુશલતા પૂર્વક રહેવાનો સૂચના આદિ કરવા પૂર્વક પૂછીને પોતાના દેશ ભણી ચાલ્યા અને ક્રમ પાતાના ઘેર ગયા. ॥૪૦ના અતિશય લાભવશાત્ તેણે તે રત્ન, મિત્રની સ્રોને આપ્યું નહિ. હવે ખીજો મિત્ર પણ ક્રમે વિવિધ પ્રકારનાં રત્ના કમાવાને લીધે હર્ષિતવદને પોતાના દેશ ભણી ચાલ્યા. પેાતાના નગરની નજીકના શહેરે આવતાં સાંજ પડી જવાથી રાત્રે માર્ગમાં લુંટાઈ જવાના ભયની સભાવના કરતા રત્નનો પાટલી તે નગરમાં રહેતા કેાઇ એક વૃદ્ધ અને શ્રીમંત એવા બ્રાહ્મણને ઘેર થાપણુ તરીકે મૂકીને તે રાત્રેજ પોતાના નગરે ઘેર આવ્યા, અને ‘ તને મિત્ર સાથે માકલેલ રત્ન મળ્યું છે ન?' અમ પાતાની સ્ત્રીને ષિ તવદને પૂછ્યુ'. આ સાંભળીને સ્ત્રીએ " " ના—ના મને તેણે કાંઈ આપ્યુંજ નથી.' એમ સ્પષ્ટ જણાવાથી ખિન્ન થયેા. ૫૪૧-૪૨-૪ા વિચારવા લાગ્યું કે “ મિત્ર પણ એક રત્નથી લેાભાયા તા લેભનુ ઘર એવા તે બ્રાહ્મણ બહુ રત્નાથી કેમ ન લેાભાય ? ઘણુ ધન હોવા છતાં પણ લેાભથી પરાવિત ગણાતા જે બ્રાહ્મણા શિક્ષાએ ભમે છ તે બ્રાહ્મણા હાથમાં આવેલું પારકાનું ધન ઉચાપત કેમ ન કરે? ૫૪૪-૪પા” એ પ્રમાણે આર્ત્ત ધ્યાનવશાત પીડાતા એવા તેણે ઈર્ષ્યા પૂર્વક વરસ કાઢવાનો જેમ તે ૧. થવિહિ×૫ ૧૯૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ રાત્રિ મુશીબતે પસાર કરી અને પ્રભાત થયા પહેલાં જ બ્રાહ્મણને ઘેર ગયે. મારા જેવામાં પિતાની થાપણ માગે છે, તેવામાં તે બ્રાહ્મણ, વ્યાધિથી પીડિતની જેમ અને બહેરાની માફક બીજી બીજી વાતેજ કરવા લાગે! આથી પોતાની રત્નપિટલી પાછી મળવાની આશા નાશ પામી છે જેની એ તે વણિક પુત્ર દુસહ દુઃખને વહેતે, તે દુ ખ લોકોને કહેતો અને રત્નની પિટલી પાછી મેળવવાનો કેઈપણ ઉપાય નહિ પામતે જિન ચેત્યે-મંદિરે ગયા. ત્યાં કોઈ શ્રેષ્ઠીએ તને દયા લાવીને કહ્યું કે-ધૂતાના સૂત્રોનું ગુંથન કરેલી એવી અહિં કુંફા નામે ગણિકા છે, તેનાથી તારું કાર્ય સિદ્ધ થશે.” આ વાત સાંભળીને તે વણિકપુત્ર કુંફા ગણિકાને ઘેર પહેર્યો. માર૭૪૮-૪૯ો તે ગણિકાને ધન આપવાવડે અત્યંત આવઈને પોતાનું કાર્ય કરવા જણાવ્યું. ગણુિકાએ પણ કહ્યું- હું જલદિથી આ કાર્થ સાધી આપીશ. ૫૦મા હવે તે ગણુકાએ ઉપર બહુ પ્રકારના ચિત્રવિચિત્ર તાળાં દીધેલી ચાર પેટીઓ કરાવીને પિતાના ઘરમાં રાખી. પાપા ત્યારબાદ તે ધૂનો ગણિકા રત્નની પોટલી ઓળવનાર તે બ્રાહ્મણને ઘેર પહોંચી અને બ્રાહ્મણને એકાંતે બોલાવીને શેકમય મુખે કહેવા લાગી કે “મારે એકજ પુત્ર હતું તે સમુદ્રની યાત્રાએ ગયે હતે. માર્ગમાં વહાણ ભાંગવાથી પુત્ર બૂડી ગયે અને મૃત્યુ પામ્યા તેની ચાર સ્ત્રીઓ છે પણ એકેયને પુત્ર નથી. તે ચારે સ્ત્રીઓની બહુરતથી ભરેલી ચાર પેટીઓ છે અને બીજું પણ અતિઘણું દ્રવ્ય છે. અમે જાણતા નથી કે એ દરેકનું શું થશે? જે રાજા આ વાત જાણશે તો અમે અનાથ અને પુત્ર વગરની અબળાઓનું બધું જ દ્રવ્ય લઈ લેશે! માટે જે તમે કહો તે હમણું તેમાંનું અમારા ચિત્તની જેવું અમારૂં કાંઈક કાંઈક ધન છાની રીતે લાવીને તમારી પાસે મૂકી જઈએ.” પર થી પ . બ્રાહ્મણે છૂપાવેલ રત્નની પિટલી મેળવવામાં ફંફા ગણિકાની ચતુરાઇ. ગણિકાનું એ પ્રમાણે કહેવું સાંભળીને તે બ્રાહ્મણ, હૃદયમાં પૂર્ણ આનંદિત થયે થકે દ્રવ્યના લાભથી ભૂતગ્રસ્તની જેમ પરવશ બની ગયા. પછી જેમ સદ્દગુરૂનાં વચનને ભવ્ય આત્મા સહે તેમ ગણિકાનું તે સર્વકથન સહતે બ્રાહ્મણ બોલ્યા કે જલદી લાવ અને લાંબા ટાઈમ સુધી પણ મારે ઘેર સુખે મૂકી જા. આ ઘરે તારું કાંઈપણ ધન વિનાશ પામશે નહિ મારા દેહની જેમ તારા ઘનને સાચવીશઃ અહિં રહેલું તે સર્વધન તારેજ વશ છે. જ્યારે અને જે કામ પડે ત્યારે તે સુખે લઈ જજે આ બાબતમાં પૂછવાનું અથવા વિચારવાનું અથવા વિલંબ કરવાનું છે જ શું? જલદી જલદી લાવ!' ધિક્કાર છે-ધિક્કાર છે ધૂર્તનાં વચનને. પ૭ થી ૬૦ | ગણિકાઓ પણ ઘેર આવી પિતાનાં માણસોથી અને તે વણિકથી સંકેત કરીને પોતાની ચાર શ્રેષ્ઠ દાસીઓને માથે તે ચાર પેટીઓ મૂકાવીને રાત્રે બ્રાહ્મણને ઘેર ગઈ એટલે હતુષ્ટ મનવાળો થઈને બ્રાહ્મણ ઉઠડ્યો અને જોવામાં તે પેટીઓ ઘરમાં મૂકાવે છે તેવામાં તે વણિક ત્યાં આવ્યું. તેણે બ્રાહ્મણ પાસે પ્રથમ મુકેલી રત્નની પોટલી માગી ! તેથી બ્રાહ્મણ વિચારવા લાગે કે જે આને હવે તે રત્નપિટલી નહિ આપું તો નિશ્ચય કરીને કેલાહલ થશે માટે તે અલ્પતર ૧. જw=wાતિ x ૨. pptx ૩. જોહેન ૪. નિg= Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વહિસત્રની આશ ટીકાને સરલ અનુવાદ ૨૦૧ રત્નથી કામ ?' એ પ્રમાણે વિચારીને બ્રાહ્મણે તે રત્નની પિટલી વણિકને આપી દીધી! અને કહ્યું કે “હે વણિક! તારે અહિં આ સંબંધી કાંઈ પણ ન બોલવું, અર્થાત તારી પિટલી ગૂપચૂપ લઈને અહિં કઈ જાણે નહિ તેમ કાંઈ જ બોલ્યા વિના ચાલ્યા જા.” ૬૧ થી ૬કા એટલામાં પ્રથમ સંકેત કરી રાખેલા કોઈ માણસે આવીને ગણિકાને “તારે પુત્ર દેશાંતરથી કુશલપૂર્વક આવ્યું છે એ પ્રકાર વધામણ આપી દપા આથી કૃત્રિમ હર્ષ દેખાડતી તે ગણિકા ચાર દાસીઓ સહિત નાચવા લાગી ! એ સાથે પિતાની થાપણ પાછી મળવાથી અત્યંત હર્ષિત થએલ તે વણિક પણ તેણીઓની જોડે નાચવા લાગે ! ૬૦ એમ એ છએ જણ નાચી રહે સતે તે બ્રાહ્મણ પણ નાચવા લાગ્યો. આથી કુફાએ બ્રાહ્મણને પુછયું કે- અમે તે પ્રસંગ છે એટલે નાચીએ, પરંતુ ) તું કેમ નાચે છે ? બ્રાહ્મણે કહ્યું કે-ધૂર્ત ઠગાયો તેથી નાચું છું! d૬૭ના મિત્રે રાખેલું રત્ન પણ વણિપુત્રે પાછું મેળવ્યું. ' એ પ્રમાણે તે ગણિકાની મહેરબાનીથી પિતાના શુદ્ધરત્નાને ભેટવા પામેલ વણિક, તે ગણિકાને ઉચિત દ્રવ્ય આપીને પ્રમુદિત હૃદયે પિતાને ઘેર આવ્ય!૬૮ ત્યારબાદ તે વણિકે, મિત્રે રાખેલું પિતાનું એક મહામુલું રત્ન મિત્ર પાસે માગ્યું એટલે તે પૂર્વ મિત્ર છે કેતે રત્ન મેં તારી પ્રિયાના હાથમાં આપ્યું છે! દલો આથી વણિકે તે બાબતમાં સાક્ષી મા. તે પૂર્ણમિત્રે પણ કઈ એકને લાભ દેખાડીને (લાલચ આપીને) અને કૂટસાક્ષી શીખવાડીને સાચા સાક્ષીની જે સાક્ષી લાવીને હાજર કર્યો ! ૭છે તેથી પેદવંત બનેલ તે વણિક તે સંબંધમાં કેઈપણ ઉપાય ન પામતે પોતાની ભાર્યા, તે કુટસાક્ષી અને કુમિત્રની સાથે અતિનજીકનાં ગામે ન્યાય કરવામાં કુશલ એવા એક બહુ બુદ્ધિમાન ન્યાયાધીશને ઘેર ગયે અને તેની તપાસ કરવા લાગ્યા ૭૧-૭૨ા તે વખતે કેઈએ પણ કહ્યુંકે તે ન્યાયાધીશ મૃત્યુ પામ્ય છે! આથી તે વણિક ઝરતો થકો ઘરમાં રહેલ ન્યાયાધીશના પુત્રને માતાએ ઉની રાબ પીરસી છે છતાં તે ખાવી છોડીને) કાલાવાલા પૂર્વક માતા પાસે રડીને ઘી માગતો જે ! તેથી વણિક બહુ સુરતે થકે જોવામાં પાછો જાય છે તેવામાં ન્યાયાધીશના તે નાના પુત્ર વણિકને પૂછયું કે-હે ભાઈ! મારાથી તમારે શું કામ છે? વણિકે કહ્યું-તારી આવી બાળચેષ્ટા પૂણે અવસ્થામાં અમારૂં મહાન કાર્ય તું શું કરી આપવાને પ૭૩-૭૪-૭પા ન્યાયાધીશના પુત્ર કહ્યું- અમારા ઘરમાં કોઈપણ કાર્ય અમે નિરર્થક કરતા નથી! આ રાબ અત્યંત ઉની છે તેથી તે ખાવામાં, ઘી માગવાને વ્હાને હું વિલંબ કરું છુંજે રડતાંય ઘી મળી ગયું તે લાભ છે, નહિ તે આ રાબ ઉઠાવીને પીઈ જઈશ!” તે બાલકની આવી નિપુણ બુદ્ધિથી વણિક ચમક અને પિતાને ન્યાય કરી આપવાનું કાર્ય તે બાળકને કહ્યું ! ૭૬-૭ળા બાળકે પણ તે ચારે જણને બહાર રાખ્યા અને તેમાંથી એકેક જણને ઘરમાં બેલાવીને આટાની લીલી કણકમાંથી તે રત્નના માપની ગેળીઓ કરાવી! I૭%ા તેમાં બે વણિકેએ તે બરાબર તે રન જેવડી ગેળીઓ કરી બતાવી, પરંતુ વણિકની જાય તે (પતિની વાતથી રત્નનું પ્રમાણ ) જાણતી હોવા છતાં પણ તે રત્ન જેવડી ગોળી બનાવી શકી નહિ. તેમજ તે ખોટા १ केणवि x Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતૃસત્રની આ ટીકાને સરલ અનુવાદ સાક્ષીએ “તે રત્ન બહુ મૂલ્યવાળું કહે છે તેથી બહુ મોટું હોવું જોઈએ, એમ ધારીને રત્ન કરતાં કે ગુણ મટી ગેળી બનાવી! ૭૯ આથી તે બાળકે તેઓનું કપટ પ્રગટ કરીને વણિકને તે રત્ન અપાવ્યું. એ રીતે બાલ પણ અબલબુદ્ધિ તરીકે પ્રસિદ્ધ થયે! અથવા બુદ્ધિને વિષે કઈ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી? ૮ સમદેવે મહાન કિંમતી પાંચ રને મેળવવા કરેલ ફરીઆદ. આ (લેક ૩૭ થી ૮૦ સુધીની) કથા સાંભળીને સોમદેવે પણ નિપુણ ગણિકાઓને તેમજ ન્યાય કરનારાઓને પણ પોતાના પાંચ મૂલ્યવંત રોની થાપણ પિતાના મિત્ર વસુદત્તે ઓળવી હોવાની અને તે રત્ન પિતાને યેનકેન ઉપાયે મેળવી આપવાની વાત કહી. છતાં તેઓથી પણ કાંઈ કાર્ય સિદ્ધ થયું નહિ! ૮૧ તેથી તે સમદેવ શેઠ ચિંતવવા લાગ્યું કે–ખરેખર મારાં રને ગયાં: ખેદની વાત કે-મારા અભાગ્યને ગજ એ છે કે-જેથી માર્ગને વિષે પણ મારી પર ધાડ પડી! ૮૨ાા હવે તે નિરાશભૂત થએલ સોમદેવશેઠ, પિતાનું કઈ પ્રિયજન મૃત્યુ પામ્યું હોય તેમ પ્રલાપ કરતા રાજદ્વારે પહોંચ્યા અને દૈવવશાત તેને રાજાએ દીઠો! ૮૩ રાજાએ દયા લાવીને સેવકોને “આ કોણ છે? કેમ વિલાપ કરે છે?’ એ પ્રમાણે પૂછયું: એટલે સેવકોએ પણ સેમદેવશેઠનું સમસ્ત વૃત્તાંત રાજાને યથાસ્થિત જણાવ્યું ૮૪ તેથી રાજાએ શેઠને બેલાવીને પૂછતાં શેઠે પણ પિતાના હૃદયનું દુઃખ કહીને રાજાને વિનવણી કરી કે હે દેવ! આપનો સેવકજન એવા મારી ગતિ હવે તમે જ છો. ૮પ આ સાંભળીને રાજાએ કહ્યું – સ્વસ્થ થઈને તે રત્નનું નામ પ્રમાણે, મૂલ્ય વિગેરે સર્વ મને વિશ્વાસયુક્ત જણવ ૮૬ રાજાએ તેમ કહેવાથી સોમદેવ શેઠે પણ રત્નનું નામ, પ્રમાણે, મૂલ્ય વિગેરે યથાર્થ પણે જણાવ્યું. તેથી રાજાએ પણ જાણ્યું કે-આ શેઠ નકકી સત્યવાદી છે, એટલે શેઠને કહ્યું–હે ભદ્ર! આ તારા કાર્ય સંબંધમાં કઈ પણ ઉપાય શોધી કાઢીશ. એ પ્રમાણે ઘણું કહેલા સોમદેવ શેઠને રાજાએ વિસર્જન કર્યો. ૮૭-૮૮ ત્યાર બાદ એક થાપણનાં રને પકડવાની દિવસે ન્યાયના અથી રાજાએ રત્નના સવે વેપારીઓને લાવીને રાજાની સુંદર યુકિત, કહ્યું- હે ઝવેરીઓ! તમારા દ્વારા હું મણિમય મુકુટ ઘડાવીશ. આટલા વળી બહુરત્ના પૃથ્વી છે અને રોહણાચલ આદિ પર્વતેને વિષે રમણીય મણિઓ છે. વેપારીઓ પણ ઘણા પ્રકારના દેશમાં બહુ ફરનારા હોય છે તેના તેથી જે સજજનનાં વચની જેમ બહુ ગુણવાળાં કઈ કઈ રત્નો તમારા પાસે હશે તો તે હું લઈશ અને તેનું તમને અતુલ્ય મૂલ્ય પણ અપાવીશ. ૯. તેથી વેપારીઓ! તમે પિતાના પુત્રો દ્વારા પોતપોતાનાં રત્ન કરંડીઆઓ જે હાલતમાં બાંધ્યા હોય તેજ હાલતમાં મારા માણસો (રાજપુરૂષ) ની નજરે અહિં મંગાવે. ૯૨. એ પ્રમાણે રાજાની આજ્ઞા પામેલા તે ઝવેરીઓએ પણ રાજાની આજ્ઞા અનુલંઘનીય જાણીને રાજાએ કહ્યું તેજ પ્રમાણે પિતાના ઘેરથી રત્નનાં કરંડીબાએ મંગાવ્યા.૯૩ “મારા મણિ અમૂલ્ય છે, રાજા પાસેથી તેનું ઇચ્છા અજબ દ્વવ્ય લઈશ” એ વિચારવડે અત્યંત પ્રમુદિતચિત્તવાળા બનેલા વસુદત્ત પણ કરંડીઓ ૧ વોરિ x Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધતિક્રમણ-વતિસૂત્રનો આદશ ટકાના સૉલ અનુવાદ ૨૦૩ ' મગાન્યા ! ૫૯૪ા રાજાના આદેશથી રત્નપરીક્ષકાએ તે રત્ના પારખતાં વસુદત્તનાં કર ડીઆમાં પાંચે રત્ના શ્રેષ્ઠ દીઠાં ૫૯૫ ॥ તે રત્નાને પૂર્વ સંકેત કરી રાખેલા વસુદત્તના કરંડીઆમાંથી તે રત્નપરીક્ષકાએ જોતાં તે જ રત્ના છે એમ જાણ્યુ', સવાઁ નિશાના રાજાએ પકડેલાં સામદેવ- પણ જાણ્યાં અને રાજા પાસે તે વર્ણવી મતાન્યાં હ૬॥ ‘ આવતી શેઠનાં પાંચ રત્ના ! કાલે મૂલ્યથી હું તેમાનાં કેટલાંક પણ રત્ના ખરીદીશ' એમ કહીને રાજાએ સામદેવને ખેલાવીને સર્વ વેપારીઓને વિસર્જન કર્યા. ।। ૯૭ ૫ સેામદેવે પણ ઘણાં રત્ના જોડે મેળવી દીધેલાં તે પાંચેય રત્નાને ‘૫’ખાણી જેમ પેાતાના ઇંડાંને આળખી કાઢે' તેમ ઓળખી કાઢવાં અને રાજાને તત્કાલ ખતાવ્યાં | ૫૮ના આથી ઢઢપણે સત્યની ખાત્રી થએલ રાજાએ સામદેવશેઠને બહુ સારૂં' એમ કહીને ખીજે દિવસે મણીના માલીકા, પરીક્ષકા અને સેામદેવશેઠને ખેલાવ્યા. માલા ‘ આ દરેક રત્નાને વિષે જે રત્ના અતુલ્ય અને મહાન કિ ંમતી હોય તે સ્નેનું મૂલ્ય કા ' એ પ્રમાણે કહેવાથી જેવામાં રત્નપરીક્ષકા મહાહિકમતી રત્નાનું મૂલ્ય રાજાને કહે છે; તેવામાં રાજાએ પ્રથમથી શીખવાડી રાખેલ સામદેવશેઠ કહેવા લાગ્યા કે-હે સ્વામી ! આ મહામૂલાં પાંચેય રત્ના મારાં છેઃ મેં આ વસુદત્ત નામના મારા મિત્રને ઘેર થાપણ તરીકે મૂકેલાં છે, ૧૦૦-૧૦૧૫ આથી વિસ્મિત થયા હાય તેવા દેખાવ કરીને રાજાએ વસુદત્તશેઠને કહ્યું કે-આ સેામદેવશે શું કહે છે? આ સાંભળીને હૃદયમાં ધ્રાસકો પડેલ વસુદત્તશેઠ પણ ધૃષ્ટતા ધારણ કરીને ખેલ્યા. ૧૦૨૫ હે રાજન્! ધનનો નાશ થવાથી આ સામદેવશેઠ નક્કી ગાંડા જેવા થઇને જ મારાં રત્ના-મારાં રત્ના એમ ઝંખના કરી રહેલ છે! આ સાંભળીને સામદેવશેઠ પણ ખેલ્યા-અત્યંત લેાશરૂપી ગ્રહથી ગ્રહણ થએલ તું જ ‘ રત્ના-રત્ન ' એમ ઝંખના કરી રહ્યો છેઃ ।। ૧૦૩૫ તે ખનેને એ રીતે કલહ થયેા ત્યારે રાજાએ વસુદત્તને પૂછ્યું:“તે આ રત્નો કયાંથી પ્રાપ્ત કર્યાં ? વસુદત્તે કહ્યું:-બાપદાદાના ક્રમથી આવેલાં છે. રાજાએ કહ્યું-આ ખાખત કેઇપણ સાક્ષી છે ? વસુદત્તે કહ્યું-ઘણા સાક્ષો છે. આ સાંભળીને રાજા મનમાં અત્યંત કાપાયમાન થઇને મેલ્યા કે‘જો એમજ છે તેા ગેાત્ર જેનું પ્રમાણભૂત હાય અને ગોત્રમાં સહુથી વડીલ જેવા હાય તેવા સાક્ષીને જલિદે લાવ. આ સાંભળીને વસુદત્ત પણ તેવા સાક્ષીને લાવવા સારૂ નીકળ્યે. ॥ ૧૦૪ થી ૧૦૬ ॥ ત્યારબાદ જાણીને કુપિત થએલા વિધિએ જાણે સર્વસ્વ હરી લેવાજ સારૂ દાંત પાડી નાખ્યા હાય તેવા અત્યંત જર્જરિત દેહવાળા, મુખમાંથી લાળા ઝરી રહેલા, મુખે અને મસ્તકે આવેલાં પળી (ધોળાવાળ) વાળી ભૂમિમાં કરચલીઓ પડેલા અને ધન ગુમાવેલા એવા ” એક જીના શેઠને તે મળ્યું અને તેને એકાંતમાં લઇ જઈને કહ્યું કે-(સવા સવા ક્રોડનાં પાંચ રત્ના સાક્ષીના અભાવે મારાં ચાલ્યાં જવા સંભવ છે, માટે) તુ મને અનુકુલ સાક્ષી આપશે: તે સાક્ષી બદલ એક રત્નનું ૧ વિય૦ × ૪ , આ પાપી છે. એમ ક રાજાએ વસુદત્તને સહુ વચ્ચે અપરાધી તરીકે જાહેર કરવા. ** Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-"દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ મૂલ્ય આપીશ. ૧૦૭–૧૦૮૫ ધનથી લુબ્ધ બનેલા એવા તે મૂખ જીણુ શેઢીએ પણ જલદી તે વાતને સ્વીકાર કર્યા. આશારૂપી પિશાચિનીથી હણાએલાએને શીરે જલદી વજા પડા ૫૧૦૯૫ કહ્યું છે કે:- ચૌવન ચા કરત, રારીર ચાધિપીદિતમ્ મૃત્યુરાજાંન્નતિ કાળાંન્તુળા નિહ્રષા||૧૦|| અર્થ: યૌવનને વૃદ્ધાવસ્થા ગળી ગએલ છે, શરીર વ્યાધિથી પીડાઇ રહેલ છે, પ્રાણાને મૃત્યુ ઇછી રહેલ છે: માત્ર એક તૃષ્ણા જ નિરૂપદ્રવ છે ૫૧૧૦ ભૂત ભરાએલ, લાભથી ક્ષુભિત થએલ, વિચારહીણુ અને ધૃષ્ટ હૃદયના તે ને મુઠ્ઠી, વસુદત્ત સહિત રાજા પાસે આવ્યા; એટલે રાજાએ તેને પાસે લાવ્યા અને કહ્યું-ધ્રૂજી રહેલ અને સર્વ દિશાથી ગળી રહેલ એવા પલિત અંગવાળા સ્થવિર ! જુઠ્ઠું મેલીશ નહિ: તારી ઉમ્મર પણ વિશ્વાસલાયક છે માટે સાચું હાય તેજ એલજે: ।૧૧૧-૧૧૨ આ સાંભળીને તુરત જ સત્યવાદીની માફક રાજાના પગે હાથ લગાડીને તે દુરાત્મા બુઢ્ઢાએ કલ્પિતવાણીથી સાક્ષી ભરી ! અને આત્માને પણ પાપથી ભર્યાં! ॥૧૧॥ ત્યારબાદ દુ:સહુ ક્રોધથી અધિક ક પતા રાજા સમસ્તજનાને ઉદ્દેશીને ખેલ્યા હું હું લેકે ! આ બંનેયનું દુષ્ટપણું જુએ. ૫૧૧૪ા અહા ! પાપથી દ્રુગ્ધ થએલા આ રાસાનાં હાડકાંની સંધિએ પણ કેવી ઢ=શિથિલ પડી ગઈ છે? છતાં પણુ તેની હે ! નગરધૃષ્ટતા અને અતિ નીચ પાપીતા ! કે-જેણે સભાની ચ અપેક્ષ રાખી નથી, પેાતાનાં પળીયાં ( ધેાળાવાળ)ની પણ લાજ આણી નથી ! મારાથી પણ તે ખીતા નથી અને કમથી પણ શકાએલા નથી! ૫૧૧૫–૧૧૬૫ આત્માના શત્રુ એવા આ વસુદત્તની પણ ઘણી આશ્ચર્યકારી ધૃત્ત ધૃષ્ટતા જીએઃ કે જે મારી ખુદની સામે પણ આવુ... માયાકપટ કરી શકેલ છે! ૫૧૧૭ણા દ્રોહાને વિષે મિત્રદ્રોહ, સમસ્ત પ્રકારના મૃષાવાદને વિષે થાપણ મૃષા, સકૂટને વિષે ફૂટસાક્ષી અને સમસ્ત કપટને વિષે વિશ્વાસુજન પ્રતિનું કપટ આ સમસ્ત મહાપાપા પાપચિત્રવાળા ખંને જણે કર્યાં છે; છતાં પણ ધૃષ્ટપણાથી તે દુષ્ટો મારાથી પણ અશકિત ચિત્તવાળા છે! ॥૧૧૮–૧૧૯॥ તે અને તેવા દુષ્ટ હાવાથી રાજાએ તે નેનુ બીજું પણ સમસ્ત ુચરિત્ર જણાવવા પૂર્વક ઉચ્ચારીને અને તે દુર્વ્યરિત્રા તેઓએ જે જે જનાની સાથે કર્યા તે તે જનાનાં નામેા વિગેરે દેખાડીને ન્યાયાધિકારીઓને કહ્યું-હું હું ન્યાયાધિકારીએ આ અને દુની`તિકારકાના ફ્રેંડ શું? તે તમે કહેા. ન્યાયાધિકારીઓએ ખાટા સાક્ષીની જીભ છેદી, પણ કહ્યું-આપ જે આજ્ઞા ફરમાવા તે તે બન્નેના ઈંડ અને થાપણ એળવનાર ॥ ૧૨૦-૧૨૧ / આથી ક્રોધના ખખતર રૂપ અનેલા નૃપતિએ વસુદત્તને દેશનિકાલ સજા, ફૂડસાક્ષી પૂરનાર વ્રુદ્ધની જીણુની રેખા હણાઇ ગએલી જીભને પંખીની પાંખની જેમ કાપી નાખી. વસુદત્તના અને હાથ કાપતા હતા તેવામાં · સાહેબ ! એ મારા મિત્ર છે,’ એમ વિનંતિ કરીને સામદેવે છે।ડાવ્યા ! અહા, અને મિત્રા વચ્ચેનું અંતર !!! ૫૧૨૨-૧૨૩ા આથી રાજાએ, · તે અન્યાયકારી હેાવાને લીધે તેનું સ`સ્વ હરીને તેહમાં કૃમિ પડેલ કુતરાને ઘરમાંથી હાંકી કાઢે તેવી રીતે તેને વસુદત્તને) હું ગળું જ્ઞા Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૨૦૫ પિતાના દેશમાંથી દૂર કર્યો. ૧૨૪ ધિક્કાર છે-ધિક્કાર છે હતબુદ્ધિ એવા નિર્દય દુષ્ટ પાપીને કે-અતિવૃષ્ટ એવા તેઓને આ લેકમાં રહેવાનું અને પરલોકમાં જવાનું સ્થાન નથી. ૧૨પા ધિક્કાર છે-ધિક્કાર છે વૃદ્ધ, લુખ્ય અને મૂખંજનેને કે-જેઓ અવિચારીપણે ચેષ્ટા કરતાં પૂર્વે મેળવેલી સર્વ સમૃદ્ધિ પણ જલદિ બળાત્કારે વી નાખે છે! ૧૨૬ ખરેખર પરાયું ધન છે, તે પ્રત્યક્ષ ઉત્પાત છે, મહાન અનર્થ છે, પ્રકટ મહાભય છે, વિષમ વિષ છે, હુતાશન છે, પાશ છે, સર્ષ જ છે. ૧૨છા ત્યારબાદ આ જ ભવન પાપને દુસહ દાવાનલની જેમ અનુભવતે તે વસુદત્ત, પુત્રાદિ કુટુંબ સહિત દૂર દેશાંતરે પહોંચે છે ૧૨૮ છે કઈ ગામને વિષે પહેલાં પરિચયમાં આવેલ કઈ વણિકે તેને દયા લાવીને પોતાના ઘેર આવાસ આપે, તે પણ તે તેને પોતાનાં વિવિધ પ્રકારનાં હૃદયનાં દુઃખે જણાવતો જ રહ્યો. ૧૨૯ કહ્યું છે કે- ' , दहइ सुअणविओगो, दहइ अणाहत्तणं परविएसा। दहइ अ अब्भक्खाणं, दहइ अकजं कयं पच्छा અર્થ:-(દેશનિકાલ થનારને) પછીથી સ્વજનને વિયેગ બાળે છે, અનાથપણું બાળે છે, પરદેશ બાળે છે, ખોટું આળ આપ્યું હોય તે બાળે છે અને કરેલું અકાર્ય બાળે છે. ૧૩૦ વસુદત્તને રહેવા આશ્રય આપ્યો હોવા છતાં પણ તેને હૃદયનાં દુઃખ સંતાપી રહ્યાં જોઈને તેને આશ્રય વસુદત્તનું દુર્ગતિગમન આપનાર વણિક વિચારવા લાગ્યું કે-આ બીચારે પિતાનાં પાપથી અને હણાઈ ગએલો છે, છતાં તેને કઈ પણ ઉપાયે હું સુખી કરૂં વિલ્હેલ પુત્રને સંતાપ. માણસને ઉદ્ધાર કરવામાં મહાન પુણ્ય છે.' ૧૩૧ કહ્યું છે કેविहलं जो अवलंबइ, आवइपडिअं जो समुद्धरइ। सरणागयं च रक्खइ, तिसु तेसु अलंकिआ पुहवी ॥ અર્થ-જે માણસે વિહ્વલ-કાંદિશીકજનોને આલંબનભૂત થાય છે, જે માણસે આપત્તિમાં સપડાએલા પ્રાણીઓને ઉદ્ધરે છે, અને જે માણસે શરણુગતોનું રક્ષણ કરે છે તે ત્રણ પ્રકારનાં માણસેથીજ આ પૃથ્વી શોભારૂપ છે. ૧૩રા એ પ્રમાણે વિચારીને તે વણિકે વસુદત્તને નવાં જીવનની માફક પોતાની મૂડી આપી ! એ મૂડીથી જુદું ઘર વસાવેલ વસુદત્ત શેઠ પણ વેપાર ચલાવવા લાગ્યા. {૧૩૩ મરણ અંત છે જેને એવા અશરણભૂત જીવેકનાં તથા અંત જેને વિરસ છે એવા અસાર સંસારનાં બહુ કરેલાં છે પાપકમ જેમણે એવો તે હતધમી વસુદત્ત શ્રેણી અન્યદા જર્જરિત અવસ્થાને પામ્યા થકે જ જલદી મરણ પામ્ય અને સ્વકર્માનુસારી ગતિએ ગયે. ૧૩૪–૧૩૫ ત્યારબાદ અત્યંત શોકને લીધે અથુ ઝરતાં નેત્ર અને દીનવચનવાળા તેના પુત્રે રડી રડીને તેને ચિતા વિગેરે સંસ્કાર કર્યો. અને પિતાને અગ્નિદાન આપ્યું તે સ્થળે તેણે એક વિસ્તીર્ણ ઘરચંeતરે કરાવ્યું તેમજ તે ચતરામાં પિતાનું નામ, મરણનું વર્ષ, તિથિ વિગેરે કોતરાવ્યું. ૫૧૩૬-૧૩છા ત્યારબાદ ક્રમે કરીને શ્રેષ્ઠ ઔષધેવડે રોગને ઉપશમાવવાની જેમ વ્યાપારવડે શોકને ઉપશમાવીને તે ધનદત્ત પુત્ર ચિત્તમાં વિચારે છે કે ” હા ! અનેક અનર્થને પિદા કરનારા અન્યાય વડે મારા પિતાએ સર્વસ્વ હરાઈ જવું १ पिहगेहो x २ रोग पिव-रोग इव ૩૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ ર૦૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દેશનિકાલ થવું વિગેરે દુસહ દુઃખ પ્રાપ્ત કર્યું: સજજનેને વિષે હસીનું ભાજન બન્યું અને પિતાએ ભેગવેલાં પાપનાં સ્વજનોને પ્રેમ ગુમાવ્યો! ખેદની વાત છે કે-પિતા આ જન્મ પ્રત્યક્ષ ફલે જોઈને ધનદત્ત અને પરજન્મ ફેકટ કેમ ગુમાવી બેઠે? હું તે સ્વ અને પરનાં ધર્મનો સ્વીકાર કરી ગાળેલ કાર્યોને વિષે હવે એવી રીતે યત્ન કરીશ કે મારે સર્વત્ર ન્યાય સુંદર જીવન. ગણાય અને ઉત્તમ સાધુવાદ પ્રસરે કહ્યું છે કેअकृत्वा परसन्ताप-मगत्वा खलनम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यत्स्वल्पमपि तद्बहु॥ અર્થ-પરને સંતાપ ઉપજાવ્યા વિના, ખળજને પાસે નમ્રતા બતાવ્યા વિના અને સજજનના માર્ગને છોડ્યા વિના જે થોડું પણ પ્રાપ્ત થાય છે તે ઘણું છે. વળી હું એકલે છું, મારે કઈ સ્વજન નથી તેમજ કેઈ સહાયક નથી તેથી ધન વિના મારે તો આ બધુંય અરણ્યની જેવું શૂન્ય છે. કહ્યું છે કે - अपुत्रस्य गृहं शून्य, दिशः शून्या ह्यबान्धवाः। मूर्खस्य हृदयं शून्यं, सर्व शून्यं दरिद्रता॥ અર્થ-અપુત્રીઆને કેવળ ઘર જ શૂન્ય છે, બંધુ વિનાના માનવીને કેવળ દિશાઓ જ શૂન્ય છે. અને મૂર્ખ જનને હૃદય જ શૂન્ય છે, પરંતુ જેને દરિદ્રતા વરી છે તેને તે બધું જ શૂન્ય છે! ૧૩૮ થી ૧૪જા” એ પ્રમાણે બહુવાર વિચારીને ધનદત્ત, આપત્તિ વખતે સહાયક બને તેવા એક ઉત્તમબુદ્ધિ આપનાર સજજનને સુમિત્ર કરીને યુક્તિ પૂર્વક વેપાર ચલાવવા લાગ્યો! ૧૪પા બાદ સુગુરૂને જેગ મેળવીને અને તેવી જ રીતે ધર્મોપદેશ પામીને પિતાનાં હૃદય કમલને વિષે હારની જેમ પરદ્રવ્યપરિહારવ્રતને ધારણ કર્યું અને તે ઉત્તમતર આત્માએ ભાવપૂર્વકના સમ્યક્ત્વ આદિ ગ્રહીધર્મનો પણ યથાશક્તિ સ્વીકાર કરીને અતિચારનો લેશ પણ લાગવા દીધા વિનાનાં તે ત્રીજા અદત્તાદાનવિરમણવ્રતનું પાલન કરવા માંડ્યું! I૧૪૬–૧૪ળા બેટાં માપ અને તેલ આદિથી વધારે ઓછું આપવું લેવું વિગેરે પાપ વ્યાપાર છેડી દેતાં તે ધનદત્ત, વ્યવહારને વિષે “શુદ્ધિ રાખવી અતિદુષ્કર હોવા છતાં પણ શુદ્ધિ કરી! એટલે કે ન્યાયસંપન્નવિભવ જ પ્રાપ્ત કરવામાં નામના મેળવી! ૧૪૮ કહ્યું છે કેआहारे खलु सुद्धी, दुलहा समणाण समणधम्ममि । ववहारे पुण सुद्धी, गिहिधम्मे दुक्करा भणिआ॥ અર્થ-સાધુઓને સાધુ ધર્મના પાલનમાં આહારને વિષે શુદ્ધિ રહેવી તે દુર્લભ છે તેમ ગૃહસ્થને ગૃહીધર્મના પાલનમાં વેપારને વિષે શુદ્ધિ રહેવી તે દુષ્કર છે I૧૪ા “આ ધનદત્ત ખરેખર વિશ્વાસ કરવા લાયક છે એમ માનીને અનેક જણ, બીજા ચિરપરિચિતેને પણ છોડી દઈને ધનદત્ત પાસે જ લેવડદેવડ કરવા લાગ્યા! / ૧૫૦ છે અહે ! સર્વ પ્રકારની સમૃદ્ધિની સિદ્ધિ કરી આપનારી વ્યવહાર શુદ્ધિ!!! કે-જે શુદ્ધિને વિષે આ લેકમાં નિર્મળ યશ અને વિભવની પ્રાપ્તિ છે અને પરલોકમાં પણ ઉત્તરોત્તર મેક્ષની પ્રાપ્તિ છે. ૧૫ના એ પ્રમાણે ધનદત્તને જ બહુ વેપાર ચાલતો જોઈને બીજા તુચ્છ બુદ્ધિવાળા વણિકે ધનદત્ત પ્રતિ શત્રુની જેમ અત્યંત મત્સર-દ્વેષ ધરવા લાગ્યા. મેં ૧૫ર છે જેમ જેમ ધનદત્તનાં ગુણ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાદ્ધપ્રતિક્રમણ-વાદનુસત્રની આદશ ટીકાને સરલ અનુવાદ હ૭ વર્ણને પ્રસરવા લાગ્યા અને તેને બહુ લાભ થતો જોવા લાગ્યા તેમ તેમ તે કેવી વણિકે, ધનદત્ત પ્રતિ આંખોને વિષે ઝેર જ ભર્યું હોય એમ આ તાણવા લાગ્યા! ૧પયા આ લેકમાં બીજાને સુખી જોઈને, ફેકટ જ દુખી થતા અને પરલોકમાં પણ પિતાને માટે વ્યક્તિને હણી નાખતા એવા પારકાની અદ્ધિ જોઈને બળી મરતા પા૫પરાયણ આત્માઓને ધિક્કાર છે. ૧૫૪ તે માટે કહ્યું છે કે – वरं प्रज्वलिते वह्नावह्नाय निहितं शिरः । न पुनगुणसंपन्ने, कृतः स्वल्पोऽपि मत्सरः ॥१५५॥ અર્થ:-ચેમેરથી ભડકે સળગી રહેલા અગ્નિમાં જલદી મસ્તક નાખવું સારું પરંતુ - ગુણવંતજન પ્રતિ હેષ સ્વલ્પ પણ કરવો સારો નથી. ૧૫૫ ધનદત્તના રોમેર પ્રસરેલ હવે ઈર્ષ્યાથી બળી રહેલા તે દુરાત્મા વણિકે, ધનદત્તને સંકટમાં યશવાદ અને વધી રહેલ પાડવાને અને તેને દંડાવવાને માટે સર્પની જેમ સર્વત્ર છિદ્રો અતુલ ત્રાદ્ધિ સામે પી જેવા લાગ્યા; તે પણ સત્યચરિત્રવાન એવા તે ધનદત્તનું નાનું વણિકના તુચ્છ પ્રપંચે, સરખું છિદ્રપણ શોધી શક્યા નહિ! ખરેખર! દૂધમાંથી પૂરા અને અમૃતમાંથી ઝેરને એક કણ પણ ક્યાંથી મળે? ૧૫૬૧૫ડા તેથી તે કપટકુશળ વણિકોએ ધનદત્તના ઘરની સામે તથા દુકાનની સામેની માર્ગની રજ-ધૂળમાં છાની રીતે મોટાં મૂલ્યવાળા મણિઓ વેરવા માંડયા: પરધનને વિષે નિરીહ ચિત્તવૃત્તિવાળ ધનદત્ત પણ તે મણિઓને જોઈને જોરથી બોલવા લાગ્યા કે “હે હે ભાઈઓ! રસ્તામાં મણિઓ કેણે પાડ્યા છે?” આથી મણિઓ વેરનારા તે કપટકુશલ વણિકે, સંભ્રમપૂર્વક આવીને આ મણિઓ નકકી અમારા છે–અમારા છે, પ્રમાદથી પડી ગયા છે એ પ્રમાણે બાલતા સત્વર લેવા લાગ્યા. | ૧૫૮-૫૯-૬૦ || એ રીતે (ગયેલા મણિએ પાછા મળ્યાથી બહુ આનંદ થયે હોવાને ભાસ આપવા સારુ તે કપટી વણિકે, તે મણિઓને રસ્તામાંથી વિણતાં બહારથી પિતાને હર્ષિત દેખાડવા લાગ્યા અને અંદર પેટે તે ફસાવે હતું તે ફસાચેલ નહિ હોવાથી કપટફલા જ રહ્યા થકા બહુ ઝાંખા પડી ગયા: ૧૬૧ાા ધનદત્તને યેનકેન પ્રકારે ઠગવામાં તત્પર એવા તે કપટવણિકે એ બહુ બહુ દિવસને અંતરે તે કપટની જેવાં બીજાં અનેક પ્રકારનાં કપટપ્રપંચે રચ્યાં. તથાપિ સર્વકૃત્યમાં શુદ્ધ એ તે ધનદત્ત, કેપણ સ્થળે લેભાય નહિ ! અહો-અહો નિયમ પાળવામાં ધનદત્તના ચિત્તની એકાગ્રતા ! - ૧૬૨-૬૩ છે ત્યારે તે કપટવણિકો વિચારવા લાગ્યા કે આ રીતે રો વિગેરે માર્ગમાં વેરીએ છીએ તેમાં તે ધૂર્ત, એ પ્રકારની બીજાની દષ્ટિ પડવાની શંકાને લીધે તે ચીજો હાથમાં કેમ ઝાલશે? અર્થાત ત્યાં સુધી રસ્તામાં વેરાતી તે તે ચીજો ધનદત્ત લેશે જ નહિ, અને તે ચીજે તે લે નહિ ત્યાં સુધી તેને ફસાવવાનું બને જ કયાંથી? માટે રુદે હવેથી બીજા જ પ્રકારનું કે કપટ કરીએ. ૧૬૪. એ પછી ઘણા દિવસો ગયા બાદ તેમાંના કેઈ ઘણે ધૂર્તવણિક કેઈ હાને ધનદત્તની દુકાને જઈને બેઠે થકે જોવામાં અહિં તહિ જુએ છે તેવામાં ધનદત્ત વિગેરેનું ચિત્ત અન્યત્ર રોકાયેલ હેયે સતે સમય મેળવીને તેણે ધનદત્તનાં આભૂષણેના Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ કંડી આમાં એક મણિની મુદ્રિકા નાખી દીધી! ૧૬૫-૧૬૬ો તે ક્રોડ મૂલ્ય આપતાં પણ મળવી દુર્લભ એવી જાત્યસુવર્ણથી ચારે બાજુ મઢીને જડેલ તે મણિની વીંટીને સળગતા અગ્નિની જેમ કરડીઆમાં નાખીને તે પાપી ચાલ્યો ગયો! | ૧૬૭ આથી હર્ષિત થએલા તે બધા દુ વણિકો બીજે દિવસે વિચારે છે કે હવે તે તે મુદ્રિકા-વટી પ્રકટ કરાવીને ધનદત્તનું સર્વધન દંડાવીશું. ૧૬૮ અહિં એવું બન્યું કે શુભ કર્મસંગે તેજ દિવસે કેઈ કાર્યને લીધે ધનદત્ત પોતાના આભરણને તે કરંડીઓ ઉઘાડીને જોવા લાગ્યો. તેવામાં તેણે તેમાં રતનની નવી ઉત્કૃષ્ટ મુદ્રિકા દીઠી ! અને તુર્તજ “આ મુદ્રિકા કેની? અહિં કયાંથી અને કેવી રીતે આવી ?” એ વિચાર વિસ્મિત બન્યું. ૧૬૯-૧૭મા ઉત્તમોત્તમ પણ પર દ્રવ્યને ઢેફાંની જેવું જ માનતો ધનદત્ત જેવામાં તે મુદ્રિકાને પ્રપંચી મુદ્રિકા જાહેર નહિ (આ કોની છે? એમ) પ્રસિદ્ધ કરે છે, તેવામાં તેના મિત્ર કરવાને મિત્રને બોધ, તેને કહ્યું – “આ એક મુદ્રિકા જ કનકની અનેક કેડીઓ છે. પુણ્યવશાત પ્રાપ્ત થએલ તે કનકની કોડીઓને લેકમાં શું કામ જાહેર કરે છે? ૧૭૧-૧૭રા આમ છતાં તું જે તે મુદ્રિકાને જાહેર કરીશ તે ખરેખર તે મુદ્રિકાને તેના માલિક સિવાય બીજા કોઈ માણસ અથવા કે ધૂર્ત અથવા તે રાજા લઈ જશે અને તેમાં તારા હાથમાં કાંઈજ નહિ આવે. ૧૭૩ આ કિંમતિ ધન ભૂખ્યાને ભક્ષ્યની જેમ અને તરસ્યાને પાણીની જેમ તે પ્રાપ્ત કર્યું છે કે-જેને માટે લેકે અનેક કષ્ટ ઉઠાવે છે, ધનને માટે અટવીમાં જાય છે, વિદેશમાં જાય છે, દરીયા પાર જાય છે, સ્મશાન સેવે છે, જલમાં ડુબકી મારે છે, અગ્નિમાં પ્રવેશ છે, ગિરિની ગુફાઓ સેવે છે, કૃષિ-શિલ્પકામ અને કુસેવા તથા યુદ્ધ વિગેરે કરે છે. I૧૭૪–૧૭ | માટે હે ભદ્રિક! આ મુદ્રિકાને તું જીવિતની જેમ બહુ સંભાળ પૂર્વક રાખ: “મારી પાસે મુદ્રિકા આવી છે એમ કોઈને પણ કહીશ નહિ. ૧૭૬ ઈત્યાદિ મિત્રની વાત સાંભળીને નિયમનું પાલન કરવામાં એકનિષ્ઠપણે તત્પર એવા ધનદત્તે કહ્યું- હે મિત્ર! મારે ચરીત્યાગનો નિયમ છે તેથી આ મુદ્રિકા હું નહિ રાખું. ૧૭૭ પૂર્વે પણ અનેકવાર મારી નજીકમાં પડેલા અને મને હાથ લાગેલાં દિવ્યરને જાહેર કરીને મેં તેના માલિકને આપ્યાં છે. ૧૭૮ અદત્ત એવા પરધનને વિષે કઈ મૂઢ આત્મા જ પિતાનું ચિત્ત રાખે કારણકે તેવું ધન લેવાથી આ લોક અને પરલોકમાં પણ અનર્થો દ્રષ્ટિ સામે રહેલા છે ૧૭૯ આ વાત સાંભળીને મિત્રે કહ્યું “તેં આ મુદ્રિકા કયાઈથી ઉઠાવી નથી, પછી એ ચોરીનું ધન શી રીતે કહેવાય? કેણ જાણે છે કે તારા ભાગ્યવશાત તે મુદ્રિકા અહિં કે અને કેવી રીતે મૂકી ? અથવા તે તારી ઉપર પ્રસન્ન હૃદયવાળો તારી ગેત્રદેવીએ જ તે મુદ્રિકા તને આપી એમ સમજ: નહિતો બન્નવ-નિર્વિ=તારી સિવાય બીજા કેઈને જ્યાં હાથસંચાર નથી એવા તારા આ કરંડીઓમાં તે મુદ્રિકા આવે કેવી રીતે ? આમ છતાં જે આ મુદ્રિકાને કેઈ ધણી હશે તે તે માણસ જ હવેથી (તે મુદ્રિકા તારી પાસે આવી છે એમ કેઈથી) જાણશે અથવા તને જણાવશે અથવા (તે બાબત તને) પૂછશે Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ કોકાને સરલ અનુવાદ ૨૦ અથવા તે (કઈ દ્વારા તને ) કહેવરાશે પણ ખરે ૧૮૦ થી ૮૨ છે અથવા તે ઘણું વિકથી શું? આ મુદ્રિકા તને મેં જ આપી છે એમ સમજ, અને તેને તું યથેચ્છપણે ભેગવ તથા ધર્મકાર્યમાં વાપરઃ તેથી એમ કરવામાં કેઈપણ પ્રકારે ધર્મને લેપ પણ થતું નથી તેમજ ન્યાયને પણ લેપ થતો નથી. માટે હે મિત્ર! હું કહું છું તે સમજ-સમજ આવા ગંભીર કાર્યમાં મુંજા નહિ. I ૧૮૩-૮૪ . આમ છતાં પણ હે મિત્ર-ધનદત્ત ! જે તું “આ પારકું ધન છે” એમ શંકા કરે છે તે આ મુદ્રિકા કોઈને પણ ધર્માદા તરીકે આપી દે અથવા તે મને જ આપી દે છે ૧૮૫ અને એમ કરીશ એટલે સમ્યગૂ ધર્મને પામીશ અને મિત્રતાને સફલ કરનાર થઈશ. તેમ કરવામાં અહિં જે કઈ અનર્થો ઉભા થશે તે દરેક અનર્થોને હું જવાબદાર રહીશ. ૧૮૬ . ” કહેવાતી હિતસલાહ આપ-મિત્રની તેવા પ્રકારની સલાહ સાંભળીને ધનદ કહ્યું- હે મિત્ર! નાર મિત્રને ધનદત્તને આ લેકનાં સુખ માટે તે તે એ બધું હિતનું કહેવું છે, સફલ બેધ, પરંતુ પરલોકમાં તે સઘલું અહિતકર નિવડનારું છે. ૧૮૭ અદત્તને ત્યાગ કરનારાઓને જાણતાં કે અજાણતાં જે પાર દ્રવ્ય આવ્યું હોય તે દૂરથી જ તજી દેવા લાયક છે. ૧૮૮ાા કહ્યું છે કેपतितं विस्मृतं नष्टं, स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं, परकीयं क्वचित्सुधीः ॥१८९॥ અર્થ:-પારકું ધન, પડી ગયેલું હાય-ભૂલાઈ ગએલું હોય-ગુમ થએલું હોય-પડ્યું રહ્યું હોય-દાટેલું હોય કે થાપણ તરીકે મૂકેલું હોય તે સઘળું કોઈએ નહિ આપેલું એવું અદત્ત ગણાય છે. અને તેવા અદત્તને બુદ્ધિમાન પુરૂ કોઈપણ સંજોગમાં ગ્રહણ કરવું નહિ ૧૮૯ાા હે મિત્ર! બહુ કહેવાથી શું હું તને આ તત્વ તરીકે કહું છું કે-આ મુદ્રિકાને કોઈ પણ ધણી હો કે તે દેવની હો, પરંતુ તે પણ જે પ્રગટ થઈને મને આપે તે ગ્રહણ કરૂં અન્યથા દસહ એવા હતાશનની જ્વાલાની માફક તેને હાથમાં ઝાલીશ નહિ. ઘણું ભવમાં સહેલાઈથી મળે છે તેવા અર્થને માટે દુર્લભ એવા પિતાના નિયમને કેણુ મલીન કરે? ૧૯૦-૧૯૧૫ સૂત્ર=દોરાને માટે હાર, ખીલીને માટે પ્રાસાદ, ઈધણ માટે ચંદન અને ઠીકરી માટે કામઘટને કેણુ હારી જાય? ૧૨ હે મિત્ર! આ મુદ્રિકા તું આપે તે પણ હું ન જ ગ્રહણ કરું: કારણકે-તું પણ તેને માલીક નથી: એવી આ મુદ્રિકા, તારા કહેવા પ્રમાણે બીજા કોઈને આપી દેવામાં પણ પુણ્ય શું થાય? ૧૯૩ પુણ્યને માટે તે ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય હોય અને તે અલ્પ પણ દાનમાં અપાય તે પ્રમાણ છે, અન્યાયથી ઉપાર્જિત એવું ઘણું પણ દાન અપ્રમાણ છે. ૧૯૪ા પારકું ધન ગ્રહણ કરવાથી પાપ લાગે છે. તેને જે સંગ્રહે છે. તેને પણ તે પાપ દાવાનળ જેવું છે. તેવા તે અદત્તનું દાન કરનારને (તે દાવાનલ) વડવાનલ–સમુદ્રમાં રહેલ અગ્નિની જેમ કોઈવાતે *ઉપશાંત થતો નથી! તેથી તે અપ્રમાણ છે. ૧૫ હે મિત્ર! તારે પણ એવા વિત્તમાં ચિત્ત પરવવું યુક્ત નથી: પારકા વિભવની १ तद्दाणस्स जलानल व * । २ उवसमइन है। Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ કાકાને સરલ અનુવાદ ઈચ્છા પણ દુઃખના ડુંગરાઓને પ્રાસાદ છે. ૧૯૯ાા કહ્યું છે કેपाणेहितो वि पिओ, अत्थो पुरिसाण तो कुणंतेणं । परधणहरणं मरणं, विहिअंतेसिं न संदेहो ॥१९७॥ અથ–પુરૂષને અર્થ, પ્રાણ કરતાં પણ વહાલો છે. તેથી પારકું ધન હરનારે પારકાનું મૃત્યુ નીપજાવ્યું છે, તે વાતમાં સંદેહ નથી. તે ૧૯૭ | કોઇના હાથે જે માણસ હણાતે હોય તેને એકને જ અને ક્ષણ માત્ર જ દુઃખ થાય છે. જ્યારે તેવાનું જે ધન હરાય છે તેમાં તો પિતાને, તેના પુત્રને અને પુત્રના પુત્રને પણ દુઃસહ દુઃખ થાય છે. ૧૯૮ બીજી વાત એ છે કે મેં તને સુવિવેકી સુબુદ્ધિદાતા જાણુને મિત્ર કરેલ છે. તે કુબુદ્ધિ કેમ આપે છે? કુબુદ્ધિ આપવી તે મહાપાપ છે. / ૧૯૯ો આ બાબત લૌકિક શાસ્ત્રકારોએ પણ એક પારાધિ અને હરિણીનું દષ્ટાન્ત કહેલું છે કે- જાળમાં સપડાએલી દીનમુખી હરિણીએ શીકારીને કહ્યું-“સ્તનપાન વડે બચ્ચાંને જીવાડનારી છું, માટે મને વધ કરવા શું કામ પકડી રાખે છે?” વ્યાધે કહ્યું- હું ભુખે છું. ભૂખ્યો માણસ કયું પાપ ન કરે ?” હરિણીએ કહ્યું જે એમજ છે તે મને એકવાર મુક્ત કર: કે-જેથી મારાં ભૂખ્યાં બચ્ચાં પાસે જઈને તેને સ્તનપાન કરાવીને પાછી મારી મેળે જ અહિં આવીશ” હરિણીએ એ પ્રમાણે કહ્યું તે શિકારીએ કહ્યું-તું કહે છે તે બાબત ખાત્રી કેમ થાય? આથી હરિણી વિવિધ પ્રકારનાં સેગન ખાવા માંડી. છતાં કઈ સેગન શીકારીએ માન્યાં જ નહિ! આથી હરિણીએ જે હું પાછી ન આવું તે કુબુદ્ધિ દેનારને જે પાપ લાગે તે પાપ મને લાગે” તે પ્રકારે સેગન ખાધા તેથી શિકારીએ પણ તે સોગન માન્યા અને હરિણીને મુક્ત કરી! હરિણી પણ જે પ્રમાણે કહેલ તે પ્રમાણે સ્થાને જઈ બચ્ચાંને ધવરાવીને જલદી શીકારી પાસે આવી! u૨૦૦ થી ૨૦૪ તેથી આશ્ચર્યચકિત થએલ પારાધીએ તેને આને વાડમાં નાખી: જેવામાં શીકારી, હરિSીને વધ કરવા સજજ થાય છે તેવામાં હરિણી ઉચેથી બોલી “હે શીકારી! આ સંજોગમાં હું શું કરું? ભાગી જઉં કે ઉભી રહું? દુબુદ્ધિદાનના પાપથી બીતા એવા એ શિકારીએ પ્રત્યુત્તર આપ્યો કે ભાગી જા, જલદી ભાગી જા” આ સાંભળીને હરિણું તત્કાલ નાઠી અને પિતાનાં સ્થાને ગઈ! આ જાણુને કેઈએ કેઈને કુબુદ્ધિ આપવી નહિ. . ૨૦૫ થી ૨૦૭ . તેથી કરીને હે મિત્ર! લેને વિસારીને “આ મુદ્રિકા અહિ કેવી રીતે આવી અને તેનું આપણે હવે કરવું શું? એ વિષે કાંઈ પણ હૃદયમાં વિચાર કરઃ ૨૦૮ ા એ પ્રમાણે ધન દત્તનાં વચનને સદગુરૂનાં વચનની જેમ સાંભળીને તજી દીધેલી મિત્રે પરિણામિક બુદ્ધિથી છે લોભબુદ્ધિ જેમણે એ તે મિત્ર, ધનદત્તને પરિણામિક ધારેલું કપટી વણિકનું આદિ બુદ્ધિવડે કહેવા લાગે-તે સત્યાધિક ચિત્તવાળા મિત્ર! કપટ ખરૂં પડવું અને તત્વની જેમ તેં મને યુક્ત જ કહ્યું છે. આ બધું આશ્ચર્યકારી વર્તન બંને મિત્રોએ કપટી કઈ ઘૂ કરેલું જણાય છે. અને તે હું તને કહું છું. સાંભળ વણિકને આપેલી શિક્ષા. ર૦૯-૧ના અધમી એવા બીજા વણિકે તારું ઘણું જ વેપારનું ૧ વારિ X ૨ સત્તાહિકવિર! x ૩ કw Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ ૨૧૧ કાર્ય જોઈને તારા પ્રતિ શ્રેષભરી દ્રષ્ટિએ જોતા હશે. કારણ કે-જાતિ, જાતિને સહન કરી શકતી નથી. ૨૧૧ા કહ્યું છે કે:पोषकाः स्वकुलस्यैते, काककायस्थकुकुटाः। स्वकुलं घ्नन्ति चत्वारो, वणिक् श्वानो गजा द्विनाः॥ અર્થ-કાગડા, કાયસ્થ જાતિના માણસો અને કુકડા એ ત્રાય પોતાની જાતિને પિષનારા છે. અને વણિક, શ્વાન, હાથી અને બ્રાહ્મણો એ ચારેય પિતાનાં કુળને હણનારા છે ૨૧૨ા તેથી ખરેખર પૃથ્વી પર મણિ વેરવાં વિગેરે અને આ દુશ્ચરિત્ર પણ તને છળવાને માટે તે દુષ્ટ ધૂએ કરેલું હશે! ર૧૩ કહ્યું છે કે मुनिरस्मि निरागस : कुतो मे भयामित्येष भूतयेऽभिमान । परवृद्धिषु बद्धमत्सराणां किमिव ह्यस्ति दुरात्मनामलंध्यम् ? ॥२१४॥ અર્થ - હું સહુ પ્રતિ નિરપરાધી મુનિ જેવો છું પછી મારી ત્રાદ્ધિ માટે મને કાનાથી ભય છે? એ પ્રકારનું અભિમાન કરવું નહિ” કારણકે-પારકાની વૃદ્ધિમાં બદ્ધદ્વેષી આત્માઓને અલંઘનીય શું છે? ર૧૪ તેથી હે મિત્ર ધનદત્ત ! ઉત્તમોત્તમ વાત છે કે-સાધુની જેમ તું લેભથી બાધિત ન થયો! ધિક્કાર છે મારી બુદ્ધિને પણ: કે-જે પહેલાં લેભથી ખવાઈ કેમ ગઈ? ૨૧૫ હવે કપટકુશળતાના ભંડાર સમા તે કુડચરિત્રવાળા વણિકને આપણે રાજાથી દંડાવીશું. કારણકે-દુછોને શિક્ષા ઘટે છે. ર૧૬ો આ સાંભળી ધનદત્ત પણ કહ્યું છે મિત્ર! શત્રુઓને એ પ્રમાણે શિક્ષા કરાવવી તે યુક્ત નથી જે એમ અન્ય અનર્થ કરવામાં આવે તે શ્રેષ્ઠ અને દુષ્ટમાં અંતર શું ? | ૨૧૭ | પરંતુ હે મિત્ર! તેઓને એકાંતમાં માત્ર મહાન ભય દેખાડીએ-કે જેથી ભયભીત થયેલા તેઓ આ પ્રમાણે ફરીથી પાપ ન કરે. ૨૧૮ એ પ્રમાણે મંત્રણા કરીને મિત્ર સહિત ધનદત્તે કોઈપણ ન્હાનાથી તે વણિકને બોલાવીને કહ્યું: અરે ભાઈઓ ! મારું વચન સાંભળે ૨૧૯ છે જે માણસ કેઈને દુર્જનની જેમ પટથી ચોરી આદિનું કલંક આપે કે અપાવે તેને શું કરવું? તે તમે કહે. ૨૨૦ . ધનદત્તે એ પ્રમાણે કહ્યું કે-તરતજ તે કપટી વણિકે શંકામાં પડ્યા હોવા છતાં પણ જાણે પિોતે કાંઈ જાણતા જ નથી, તેવા રહીને કહે છે કે-“અહો એવો જે માણસ હોય તેને ઠંડાવ જોઈએ. એમાં પૂછવાનું જ શું?” અહે કપટીઓની ધૃષ્ટતા ! ૨૨૧ વણિકે એ પ્રમાણે બેલ્યા એટલે ધનદત્ત, તે મુદ્રિકા પ્રકટ કરીને બે -“આ મુદ્રિકા કેની છે? અહિં મારા કરંડીઆમાં કેણે નાખી ? સાચું બોલેઅન્યથા રાજાને હમણાંજ કહીશ! ર૨૨ા ધનદત્ત એ પ્રમાણે દમ ભીડવાથી હૃદયમાં ધ્રાસકો પડેલા તેઓ સરળ બની ગયા! કાંઈ પણ બોલવાને ય શક્તિમાન રહ્યા નહિ! ક્ષણવાર તે તે પાપીઓ ખીલાની જેમ સ્તબ્ધ બની ગયા ! ૨૨૩ અને વિચારવા લાગ્યા કે-કદિ કલ્પનામાં પણ આવવું ઉચિત નથી તેવું આ દુષ્કૃત્ય અમે કેમ કર્યું? કે-જે પરને માટે ચિતયું તે હમણાં ઘરમાં જ આવી પડયું ! in ૨૨૪ . આથી બહુ ગભરાતા અને બચાવને અન્ય કેઈ માર્ગજ નહિ મેળવી શકતા તેઓ સુવિનીત શિષ્યની જેમ ધનદત્તના પગમાં પડ્યા ! ૨૨પા દીન બની ગએલા તેઓ “પિતાનું તે દુશ્ચરિત્ર છે? Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદેશ ટીકાને સરલ અનુવાદ એમ કબુત્રીને અને ધનદત્તના ગુણેનુ ભાટ અને ચારણની માફક વર્ણન કરીને ધનદત્તને કહેવા લાગ્યા કે–હે સજ્જન ! એ મુદ્રા તું રાખ, પરંતુ અમાને છેડી દે. ૨૨૬॥ અમા મોટા અપરાધના ભંડાર છીએ, તે પણ અમારા પર પ્રસાદ કરીને અમાને ધનની ભીક્ષાની જેમ વિત આપ: અમેા ફરીથી કયારેય પણ એ પ્રમાણે કશુ નહિ. ૨૨૭ા તેઓએ એ રીતે આજીજી કરવા માંડવાથી પોતાના મિત્ર સહિત ધનદત્તે પણ તેઓને અત્યંત સખત તના કરીને મુક્ત કર્યાં. અને તે મુદ્રિકા પણ તેઓને સુપ્રત કરી! અહા! ઉત્તમજનાના પંથ. !!! ॥ ૨૨૮॥ ताण नमो ताण नमो ताण नमो गुणनिहीण ताणनमो । गिहिणो वि अधणिणो वि हु परम्मुहा जे परधणस्स ॥ २२९ ॥ અર્થ :-તેને નમસ્કાર હા, તેને નમસ્કાર હા, તે ગુણના ભંડારેને નમસ્કાર હા: કે-જેએ ૨૨૯॥ ત્યારથી છતાં તેમજ અધનીક હાવા છતાં પણ પારકાનાં ધનને વિષે પાત્, મુખ છે! ગૃહસ્થી હાવા માંડીને તે કપટી વિષ્ણુકા ભયભીત થયા થકા ધનદત્તને વિષે સુવિનીત બની ગયા ! અથવા એવી કઇ સિદ્ધિ દુલ ભ છે કે-જે વ્યવહારશુદ્ધિને વિષે પ્રાપ્ત ન થાય? ૨૩૦॥ એ પ્રમાણે શુદ્ધ ન્યાયથી તેમજ વિવિધ બુદ્ધિથી વેપાર ચલાવતા ધનદત્તે શુભ કર્મના ઉદયને લીધે ઘણુંજ ધન મેળવ્યું. ૨૩૧॥ કહ્યું છે કેदानमौचित्यविज्ञानं, सत्पात्राणां परिग्रहः । सुकृतं सुप्रभुत्वं च पञ्च प्रतिभुवः श्रियः ॥ २३२ ॥ અર્થ:- દાન, ઉચિતતા સાચવવાનું વિજ્ઞાન, સુપાત્રાને સંગ્રહ, સુકૃત્ય, અનેઉત્તમ પ્રભુતા એ પાંચે લક્ષ્મીના સાક્ષીએ છે. ૫૨૩૨૫ આ બાજુ ધનદત્તના પિતાનાં મૂળવતન પાતનપુર નગરમાં એવુ બન્યું કે-તે પાતનપુરના રાજાને ‘ ધનદત્તના પિતા વસુદત્ત ઉપરના’ કાપ ઘણા ભુલાઇ ગયેા: એ સ્થિતિમાં અવસર મન્યા જાણીને ધનદત્તના ગાત્રીયજનાએ રાજાને વિનતિ કરી ધનદત્તની મૂળવતનમાં કે- હે સ્વામી! પેાતાના દુષ્ટ ચરિત્રથી વગેાવાએલ તે દેશજવાની તત્પરતામાં નિકાલ થયેલ વસુદત્ત, કર્મોથી હણાયા થકા મૃત્યુ પામ્યા છે, દ્વેષી મ`ત્રીઓએ નાખેલું પરન્તુ તેના પુત્ર ધનદત્ત છે તે ન્યાયી ચિત્તવાળા, બહુગુણુવાન વિઘ્ન. અને બહુ ધનપતિ થયેા છે: જો આપ આજ્ઞા ફરમાવે તે આ નગરમાં આવે. ' ૨૩૩ થી ૨૩૫।। રાજાએ પણ ધનદત્તને પેાતાનાં નગરમાં લાવવાને આજ્ઞા આપીને માણુસ મેાકલ્યા: માણુસે જઇને ધનદત્તને રાજાની તે આજ્ઞા જણાવી: ધનદત્તે પણ કહ્યું- જલદી આવીશ. ૨૩૬॥ પરંતુ અહિં ઉઘરાણી પતાવવાના કારણે મને ત્યાં આવતાં થાડા પણ વિલંબ થશે.’ એ પ્રમાણે કહીને આવેલ માણસને વિદાય કર્યો. ધનદત્ત હવે તનપુરના રાજાની આજ્ઞાથી તેને મૂળવતન જવાના છે, એ વૃત્તાંત લેાકેાના સ્પષ્ટ જાણવામાં આવ્યો. ૫૨૩૭ાા સદા યમરાજ જેવા અમાત્યા તે વાત જાણીને ચિંતવવા માંડચા કે-આ ધનદત્ત પાતાની સાથે એકલું શરીર જ લઇને આબ્યા હતા: છતાં હુવે करिस्सामा x Page #318 -------------------------------------------------------------------------- ________________ * * * * * શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ ર૧૩ તે તે સમૃદ્ધ થયું છે અને પિતાના દેશમાં જવા તૈયાર થયેલ છે. તેથી તેને આપણે કોઈ પણ ઉપાયે રાજા પાસે દંડાવીએઃ અહહ ! કુમંત્રીઓને અધમમંત્ર! . ૨૩૯ I કહ્યું છે કે: मृगमीनसज्जनानां, तृणजलसंतोषविहितवृत्तीनाम् । लुब्धकधीवरपिशुना, निष्कारणवैरिणो जगति॥ અર્થ:- તૃણથી વૃત્તિ ચલાવનારા હરિના-શિકારીઓ, જલથી આજીવિકા ચલાવનારા મના -મચ્છીમારો અને સંતોષથી વૃત્તિ=આજીવિકા ચલાવનારા પુરૂષના-ચાડીઓ લેકે જગતમાં નિષ્કારણ વૈરી છે. ૨૪૦ તે પ્રધાને, શુદ્ધ એવા તે ધનદત્તની કોઈપણ સ્થળે ખલના મેળવવા પામ્યા નહિ એટલે તેઓએ એક પાનું લખીને તેને ધૂમાડાવડે જૂના જેવું બનાવીને રાજાને આપ્યું અને કહેવા લાગ્યા કે-હે નાથ! પિતનપુરથી આપણા નગરમાં રહેવા આવેલા વસુદરશેઠે આપણું ખજાનામાંથી પૂર્વે દસ હજાર સોનૈયા (વેપાર અર્થે) લીધા છે. તે વસુદરશેઠ મૃત્યુ પામ્યા છે. હાલ અહિં તેને ધનથી પૂર્ણ એવો ધનદત્ત નામે પુત્ર છે. તે હવે પિતાના નગરે જવાની ઈચ્છા કરે છે. માટે આપ તે ધનદત્ત પાસેથી આપણો તે રકમ માગી લે. ૨૪૧ થી ૨૪વા વર્ષ-માસ દિવસ વિગેરે અને દશ હજારને આંક લખેલું તે જુનાં જેવું પાનું સત્ય તરીકે માનતા રાજાએ ધનદત્તને લાવ્યા. ૨૪૪ ધનદત્ત આવીને રાજાને પ્રણામ કર્યા: તે પાતું દેખાડીને રાજાએ કહ્યું- હે ભદ્ર! પિતાનું દેવું પુત્રે પહોંચાડવું જોઈએ. માટે આ લેણી રકમ તું જલદી આપીદે કારણકે દેવું પરિભકારક કહ્યું છે. તે આપવામાં વિલંબ કર ઘટતે નથી: ઉત્તમજનેને માટે તે તે સંબંધી વિલંબ વિશેષે ઘટતું નથી. ર૪૫-૨૪૬ કહ્યું છે કેधमारम्भे ऋणच्छेदे, कन्यादाने धनागमे । शत्रघातेऽग्निरोगेच, कालक्षेप न कारयेत् ॥२४७॥ અર્થ:- ધર્મકાર્ય આરંભ કરવામાં, દેવું ચૂકવામાં, કન્યા આપવામાં, આવતું ધન લેવામાં, શત્રુ પર ઘા કરવામાં, અગ્નિ નિવારવામાં અને રેગનાશ કરવામાં કાલક્ષેપ કરે જોઈએ નહિ. ર૪છા આથી સભામાં ઉભેલે ધનદત્ત પણ રાજ્યનાં પાનામાં પ્રત્યક્ષ અનર્થની જેમ તે લખાણને જેતે “ હા ! આ શું અન્યાય ?' એ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. ર૪૮. છતાં પણ વ્યવહારકુશળ એવા તે ધનદત્તે રાજાને કહ્યું- હે નરનાથ! મારા ચોપડા જોઈને આપું છું કારણકે-વ્યાપાર છે તે ઉધાર અને જમા પાસુ જેમાં સારભૂત છે એવો છે. ર૪૯ તેથી ધનદ ઘેર જઈને પૂર્વે લખેલ બધા ચેપડા તપાસ્યા, પરંતુ તેમાં કઈ પણ સ્થળે તે રકમ સંબંધી નામનિશાન પણ દીઠું નહિ ર૫ ધનદત્ત આવીને રાજાને તે પ્રમાણે કહ્યું એટલે રાજાએ કહ્યું- ઠગવાનાં કાર્યમાં શક્તિશાળી પણ વણિકધૂને, ભરવાડની જેમ રાજાઓને ઠગવા શકય નથી.” ૨૫૧ રાજાના એ વાક્ય બદલે-“સ્વામી આ (ધનદત્ત) વેપારમાં શુદ્ધ છે, અન્યને ઠગવામાં મુગ્ધ છે અને પરાયું ધન લેવામાં નિત્યને માટે અલુબ્ધ છે. તેથી કરીને આ બાબત વિચારણીય છે રપરા કહ્યું છે કેमा होह सुअग्गाही,मा पत्तिजन दिपच्चक्खं । पच्चक्खे विय दिहे,जुत्ताजुत्तं वियारिज्जा ॥२५३॥ અર્થ - લખેલું જોઇને સાચું માનનારે થઈશ નહિ પ્રત્યક્ષ દીઠું ન હોય તે બરાબર ૧ નારો | ર સ [ સરઘંટાઈ] વિત્ત [૪] ૩ જિજે ૪ ૪ gણીનુf . Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી માદ્ધતિક્રમણ-વદિત્તુસૂત્રની માદ ટીકાના સરલ અનુવાદ માનીશ નહિ: વળી પ્રત્યક્ષ દીઠેલામાં પણ તે યુક્તિથી યુક્ત છે કે નહિ તે વિચારવું. ઘરપા” એ પ્રમાણે ઉપકાર કરવામાં તત્પર એવા બીજા અનેક વ્યાપારીએએ પણ રાજાને વિન ંતિ કરવા પૂર્વક કહ્યું: છતાં પણ કુમ ંત્રીએએ અધિક ભરમાવેલ રાજાએ કોઇનું પણ માન્યું નહિ ૫૨૫૪૫ જ્યાં દુજના પ્રધાન હોય ત્યાં ન્યાયપરાયણ રાજા પણ શું કરે ? ઘરના નાથ ઉત્તમાત્તમ હોય છતાં ગૃહિણી અધમ હેાય ત્યાં કોઇ પણ કાર્ય સફલ કેવી રીતે થાય ? ારપપા ‘શુલધ્યાન વિના મેાક્ષ નથી તેમ લેણું આપ્યા વિના તારા છુટકેા નથી' એ પ્રમાણે છેવટમાં રાજાએ કો સતે રાજાની ઇચ્છા મુજબના સાક્ષી આપીને ધનદત્ત ઘેર ગયો. ા૨પ૬॥ ત્યારથી શુદ્ધચત્રવાને વિષે મુકુટ સમાન તે ધનવ્રુત્ત ચિંતાતુર અન્યા થકા પેાતાના મિત્ર સહિત વિવિધ ઉપાયા વિચારવા લાગ્યો, તેમજ મહુવૃદ્ધ જનેની સલાહ લેવા લાગ્યા. હરપળા મૂલદેવ વગેરે ધૃત્તોનાં દૃષ્ટાન્તા સાંભળે છે, છતાં પણ કાઈ ઉપાય જ હાથ લાગતા નથી ! તેથી ધનદત્તુરે દુઃસડ હૃદયદુ:ખને વહન કરવા લાગ્યા.૫૨૫૮ા અતિઘણુ પણ વસ્તુની આશાવાળુ જ દુ:ખ બહુજના સહન કરી શકે ê: આશા વિનાનું દુઃખ તા મહાન્ જનાને પણ અત્યંત દુસહ છે. રપા ત્યારબાદ મિત્રે કહ્યું-હે મિત્ર! તારૂં ધન લેવા માટે ધૂતો એ ધનદત્તને મિત્રનું આશ્વા- નક્કી આ કૃત્રિમ પાનુ રાજાને આપ્યું છે; તેથી તું ખેદ કરીશ સન અને પુણ્યપ્રભાવે નહિ, પ્રાય: સર્વોપ્રકારે પણ 'પુણ્યના જય અને પાપના ક્ષય કુમત્રીઓનું કપટ પ્રકટ હાય છે; આ સિદ્ધાંત પહેલાં પણ અહિં જ આવા પ્રપંચાને વિષે જ અનુભવેલ છે. ૫૨૬૦-૨૬૧ા મિત્રનાં એ ચાક્કસ અનુમાનવાળાં વચનાથી શુભશકુનની જેમ ધનદત્તે મનમાં ‘કદાચ ખચી પણ જવાય, એવી' આશા કરી! ખરેખર દુઃખના સમુદ્રમાં પડેલા જનાને સુવચન પણ પ્રવહણુની ગરજ સારે છે: ૫૨૬૨૫ શરીરે કવચ-ખાજવણી લાગવાથી ખરજ ઉપડેલની જેમ અહિં તહિં ભમતા ધનદત્ત, કેાઈ એક દિવસે ‘જાણે તેનાં પુણ્યે જ પ્રેર્યા હાય તેમ' સ્મશાને પહેાંચ્યા! ઘર૬૩ા ત્યાં (પિતાને મળેલ સ્થાન જોઇને) શાકને લીધે અશ્રુભીની અનેલ આંખાવડે પેાતાના પિતાના સંસ્કાર સ્થાને બનાવેલ ચાતરાની શિલામાં કાતરેલ (પોતાના પિતાનાં મૃત્યુનું) વર્ષ-માસ દિવસ વિગેરે જોયું ! ાર૬૪ા તે તારીખ જોવાથી ધનદત્તે જાણ્યુ કે રાજાએ લેણું કાઢેલ પાનામાં લખેલ વર્ષ તેા આ તારીખ પછીતુ છે! તેથી નિધાન પ્રાપ્ત થવાની માફક ધનદત્ત હર્ષાયમાન્ થયે! ॥૨૬પાા ત્યાં શોકનાં સ્થાને-સ્મશાને પણ ચેાકરહિત બનેલ ધનદત્ત પ્રમાદથી ભરપૂર બન્યા અને વિવેકવાન એવા તે પોતાના મિત્ર સહિત રાજા પાસે જઈને વિનવવા લાગ્યા: ર૬૬॥ હે દેવ! આપ જે આજ્ઞા ફરમાવે તે શેષની જેમ મસ્તકે ચઢાવુ` છું, પરંતુ તે પાનુ ધૂર્તો એ કલ્પિત ઉપજાવી કાઢેલું લાગે છે. ર૬ા કારણકે-હું કહું છું તેમાં ખાત્રી તરીકે મારા પિતાનાં મૃત્યુનું જે વ વગેરે લખેલું છે; તે મરણુંના દિવસ, અઢાર કાતરેલ છે તે આપ પોતેજ જુઓઃ હે દેવ ! એટલી મારી અરજ અવધારા. ર૬૮ા ન્યાયમાં १ न हु उवायं । २ स वहइ । आसासहिअं हि । ४ पुण्णस्स X | થવાથી ધનદત્તની ફેલાએલ કીર્ત્તિ! Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આતશ ટીકાના સરલ અનુવાદ ૧૫ રત બુદ્ધિવાળા રાજાએ પણ ધનદત્તની તે વાત સાંભળીને હૃદયમાં અત્યંત વિસ્મય પામતા થકા જલદી નગર બહાર જઈને શિલામાં તરેલાં વર્ષ–માસ તિથિ અને વાર જોયાં ાર૬૯) ત્યારબાદ મંત્રી પાસેથી તે પાનુ મંગાવીને જુએ છે તેવામાં તે પાનામાં લખેલાં વર્ષ –માસ વિગેરે અસ’ગત જોઈને અત્યંત રાષાયમાન થવાને લીધે હાઠ ફફડી ઉઠેલ રાજા બોલ્યા-૨ ૨ દૃષ્ટા! ધૃષ્ટતાવડે અત્યંત નિર્દય અનેલા પાપિણ્ઠા ! મારા રાજ્યમાં તમે આવુ' અનાર્ય ને શાલતુ કા કરવામાં સજ્જ કેમ થયા? ઘર૭૦-૭૧ા હવે તમારી હયાતિ જ ન હેા:' એ હિસાબે જેવામાં શજા તે દુષ્ટ મંત્રીઓના વધ કરાવે છે તેવામાં તેઓનાં દુ:ખથી વ્યગ્ર બનેલ ધનદત્ત, રાજાના પગે પડચો અને વિનવવા લાગ્યા-હે દેવ ! જે મારા પર આપના સુપ્રસાદ છે તેા મારી આપને આ પ્રથમ પ્રાર્થના છે: તેથી હું નરેશ્વર ! આ લેાકેાના પ્રાણાને અભયદાન આપે !’૫૨૭૨છા એ પ્રમાણે ધનદત્તે બહુ આજીજીએ વડે કેમે કરીને પ્રધાનને મરણુથી મૂકાવ્યા ! અહે ! અપરાધકારીઓને વિષે પણ કરૂણામય હૃદયવાળા ધમી જનની કરૂણા !!! ૫૨૭૪ા કહ્યું છે કે उपकारिणि वीतमत्सरे वा, सदयत्वं यदि तत्र कोऽतिरेक : ? ॥ अहि सहसापराधलुब्धे, सघृणं यस्य मनः सतां स धुर्यः ॥ २७५ ॥ અથ:“જો ઉપકારીને વિષે અથવા દ્વેષ તજી દીધેલને વિષે દયાળુતા હોય તેા તેમાં વિશેષ શું? પરંતુ જેનું મન અહિતકારી એવા અપરાધ કરવામાં લુબ્ધ હોય તેવાને વિષે સહસા દયાવંત હોય તે માણસ સ ંતપુરૂષામાં અગ્રણી છે. ૨૭૫૫ એ રીતે ધનદત્તની દયાવંત યાચનાથી તે જીવતા છુટયા ’ તે પણુ અહુ ન્યાયવંત એવા તે રાજાએ તેને સર્વસ્વ લૂંટીને પેાતાનાં રાજ્યમાંથી સડેલાં પાનની જેમ જલદી દૂર કર્યા: ૨૭૬૫ અને ધનદત્તને બહુમાનથી અત્ય ંતપૂછને-સત્કારીનેતુલના કરીને રાજાએ તેની જકાતના કર માફ કર્યાં. ૨૭ાા ત્યારથી ‘સત્યવાદી અને સત્યકારી ’ તરીકેની શ્રેષ્ઠ કીર્તિ પામેલ ધનદત્ત મહેાત્સવપૂર્ણાંક પેાતાને ઘેર ધનદત્તનું મહાન્ આડંબર ગયા: અહા! સમ્યક્ પ્રકારે આચરેલ સુધર્માંનું આ લાકમાં પૂર્વક સ્વનગરે આવવું પણ સુંદરફલ !!! ॥૨૭૮ા રાજાની મહેરબાનીથી પેાતાની સ અને ત્યાં પણ રાજા-પ્રજા ઉધરાણી સુખપૂર્ણાંક લઈને પેાતાનાં નગરે જવા ઉત્કંઠિત એવા આદિથી બહુમાન અને તે ધનદત્તને રાજાએ પણ મિત્રની માફક નિરૂપાયે વિદાય આપી. કીત્તિની પ્રાપ્તિ! ઘરછલ્લા ત્યાંથી ધનદત્ત ક્રમે કરીને પાતનપુર નગરે આવ્યા, પેાતાના સ્વજન અને ગેાત્રીય વિગેરેને ઉલ્લુસાયમાન પ્રેમ ઉપજાવતા થકા મળ્યા અને પોતાનું ધન્યપણ' માનવા લાગ્યા. ૨૮૦ના ત્યાં પણ પ્રશસ્તપણે વ્યવહાર કરવામાં પરમશુદ્ધિ સાચવવાને લીધે પ્રાપ્ત કરેલી છે સુંદર પ્રસિદ્ધિ જેણે એવા તે પારકા ધનની મૃદ્ધિ વિનાના ધનદત્તે અગણિત ઉત્તમ ઋદ્ધિ પ્રાપ્ત કરી ! ર૮૧૫ તેના ગુણાથી માહિતગાર થએલા પાતનપુરના રાજાએ પણ ધનદત્તનું બહુ સન્માન કર્યું ... ! વિશેષ શુ કહીએ ? એ ધનવ્રુત્ત દરેક જનામાં પ્રમાણભૂત મનાયા ! u૨૮૨ા તેના પિતાનું દુચ્ચરિત્ર અને તેપિતાના આ સુપુત્રનું સચ્ચરિત્ર અત્યંત ઘેરા તરીકે જાણીને તે વખતે અત્યંત પ્રકારે ાણે મસ્તક ધુણાવ્યું ન્હાતું ? ૫૨૮૩૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ બાદ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ત્યારબાદ તેજ ભવમાં જેણે શુદ્ધધર્મનાં કાર્યનું મહમ્ય પ્રાપ્ત કર્યું છે એવો તે ધનદત્ત શ્રાવકધર્મનું સભ્ય પ્રકારે પુત્રની માફક પાલન કરવા લાગ્યો. ર૮૪ ન્યાયથી ઉપાર્જન કરેલું પોતાનું દ્રવ્ય સુબીજની માફક સાતેય ક્ષેત્રમાં તથા પ્રકારે ઉજમાળ બ થકે યત્નપૂર્વક વાવવા લાગ્યો. પરિણામે અપરંપાર સંપત્તિનો માલિક થયે. ર૮પા એ પ્રમાણે ત્રીજું અદત્તાદાનવિરમણ વ્રત સભ્યપ્રકારે પાળીને ધનદત્ત સ્વર્ગસુખને પામ્યું અને મોક્ષનું સુખ પણ જલદી પામશે પારદા એ પ્રમાણે આ ભવમાં પણ આશ્ચર્ય પાત્ર ફલવાળું પિતા પુત્રનું ચરિત્ર જાણીને તે ઉત્તમજને! કેઈએ નહિ આપેલા એવા અદત્તધનને ત્યજી દે અને ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરવામાં ચિત્ત સ્થાપ. ૨૮૭ ॥ इति श्रीजा अणुव्रत संबंधमां पितापुत्रनु दृष्टान्त समाप्त. ॥ ४ स्वदारसंतोष परस्त्रीगमनविरमग नामे चतुर्थ अणुव्रतनुं स्वरुप. અવતરણ-ત્રીજા વ્રતનું વિવરણ કરી ગયા. હવે ચોથા અણુવ્રતનું સ્વરૂપ અને તેના પાંચ અતિચારેને વિસ્તારથી જણાવવા સાથે તે અતિયારની પ્રતિક્રમણ જણાવાય છે. चउत्थे अणुव्वयंमी, निच्च परदारगमणविरईओ॥ आयरिश्रमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥ १५ ॥ શાળા-સ્થલમૈથુનવિરમણવ્રત નામના આ ચેથા અણુવ્રતને વિષે સદાને માટે પરદારગમનની કરેલ વિરતિથી પ્રમાદવથાત “અપ્રશસ્તભાવે પરદારગમનની કરેલ વિરતિમાં જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય [તેનું હું તે વ્રતનાં અતિચારે આલેચવા પૂર્વક પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. ]. વૃત્તિનો ભાવાર્થ-મૈથુન, સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારે છે. તેમાં કામવિકારના ઉદયથી ઇન્દ્રિયે જે અલ્પવિકારી બને તે સૂક્ષમૈથુન, અને ઔદારિક શરીરવાળી માનુષીણીએ વિગેરેને તેમજ વૈક્રિયશરીરવાળી દેવાંગનાનો મન, વચન અને કાયાવડે જે સંગ તે રઘુપૈથુન કહેવાય છે. અથવા મૈિથુનની વિરતિરૂપ બ્રહ્મચર્ય, સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. મન, વચન અને કાયાથી સવં સ્ત્રીઓના સંગને સર્વથા ત્યાગ કરે તે સર્વથી રક્ષાયે, અને તે સિવાયનું (સ્વસ્ત્રીસંતેષપૂર્વક પરસ્ત્રીને ત્યાગ કરે તે) રેરાથી શ્રદ્ધા કહેવાય છે. તેમાં શ્રાવક જે સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરવામાં અશક્ત હોય તે તે દેશથી બ્રહાચર્ય વ્રતને સ્વીકાર કરે છે. અને અહિં તે જ અધિકાર દર્શાવે છે કે-“રાત ચેથા અણુવ્રતને વિષે “નિશં વાર” હંમેશને માટે પરસ્ત્રીઓને આશ્રયીને- એટલે કે-પિતાની સ્ત્રી કે સ્ત્રીઓ સિવાયની અન્ય મનુષ્ય-દે અને તિયાની જે કઈ પરણેલી-રાખેલી વિગેરે પ્રકારની સ્ત્રીઓ હોય તેઓને વિષે ગમન કરવાની-તેણીઓનું આસેવન કરવાની કરેલ વિરતિથી [પ્રમાદના ૧ લિલી * Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદ ટીકાનો સરલ અનુવાદ ૨૭ પ્રસંગને લઈને અપ્રશસ્તભાવે “રૂરથ” તે વિરતિમાં જે કાંઈ વિરૂદ્ધ આચરણ થઈ જવા પામ્યું હોય [તે આચરણની આ પછીની ગાથાવડે પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. એ સંબંધ.] જે કે-અપરિગ્રહીતા દેવીઓ અને કેટલીક તિર્યંચ સ્ત્રીઓ, તેણીઓને કોઈ પરણનાર અને સંગ્રહ કરનારને અભાવ હોવાથી વેશ્યા સરખી જ છે, તે પણ પ્રાય: તે પરજાતિને ભેગ્ય હોવાથી પરદાર જ ગણાય. માટે તે વજનીય છે. સ્વદારા સંતોષીને તે પરણેલી સ્ત્રી સિવાયની સર્વે (અપરિગ્રહીતા આદિ) પણ સ્ત્રીઓ પરદાર જ છે. અહિ ‘રાર’ શબ્દનું ઉપલક્ષણપણું હોવાથી પુરૂષને પરસ્ત્રીના ત્યાગની જેમ સ્ત્રીને માટે પણ પિતાના પતિ સિવાય (ના સર્વ પરપુરૂષ હોવાથી તે) સર્વ પુરૂષોને ત્યાગ ઉપલક્ષણથી જાણ. એ પ્રમાણે પંદરમી ગાથાને અર્થ થયે. ૧૫ II હવે આ પછીની ગાથાથી આ ચોથા વ્રતના અતિચારોનું પ્રતિકમણ કરાય છે. चौथा अणुव्रतना पांच अतिचारो अने तेनी प्रतिक्रमणा. अपरिग्गहिआ इत्तर, अणंगविवाहतिवअणुरागे ॥ चउत्थवयस्सऽइआरे, पडिक्कमे देसिअं सव्वं ॥१६॥ જાથા-અપરિગ્રહીતાગમન = વિધવા અને કુમારી વિગેરેને સંગ, ઈત્વર પરિગ્રહીતાગમન=અપકાલ માટે સ્વવશીકૃત ગણિકાગમન, અનંગકોડા = મૈથુન માટેનાં અંગ સિવાયની કામપ્રધાન બીજી બીજી કુચેષ્ટાઓ, વિવાહ કરણ અન્યનાં સંતાનના વિવાહ કરવા-કરાવવા, અતીત્રાનુરાગ = કામને વિષે અત્યંત આસક્તિ: એમ ચેથા વ્રતનાં એ પાંચ અતિચારે છે. તે પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચારો લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. I ૧૬ . વૃત્તિનો ભાવાર્થ-અપરિગ્રહીતા = જેને સ્વામી નથી એવી વિધવા-કન્યા વિગેરે. તેને વિષે આ કેઈની સ્ત્રી નથી” એવી બુદ્ધિથી ગમન કરવું તે અપરિતામન તવારઃ તથા વર = અ૯પાલ માટે કે અમુક મુદત સુધી કેઈએ ભાડેથી પિતાને વશ કરીને ખેલી વેશ્યાને વિષે “આ તે સર્વને માટે સાધારણ સ્ત્રી છે” એવી બુદ્ધિથી ગમન કરવું તે ૨ પૃહીતામન અતિચાર તથા અન એટલે કામ = તે કામની પ્રધાનતાવાળી કીડઃ જેવી કે-એક્ષત, સ્તન વિગેરેનું મર્દન, ચુંબન, આલિંગન, દંતક્ષત, નક્ષત વગેરે કામોત્તેજક કુચેષ્ટા પરદારાને વિષે કરવી, તે રૂ શinશી તવાર: સ્વદારસંતોષવ્રતધારી શ્રાવકને તે પરસ્ત્રીનાં કોઈપણ અંગે વિકારદષ્ટિએ જેવાં વિગેરે પણ કલ્પતું નથી. કહ્યું છે કે'छन्नंगदंसणे फासणे अ, गोमुत्तगहणकुस्सुमिणे । जयणा सव्वत्थ करे, इंदिअअवलोयणे अतहा॥१॥ અર્થ:- સ્ત્રીનાં ગુપ્ત અંગે જોવામાં, તેને સ્પર્શ કરવામાં, ગોમૂત્ર ગ્રહણ કરવામાં, કસ્વપ્ન આવે તેમાં અને ઇન્દ્રિયનું અવલોકન કરવામાં સર્વત્ર યતના રાખે; એટલે કે તે સર્વમાં ૧ આ ગાથા પહેલા પચાશકમાં તો નથી, પરંતુ પચાશકનાં ઓગણીશય પચાશમાં જણાતી નથી આથી આ પછીથી શરૂ થતી વ્યાખ્યામાં અન્ય કોઈ સ્થળને “આઇ પંચાશક' નામ અનાભોગે અપાયું જણાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ Re શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ સરાગતયા પ્રવર્ત્ત નહિ: ૫૧૫ આ ગાથાની અન્ય અન્ય ગ્રંથમાં વિસ્તૃત વ્યાખ્યા આ પ્રમાણે છે કે · સ્ત્રીઓનાં રાગ પેદા કરનારાં ગુપ્ત અંગોને ઇરાદાપૂર્વક જોવાં કે સ્પર્શવાં નહિ. કાઇ અચાનક રીતે તેવાં અગા ઢષ્ટિએ પડી જાય કે સ્પર્શવામાં આવી જાય તે તેમાં રાગબુદ્ધિ કરવી નહિ. કહ્યું છે કે:-ન્ન રાજ્ય વમત્રખું, પાવરમાળતમ્ । રાગદ્વેષો તુ ચૌ તંત્ર, યુધ: પરિવ ઊઁચેત્ ॥॥ અથ :-ષ્ટિએ પડી ગએલું રૂપ ન જોવું તે શકય નથી, પરંતુ તેમાં જે રાગ અને દ્વેષ થાય છે તે મુધજનાએ કરવા છોડી દેવા. ॥૧॥ ગાયનું મૂત્ર પણ તેની ચેનિનું મર્દન કરીને લેવું નહિ. જયારે પેાતાની મેળે મૂત્ર કરે ત્યારે જ લેવુ. કદાચ તેને જરૂરી અને તત્કાળ ખપ હાય તા ચેનિમન કરીને ગ્રહણ કરે, પરન્તુ તેમાં શગ કરવા નહિ, તથા સ્ત્રીસેવન વિગેરે ખાખત કુસ્વપ્ન આવે તે તેમાં તેા તુરત સાવધાન થઈને આ પ્રમાણે યતના કરે = કામની દુષ્ટતા ચિંતવવા પૂર્ણાંક વૈરાગ્ય ભાવના ભાવે કે-“કામ એ શલ્ય છે, કામ એ વિષ છે, કામ એ ઝેરી સર્પ સમાન છે, કામેાની પ્રાર્થના કરતાં કરતાં આત્માએ નિષ્કામા-કામા મળ્યા પહેલાં જ દુર્ગતિમાં જાય છે! ॥૧॥ ક્ષણમાત્ર સુખવાળા, દીર્ઘ કાળ દુ:ખવાળા, અત્યંત દુ:ખવાળા, નિશ્ચિત સુખવાળા, સંસારથી જેએના મેક્ષ થવાના છે તેએના શત્રુસમા અને સઘળા અનચંની ખાણુ સમા કામભોગેા છે. ।।૨॥ ” ૨ મ એ પ્રમાણે કામ પ્રતિ વૈરાગ્યભાવના ભાવવા પૂર્વક જ નવકાર ગણવા વિગેરે મગલિક કરવા પૂર્વક સૂઈ જવું, કે જેથી કુસ્વપ્નાદિ આવે જ નહિ! કદાચિત્ મેહના ઉયથી કુસ્વપ્નમાં સ્રીસેવન આદિ બની ગયું હેાય તે તેમાં તત્કાલ જાગીને ઇરિયાવહિ પડિકમવા પૂર્વ કે ૧૦૮ શ્વાસેાશ્વાસ પ્રમાણે કાઉસગ્ગ કરવા તથા બિયરોગને અ૦’સ્ત્રીઓનાં મુખ, આંખ, કાન, નાસિકાદિ જોવાઇ જાય તેમાં, તથા ૨' શબ્દથી સ્રો જોડે ખેલવા વિગેરેના પ્રસંગ પડે તેમાં સૉંત્ર સૃષ્ટિ તુરત જ પાછી ખેં'ચી લેવી એ યતના છે. કહ્યું છે કેगुज्झोरुत्रयणकक्खोरअंतरे तह थणंतरे दहुँ । साहरइ तओ दिहिं, न य बंधड़ दिडिए दिहिं ॥ १ ॥ અર્થઃ–સ્ત્રીઓનાં ગુ॥ અંગેો-સાથળ-મુખ-કાખ-૪સાથળનાં મૂળમાં કે સ્તન વિગેરેના અંતરને જોઇને તે ઉપરની દૃષ્ટિ તુરત ખેંચી લેવી અને તેની ષ્ટિ સાથે ષ્ટિ મેળવવી નહિ. ॥૧॥ એ પ્રમાણે સર્વત્ર યતના સાચવવી એ પ્રમાણે આદ્ય પચાશક(?)માંના તે ઇન્નાલળે લેાકની વ્યાખ્યા અહિં પૂરી થઈ. બ્રહ્મચર્યની નવવાડ. [બ્રહ્મચર્યનાં પાલન માટે મુખ્યત્વે જેમ મુનિને આશ્રયીને નવવાડ શાસ્ત્રમાં જણાવેલ છે : * • ભોગવે નહિ તેાય ભવસાયર અે; કરતા યુવતિનું ધ્યાનઃ ચતુરનર ! શ્રી છનવાણી હા ભવિષણું ! મિત્ત ધરા. [ જીવવિજયકૃત શીયલની સઝાય ]. ૨ નિહ્રામ ×।૩ સંલારમુજવણ × । વર્ગ ગભીરા ' સુધી ચર લેગસ. | ૪ ઘેર × 1 સાગ Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટીકાને સરલ અનુવાહ રાક અને એ ઉપરથી જેમ સર્વથા બ્રહ્મચારી શ્રાવકે પણ તે નવવાડ અવશ્ય પાળવાની હોય છે, તેમ ] સ્વદારસંતિષી શ્રાવકે પણ પરસ્ત્રીને આશ્રયીને બ્રહ્મચર્યની નવવાડનાં પાલન સંબંધમાં યતન કરવાની છે. શાસ્ત્રકારોએ તે નવવાડો જણાવી છે તે આ પ્રમાણે વર વહુ निसिजिदिअ, कुईतर पुव्वकीलिअ पणीए । अइमा याहार विभूसणा य, नव बंभगुतीओ ॥१॥ અર્થ - વત = પરસ્ત્રીઓ, પશુ અને નપુંસકે રહેતા હોય તે સ્થાનમાં ન રહેવું થા= સ્ત્રીકથાને સરાગપણે સાંભળે નહિઃ નિવઘાર સ્ત્રી બેઠી હોય તે આસને બે ઘડી સુધી બેસવું નહિ (ત્રતધારી સ્ત્રી, પુરૂષનાં આસને ત્રણ પહેર સુધી બેસે નહિ. ) ચિત્ર સ્ત્રીનાં મુખચક્ષુ નાસિકા વિગેરે ઇન્દ્રિયને તેમજ ગુહ્ય અંગ કે ઉપગેને સરાગપણે દેખે નહિ. શુકચંતક ભીંત આદિના અતરે સ્ત્રી પુરૂષો સૂતાં હોય કે કામક્રીડાની વાત કરતા હોય તે એકાંતે બેસી જુએ, નહિ તેમજ સાંભળે નહિ. પૂર્વાદિત= પૂર્વાવસ્થામાં અનિયમિતપણે કરેલ કામક્રીડાને યાદ કરે નહિ. કળતરાહાર= રસપૂર્વક સ્નિગ્ધ આહાર કરે નહિ. અતિમાત્રથાણા= રસ લીધા વિનાને પણ આહાર પ્રમાણુથી વધારે લે નહિ. અને વિમ્પા = શરીરની શોભા, તેલમર્દન, વિલેપન અને તને તથા આત્માને હાનિકારક એવું નિષ્ણજન સ્નાન વિગેરે કરે નહિ. (ગ્રહસ્થને પરસ્ત્રી બાબતમાં ઉપરની વ્યાખ્યા પ્રમાણે અનંગકીડા નામને અતિચાર સમજે.) અથવા પોતાની જ સ્ત્રી બાબત વાસ્યાયન આદિ શાસ્ત્રમાં જણાવેલ કામનાં ૮૪ આસનનું આસેવન કરવું અથવા તે અતૃપ્તપણે પુરૂષસેવન, નપુંસકસેવન કે હસ્તકર્મ વિગેરેનું તુચ્છજનેચિત કીડન કરવું તેમજ કાષ્ટ, પાટીયું, માટી, ચામડું વિગેરેના બનાવેલા કામ સંબંધી ઉપકરણેવડે શ્રાવકને સર્વથા અનુચિત ક્રીડા કરવી તે માત્ર નામે ત્રીજે તિવાર જાણ. તથા “કન્યાદાનનું ફળ મળશે” એવી ઈચ્છાથી અથવા તો નેહસંબધ આદિને લીધે પારકા પુત્રપુત્રીઓને વિવાહ કરે તે જ પરિવારનવાર: [ અહિં શાસ્ત્રકાર, પારકા વિવાહ કરવામાં જે રીતે અતિચાર લાગે છે તે સ્પષ્ટ કરી બતાવે છે કે ] સ્વદારસંતેષીશ્રાવકે પિતાની સ્ત્રી સિવાય અન્ય કોઈ પણ સ્ત્રી જોડે અને પરદારવર્જક શ્રાવકે પિતાની સ્ત્રી તથા પણ્યાંગના સિવાય અન્ય કેઈપણ સ્ત્રી જોડે મિથુન નહિં જ કરવાનું વ્રત જ્યારે મન, વચન અને કાયાથી કરૂં નહિ અને કરાવું નહિ જ” એમ છ કોટીથી લીધું હોય ત્યારે પારકા પુત્રપુત્રીઓને વિવાહ કરે તેમાં તવથી તેણે તે પરણનારાઓને વિષે મૈથુનનું કારણ ઉભું કર્યું ગણાય તેને આશ્રયીને વ્રતનો ભંગ ગણાય. અને “હું તો આ વિવાહ જ કરી આપ છું મૈથુન કરાવતા નથી” એ ભાવનાથી વિવાહ કરવામાં તે વ્રતનું સાપેક્ષપણું હોવાથી વ્રતનો ભંગ થતું નથી. એ પ્રમાણે પરવિવાહ કરવામાં ભંગાશંગરૂપ અતિચાર લાગે છે. પિતાના પુત્રપુત્રીઓના વિવાહની બાબતમાં પણ જે બીજો કોઈ જન ચિંતા કરનાર હોય તે “કોઈનો પણ વિવાહ ન કરો.” એ પ્રકારે સુશ્રાવક, શ્રીકૃષ્ણ અને ચેડા મહારાજની જેમ નિયમ જ કરવો ઉચિત છે. બીજો કોઈ ચિંતા કરનાર ન હોય તે જે રીતે નિયમ Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આઠ ટકા સરલ અનુવાદ પાળી શકાય તે રીતે “અમૂક પ્રમાણમાં જ મારે વિવાહ કરવા એ નિયમ કરી લે ચુત છે. અથવા પિતાની સ્ત્રી દરેક રીતે અનુકૂલ હોવા છતાં પૂરતા સંતેષના અભાવથી જs બીજી સ્ત્રી જેડે પોતે વિવાહ કરે તે સ્વદારસંતેષી શ્રાવકને છ પવિવાદા તિરાર છે. તથા ઇન્દ્રિયેના “શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ” એ પાંચ વિષયમાંના શબ્દ અને રૂપ-કે જે દૂરથી પણ ઉપગમાં લઈ શકાય છે તે કામ અને ગન્ધ, રસ તથા સ્પર્શ એ ત્રણ-કે જેને સ્પશને ઉપયોગ કરી શકાય છે તે ભેગ: તે કામગને વિષે તીવ્ર આસક્તિ રાખવી તે ૧ વામમોnત્તાત્ર અનુસાર તાર છે. તેવા તીવ્ર અનુરાગને લઈને મૈથુન કર્યા પછી પણ સ્ત્રીનાં મુખ-કાન-ગુહ્યપ્રદેશ વિગેરે લાંબો કાળ આલિંગનપૂર્વક સેવ્યા કરે અથવા તે કેશ ખેંચવા–પ્રહાર કરવા-દંતક્ષત કરવા-નખક્ષત કરવા વિગેરેવડે કામને ઉત્તેજિત કરે અથવા તે કામવૃદ્ધિ કરનારી ઔષધીઓ વાપર્યા કરે (કે જે શ્રાવકને ઉચિત જ નથી.) સ્વદારસંતોષી શ્રાવક, પ્રથમ તો પાપભીરુતાને લીધે સર્વથા બ્રહ્મચર્ય સ્વીકારવાની ઈચ્છાવાળે હોય છે. આમ છતાં પણ જ્યારે વેદને ઉદય સહન કરવાની શક્તિ પિતાને જણાતી ન હોય ત્યારે જ તે સ્વદારસંતોષાદિવ્રતનો સ્વીકાર કરે છે. અને મૈથુન માત્રથી જ વેદની શાન્તિ થતી હોવાથી તે પોતાની સ્ત્રી પ્રતિ પણ અનંગકીડા-તીત્રાનુરાગ વિગેરે વધારાના દરેક કામવિસ્તારનો ત્યાગ કરે છે. વળી તે કામવિસ્તાર કરવામાં કઈ ગુણ તે નથી જ થતઃ બલકે બળને ક્ષય થો વિગેરે અનર્થ પણ થાય છે. કહ્યું છે કે - ' कम्पः खेदः श्रमो मूर्छा, मिग्लानिर्बलक्षयः। राजयक्ष्मादयश्चापि, कामाद्यासक्तिना रुजः॥१॥ અર્થ:-શરીરે કંપઃપૂજારી પેદા થવી, પરસેવો વળે, વાતવાતમાં થાકી જવું, મૂર્ણ આવવી, ભ્રમિત થાની જવું, શરીરમાં લાની આવી જવી, સર્વત્ર નબળાઈ વર્તાવી, ક્ષીણ થઈ જવું, અને ક્ષયરોગ થ વિગેરે ભીષણ વ્યાધિઓ કામભેગાદિની તીવ્ર આસક્તિનું પરિણામ છે. - ચતુર્થ વ્રતધારી શ્રાવકને ત્રણ અથવા પાંચ અતિચાર. છે એ પ્રમાણે પરદારવર્જક શ્રાવકને એ પાંચ અતિચાર જાણવાઃ સ્વદારસંતોષી શ્રાવકને તે છેલ્લા ત્રણ જ અતિચાર છે. પહેલા બે તે ભંગ તરીકે જ છે. એ પ્રમાણે સ્ત્રીને પણ સ્વપુરૂષસંતોષ તરીકેના જ વ્રતને સદ્દભાવ હોવાથી છેલ્લા અનંગ, વિવાહ અને તીવાનુરાગ એ ત્રણ જ અતિચાર છે અથવા તે સ્ત્રીને બીજી રીતે પ્રથમના બે અતિચાર મળીને પાંચ અતિચાર પણ સંભવે છે: અને તે આ પ્રમાણે કે-અજાણપણે (સુચેષ્ટાને બન્યું તેમ, કે કલોરોફેમ વિગેરેના પ્રગાદિથી અચાનક કેઇના હુમલાને ભેગ બની જવું વિગેરે કારણે) પરપુરૂષ ગમન થઈ જવા પામ્યું હોય અથવા પોતાના બ્રહ્મચારી પતિ સાથે પિતે આક્રમણથી ગમન કરે તે સ્ત્રીને અપરિગ્રહીતાગમન નામે પ્રથમ અતિચાર લાગે છે. તેમજ વારાના દિવસે શોકયે રોકી રાખેલા પિતાના પતિ જોડે શેયને વારે લોપીને ગમન કરે તો રૂત્વપૂરિજીતામન નામે બીજે અતિચાર પણ લાગે છે. એ પ્રમાણે વ્રતધારી શ્રાવિકાને પાંચ અતિચાર લાગે છે. કહ્યું છે કેपरदारवजिणो पंच हुंति तिन्नि उ सदारसंतुढे । इत्थीइ तिन्नि पंच व भङ्गविगप्पेहि नायब्बा ॥१॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતસૂત્રની આઠ ટકાને સરલ અનુવાદ ૨૨૧ અર્થ --પરધારવઈશ્રાવકને પાંચ અને સ્વદારસંતેષી શ્રાવકને તે ત્રણ અતિચાર હોય છે, કરતધારી સ્ત્રીને ત્રણ અતિચાર હેય છે. અથવા ભંગના વિકલ્પવડે પાંચ અતિચાર હોય છે. . અથવા તે, “પિતે ભાડું આપીને ચેડા કાલ માટે પિતાની સ્ત્રી તરીકે સ્વીકારેલી પણ્યાંગનાથી પિતાની સ્ત્રી હોવાની બુદ્ધિએ ગમન કરવું તે વાવીરાજમા.” એ અર્થ લેવામાં આવે છે તે હિસાબે દારતેષી શ્રાવકને પણ તે બીજે અતિચાર ગણી શકાય. અને અજાણપણે (સુદર્શન શેઠ પર કપિલાના હુમલાની જેમ અચાનક કેઈ નારીના હુમલાને લેગ બની જવું વિગેરે કારણે) પરસ્ત્રીગમન થઈ જવા પામે અથવા લીધેલ વ્રત અતિક્રમિત, વ્યતિક્રમિત થઈ જવા પામ્યું હોય તે પહેલે અતિચાર પણ ગણી શકાય. એ પ્રમાણે સ્વદારસંતોષી શ્રાવકને પણ પાંચ અતિચારે સંભવે છે. અને તે સૂત્ર આ પ્રમાણે છે કે - વાસંતરિરસ ઉમે વંર ગાળવા ન સમાચાર તિ” અર્થ :-સ્વદારસતેષશ્રાવકને આ પાંચ અતિચારો માત્ર ફ્રેચ જાણવા તરીકે છે, કાચ આચરવાના નથી. એ પ્રમાણે ચેથા અણુવ્રતને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચારો લાગ્યા હોય તે સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. બાલ્યકાળથી પાળવા યોગ્ય બ્રહ્મચર્ય અને તેના લાભ. * શક્તિ હોયે સતે ગાંગેય વિગેરેની જેમ શ્રાવકે બાલ્યકાળથી જ વિશુદ્ધ શીલ પાળવું તે મહાફળનું કારણ છે. તેમાં ગૃહસ્થને તે મુજબ શીલ મહાકણે પાળી શકાતું હોવાથી વિશેષ કરીને મહાફલને દેવાવાળું છે. કહ્યું છે કે-ક્રોડ સોનૈયાનું દાન આપે અથવા સુવર્ણનું જિનમંદિર બંધાવે તેના કરતાં પણ બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારને વધારે ફલ છે! ૧ દેવ, દાનવ, ગંધર્વો, યક્ષ, રાક્ષસે અને કિન્નરે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. કારણ કે તે દુષ્કર કાર્ય કરી રહેલ છે. # ૨ | બ્રહ્મચર્યથી “સર્વત્ર આજ્ઞા પ્રવર્તે છે, ઠકુરાઈ પ્રાપ્ત થાય છે, ત્રદ્ધિ, રાજ્ય, કામ , કીર્તિ, બલ, સ્વર્ગ અને આસસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૩ સ્થળે સ્થળે કલેશ કરાવનાર, યુદ્ધ કરાવી માણસો મરાવી નાખનાર અને પાપવ્યાપારમાં તત્પર એ નારદ પણ મુક્તિપદને વરે છે તે ખરેખર બ્રહ્મચર્યનું મહાભ્ય છે. . ૪ in અન્યદર્શનીય શાસ્ત્રોમાં વર્ણવેલ બ્રહ્મચર્યની મહત્તા. - અન્યદર્શનીઓનાં શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-“હે યુધિષ્ઠિર! એક રાત્રિ બ્રહ્મચર્યપાલનારની જે સદગતિ થાય છે તે ગતિ હજાર યજ્ઞથી પણ થઈ શકે કે કેમ? તે કહેવું શક્ય નથી. ૧. એક બાજુ ચારેય વેદ અને એક બાજુ બ્રહ્મચર્ય એ બે સમાન છે. તેમજ એક બાજુ સર્વ પાપ અને એક બાજુ મદિર અને માંસજન્ય પાપ એ બંને સમાન છે. જે ૨ યજુર્વેદમાં પણ મોક્ષરૂચિએ કહ્યું છે કે-સિદ્ધ આત્મા, સત્યથી-તપથી અને બ્રાચર્યથી પ્રાપ્ત થાય છે-એળખાય છે. વર્તમાનમાં પણ દિવ્ય-ધીજ વિગેરેમાં આ બ્રહ્મચર્યને વિશુદ્ધ મહિમા પ્રત્યક્ષ જોવાય છે. આવું અતુલ પ્રભાવક બ્રહ્મચર્ય બાલ્યકાળથી સ્વીકારવા અશક્ત હોય તો સુદર્શન શેઠ વિગેરેની માફક સ્વદારતેવત સ્વીકારવું. વદારસંતેષગુહ પણ બ્રહ્મચારી જેવા ગણાય છે, Page #327 -------------------------------------------------------------------------- ________________ રરર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ પદારગમનપાપનાં ઘોરતર ફલો. સ્વદારતેષવ્રત લેવાની પણ અશકિત હોય તો પરદોરાની વિરતિ કરવી. કહ્યું છે કેપરદારગમનનાં પાપથી આ ભવમાં પણ વધ, બંધન, ઉંચે બંધાઈને લટકાવું, નાક કપાવું અને ધનને નાશ થવો વિગેરે બહુ પ્રકારે કદના થાય છે. / ૧ અને તેવા પદારામાં રત માણસો પરભવને વિષે નારકીમાં શામેલીવૃક્ષનાં તીક્ષ્ણ અણીદાર કાંટાને આલિંગન કરવું વિગેરે બહપ્રકારનાં દુસહ દુઃખ પામે છે. સારા ખરાબશીલવાળા માણસ, મરીને પરભવે ઈન્દ્રિય છેરાયલા, નપુંસક, કુરૂપ, દુર્ભાગી ભગંદરના રેગવાળા વિધવા, બાલવિધવા, વંધ્યા, મરેલા બાળકને જન્મ આપનારી સ્ત્રી તેમજ વિષકન્યા રૂપે થાય છે. ૩વળી પ્રભુએ કહ્યું છે કે હે ગૌતમ! દેવદ્રવ્યનું ભક્ષણ અને પરસ્ત્રીગમન કરવાથી સાતમી નરકે સાત વખત જાય છે. કા અન્યદર્શનકારો પણ કહે છે કે તેથી કરીને ધર્મના અથી જનેએ પરસ્ત્રીનું સેવન ત્યજી દેવું કારણકે પરદાર તે એકવીશ વખત નરકે લઈ જાય છે. તે રાવણ અને ગદ્ધભિલ્લ વિગેરેની માફક પરસ્ત્રીની ઈચ્છામાત્રથી પણ માણસને આ ભવ અને પરભવને વિષે પણ મહાન અનર્થ થાય છે પછી પરદારસેવનથી પ્રાપ્ત થતા ઘેરાતિઘેર અનર્થ માટે તો પૂછવું જ શું? અને સ્વદારસંતોષીએ તે સર્વ માટે સાધારણ એવી પણ્યાંગના પણ ત્યજી દેવી. કારણકે- “દારૂ અને માંસમાં રત, લોભવશાત્ કુછીથી પણ ગમન કરનારી, સ્નેહ વિનાની, નિર્લજજ, નિા અને વિટ જનેથી આશ્રિત એવી વેશ્યા વજેવા યોગ્ય જ છે. # ૧n. પર્વ દિવસોમાં મૈથુનને લેકલોકોત્તર શાસ્ત્રનિષેધ. તથા શ્રાવકે પર્વતિથિને વિષે, શ્રી તીર્થકર ભગવંતેના કલ્યાણકદિવસેને વિષે, છે અઈઓને વિષે, દિવસે હંમેશને માટે અને રાત્રે એક અથવા બે વાર વઈને બ્રહ્મચારી. પણે જ રહેવું. પર્વના દિવસોમાં લૌકિક શાસ્ત્રકારોએ પણ મિથુનને નિષેધ કરેલ છે. મનાએ કહ્યું છે કે-અમાવાસ્યા, અષ્ટમી, પણ માસી, ચતુર્દશી અને બનૃતૌ=ઋતુ સિવાયના દિવસેમાં સ્નાતક બ્રાહ્મણે બ્રહ્મચર્યનું પાલન કરવું ૧ વિષ્ણુપુરાણમાં પણ કહ્યું છે કે હે રાજેન્દ્ર! ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા; પૂર્ણિમા અને સૂર્યક્રાન્તિ એ પર્વો છે. તે પર્વેને વિષે તેલ, સ્ત્રી અને માંસનો સંગ કરનાર માણસ મૃત્યુ પામ્યા થકે જ્યાં વિણા અને મૂત્રનું ભજન છે તેવા નરકને વિષે જાય છે. ૧–રા ૧ રજાવળાપણાના ચાર દિવસ પછીના બાર દિવસે બ્રાહ્મણશાસ્ત્રમાં ઋતુદાનના કહ્યા છે, તે ઋતહતના બાર દિવસ પછીના દિવસેમ ૨ ધર્માસ્થિર =આ સ્નાતકને તે ધર્મ આ પ્રમાણે-નાનં સંધ્યા કરે રેક, દ્વાણા સેવતા! વૈશ્વદેવાડતિ થેયં શ, ષટર્માનિ દિને દિને | ૧ | ઇતિ નાતજ : અર્થ૧ સ્નાન કરવા પૂર્વક ત્રણેય સંધ્યાએ ગાયત્રીને જપ કરે. ૨ હોમ કરે, ૩ સ્વાધ્યાય કરે, ૪ દેવપૂજા, ૫ ગાય, કાગડા, કુતરા અને કીડી વિગેરે જીણું જીવનું પાલન કરે અને ૬ અતિથિને સરકાર કરે એ છે કર્મો દરરોજ કરે તે સ્નાતક કહેવાય છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરસ અનુવાદ વિષયાને તજવા બાબત ભર્તૃહરિના હિતબાધ. વળી ચેાગ્ય અવસ્થાએ સ્વસ્રી સંબંધમાં પણ બ્રશ્ચચય સ્વીકારવુ કારણ કે-કાં તેા પુરૂષા ભાગને સર્વથા તજી દે છે અથવા ક્ષીણુ ક્લવાળા વૃક્ષને પક્ષી તજી દે, તેમ ભાગેા પુરૂષોને સથા તજી દે છે! માટે તેવા ભેગાને પોતે જ સમજીને તજી દેવા તે શ્રેષ્ઠ છે. ભતૃહરિ પણ કહે છે કે-વિષયા દીર્ઘકાળ રહીને પણ અવશ્યમેવ જવાવાળા છે: અને માણસ તેને છેડી દે તેમાં પણ તે જવાના છે! એમ બંને પ્રકારે થતા વિષયાના વિયેાગમાં ફરક શું છે, કે જેથી માણસ પોતે જ તેને તજી દેતા નથી? વિષયા જો સ્વયં ચાલ્યા જાય છે તેા મનને અત્યંત પરિતાપને માટે થાય છે, અને તેને જો પાતે તજી દેતા પેાતે અનત સમતા રૂપી સુખને ધારણ કરે છે! ॥૧॥ २२३ લેાકલેાકેાત્તર શાસ્ત્રમાં વર્ણવેલ મૈથુનની સદાષતા, વળી ‘મૈથુન સંજ્ઞામાં આરૂઢ થએલા જીવ ઉત્કૃષ્ઠ નવલાખ સૂક્ષ્મ ત્રસ જીવેાના વિનાશ કરે છે' ઈત્યાદિ ખીના શાસ્ત્રમાં પ્રસિદ્ધ જ છે. ભાગવત પુરાણમાં પણ કહ્યું છે કે-પુરૂષ અથવા સ્ત્રી, જે તામિસ્રા-અન્યતામિસ્રા અને રૌરવ વિગેરે નારકીઓની પીડા ભાગવે છે તે મૈથુનના સંગને લીધે તેઓએ પેાતે બનાવેલી છે: ॥૧॥ મહાભારત આદિપ માં તેમજ આસ્તિકમાં પણ કહ્યું છે કે:-જરત્કાર ઋષિએ બાલ્યકાળથી બ્રહ્મચર્યાવસ્થાથી જ તપશ્ચર્યા આદરી, તેથી પેઢીના અંત આવી જવાને લીધે પેાતાના પિતૃઓને નરકમાં અધામુખે પડેલા દેખીને તે દુ:ખી થયા: ખાદ પિતૃઓના કહેવાથી પરણવુ માનીને વાસુકીની બેન નાગકન્યાને પરણ્યા: તે ગર્ભવતી થતાં નિરપરાધી હાવા છતાં અને વિરહના દુ:ખથી વિલાપ કરતી હાવા છતાં પણ તેને (મૈથુનનાં ઘેારાલ જાણીને) તે ઋષિએ તપ કરવા માટે તજી દીધી! ફંડપનિષમાં પણ કહ્યું છે કે-જે દિવસે વૈરાગ્ય આવે તે જ દિવસે ગૃહસ્થાશ્રમમાંથી કે વાનપ્રસ્થાશ્રમમાંથી કે સૌંન્યસ્તાશ્રમમાંથી માથાનું ત્રનેત્ = દીક્ષા લેવી. એ પ્રમાણે ( બ્રહ્મચર્ય ની સત્ર મહત્તા હેાવાથી) ખાલબ્રહ્મચારી શ્રાવક પણ વ્યતિકલ્પના સદ્ભાવને લીધે અલ્પમ ધક જ ગણાય; એ પ્રમાણે સેાળમી ગાથાના અર્થ થયેઃ ॥૧૬॥ શીલવ્રતને વિષે શીલવતીનુ અદ્ભુત દૃષ્ટાંત નંદનવનની જેમ ઋદ્ધિની અત્યંત પરપરા ધરાવતું નંદનપુર નામે નગર હતું. તે નગરમાં નામ સરખા ગુણવાળા અસ્મિન નામે રાજા હતા, અને જડતા (જલ)ના લેશ વિનાના છતાં રત્નાકર (સમુદ્ર) નામ ધરાવનાર એક શ્રેણી હતા. શેઠને સૌભાગ્યરૂપ લક્ષ્મીવર્ડ સાક્ષાત્ લક્ષ્મી જેવી ‘શ્રી’ નામે સ્ત્રી હતી, તે સ્રો પેાતાના તે તે ચુણા વડે નાગરવેલની જેમ જગતભરને માન્ય હાવા છતાં પણ પોતાને નિષ્ફલ જ માનતી હતી. એ રીતે શ્રેષ્ઠી પણ શ્રી ૧ ૭૧ ૫ અધ્યાય ૨૬.1 ૨ ચત્તિર્ણવતા × ૫ Page #329 -------------------------------------------------------------------------- ________________ રર૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ જિનધર્મને જાણ હોવા છતાંય પુત્રના અભાવે પૂર્ણ ઋદ્ધિથી ભરેલાં પિતાનાં ભવનને શૂન્ય અરણ્ય જેવું માનતો હતો! . ૧થી૪ લૌકિકમાં કહ્યું છે કે-જે ઘરમાં અત્યંત સ્વજન પરિવાર નથી, નાનાં નાનાં બાળકે નથી અને ગુણવંતેનું ગૌરવ કરવાની ચિંતા નથી: ખેદની વાત છે કે-તે ઘરે છતાં વન જેવાં છે! પા સ્ત્રીએ અત્યંત આગ્રહથી પ્રેરેલ તે રત્નાકર શેઠ, કઈ એક દિવસે પુત્પત્તિ નિમિત્તે તે નગરનાં ઉદ્યાનમાં રહેલ શ્રી અજીતનાથ પ્રભુના દ્વારે સ્થપાએલી વિવિધ પ્રભાવવાળી શ્રી અજીતબલા દેવીની વિધિપૂર્વક માન્યતા કરવા લાગ્યા. ૬-ળા એકાગ્રપણે કરાતી ક્રિયા જે કાળે કરવામાં આવી હોય તે તત્કાલ જ ફલે છે, એ હિસાબે તે શેઠને [તથા ક] તે અવસરે કલ્પવૃક્ષ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ છેટા દસ દિવસના (મહાગનુસૂરિથતિષતિતા) મહાજન્મમહોત્સવ પર્વક બારમે દિવસે પુત્રનું તે દેવીનાં નામને અનુસરતું અજિતસેન નામ પાડયું તે પુત્રની પહેલાં જન્મેલ કઈ પણ બાળક તેની પછી જન્મે લાગે એવી રીતે તે વૃદ્ધિ પામ્ય અને સહજમાં સર્વકલાઓ શીખે! ખરેખર રત્નાકર (સમુદ્ર) ના પુત્ર (ચંદ્ર) ને માટે સકલ કલા (સોળે કલા) ધારણ કરવી તે યુક્ત જ છે. ૧૦ના યુવાવસ્થા પ્રાપ્ત થયે પુત્રની વાણી અને શોભાના સંગમ રૂપ” તીર્થતાને જોઈને કવિ જેમ નવનવા અર્થોની ઘટનામાં તર્કવિતર્કો કરે, તેમ પિતાએ પુત્રને એગ્ય કન્યા સારૂ તર્કવિતર્ક આદર્યો. ૧૧ આ પુત્રને “ગુણે કરીને અનુરૂપ એવી શ્રેષ્ઠ કન્યા ક્યાંથી હોય? અથવા કોણ હોય? અને જો ન જ હોય તે તે મેળવવા સબંધમાં જે પ્રયાસ કરવો તે નિષ્ફલ છે. ૧રા કહ્યું છે કે- સ્વામી વિશેષજ્ઞ ન હોય, પુત્રને કન્યા બદલ પરિવાર અવિનયી હોય, પરાધીનતા હોય અને અનુરૂપ ભાર્યા પિતાની ઉગ્ર ચિંતા ન હોય તે ચાર વસ્તુઓ ચિત્તને શલ્યની જેમ ખૂંચે છે. ૧૩ તે વખતે જ ત્યાં એક વણિક પુત્રે આવીને શેઠને પ્રણામ કર્યા, અને પિતાનો વ્યાપાર વિગેરે કહીને પછી કહ્યું કે- શેઠ! તમારા આદેશથી દેશતર ફરતાં ફરતાં જેમાં સતત મંગલ વતી રહેલ છે એવી કૃતમંગલા નામની શ્રેષ્ઠ નગરીએ ગયે. ૧૪-૧૫ા ત્યાં મેં જિનદત્ત નામે વેપારી જોડે ઘણે વ્યાપાર કર્યો, તેથી તેણે મને એક દિવસ પ્રેમથી જમવા નિમંત્ર્ય. ૧૬ આથી તેને ઘેર ગએલ મેં “વિધિએ એકત્ર કરેલું ત્રણ લેકનું રહસ્ય હોય, તેવી” ત્યાં એક શ્રેષ્ઠ કન્યા દીઠી! ૧૭ તેને જોઈને મેં-આ બહુ ગુણવંત એવી નાની કન્યા કોની છે?' એ પ્રમાણે આશ્ચર્ય સહિત શ્રેષ્ઠીને પૂછવાથી શ્રેણીએ કહ્યું કે-પુત્રીના ન્હાને આ મારી મૂર્તિમંત ચિંતા છે. કારણકે પુત્રીને પિતા, પુત્રીની ચિંતામાં શલ્યવાળાની જેમ હંમેશને માટે દુસહ દુઃખ વહન કરે છે. ૧૮-૧લા કહ્યું છે કે વર, વરની પ્રીતિ, તેનાં કુટુંબીજનેની પ્રીતિ, શીલ ગુણે સમાન શોક્યને વેગ, પતિનું સુખ અને સંતાનની ચિંતા વિગેરે કારણે પણ કન્યાને પિતા સદા દુઃખી હોય છે. પરમા તેમાં પણ સમસ્ત ગુણોને વરેલી અને નામથી તથા પરિણામથી પણ શીલવતી તરીકે વિખ્યાત એવી આ મારી સુમુખી પુત્રી અને વિશેષ દુ:ખને હેતુ છે. ૨૧ સૌભાગ્યરૂપ ભાગ્યના ઘર Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રરપ સ્વરૂપ આ પુત્રી, સ્ત્રીની સહ કલામાં નિપુણ છે, અને શકુન શાસ્ત્રમાં વિશેષ નિપુણ છે. કારરા કાગડા ઘુવડ, મેર, દુર્ગા, (કાળી ચકલી), વાંદરા, તેતર, ભેરબ ૬૪ કલાની નિધાન પુત્રી (ચીબરી) અને શિયાળ વિગેરે પશુ-પક્ષીઓના શબ્દને બરાબર શીલવતી બાબત પિતા જાણતી ત્રણ પ્રકારનાં શકુનને પણ જાણે છે! ૨૩. શકુનની ઉગ્ર ચિતા. શાસ્ત્રમાં શકુનના-ક્ષેત્રિક, આગન્તુ અને જાંઘિક-એમ ત્રણ પ્રકાર કહ્યા છે, અને તે અનુક્રમે ક્ષેત્રમાં, સ્થળે અને માર્ગમાં થતા શકુનના વિભાગવડે શુભ કે અશુભ જાણવાનું હોય છે. ૨૪ તેમાં ક્ષેત્રિક શકુન તે છે કે ક્ષેત્રને વિષે શકુન રૂપ જે તોરણ બાંધવામાં આવે તે વખતે ત્યાં તેનું ફલ પૂછનારને તે ક્ષેત્રમાં કહેવાથી જે ફલ પ્રાપ્ત થવાનું જણાય તે નિશ્ચિત ફલ અને તે ફલન કાલ જણાવવામાં આવે. ભરપા સ્થાને રહેલા મનુષ્યને કોઈપણ દિશામાંથી અચાનકપણે જે જે શકુન થાય તેનું શાંત અને પ્રદીપ્ત એમ બે ભેદે ફલ પ્રકટ જણાવવામાં આવે તે આગતુક શકુન કહેવાય છે. પરદા માગે જતાં ડાબી બાજુ, જમણી બાજુ, સામી બાજુ અને પાછળની બાજુ થતા “ગામમાં રહેતાં અને વનમાં રહેતાં પ્રાણીઓનાં સ્વર, ગતિ અને ચેષ્ઠા વિગેરેને આશ્રયીને જે શુભાશુભા ફિલ, કાલ જણાવાય તે જાંઘિક શકુન કહેવાય છે. રડા એ પ્રમાણે સદ્દગુણવડે તોળાએલી સકલ કલામાં કુશળ એવી આ મારી પુત્રી શીલવતીના વર માટેની મારે કરવા ગ્ય ચિતા મારા હૃદયને અધિકતર સંતાપી રહેલ છે. ૨૮ એ પ્રમાણે શેઠનું કહેવું સાંભળીને મેં તેમને કહ્યું કે- બુદ્ધિનિધેિ ચિંતાત્તિ કરે નહિ, જેણે આ કન્યા ઘડી છે તેણે તેને વર પણ નક્કી ઘડેલ છે. રતા કહ્યું છે કે-ચતુર એ બ્રહ્મા દૂર દૂર પણ જે જ્યાં રહેતો હોય તેને જાણે છે અને જેને જે ગ્યા હોય તેને તે શીલવતીને અજિતસેન- તેવું બીજું આપે છે. . ૩૦ હે શેઠ! તમે સાંભળે નંદનજોડે વિવાહ પુર નગરમાં રત્નાકર શેઠનો બગુણની ભૂમિકારૂપ અજિત સેન નામે પુત્ર છે તે ચંદ્ર જેમ રહિણને યેગ્ય છે તેમ આ કન્યાને યોગ્ય છે. / ૩૧ આ વાત સાંભળીને પ્રમુદિત થએલા જિનદત્તશેઠે તેને તુર્ત ઉત્તર આ કે-એમ જ હોઃ” રત્નાકર શેઠ જોડે સંબંધ કોને ઈષ્ટ ન હોય? ૩ર “શુભ કાર્યમાં બુદ્ધિમાને વિલંબ ન કરવો” એ હિસાબે જિનદત્ત શેઠે પોતાની પુત્રી અજિતસેનને આપવા સારૂ પિતાનો પુત્ર છનશેખરને મેક છે. તે ૩૩ / તે જીન શેખર પણ મારી સાથે આવેલ છે, માટે હવે તમને યેગ્ય લાગે તેમ આદેશ ફરમાવોઃ” આથી હૃદયમાં આનંદિત થએલ રત્નાકર શેઠે કહ્યું–બહુજ સારૂ કર્યું. એ ૩૪ | એમ કહીને પવિત્ર મનવાળા શેઠે જિનશેખરને બહુમાન પૂર્વક બેલાવ્યો અને તેણે પણ આવીને પિતાની બેન શીલવતી અજિતસેનને ગૌરવપૂર્વક આપી. / ૩૫ | અજિતસેન પણ છનશેખરની સાથે જ કૃતમંગલા નગરીએ મહાન મહોત્સવ પૂર્વક જઈને શીલવતીને પરણ્યા અને ત્યાંથી મોટી ઋદ્ધિ સહિત પિતાને ઘેર આવ્યો! ૩૬ તે વધુ, ઘરના પુષ્કલ ભારને નિર્વાહ કરવામાં નવા બળદની જેમ સમર્થ Page #331 -------------------------------------------------------------------------- ________________ રર૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકા સરલ અનુવાદ નીવડી: પૂર્ણિમાનો ચંદ્ર સ્નાથી શોભવાની જેમ તે વધૂથી અજિતસેન અધિક ભવા લાગે. ૩૭ના એક દિવસે રાત્રિને વિષે સુખે સુતેલી તે શીલશકન મુજબ પ્રવૃત્તિ વતી એ શીયાળને શબ્દ સાંભળે: સાંભળીને તેણે જોયું કેકરવા જતાં શીલવતીને શીયાળ નક્કી એમ કહે છે કે- અત્યંત નજીકની નદીમાં પાંચ મળેલ વિદાયગીરી કોડધન તણાતું આવે છે તેને જે અથી હોય તે તે ધન ગ્રહણ કરો અને મને ભૂખીને ભક્ષ આપે.” l૩૭–૩૮ શીયાળનું એ પ્રકારનું વારંવારનું આકંદન મન પર લઈને શીલવતી ચિંતવવા લાગી કે “શીયાળ કહે છે તે અમિત વ્ય; પછી તે ભક્ષ્ય કેમ? અર્થાત દ્રવ્ય કદી ભક્ય હોય?' ૪૧ વળી પંખીઓનાં વચન પણ કદિ મૃષા હોતાં નથી અને તેમાં પણ શિયાળનું વચન તો વિશેષે કરીને મૃષા હેતું નથી ! બીજી વાત એ છે કે- ' અમારા ઘરમાં પણ એટલું દ્રવ્ય નથી, આતે બહુ દ્રવ્ય છે! n૪૧ તેથી કરીને તે ધન લેવાને માટે જવું અને ખાત્રી છે છતાં પણ સત્યપણાની ખાત્રી કરૂં; પરંતુ હમણું એ વાત કોઈને જણાવું તે પણ કઈ માનશે જ નહિ. / ૪ર છે એ પ્રમાણે વિચારી ધીરેથી ઉઠી અને પાણી લાવવાના દંભથી ઘડો લઈને નદીએ પહોંચી ત્યાં તેણે નદીમાં તણાઈને આવતું એક મૃતક-મડદું દીઠું. ૪૩ તેની કેડે કાંઈ બાંધેલું જોયું એટલે તુર્ત જ નદીમાં પેસીને તેણીએ મડદાંની કેડેથી કેડ-કોડની કિંમતનાં પાંચ રત્નની પોટલી ઉત્કંઠિતપણે ગ્રહણ કરી! ! ૪૪ છે અને તે મૃતક, શીયાળને આપીને તત્વને અર્થ પામેલી તે સત્યાધિક શીલવતીએ ઘેર આવીને શય્યા ઉપર તે રત્નની પોટલીને કઈ દેખે નહિ તેવી રીતે ગોપવી. ૪૫ | “આ હર્ષનું કારણ સ્વામીને સવારે જણાવશે અને તે રત્નની પિટલી આપીશ” એમ ચીંતવીને નિશ્ચિંત હૃદયવાળાની જેમ તે સુખે સૂતી. ૪૬ શીલવતીનું એ પ્રમાણે રાત્રે જવું આવવું જોઈને તેને પતિ ચિંતવવા લાગે કે-અહહ! અસતીની માફક આ નારી પણ નક્કી સ્વચ્છંદચારિણી છે ! ૪૭ અમારા કુળને કલંકિત કર્યું નકકી આ સ્ત્રી અનીતિવડે અનીતિઓ ચલાવ્યા કરશે ! સ્ત્રીઓનું કેવું આશ્ચર્યકારી અનર્થ ભરેલું દુશ્ચરિત્ર . ૪૮ ધિકાર છે કે મારા જે નેહવાળે અને તેની ઈચ્છામાં આવે તે વરતુ પૂરી પાડવામાં કલ્પતરૂ સમે ભત્ત હોયે સતે આ સ્ત્રી અન્યને વિષે રકત છેઃ અહે, સ્ત્રીનું ગૂઢ હૈયું! જ કહ્યું છે કે સ્ત્રીઓ, નેહથી-વિદ્યાથી-બુદ્ધિથી-શૌર્યથી-ઈર્ષોથી મીઠાં વચનથી ભય બતાવવાથી–ધન અપાવાથી-વિનયથી-ધથી-ક્ષમાં રાખવાથી કેમલતા દેખાડવાથી–લજજાથી યૌવનને ભેગ આપી દેવાથી-સત્યસ્વરૂપે રહેવાથી–દયા લાવવાથી કે પરાક્રમ આદિ ગુણોથી વશ થતી નથી ! ઘણું દેલત આપવાથી પણ વશ થતી નથી ! કારણકે ચિત્ત દુરશીલ છે: ૫ એમ વિચારીને વિરક્ત બનેલા પતિએ શીલવતીનું તે કૃત્ય સવારે પિતાને જણવીને સમાન દુ:ખવાળા પિતાની સાથે તે બુદ્ધિમાને વિચાર કર્યો કે-જ્યાં સુધી આ સ્ત્રીને લેકમાં દુર્ગધની જેમ અવર્ણવાદન પ્રસરે ત્યાં સુધીમાં કાંઈક ન્હાનાથી તેને તેના પિતાના ૧ ન્હ ૪. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસૂત્રની આદર ટીકાને સરલ અનુવાદ રર૭ ઘેર જલદિ મોકલી દેવી. ૫૧–પરા તે પછી સંકેત મુજબ તેણીના પિતાના આમંત્રણને પ્રેમદર્શક કૃત્રિમ પત્ર બતાવવા પૂર્વક–શીલવતીને તેના પિતાને ઘેર મૂકવા સસરે રત્નાકર શેઠ ચાલ્યું. પરા પતિ અને શ્વસુરને તે આશય સમજી ગયેલી શાણી શીલવતી વિચારવા લાગી કે-હહા! હું રને લઈને આવી તે વખતે પતિને મેં વાત કરી હતી તે મારૂં બગડી શું જતું હતું? પાછળથી સુઝતી આ સુબુદ્ધિથી હવે શું વળે? ૧૫૪-પપા કહ્યું છે કેજે મતિ પાછળથી થાય છે તે મતિ જે પહેલાં આવે તે કાર્ય બગડે નહિ અને દુર્જન હસે નહિ. પરા અથવા કુમિત્રના બબડાટ જેવા આ ઘણું નિષ્ફલ વિકલ્પથી કામ શું છે? હું નિર્મલ શીલવંત છું તો પછી મારી હેલના કેવી રીતે થવાની? પ૭ હમણાં જ જાંઘિક શકુનીવડે મનને સંશય દૂર કરૂં છું. કારણકે-આપત્તિમાં આવી પડેલાઓને શકુનો સજજનેની જેમ અવલંબન રૂપ હોય છે. પ૮ એ પ્રમાણે શકુન પ્રતિ શ્રદ્ધાવાળી તે શીલવતી અલ્પખેદિતપણે રથમાં બેઠી, અને સારથી તરીકે બનેલા સસરા તેને નગર બહાર લઈ ગયા. પેલા એવામાં મુખમાં ભક્ષ્યવાળી, દુર્ગા બેઠી હતી ત્યાંથી ઉડીને છેડે દૂર ગઈ, પાછી આવી, અને પિતાના સ્વરવડે પ્રમાણ દિશિ નક્કી કરી બતાવી. ૬. વળી પાછી તેના ભક્તોને મળેલી એવી તે દગોને જોઈને શાણી શીલવતીએ બરાબર સમજીને નિર્ણય કર્યો કે-બહલાભ થવાનો છે, અદ્ધમાગે ગયા પછી પાછું વળવાનું થશે અને મારું મોટું માન થશે! ૬૧ દુર્ગાનાં શકન બાબત કહ્યું છે કે- દુર્ગાનું દર્શન, તેની ચેષ્ટા, તેને સ્વર, તેની ચાલ અને તેનું ભક્ષ્યગ્રહણ વિગેરેનું ક્રમે કરીને અધિકાધિક બલ છે, અને એ પાંચેય પ્રકાર સમસ્ત શુભ ફલનાં કારણ રૂપ છે. ૬રા જે શકુન બરાબર ન હોય તે આદરેલું કાર્ય સિદ્ધ થતું નથી, કરેલું પ્રસ્થાન કામ આવતું નથી અને સામે આવેલ સમાધાન ત્રુટી જાય ૬૩ - વિરમર્થ ઘરતિ x x x પ્રમાણવોળોચ: શકુન ૬૪ | અર્થ - જ્યોતિષશાસ્ત્રથી પ્રમાણે” તરીકે કહેવાતા ખૂણામાં ઉદયમાં આવેલું=સાંપડેલું શકુન, ન બની શકે તેવા કાર્યને બનાવી આપે છે, જે કાર્ય થવામાં શંકા હોય તે કાર્યને શીઘસસરાએ કહેલી વાતેથી પણ સાધી આપે છે અને ખેવાયેલી વસ્તુ પાછી લાવી આપે . શીલવતીએ કરેલી છે! ૬૪ો આ પ્રમાણે શકુન, વિઘોથી હણાયેલાઓને-દિમૂઢ અજબ વિપરીત વાતે બની ગએલાઓને-મતિભ્રમને લીધે પીડાતાઓને અને કાંદિશીક =પામર બની ગએલાઓને માટે સુંદર કાર્ય સાધક છે. ૬પા શીલવતીએ તે શકુનને અનુયાયી એવાં બીજાં પણ શકુનો જાણ્યા છતાં પણ હૃદયમાં (આ રીતે જવું પડે છે તે) દુઃખ વહન કરે છે. ખરેખર, કલંકની શંકા પણ દુસહ છે! હવે સારથી રત્નાકર શેઠે નિયમક જેમ વહાણને હંકારે તેમ રથને હંકાર્યો માર્ગમાં ઘણું ફળેલું મગનું ક્ષેત્ર જોઈ ૧તિષમાં કોઈ એક નિર્ધારિતદિશિને પારિભાષિક શબ્દમાં પ્રમાણુદિશિ કહે છે. અત્ર પૂ. . શ્રી ધર્મવિ. મહારાજે મૂલ મકમાંના સાચા પ્રમાણ' પાઠને ખસેડીને તેને બદલે “યાન' પાઠ દાખલ કર્યો છે અને તેને અર્થ પણ “પ્રયાણદિશા” લખી બતાવ્યો તે સાહસ ગણાય. ૩ જાન ૪ ચારીત્ત ૫ ફી ૪ Page #333 -------------------------------------------------------------------------- ________________ રર૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસવની આવશે ટીકાને સરલ અનુવાદ સસરાએ કહ્યું-“આ ક્ષેત્રના માલીકને અતિ ઘણું ધાન્ય થશે. આ સાંભળીને શીલવતીએ કહ્યું–ખાધેલું ન હોત તે તે વાત સાચી છે.” એમ સાંભળીને શેઠે વિચાર્યું કે આ ક્ષેત્ર કઈ પણ સ્થળેથી અલ્પ પણ ખાધેલું, જણાતું નથી. તેથી આ બાબતમાં પણ વિપરીત બાવનારી આ નકકી અવિનીતા છે. ૬૭ થી દલો આગળ જતાં બહુ કાદવ અને જલવાળી આવેલ નદીમાં રથ ચલાવવા રથથી જલદી ઉતરીને તથા જેડા કાઢીને શેઠ નદી ઉતર્યો. હવા અને “આ ભીંજાશે એટલે ખરાબ થઈ જશે” એ પ્રમાણે શેઠે શીલવતીને બહુ કહેવા છતાં પણ તેણે મોજડી ઉત્તમોત્તમ હતી છતાં નદી ઉતરતાં ઉતારી નહિ! અને નદી ઉતરી! | ૭૧ “ધિકાર છે કે-આ સ્ત્રી, વારે તેમ અવળી ચાલનારી છે!” એ પ્રમાણે ખેદિત થએલા શેઠે, આગળ જતાં ઘણું ઊંડા પ્રહાર લાગેલા એક સુભટને જોઈને “શું આનું કૃષ્ણની જેવું પરાક્રમ!' એમ બોલી તેની પ્રશંસા કરી. તે સાંભળીને શીલવતીએ કહ્યું-“આને શ્વાનની જેમ કર્યો છે તે ઘણું ઠીક થયું !” ૭૨-૭૩મા શેઠ વિચારે છે કે ઉત્પાતની જેમ દુઃખે સહન થાય તેવા પ્રકારોને જે સહન કરે છે તે સુભટ કેમ નહિ? અહો ! આ દુષ્ટ પ્રતિકુલ જ બબડે છે! I૭જા એ પ્રમાણે મનમાં અત્યંત ખેદ પામતા શેઠે આગળ જતાં જાણે સ્વર્ગમાંથી ઉતરી આવ્યું હોય તેવું એક અપૂર્વ દેવળ દેખીને કહ્યું-આ સુંદર દેવાયતન છે.” તે સાંભળીને વહુએ કહ્યું એમ નથી, પરંતુ અનાયતન છે!” આ સાંભળીને શેઠ વિચારવા લાગ્યું કે આ સ્ત્રી, સર્વત્ર ઉમરની જેમ લવે છે. ૭૬ા આગળ જતાં અપાર જોથી ભરેલ હોવાને લીધે કંઈનું પણ દુખે ગમનાગમન થઈ શકે તેવા નગરની મધ્યમાંથી રથ હાંકીને જતાં શેઠ બેજેમાં અતિશય જ વસે છે તે આ નગર દષ્ટિને કેવું સુખકારી છે?” ત્યારે શીલવતીએ કહ્યુંઆ નગર શુન્ય રણ જેવું દેખાય છે!” |૭૮ વળી આગળ જતાં એક ગામડામાં મધ્યાહે પેસતાં શેઠ બે - “આ ગામ શન્ય જેવું છે” ત્યારે વધુએ કહ્યું-“શ્રેષ્ઠ વાસવાળું છે. I૭ફા આથી ખેદથી ભરેલા હૃદયવાળો શેઠ વિચારવા લાગ્યો કે સાપણની જેમ દુષ્ટ હૃદયવાળી આ સ્ત્રો, વક્રશિક્ષિતા ઘડીની જેમ દુવિનીતા છે. ૮. તેથી પુત્રે જણાવેલ તેની સર્વ દુષિતા સત્ય જ છે અથવા પ્રત્યક્ષપણે અસત્યવાદી માણસને કૃત્ય શું અને અકૃત્ય શું? ૮૧ તેવામાં તે જ ગામડામાં રહેતા શીલવતીના મામાએ તેઓને આવ્યા જાણને પરમ આદરથી શેઠને તેમજ પોતાની ભાણેજને પિતાને ઘેર આમંત્રીને ઉત્તમ યુક્તિપૂર્વકનાં આદરવચનેવાડે બહુ ભક્તિપૂર્વક જમાડ્યાં અને તે બંનેને સત્કાર કર્યો. અવસરે બીજે કઈ મળ્યું હોય તે પણ માન આપવાને ચગ્ય છે, તે પછી સ્વજન માટે તે પૂછવું જ શું? ૫૮૨-૮૩ મધ્યાહ્ન, વખતના તીવ્રતાપને પણ અવગણીને ઠેકી જમીને તરત જ રથ લઈ આગળ ચાલ્ય! અનવસ્થિત, ચિત્તવાળાઓને સુથાને પણ બહુ રોકાવાનું ક્યાંથી હોય? ૮૪ો અને ગામની બહાર કેટલેક દ્વાર ગયા બાદ તીવ્રતાપને લીધે થડે ટાઈમ ગાળવાની ઈચ્છાએ શેઠ રથથી ઉતરીને નજીકમાં રહેલા વડની છાયામાં બેઠે, અને તે વહુ, શેઠે વડની છાયામાં બેસવાનું કહ્યું છતાં પણ રસાએલ ૧-દુરારિ x ૨-કામટા x ૩-૩ * Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહપ્રતિકમણ-વાદિસૂત્રની આકરી ટીકાને સરલ અનુવા ૨૨૯ હોય તેમ તે વડની છાયાને તજીને રથની નીચેની છાયામાં બેઠી ! ૮૫-૮દા જેવામાં શીલવતી હૃદયમાં ગિનીની માફક ભવની અસારતા વિચારે છે, તેવામાં નજીકના કેરડા ઉપર બેઠેલ કાગડો જ્ઞાનીની જેમ ઉંચે સ્વરે બોલવા લાગ્યો. ૧૮૭ા તેને ઉંચે સ્વરે વારંવાર બોલતો સાંભળીને શીલવતી બને પણ પ્રકારના સર્વ અર્થને યથાસ્થિત નિશ્ચિત કરતી હતી, ૮૮ાા તે વખતે અને નિગ્રંથની જેમ જાણે અનર્થભૂત ધારતી હોય તેમ નિર્વેદ અને ખેદથી બાધિત શીલવતી, કાગને કહેવા લાગી કે-“હે કાગ ! એક તો (સ્વામીને કહ્યા વિના રાત્રે નદીએ રને લેવા ગઈ ) દુનીતિ કરી જેથી ઘર બહાર થઈ અને હવે જે બીજી તું કહે છે તે વાત સસરો માને તેમ નથી અને તેને પડતા મૂકીને તું કહે છે તેમ કરૂં તે) આ સ્થવિરને દુર્નય-દુનીતિ કરી ગણાય તેમ છે! અને એમ થાય એટલે હું પિયર ભેળી થવા ૫ણ પામું નહિ ૮૯-૯૦માં શીલવતીનું તે પ્રમાણે અવાજથી બોલવું સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું-“હે શાણી વહ! તેં આ શું કહ્યું?” વહુએ કહ્યું, “હે તાત!કાંઈપણું નથી કહ્યું!'૯૧ બહુ આગ્રહથી પૂછતાં શીલવતીએ કહ્યું-“મંદ ભાગ્યવાળી હું શું બેલું ? કે જેને કર્મવશાત્ ગુણ પણ દોષને માટે શીલવતીનાં જ્ઞાનથી થએલ છે? ૨ા મજીઠ, ઘટાદાર વૃક્ષ, પત્થરની ખાણુ, કપાસ, દસક્રોડ સુવર્ણ પામેલ વાંસ શેલડી, માટી, મેતી, વિમ, ચંદનાદિ, કસોટી અને સુવર્ણ સસરાને પશ્ચાત્તાપ વિગેરે. અનાજનાં કણ, શંખ વિગેરે: મઘમાખી, પોપટ વિગેરે અને શીલવતીના કેટલાક કહેવા ? સર્પ, મૃગલા, ઉંટ, અશ્વ, હાથી, બળદ વિગેરે કેણું અદૂભૂત ખુલાસા ! પિતાના ગુણોને લીધે કલેશનાં ભાજન બનતા નથી ? ૯૩ . લાભ બતાવવામાં આમ જોખમ સમાએલ છે, છતાં પણ જ્યારે તમારો બહ આગ્રહ છે તે તદ્દન સાચું કહું છું કે-“રાત્રે શકુનથી પાંચ મણિ જાણીને મેં હાથે કર્યો અને હૈ તાતા તે શય્યાનાં સ્થાને ગુપ્ત રીતે મૂક્યાં.” એ પ્રકારે રાત્રે જે બન્યું તે સર્વ કહ્યું, અને કહ્યું કે–એમ લાભ કરી આપવાથી મારે ઘરમાંથી નીકળવાનું થયું. તે ૯૪-૯૫ હમણાં વળી અતુલ અવાજથી આ કાગડો પણ વારંવાર કહી રહેલ છે કે-અહિ કેરનાં વૃક્ષની નીચે દસક્રોડ સોનૈયા પ્રમાણ ધન છે, જેને ઈચ્છા હોય તે “પુરૂષ આ સાક્ષાત નિધિને જલદી ગ્રહણ કરે; અને બહુ ભૂખ્યા એવા મને માત્ર ખાવાનું આપો: બીજું કાંઈ ઇરછતું નથી! | ૯૬-૯૭ / તેથી ખરેખર, ખિન્ન એવી મેં આ (કાગડાને કહ્યું તે હદયના દુઃખમય કહ્યું છે.' શીલવતીની આ વાત સાંભળીને હર્ષિત થવાની જેમ સસરે વિચારવા લાગે કે આ વડ વિશેષ પંડિતા છે, અને વિજ્ઞાનની કઈ અવધિ નથી. તેથી શીલવતી કહે છે તે આ સર્વ ઘટે છે અથવા તો તેની અહિં જ પરીક્ષા કરીશ. / ૯ ” એ પ્રમાણે વિચારવા શેઠ, તે ગામમાંથી કોદાળી લાવીને જોવામાં તક્ષણ ખાદે છે, તેવામાં સ્થાપેલ પુણયની છે કે ત્યાં નિધિ પ્રકટ થયે! ૧૦૦ | સુવર્ણ અને મણિથી ભરેલું તે દસકોડ નયા પ્રમાણે નિધાન પામીને ૧ ણાત x! ૨.-એક તે કામના વચનને અર્થ નક્કી કર્યો અને બીજો “ કાગ જણાવે છે તે જગ્યામાં તેટલી કમી છે જ ... એ પ્રમાણે અર્થ નક્કી કર્યું. × ૨ થરા ક થપરા + | ૪ થર * | "--"માન્ ૬-સકa Kા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી શ્રાદ્ધપતિકમણ-વાદિનુસૂવાની આદર્શ ટીકાને સરલ અનુવાદ હર્ષથી ઉલસાયમાન બનેલ શેઠે જલદી પિતાના રથમાં અતિ ગુપ્તપણે સ્થાપ્યું અને તે કાગને ઉતાવળે ભાતામાંથી કરંબો આપીને ચિંતવવા લાગે કે-“અહો! આ શીલવતી પ્રત્યક્ષ ઘરની કામધેનુ જ છે! હા, ધિક્કાર છે કે-મૂઢ એવા પુત્ર અને મેં દુબુદ્ધિથી કામધેનુને પણ હાંકી કાઢી ! અથવા તો હજુ પણ ઉચિત કરવું ઘટે છે. તે ૧૦૧ થી ૧૦૩” એ પ્રમાણે ચિંતવતા થકા શેઠે જલદિ રથ પાછો વાળે પરીક્ષા કર્યા વિના કરેલ અકાર્યને પ્રતિકાર તે પ્રતિકાર્ય કરી આપવું તે જ છે. તે ૧૦૪ તે વહુ પણ અંતરના ખેદભરને ખંખેરીને અતિ હર્ષિત થઈ અને શકુનેના સાક્ષાત્ અવિસંવાદને વિચારવા લાગી. ૧૦૫ હવે રથમાં બેઠેલ શેઠે ઘર તરફ પાછા જતાં સ્વચ્છબુદ્ધિ વહુને પૂછયું કે-તે આવી શાણીએ તે વખતે અસંબદ્ધ કેમ કહ્યું? | ૧૦૬ | શીલવતીએ કહ્યું-પિતાજી! તે વખતે મેં તે સર્વ પણું યુક્તિપૂર્વક બરાબર જ કહ્યું છે અને તે જણાવું છું, વિચારઃ ૧૦૭ ખેડુતે, અનાજ પાકશે તેની ઉપર પ્રાય: અઢી ગણું ધાન્ય આપવાનું કબુલીને પહેલેથી જ બીજાનું ધાન્ય ખાય છે. આથી તેને પાકેલું ધાન્ય ઘણું હોય તે પણ તેના ઘરે તે થોડું જ આવે છે! તેથી હે તાત! મેં તે વખતે “જે ખાધેલું ન હોત તે” એમ કહ્યું હતું. / ૧૦૯ તથા પગરખાં, પગનાં રક્ષણ માટે રખાય છે, અને વિષમસ્થાનમાં પગનું રક્ષણ વિશેષ કરીને કરવું ઘટે. તે ૧૧૦ | નદીને વિષે અદ? કેડીએ ચાલવામાં કાંટા વાગી જવા વિગેરે અનર્થો પણ થાય અને પગરખાં ભીંજાય તે તે સૂકાય અને બગડી જાય તે નવા પણ થાય. ૧૧૧ / જયણાને ઉપાય હોવા છતાં પણ કૃપણની જેમ શાણાજનેએ શરીરની પીડા શા માટે સહેવી? તેથી તે વખતે મેં મોજડી ઉતારી નહોતી! | ૧૧૨ તથા તે સુભટને પીઠપર પ્રહાર પડેલા હતા, સામી છાતીના કઈ ઘા નહતા. તેથી નક્કી તે ભાગતે કુટા હતેઅને તેથી મેં તેને તે વખતે શ્વાન જે કહેલ. જે ૧૧૩ છે. તે મંદિર બાબત પણ એમ છે કે-તે દેવ મંદિર ત્યારે જ સુંદર ગણાય કે- તે ચાર અને જાર પુરૂષનું સ્થાન બન્યું ન હોય તેથી મેં તે વખતે “તે મંદિર સારૂં ત્યારે કે જે અનાયતન ન હોય.” એમ કહેલ. + ૧૧૪ વળી આગળ જતાં જે શહેર આવેલ તેમાં આપણો કોઈપણ સ્વજન કે મિત્ર વિગેરે પણ નહોતે, તેમજ કઈ આપણને બોલાવતું પણ નહોતું તેથી તે નગરને મેં શૂન્ય જંગલ જેવું કહ્યું હતું. ૧૧૫ કહ્યું છે કે-સદ્ભાવ અને સ્નેહવાળા એક પણ પ્રિય માણસ વિનાની જનથી ગીચ પૃથ્વી પણ શૂન્ય જેવી છે. ૧૧૬. ગામડામાં આપણને ભેજન વિગેરેને આદર કરનાર અને માર્ગને શ્રમ હરનાર મારા મામા હતા, તેથી તે ગામડાને પણ મેં શ્રેષ્ઠ સ્થાન કહેલ. / ૧૧છા જ્યાં જવાથી બહુમાન પામીએ તે ગામડું પણ નગર છે અને જ્યાં કઈ બેલાવનાર પણ ન હોય તે શહેર છતાં ગામડું છે. 1૧૮ તથા વડની નીચે બેસવામાં ઉપરથી કાગની વિષ્ટા-વૃક્ષની ડાળી વિગેરે પડવાની શંકાને લીધે કોઈપણ જાતની બાધા વિનાની રથની છાયામાં હું બેઠી હતી. ૧૧૯ એ પ્રમાણે શીલવતીનું યુક્તિયુક્ત બોલવું તત્વાર્થની માફક સાંભળીને વિસ્મયતાના હાથે ૧-રાષ7 x ૨વર્ષાપિ x! Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી માનપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ ૨૩૧ ષિ ત અને ઉલ્લંસિત સસરા વિચારે છે કે બુદ્ધિમાના કરતાં પણ આ શીલવતીની બુદ્ધિ કાના પરિણામના વિષય બને ? અથવા સંતજનની મતિ, યેાગીનાં જ્ઞાનની જેમ અવિધ મહાર છે. ૫૧૨૦-૧૨૧ા કહ્યું છે કે-જેણે આખી પૃથ્વીને માપી છે—રાકી છે તે સમુદ્ર પણુ એકસા યેાજન વિગેરે પરિમાણુ છે, સદાના મુસા સૂર્ય પણ ગગનરિમાણુ ગમન કરે છે: એ પ્રમાણે ઘણું કરીને વસ્તુએના ભાવે ખુલ્લા મર્યાદાની છાપવાળા છે; પરંતુ સજ્જનાની પ્રજ્ઞાના વિકાસ અમર્યાદિત પણે વિજયવંત વર્તે છે! ॥૧૨૨ા એ પ્રમાણે `િત થએલા શ્રેષ્ઠી સંપત્તિની સાથે સુસંગત એવા વિવેક આવે તેમ તેતરના શબ્દથી ઉચ્ચ ઉચ્ચ સ્થાનાને વિષે ભવિષ્યમાં પોતાના અધિક અધિક મહિમા વિગેરે થવાના છે શીલવતીને પાછી લાવ- એમ નિશ્ચય કરતી શીલવતીની સાથે ઘેર આજ્યેા. વહુ સહિત વાથી ક્રોધિત થએલા શેઠને આવેલા જોઇને અત્યંત રાષાયમાન થએલા પુત્ર ખેલ્યા: પુત્રનેપિતાની વાત સાંભ- “ હે તાત ! આ પાપસ્થાન જેવી દુરાચરણીને શા માટે પાછી ન્યા આદ થએલ આશ્ચય. લાવ્યા ? એ તા નહિ જોવા લાયક સાક્ષાત દારિઘ્ર છે।૧૨૩થી ૧૨પા તમે ચતુર છે છતાં પણ ભેળાની જેમ આ સ્ત્રીથી ઠંગાયા છે;” એ પ્રમાણે બહુ ખેલવા લાગેલા પુત્રને શેઠે ‘હું-હું’ કરીને વાર્યો. ન ખેલ ન એલ, એ તા સાક્ષાત્ સરસ્વતી અને લક્ષ્મી છે. શય્યા ઉપર રહેલા પાંચ રત્ના અને રથમાં રહેલા નિષિ તપાસ, આ વિદુષીએ પંદર ક્રેડ દ્રવ્ય લાવી આપ્યુ હોવાથી અમારે મન વહુ નાની છતાં પણ કુલદેવીની જેમ છે, ૧૨૬ થી ૧૨૮ા એ પ્રમાણે પિતાનું કહેવુ' સાંભળીને પુત્ર આશ્ચય કારી એવા અભિન્નતામય હૃદયવાળા બની ગયા થકે ઉત્કંઠાથી જઇને જુએછે તે શેઠે કહ્યા મુજબ જ હતુ. ૧૨ના એટલે પાંચનતની જેમ તે પાંચ મણિને અને દસ પ્રકારના યતિધર્મની જેમ થમાંના દસક્રોડના નિધિને ઝડપથી આદરપૂર્વક લીધાં. ૫૧૩૦ા વિસ્મયકારી પરમ પ્રમાદરૂપ મેદથી પુષ્ટ બનેલ તે પુત્રે તે સત્ર પણ ધન જલદી ગર્વથી ખજાનામાં મૂકયું! અથવા ધન લેવામાં કાને વિલ`બ હાય ! ૫૬૩૧૫ બાદ તેણે પેાતાની સ્ત્રીના આશ્ચર્યકારી સર્વ વૃત્તાંત પિતાના મુખથી વિસ્તારથી સાંભળ્યેા. ૫૧૩૨ા તેથી લજજા, ખેદ, અદ્ભુત આશ્ચય . અને હ એ ચારેય એકી સાથે મિશ્રપણે વિસ્તર્યા હોવા છતાં પણ તે વખતે તે અધેશમુખ અની ગયા: ખરેખર આ બહુ જ લજજાવત હાય છે ૫૧૩૭ાા અને વિચારવા લાગ્યા; ધિક્કાર છે કેસુકવિની કવિતાની જેમ નિષ્કલંક શીલવતીને પણ ‘ પાતે પાતાને બુદ્ધિમાન માનતા એવા મેં’ જુઠા આળની સભાવનાથી કલકિત કરી. ૫૧૩૩॥ લેાકેાત્તર ચરિત્રવાળી આ મારી ચિતાનાં દિલનુ દુઃખ હવે હું કેમ કરીને દૂર કરીશ? એ પ્રમાણે પુત્રને ઝુરતા જોઇને પિતાએ કહ્યુંમનમાં ખેદ શું કરે છે? અજાણુતાં બની ગયું તે શીલવતી અપરાધ રૂપે ગણે તેવી નથી; માટે તેને આપણે ખમાવીએ: એ પ્રમાણે નીતિનિપુણુ એવા તે મને પિતાપુત્ર જલદી શીલવતીને ખમાવી. ૫૧૩૫૩૬ વિનયવંત શીલવતી પણ ખુશી થઇ અને કહ્યું કે આ મારા જ દોષ છે ૧ સુમિલાપ × હું Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી માન્દ્રપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આાદ ટીકાના સરલ અનુવાદ કે જે પહેલાં ન કહ્યું. ' ખરેખર, વિનયરત્નાની સ્થિતિ આ છે. ૧૩૭ા ત્યારથી લઈને તે પિતાપુત્ર બંને સમસ્તકાર્યો ગુરૂને શિષ્ય પુછીને કરે તેમ તે પતિ અને સસરાએ ખમા- અપૂર્વ બુદ્ધિશાલી શીલવતીને અત્યંતપણે પૂછીને કરવા વતાં શાણી શીલવતીએ લાગ્યા! ॥ ૧૩૮૫ ખીજાઓ ઉપર પણ આવી પડેલ ઘાર બતાવેલ લઘુતા અને તેની આપત્તિના અનાવે! રૂપી અંધકારનાં પૂરને વિષે શીલવતીની બંનેએ સ્વીકારેલી પ્રભુતા! બુદ્ધિ દીવીની જેમ કામ આપવા માંડી! અહા સુબુદ્ધિવાળી તે શીલવતીનુ સલપણું ! ।। ૧૩૯ ॥ કહ્યુ` છે કે-શુદ્ધ બુદ્ધિ તા લક્ષ્મીને જન્મ આપે છે, પાપને સાફ કરે છે અને જો સંસ્કારના યાગ હોય તે તેવા ૧બીજાને પણ પવિત્ર બનાવે છે! માટે તે ખરેખર કામધેનુ છે. ॥ ૧૪૦ ॥ ‘દેવતાની જેમ તે જ વધૂ વિવિધ દુઃખાને દૂર કરનારી છે એવી લેાકમાં છાપ બેસવાથી વહુ નાની હાવા છતાં પણ તેને મહાજના પણુ માનવા લાગ્યા ! ગુણાથી શું પામી શકાતું નથી ? ।। ૧૪૧ ॥ કહ્યું છે કે-ગુણથી જ મેટાઈ થાય છે; શરીર જાડું હોય અથવા ઉંમર માટી હાય તેથી મેાટાઇ થતી નથી: કેતકીનાં પાન મેાટા હોવા છતાં સુગ ંધપણું નાનાં પાનામાં હેાય છે ।।૧૪૨॥ ક્રમે કરીને રત્નાકર શેઠ સ્વર્ગવાાં યે સતે તેના પુત્ર અજીતસેન ગૃહના સ્વામી બન્યા અને રાજ્યમાં તેના પિતાની જગ્યાએ મેટા શેઠ થયા. ૫૧૪૩। તે નગરના રાજાને ૪૯ પ્રધાન છે. તે દરેકના શિરામિણ અને એવા એક બુદ્ધિશાળોપ્રધાનની શોધ કરતા શીલવતીના બુદ્ધિપ્રભાવે રાજા પ્રત્યેક શેઠીઆને પૂછે છે કે- હું શ્રેષ્ઠીએ ! પગપ્રહારઅજીતસેનને અગ્રગણ્ય વડે જે મને મારે તેને શું કરવું ?' એ પ્રશ્નના પરમાર્થ નહિં પ્રધાનપદની પ્રાપ્તિ. સમજનારા તે શ્રેષ્ઠીઆએ પણ કહ્યુ` કે- તેને મહાન દંડ કરવા’ ૧૪૫૫ અજીતસેનને પૂછતાં તેણે કહ્યું. હે દેવ ! આપના પ્રશ્નના ઉત્તર વિચારીને આપીશ! એમ કહીને ઘેર આવ્યા એટલે ચતુર્વિધબુદ્ધિનાં ઘર જેવી ગૃહિણીને તે પ્રશ્નના ખુલાસા પૂછયેા. ૫૧૪૬ શીલવતીએ પણ તુર્ત જ કહ્યું-‘ રાજાને પગ મારનારના નક્કો મહાત્ સત્કાર કરવા ઘટે. ’ પતિએ પૃથ્યુ' ‘એમ કેમ ? ’ શીલવતીએ કહ્યું-‘ સ્વામી! સાંભળેા. રાણી કે પુત્ર વિના રાજાને બીજે કાણુ પગપ્રહાર કરી શકે? ' ત્યારબાદ તે ખુલાસા અજીતસેને રાજસભામાં જણાવ્યા. માએ તેને ફરી પશુ પૂછ્યું કે- હાથીના કોઇ પણ ઉપાયે તાલ કરી આપ.’ અજીતસેને પણ પ્રિયાની બુદ્ધિથી તે પ્રશ્ન સાધી આપ્યા, તે આ પ્રમાણે:નદીને વિષે હાડીમાં હાથીને ચઢાવીને પાણીમાં રહેલી તે હાડી જેટલી જળમાં ઉંડી ગઈ તે પ્રમાણના હેાડીના હારના ભાગમાં નીશાની કરી. ||૧૪૭ થી ૧૪૯।। ત્યારબાદ હાથીને હાડીમાંથી ઉતારીને હાડીમાં-તે હાડી તે નિશાન પ્રમાણે પાણીમાં રહે તેટલા વજન પ્રમાણુ પત્થરો લો: પછી તે પત્થરને તાળતાં જેટલા મળ્યુ થયા તેટલા મણના હાથી છે એમ તેણે રાજસભામાં કહ્યું ! આથી રાજા જેવામાં તેનુ અહુ સન્માન કરે છે. તેવામાં એક શ્રેષ્ઠ વણિકે આવીને ૧ ૨ ૪ । Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વરિયળની આશ ટીકાને સરલ અનુવાદ ૨૭ કહ્યું-“હે દેવ ! એક વણિક છે તે મે કિપાકફલની જેમ મીઠે છે અને પરિણામે દુષ્ટ છે: તે ધૂર્તની સાથે કર્મવશાત દુર્બતિવાળા મેં ભેળપણથી બેરડીની સાથે કેળની જેમ મિત્રી કરી. ૧૫૦ થી ૧૫ કહ્યું છે કે-જુગટાથી બનથી, દાસીસંગથી અને પૂર્વ સાથેના પ્રેમથી– એટલાજણથી પણ જે ઠગાયો ન હોય તે આંગળી ઉંચી કરો- ૧૫૪ હવે તે મને મારું ઘર અને સ્ત્રી, બંધુની જેમ ભળાવીને વેપાર માટે હું પરદેશમાં ગયેઃ અમે વણિકની એ સ્થિતિ છે. ૧પપા ફળેલી વેલડીમાં તેને રક્ષક લેભાય તેમ તે મારી સ્ત્રીમાં લુબ્ધ બન્ય: તે વખતે સમય પામીને પાપી શું પાપ કરતું નથી ? ૧૫દા મેં ઘેર આવ્યા બાદ તે મિત્રને જે ધન ઉપાર્યું તે બરાબર જણાવી દીધું. તે તે ધનમાં પણ લેભાયેલ તેણે મને કહ્યુંબેલ. કઈ આશ્ચર્ય દીઠું છે?” મેં પણ કહ્યું-અકાળે થએલું એક આમ્રફળ મોટા પાંદડાની જેમ તરતું નજીકના ઉદ્યાનમાંના કુવાના જલમાં દીઠું છે! I૧૫૭-૫૮ આ વાત સાંભળીને તેણે ધૂર્તતાથી કહ્યું- જે આ વાત સાચી હોય તે મારા ઘરમાંથી બે હાથે જે કાંઈ લઈ જવું શક્ય હોય તે બધું જ તું લઈ જા; અને જે તે વાત ખૂટી નીકળે તે એ પ્રમાણે હું તારા ઘરમાંથી લઈ જઉં” એ પ્રમાણે બંનેએ કબુલ કર્યું. એટલે તે પૂર્વે છાની રીતે રાત્રિએ જઈને તે તરતું ફલ કુવામાંથી ઉઠાવી લીધું ! અને સવારે ત્યાં અમે જેવા ગયા તે તે ફલ નહિ જેવાથી ખિન્ન થએલ મને એક સુબુદ્ધિમાને કહ્યું – “તારૂં સર્વદ્રવ્ય અને સ્ત્રી આ ધૂર્વ પ્રથમથી જ લેવાની બુદ્ધિવાળો છે. અન્યથા આવી હોડ તે જલદી કેમ કરે? તેથી આ બાબત વિશે વિચારણીય છે.” તેથી મેં ચેષ્ટા આદિથી તે ધૂર્તનું સર્વચરિત્ર નકકી કર્યું છે માટે હે પ્રભે! કમલમાં ફસાએલ ભ્રમરને સૂર્ય છોડાવે તેમ એ ધૂની પકકડમાંથી મને કઈપણું ઉપાયે છૂટ કરે: મુસીબત વખતે રાજા શરણું હોય છે. I ૧૫૯ થી ૧૬૩ કહ્યું છે કે-દુર્બલે, અનાથ, બાળકો, વૃદ્ધો, તપસ્વીઓ અને અનાર્યથી પરાભવિત થએલાઓની ગતિ રાજા છે. ૧૬ જા.” વણિકની તે સર્વવાત સાંભળીને રાજાએ તે કાર્યને આદેશ પણ અજીતસેનને કર્યો. આ બુદ્ધિવાળા તેણે પણ દેવીની જેમ પોતાની સ્ત્રીને પૂછીને તે વણિકને કહ્યું-“ તારી મેડી ઉપર તારી સ્ત્રી તથા મિલકતને ચઢાવી દે અને ત્યાં ચઢવાની એક ભારે નીસરણું બનાવીને તેને બીજી બાજુ ઉપર રાખજે. તે પૂર્વે જ્યારે ઈષ્ટ વસ્તુઓ લેવા સારૂ ઉપર ચઢવા બે હાથે નિસરણી ઉપાડે ત્યારે તેને કહી દેજે કે-શરત મુજબ બે હાથે મુશીબતે ઉપડી શકેલી તે નિસરણી જ લે! તે સાંભળીને તે હતબુદ્ધિધૂર્ત ખિન્ન થઈને તે નિસરણીને પણ છેડીને તેને ઘેર જશે.” એ પ્રમાણે પિતાનું હિત સાંભળીને વણિકે પણ ઘેર જઈને એ પ્રમાણે જ કર્યું ! ૧૬૫ થી ૧૯૮ના અજીતસેનની તેવી ઉત્તમ બુદ્ધિથી ખુશી થએલ રાજાએ તેને સર્વ પ્રધાનમાં મુખ્ય કા અહે ગૃહિણી પણ પુણ્યથી કેઈકને જ એવી હોઈ શકે!!! ૧૨૯ ત્યારબાદ કોઈ એક દિવસે એ સતી વહુએ કાંઈક વિચારીને પતિને કહ્યું- હે નાથ! જે કે-મારૂં શીયલ ઈન્દ્ર પણ ખંડિત કરવા શક્તિમાન નથી: તે પણ રાજાનાં કાર્યની પરતંત્રતાને લીધે ઘેર રહેવાનું આપને થતું ૧ સુષ x ૨- ૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી શાહપ્રતિકમણ-વદિતમૂરની આ ટીમને સરલ અનુવાદ થાય, અને પિતપતાનાં કાર્યવિશેષને લીધે સમસ્તજને ઘેર આવે સતીએ પતિને શીયલની છે તેથી વવશાત્ પ્રથમની જેમ કેઈને પણ કુવિકલ્પની કલ્પના ખાત્રી આપતું સમર્પલ ન થાય એ માટે આપને પરીક્ષા સારૂ કમલ આપું છું. તે મલ ચમત્કારિક કમલ. એવું છે કે જે હું કદાચિત્ મનથી પણ પરપુરૂષની વાંછા કરું કે તરત જ તે બીડાઈ જશે અને એ સિવાય સદા વિવર રહેશે. ૧૭૦થી૧૭૩ એ પ્રમાણે કહીને પૂજા કરેલ નિનાવા=જિનપ્રતિમાની સામે સતીએ પિતાના પતિને પિતાનાં હિતની જેમ નાલવાળું કમલ આપ્યું ! ૧૭૪ો આ જોઈને અતિવિસ્મય ચિત્ત બનેલ અજીતસેન પણ બહુ સુવાસને લીધે તે કમલને હાથમાંથી કદી છોડતું નથી, તેથી નિત્યને માટે તે દેવ જે થયે! ૧૭પા સૂર્યને ક્રીડા કરવાના લાલ કમળની જેમ સદાને માટે ખીલેલા તે કમલને જોઈને બધા લેકે ચિત્તમાં ચમત્કાર પામ્યા. ૧૭૬ શે નિ:શ્વાસ લાગવાથી પણ તત્કાલ કરમાઈ જાય તે કમલ પણ આ પ્રમાણે સદા અમ્લાન રહે તે શીલનું અહા મહામ્ય! ૧૭હા કદાચિત્ અજીતસેન સહિત રાજા, શત્રુરાજાની સામે લડવા ચાલે, અને રવિની પાસે બુધની જેમ પ્રધાને રાજાની પાસે જ હતા મે ૧૭૮ માર્ગમાં રાજા મરૂભૂમિની જેમ એવા નિરસ સ્થાને પહોંચ્યું કે-જ્યાં પુષ્પોનું નામનિશાન પણ હતું તે પછી શ્રેષતર પડ્યોની તો વાત જ શું? ૧૭ઠ્યા ત્યાં પણ અજીતસેનના હાથમાં વિકસિત કમલ જોઈને અજીતસેનને રાજા ઘણું પૂછવા લાગ્ય: આગ્રહને લીધે અછતે પણ રાજાને તે કમલની યથાસ્થિત વાત જણાવી. ૧૮૦ રાજા તે તે વાત અસંભવિત ધારીને અભવ્યની જેમ શ્રદ્ધા નહિ કરતે ચારેય મશ્કરા પ્રધાનને છાની રીતે પુછે છે કે આ વાત કેમ લાગે છે?” ૧૮૧ મંત્રીઓએ પણ કહ્યું- હે રાજન ! પ્રિયાએ પૂબુદ્ધિથી કઈ પણ શીલવતીના શિયલ ઉપાયે આ ભેળાને નક્કી ઠગે છે. કારણકે-જાતની મહિલા અને બાબત કુમંત્રીઓએ તે વિશુદ્ધશીલા એ બને જ નહિઃ ૧૮૨ જે જન્મથી ભેળરાજાના દિલમાં શંકા પણવાળી શુદ્ધ અને નેહાળ પાતાલસુંદરી જેવી નારી, નેહાળ સ્થાપવા પ્રસંગોપાત અને ચતુર એવા રાજાને પણ ઠગે છે તે કઈ નારીઓમાં વિશ્વાસ કરેલી પાતાલમેંદીની કરવા એગ્ય છે?. ૧૮૩તે પાતાલસુંદરી કોણ? કે રાજા? - રસિક કથા. અને તેણીએ રાજાને કેવી રીતે ઠો” એમ રાજાએ પૂછતાં તેમાંથી એક મંત્રીએ કહ્યું- હે નાથ! સાંભળે તે પાતાલસુંદરીની કથા આ પ્રમાણે છે ! ૧૮૪ નીતિરૂપ લક્ષમીની વિશાલ શાલાસમી વિશાલા નામે નગરી હતી. તે નગરીને શત્રુની સેનાને જીતનાર, કલાકુશલ એ જયંતસેન નામે રાજા હતે # ૧૮૫ તે રાજાએ એક વખતે પિતાના ગર્વથી સર્વ સામાજિક જનેને પૂછયું કે કોઈ કળા એવી છે કે-જેને હું સમ્યફપ્રકારે જાતે ન હેઉં? ઘ૧૮દા તે વખતે રાજાની હા માં હા મિલાવી રહેલા અનેક જનેમાથી એક વિદ્વાને કહ્યું- હે રાજન ! તમે સર્વ અર્થોના જાણ છો, ૧ ટેવને પણ કુલ કમાતું નથી અને બહુ સુવાસ આપે છે, તેથી રામ * કે - Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આદર્શ ટીમને સરલ અનુવાદ પરંતુ સ્ત્રીચરિત્રના જાણ નથી ! ૧૮ળા કહ્યું છે કે દેવ અને દાનવેને પણ મંત્રથી વશ કરવામાં જેઓ મંત્રનિપુણ છે તેઓના પણ મંત્રી સ્ત્રીચરિત્રમાં કયાંઈ નાસી ગયો ! ૧૮૮ ગવાક્ષાવાળા ભેંયરાઓમાં વિવિધ અંગરક્ષકે વડે રાજાથી રક્ષાએલી રમણ પણું પ્રષ્ટિપણે મર્યાદભ્રષ્ટ થયેલી દેખાય છે. જે ૧૮૯ જલમાં માછલાના પગ, આકાશમાં પક્ષીઓનો પદપંતિ અને સ્ત્રીઓના હૃદયને માર્ગ એ ત્રણેય, લેકમાં દેખાતા નથી ! ૧૯મા પંડિતનું એ પ્રમાણે કહેવું સાંભળીને મસ્તક ધૂણાવતે રાજા વિચારવા લાગ્યું કે- આ પંડિત કહે છે તે સાચું છે કારણકે-સ્ત્રીઓ ગૂઢ હૃદયવાળી દેખાય છે. ૧૯૧૫ વળી પંડિતે કરેલ વર્ણન મુજબ તે અંતઃપુરની સર્વ રાણુઓ પણ અસતીપણાની શંકાવાળી લેખાય. તેથી જે કંઈ નિર્મલ શીલવાળી જોડે સંબંધ થાય તે જ યુક્ત છે. ૧૨ા તેથી કરીને તે દિવસની જ જન્મેલી કોઈપણ ધુન્ય રાજકન્યાને પરણને અને ભોંયરામાં મેટી કરવાપૂર્વક મહાસતી કરીને ભગવશ: ૧લ્લા સ્ત્રીઓ અને પુરૂષોમાં ઘણે ભાગે ખરાબ સેબતથી દેશે આવે છે. તેથી ભેંયરામાં રહેલ તે સ્ત્રીમાં દોષની શંકા પણ કયાંથી ઉદ્દભવે ? ૧૯. ” ને રાજાએ તે પ્રમાણે નિશ્ચય કરીને પિતાના સેવકરાજાની એક તરતની જન્મેલી શ્રેણી રૂપે અને લક્ષણવાળી કન્યાને પરણીને પોતાના મહેલના ભંયરામાં ગુપ્તસ્થાને રાખી અને વિશ્વાસપાત્ર ધાવમાતા દ્વારા તેનું લાલનપાલન કરાવવા લાગ્યઃ ૧૫-૯૬ રાજાએ નિષેધ કરેલી હોવાથી તે ધાવમાતા પણ તે કન્યાની આગળ તેનું શરીર સંભાળવા અને આભૂષણ પહેરાવવા સિવાય અધિક વાત કરતી નથી. એ પ્રમાણે તે કન્યા યોવન પામી. ૧૯ા રાજાએ તેનું પાતાળમાં રહેતી હોવાથી તેમજ મનહર રૂપ વિગેરે હોવાથી પાતાલસુંદરી તરીકે યથાર્થ નામ સ્થાપ્યું. ૧૯૮૫ જન્મથી ભળી વિશુદ્ધ અને સ્નેહવાળી એવી તે સ્ત્રી જોડે રાજા નેહપૂર્વક વિવિધ વિલાસ વડે વિલાસો કરવા લાગ્યા. {૧ “આ સ્ત્રી, “પપુરૂષ” એ પ્રમાણે નામ પણ જાણતી નથી તેથી મનથી પણ શુદ્ધ શીલવંતી છે” એ વિચારથી દિન દિન વૃદ્ધિગત સ્નેહ ધરાવતે રાજા દિવસને બહુ ભાગ પાતાલસુંદરી પાસે રહેવા લાગે. ર૦ળા તેવામાં એક પ્રસંગ એ બને કે–નામ અને રૂપથી પણ અનંગદેવ એવો એક સાર્થવાહ મણદ્વીપથી ઢગલાબંધ બહુ ઉત્તમ વસ્તુઓને ભરીને તે નગરમાં આવ્યું અને તેણે જગતમાં સારભૂત એ આમળાં જેવડાં નિર્મલ મેતાને હાર રાજાને ભેટ કરવાથી પ્રસન્ન થયેલ રાજાએ તેનું દાણ માફ કર્યું. ર૦૧-૨૦ ભોંયરામાં રહેલી પાતાલત્યાં મણિ, મેતી, વિદ્યુમ, સુવર્ણ, રેશમી વસ્ત્રો વિગેરે વેચવાથી સંદરી, અનંગદેવ સા. બહેકાટીદ્રવ્યના સ્વામી બનેલા સાર્થવાહે મણિને મહેલ વાહના પ્રેમમાં અને ? બંધાવ્યું ! | ૨૦૩ / બાદ તેણે એક વખતે રાજાની ચામર રાજાને મતિવિશ્વમ ! વીંજનારી કામ પતાકા ગણિકાને ધન આપી વશ કરીને પૂછયું * ' કે-આ રાજા, બીજે ચિત્ત હવાની જેમ રાજ્યકારભારમાં શિથીલ કેમ જણાય છે ? સભામાં મેડો આવે છે અને જલદી કેમ ચાલ્યું જાય છે? ર૦૪-૨૦પા ૧ નામાંમિ x! ૨ કરાઈ ૪ Page #341 -------------------------------------------------------------------------- ________________ * શ્રી કાતિ -વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ વળી તેને જુગાર કે સ્ત્રી વિગેરેનું વ્યસન પણ જણાતું નથી. છતાં રાજાની તે સ્થિતિ કેવી રીતે ઘટી શકે?” તે વાત સાંભળીને કામ પતાકાએ કહ્યું- હું પણ તે બાબતમાં તે બરાબર જાણતી નથી, પરંતુ અંત:પુરની આ વાત છે કે-“આ રાજા, જન્મથી ભંયરામાં રાખેલી પ્રિયાના જ પ્રેમમાં રહી શકે તેણીની જોડે વિલાસ કરે છે. ર૦૬-૨૦૭ા એ પ્રમાણે સાંભળીને સાર્થવાહ વિચારવા લાગ્યું કે જે સ્ત્રી સાચે જ સૂર્યને નહિં દેખવાપણું વહન કરે છે અને જેણે રાજાને પણ અત્યંત આવઈ લીધેલ છે તે સ્ત્રી કેવી હશે ? | ૨૦૮ છે કે જેનું સમ્યફપ્રકારે સ્પર્શનતે બાજુએ રહ્યું, પરંતુ દર્શન પણ દુષ્કા છે. એ પ્રમાણે કામની પીડાથી વિદ્વલ બનેલ હૃદયવાળા સાર્થવાહ, તે સુંદરીને મળવાનો ઉપાય ચિંતવવા લાગ્યો ! પાર૯માં કહ્યું છે કે-સ્ત્રીને જે-જાણીને મન નહિ આપવાને કદાગ્રહ, જે કાંઈ કરવા જાય તેનાથી સ્ત્રીએ જે અટકાવ્યા જ કરવું અને ઇચ્છિત સ્ત્રીનું જે દુર્લભપણું તે કામી જનને અત્યંત ઉત્સાહ છે. ૨૧૦ કમે કરીને તે સાર્થવાહ, ઘણું ભેટવડે રાજાને વશ કરીને રાજમાન્ય તરીકે અનેઉરમાં જતાં તે લેયરાનું સ્થાન જાણી લીધું! | ૨૧૧ બાદ આસજન દ્વારા પિતાના મહેલથી તે ભેંયરા સુધી નરકના માર્ગની જેમ તેણે સાંધ કે તડ વિનાના બારણુથી ઢાંકેલી અને સુખે જઈ આવી શકાય તેવી સુરંગ કરાવી. આ ૨૧૨ બાદ રાજા ભેંયરામાંથી બહાર આવ્યા એટલે સાર્થવાહ ઉત્સાહભેર સુરંગદ્વારા ભેંયરામાં આવ્યું અને સુખે સુતેલી મૂર્તિમાન રતિ જેવી તે સ્ત્રીને જોઈને વિચારવા લાગે કે-જેણે પાતાલસુંદરીનું રૂપ જીતી લીધું છે તે આ પાતાલસુંદરી રાજાની પુત્રી છે, રાજાની પ્રિયા છે અને જન્મથી જ શુદ્ધ શીયલવંતી છે. તેથી તે મારૂં અનીતિનું વચન કેમ માનશે? અથવા તો તેનું દિલ જોઉં:” એ પ્રમાણે વિચારીને તેણે તેને જગાડી અને મધુર વચનથી બોલાવી ! ૨૧૩ થી ૨૧૫ છે જ્યારે પાતાલ સુંદરી તે આશ્ચર્ય, ઉલલાસ અને હાસ્યપૂર્વક અતિપરિચિતની જેમ તેની સાથે મળી ગઈ અને વિલાસમાં પણ જોડાઈ ગઈ ! અહા અનાદિભોને અભ્યાસ !૨૧૬ રાગ, દ્વેષ, કષાયે, અહાર, ભય, રૂદન, નિદ્રા, મિથુન વિગેરે જેએલ અથવા સાંભળેલ ન હોય તે પણ પૂર્વભવના અભ્યાસથી આત્મા પામે છે ૨૭ એ પ્રમાણે અનંગદેવ પહેલાં શંકિત હતો, પરંતુ પાછળથી તો સુરંગને મટી બનાવીને દેરી ચલાવવાની નિશાનીથી ત્યાં નિઃશંકપણે જ આવવા લાગ્યા. તે ૨૮૧ કે પ્રમાણે નિત્યને માટે ચોરની માફક જવું આવવું થયે સતે એ સાર્થવાહની સાથે છૂટથી પાતાલસરીની હિમત. વિલાસ કરતાં તે પાતાલસુંદરી અતિપૂર્ણ બની ગઈ, અને રાજાની થી અનગદ બહાર - સામે શુદ્ધ દેખાવા લાગી ! ૨૧૯ છે ત્યાર બાદ “તું ગભરાઈશ આણેલી પાતાલ સુંદરીના : * નહિ, તારે ઘેર લઈ જઈને મને શહેરની સમગ્ર ત્રિદ્ધિ બતાવ” સ્ત્રીચરિત્રની પરાકાષ્ટા. " એ પ્રમાણે પાતાલસુંદરીએ બહુ કહેવાથી અનંગદેવ, તેને * * પિતાને ઘેર લાવીને શહેરની અદ્ધિ દેખાડવા લાગે છે ૨૨૦ છે અને ગોખમાં પડદામાં રહીને નગરમાં જોવામાં સજજ એવી તે પાતાલસુંદરીએ તે રાજાને ૧ અતિ x 1 = gબા ! પિt » Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૩૭ મહાન ઋદ્ધિપુર્વક વાડીએ જ જે. ૨૨૧ છે અને વિચારવા લાગી કે-“રાજા પોતે વિવિધ કીડાઓથી જ કરે છે અને મને કેદખાનાની જેમ જન્મથી ભેંયરામાં પુરી રાખે છે?” છે ૨૨૨ એ વિચારવડે રાજાથી વિરક્ત બનેલી પાતલસુંદરીએ રાણપુર્વક અનંગદેવને કહ્યું કે-મને મુગ્ધ-ભેઠ રાખવા સારૂ રાજાએ ભેંયરામાં નાંખી, તેથી રાજાને પણ હવે મારું ભોઠપણું બતાવી આપું! . ૧૨૩ છે તમે દંભથી માંદા અને પછી સાજા થઈને રાજાને જમવાનું આમંત્રણ આપ, કે જેથી રાજાને ચમત્કાર ઉપજે એ રીતે તેને પીરસવું વિગેરે કાર્ય હું પિતેજ, કરૂ! ૨૨૪ છે તે વાત સાંભળીને અનંગદેવે કહ્યું-“હે ભળી ! એ પ્રમાણે રાજાને આમંત્રણ કરવું તે નીતિ છે અને ખેદની વાત છે કે તેને પાછું તારે પીરસવું, એ તો અનર્થ છે. છે ૨૨૫ પાતાલકુંદરીએ હસીને કહ્યું- “અહો ! સાચી વાત છે કે વણિક હંમેશાં બીકણ હોય છે. અમે સ્ત્રી જાતિનું ચરિત્ર સાંભળો. અમે ઈન્દ્રને પણ ઠગી શકીએ છીએ, ત્યાં આ પિતાને ફેકટ થતુર માનનાર રાજા શું હિસાબમાં અથવા બહુ વાતોથી શું? જે પ્રમાણે મેં કહ્યું છે તેમ કરશે નહિ તે ખરેખર જીવતા પણ કેમ છૂટશે?' એ પ્રમાણે સાંભળીને ચિત્તમાં ભયબ્રાન્ત બનેલ સાર્થવાહે પાતાલસુંદરીની તે વાત જલદી સ્વીકારીને કપટથી ઘણું દિવસનો માંદ બની ગયો અને પછી સાજો પણ થયે ! ૨૨૬ થી ૨૨૮ . “હે સ્વામી ! તમારા પ્રસાદથી આ વ્યાધિથી હું નિવૃત્ત થયે તે યમમંદિરના તેણથી નિવૃત્ત થવા જેવું બન્યું છે. તેના ઓચ્છવ નિમિત્તે આપને જમવાનું આમંત્રણ કરું છું.” એ પ્રમાણે આગ્રહપૂર્વક રાજાને આમંત્રીને અને સર્વ સામગ્રી તૈયાર કરાવીને ભોજન સમયે અનંગદેવે રાજાને પીરસવાને આદેશ પાતાલસુંદરીને આપે. જે ૨૨૯-૨૩૦ તૈયાર રહેલી પાતાલ સુંદરી પણ ત્યાં આવી અને યુક્તિપૂર્વક રાજાને પીરસવા લાગી ! અહહા, ધૂર્તાનું ધૂપણું ! ૨૩૧ આ બાજુ તેને જોતાં વિસ્મયવંત બનેલ રાજાપણ વિચારવા લાગ્યો કે-ભેંયરામાં રહેલી આ પાતાલસુંદરી અહિ કેવી રીતે પહોંચી ? | ૨૩૨ / અથવા જન્મથી ભદ્રિક ચિત્તવાળી તે પાતાલસુંદરીને હું ત્યાં હમણાં જ મૂકીને આવ્યો છું અને તેના જેવી પંડિતા આ અનંગદેવની સ્ત્રી હોવી જોઈએ. પરંતુ આંખે, શરીર ઉપરના તિલ-સર્ષપ વિગેરે લક્ષણોમાં પણ બંને વચ્ચે તફાવત જણાતો નથી! આવું સર્વથા સરખાપણું કેવી રીતે સંભવે? અથવા ખરી વાત શું છે? તે કેણ જાણે ૨૩૩-૩૪ આમાં નિર્ણય કેવી રીતે થાય? એવી ચિંતાથી રાજાએ ઓળખવા સારૂ” પીરસીને પાછી જતી પાતાલસુંદરીની સાડી ઉપર ઓસામણને છાંટ નાખે. ૨૩૫ [ રાજાની પ્રવૃત્તિમાં જ ચિત્તવાળી તે ધૂર્તા, રાજાની તે ચેષ્ટા જાણીને મનમાં રાજાને કહેવા લાગી કે-હે મૂઢ! એમાં શું ચતુર ઠરી જવાનું છે? મારા પાસે તું બળદ જે છે.” ૨૩૬ ] પાતાલ સુંદરી તો જાણે રાજાએ તે છાંટ નાંખેલ હેવાનું જાણતી જ ન હોય તેમ નજીક આવીને શ્રેષ્ઠ વીંજણવડે રાજાને પવન નાખતી અનંગદેવને કહેવા લાગી કે-આ રાજજી મિષ્ટાને પણ વિષની જેમ મુખમાંય કેમ નાખતા ૧ વિઘેઃ x | ૨ મg x 8 વર xI ૩૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદ્રિત્તસૂત્રની આદર્શ ટીકાના સદ્લ અનુવાદ નથી? અથવા તે આપણું વિષ્ણુકાનુ ભાજન રાજાજીને કેવી રીતે અને કયાંથી રૂચે અથવા તા તમારા મહેલમાં રહેલ કોઇ વસ્તુ, રાજનાં ચિત્તમાં ચમત્કાર ઉપજાવી રહેલ છે. અથવા તા મોટા પુરૂષો અ૫ક્ષુધાવાળા હોય છે!' ધૃષ્ટાની શું ખેદ્યજનક બુદ્ધિ ? !! ૨૩૭ થી ૨૩૯ II એ સ્થિતિમાં રાજા સંશય અને વિસ્મયતાને અને અનંગદેવ હાસ્યને ધારણ કરી રહ્યે સતે પાતાલસુંદરીએ સંતપ્ત કરેલને પછીથી આપવાની જેમ રાજાને સાકર નાખેલું દૂધ આપ્યું! ॥ ૨૪૦ ૫ તે દૂધ, મુનિની જેમ સ્વાદ લીધા વિનાજ પીઈને રાજા સર્વર ઉચો અને તાંબુલ દૃકુલ, આભૂષણા વિગેરે અન ગદેવે જે કાંઈ પહેરામણી તરીકે આપ્યું તે લઇને ત્યાંથી ચાલ્યેા. ૫૨૪૧૫ રાજાએ, ઓળખાણુ માટે જે સાડી ઉપર આસામણુના છાંટા નાખ્યા હતા તે સાડી બદલાવીને તે સાડી જેવીજ બીજી સાડી પહેરીને પાતાલસુંદરી પણ તુરતજ ભોંયરામાં પહાંચી ગઇ અને સુરંગનું સુખ પણ અધ કરીને શય્યામાં સુઇ ગઇ ! ૫ ૨૪૬૫ શકિત મનવાળા રાજા સર્વે તાળાં ઉઘાડીને જેવામાં ભોંયરામાં જાય છે તેવામાં તેણે પાતાલસુદરીને સુખે સુતેલી દીઠી ! ॥ ૨૪૩ ૫ દંભથી આળસ-મગાસાં વિગેરે ખાવાપૂર્વક તેને ઉઠાડીને રાજાએ તેને ખીજું વજ્ર આપ્યું અને તેણે પહેરેલું વસ્ર મણિના પ્રકાશમાં જોવા લાગ્યા. ૫ ૨૪૪ ૫ શુદ્ધ મનની જેમ તે વસ્ત્રમાં તેણે અલ્પ પણુ ડાઘ દીઠા નહિ; આથી નિ: રાજાના વાળાવા પૂર્વક શકિત ખનેલ રાજા તેણીના જોડે પ્રથમની જેમ જ વિલાસ કરવા પાતાલ સુંદરીની પરદેશી લાગ્યા. ॥ ૨૪૫ ૫ ખરેખર પૂત્તો વડે ધૃતાથી કાઈ એવું જ અનંગદેવ સાથે વિદાય! ધૃત્ત ચરિત્ર કરાય છે કે-જે અસત્ય હાવા છતાં સત્ય કરતાં પણુ અધિક જણાય છે ! li ૨૪૬ ! રાજાને એ રીતે ઠગવાથી અત્યંત ગવ કરતી થકી અનંગદેવ પ્રતિ અતિ રાગ ધરતી તેને કહેવા લાગી કે–તૈયાર થઇ જાવ, આપણે ખીજા દેશમાં જઇએ. સામે ઉત્તર આપી શકવાની તાકાત નહિ હોવા છતાં પણ અન ંગદેવ માલ્યા હું પંડિતે! શું રાજા નહિ જાણે? તે માલી કે-શુકાને બીકણુની જાત કહી છે તે યુક્ત છે. હું ત્યારેજ પંડિતા કે જ્યારે રાજા ણુ મને મેકલવા સારૂ ખરાખર આવે: માટે સમુદ્ર ઉલ્લંઘવાને સમર્થ એવાં ઘણાં વહાણેા તૈયાર કરાઃ ॥ ૨૪૭ થી ૪૯ ૫ સ વેપાર સમેટી લે, લેણુ હાય તેટલું ઉઘરાવી લેા અને કોઇ પણ જાતના પ્રતિષ’ધ વગરના ખની જાવ, કે—જેથી તે પછી તમને બુદ્ધિ આપું. ॥ ૨૫૦ !' અતિકાયર હોવા છતાં કેદીનાં અંધનોથી ઝકડાએલની જેમ ખીતા તે સાવહુ તેણીએ કહ્યું તેમ તૈયાર થયા! શ્રીમુખા કામિજનાને ધિક્કાર હા: ॥ ૨૫૧ ૫ કહ્યું છે કે—મૂઢ માણસ, ચપણમાં માતૃમુખા હેાય છે, યુવાવસ્થામાં સ્રીમુખે। હાય છે અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખા હેય છે, કર્દિ આત્મસુખા હાતા નથી. ॥ ૨૫૨ ।। ॥ ત્યારબાદ તેણીએ કહ્યું-‘મારા પિતાએ મને તેડાવ્યે છે' એ પ્રમાણે કારણ ઉભું કરીને અને તે કારણ રાજાને ઘણી ઘણી રીતે પૂછીને ' એટલે-કે ‘ આપ આજ્ઞા ફરમાવા તે જ જઈ શત્રુ’ વિગેરે પ્રકારે પમ આજ્ઞાંકિતની જેમ ઘણા વિવેક કરીને-રાજા ૧પ્રસન્ન થાય એટલે ૧-પલ । Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-બંદિત્તસત્રની આઠ ટીકાનો સરલ અનુવાદ ૨૩૯ પછી વળાવવા આવવાની માગણી કરે. . ૨૫૩ . પાતાલ સુંદરીની બુદ્ધિ કૌશલ્યતાની પ્રથમ ખાત્રી પામેલ અનંગદેવે પણ વિનીતશિષ્યની જેમ તેણીનું આ વચન સ્વીકાર્યું અને રાજા પાસે જઈને વિજ્ઞપ્તિથી વિનવવા લાગ્યું કે-“હે દેવ! દેવ જેવા સ્થવિર મારા અત્યંત દૂર રહેલા માતાપિતા મારા વિરહથી પીડાય છે (તેથી મને તેડાવવાનો) તેને પત્ર આવ્યું છે માટે જવાની આજ્ઞા માગું છું.' . ૨૫૫ . બાદ રાજાએ પ્રજાના હિતની દ્રષ્ટિએ તેમજ અનંગદેવે ઘણે આવઈ લીધેલ હોવાથી તેને કહ્યું-તમારા જેવાને જવામાં હું આજ્ઞા કે નિષેધ કેવી રીતે કરી શકું?” ૨૫૬ કહ્યું છે કે ન જાવ” એમ કહેવામાં અપમંગલ ગણાય, “જાવ” કહેવામાં નેહરહિત વચન ગણાય, “રહો ” કહેવામાં હુકમ કર્યો કહેવાય, અનુકુળ હોય તેમ કરે” એમ કહેવામાં બેપરવાઈ ગણાય અને “તમારા જેવા સજજન અમારાથી છૂટા પડીને “જાવ છે તે પ્રસંગે અમારે શું આચરવું ઉચિત છે એમ કહેવું તે દાંભિકવચન છે. તેથી જવાને માટે ઉચકમનવાળા થએલ ઈષ્ટ માણસ પાસે અમે કાંઈ પણ બોલવાને શક્તિમાન નથી. / ૨૫૭ l જે તમે જવાના નિશ્ચય ઉપર જ આવ્યા છે તે કાંઈપણ હમણુ કરવા જેવું કાર્ય હોય તે કહો, અથવા તે પછીથી પણ કરવા જેવું કાર્ય હોય તે કહેજે. ર૫૮ તેણે પણ કહ્યું-“હે દેવ! આપની મહેરબાનીથી મારે સર્વ સંપૂર્ણ છે જે આ૫ પ્રસન્ન દે તે થોડું પણ વળાવવા પધારે: કે-જેથી દેશાંતરમાં પણ મારી કઈ અદ્ભુત કાતિ ફેલાવા પામે.” રાજાએ આનંગદેવની તે વાત સ્વીકારી! મોટાપુરૂષોની અહે અનુવૃત્તિ! | ૨૫૯-ર૬૦ છે. ત્યારબાદ તે નંગદેવ સાથે પતિ, સુમુહૂ પુષ્કળ વહાણે પૂરાવીને પાલખીમાં બેઠો થકે સમુદ્ર ભણી ચાલ્યો. | ૨૬૧ ! વી ચાલતી પાલખીમાં બેઠેલ રાજી પણ તેને વળાવવા સારૂ ચાલ્યા. બાદ અસતી પણ તે પછીની પાલખીમાં બેસીને ચાલી! ૨૬૨ પિતાની બુદ્ધિની સિદ્ધિ થવાથી હૃષયમાન થયેલી તે ધૂળ, પાલખીને રાજાની નજીક ચલાવતી રાજાને કહેવા લાગી કે-આપ પ્રભુએ અત્યારે અમારા પ મહાપ્રસાદ કર્યો !૨૬૩ II હે સ્વામી! આપની મહેરબાનીથી મારા પતિએ મહાન ઋદ્ધિ ઉપાર્જન કરી છે. આપના પ્રસાદથી અમારા બધાં જ કાર્યોની સિદ્ધિ થવા પામી છેર૬૪ આપ પ્રભુ પરના બહુમાનને લીધે અથવા અજાણપણે આપને અહિં જે કાંઈ અપરાધ થવા પામ્યું હોય તે હે | સ્વામિ! આપ ખમજે અને આપના સેવકને કઈ વખતે રાજાને દગો દઈને સમુદ્ર સંભારતા પણ રહેશે. તે ૨૬૫ રાજાએ વણિકને કેની જેમ માગે ચાલી નીકળેલ યાદ કરવાના હોય? છતાં પણ હે નાથ! તમે રક્ષક છે. અમને પાતાલકુંદરીએ સ્વી- કેવી રીતે ભૂલી જશે?” અહો ધિક્કાર છે ધિક્કાર છે એસકારેલ અનંગદેવને સમુ- તીની ધૃષ્ટતા છે ૨૬૬ રાજ પણ વિચારવા લાગ્યો કેદ્રમાં નાખો અને “ધિક્કાર છે ધિક્કાર છે. આ પાતાલકુંદરી જ છે! અથવા શું પહેલાં દીસર જોડે જોડાવું! મને થયે હતો તેમ આ ભ્રમ છે? તે આ કેમ હોય? કારણકે --તે હૉય તે આવી ચતુર કયાંથી હોય? ર૬૭ા ' એ પ્રમાણે વાત Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસરની આજશે ટીકાને સરલ અનુવાદ અને વિચારમાં તે ત્રણેય પાલખીઓ સ્પર્ધાની વિધિથી હોય તેમ બરાબરી પૂર્વક ચાલવાવડે પરિવાર સહિત જલદી જ સમુદ્રના કિનારે આવી પહોંચી. . ૨૬૮ પિતાના સાર્થને સ્વામી તે સાર્થવાહ, રાજાને નમસ્કાર કરીને પાતાલ સુંદરીની સાથે વહાણ પર આરૂઢ થયે અને વહાણે જલદી હંકારાવ્યાં. છે ૨૬૯ રાજા પાછળ આવશે એ શંકાથી તેણે રાજાને કહેલ તે કરતાં બીજા માગે વાળેલાં ચક્ષુ મન અને પવનના વેગવાળાં તે વહાણ, જાણે ઉત્સુકતા ભેર જતાં હોય તેમ ચાલવા લાગ્યાં છે ૨૭૦ પાતાલ સુંદરી, તે સાર્થવાહ પર છ માસ સુધી રાગી અને આસક્ત રહી. ત્યારબાદ તે સાર્થવાહને સુંદર કંઠવાળ સુકંઠ નામે બંધુ હતો તેની સાથે દેવરપણાના સંબંધને લીધે હાસ્ય કરતી તેના સુંદરસ્વરને લીધે પ્રેમમાં પડી! અહહા! સ્ત્રીઓનું ચપલપણું! છે ૨૭૨ ને કહ્યું છે કે-ત્રણે ભુવનમાં “જળકલેલ, પાણીના પરપોટા, ચમકતી વીજળીને વિલાસ, વરસાદ, પવન અને તાઢ્ય (ઉડતા સાપ)ની અધી પાંખ એ દરેક વસ્તુઓ એકેક કરતાં અધિક ચપલ છે તે દરેક કરતાં પણ એક વસ્તુ અધિક ચપલ છે, તે આશ્ચર્યકારી વસ્તુ કઈ? ઉત્તર – લક્ષમી; તે કે તે નહિ! તે પછી તમારી બુદ્ધિ, તો કે તે પણ નહિ.! તો પછી શું ખલજનની સેબત? ખરૂં ખરૂં એ તે સ્ત્રી જાતિનો પ્રેમ કવિ કહે છે કે સ્ત્રી જાતિના પ્રેમની તે ચલતાને દૂરથી નમસ્કાર છે, ૨૭૩ છે હવે કૃત પાતાલસુંદરી, તે સાર્થવાહને વિનભૂત ગણતી થકી વિચારે છે કે-આને મારી નાખું કે જેથી સુકંઠ જેડે છૂટથી વિલાસ કરૂ! ૨૭૮ છે તેને વશ થઈ ગએલ સાર્થવાહ તે એક વખતે રાત્રે શરીરર્ચિતા સારૂ ઉઠશે એટલે પાતાલસુંદરીએ તેને ઉથલાવીને પત્થર ફેંકે તેમ સમુદ્રમાં જલદી ફેંકી દીધે! I ૨૭૫ / કહ્યું છે કે જે ચિત્તમાં વિચારવું શક્ય નથી અને જે સ્વપ્નમાં પણ જેવું શક્ય નથી તે કાર્યમાં પ્રવર્તવું તે તો સ્ત્રીઓને રમત છે. | ૨૭૬ છે તેને સમુદ્રમાં પડેલે લાંબે વખત જોયા બાદ તે અસતી ઉંચેથી ખેદ કરતી પોકાર કરવા લાગી કે-ડે, દોડે, મારા સ્વામી સમુદ્રમાં પડી ગયા છે!' in ૨૭૭ | દુઃખે સાંભળી શકાય તેવી તે વાત સાંભળવાથી ખિન્ન થએલા સર્વે પણ લકે સાર્થવાહને શોધવા લાગ્યા પરંતુ હીનyયવાન માણસ ગુમ થએલ રત્નને ન પામે તેમ સાર્થવાહને મેળવી શકયા નહિ ! ૨૭૮ તેથી આ અસતી, સતીની જેમ નવનવા વિલાપ કરીને અત્યંત વિલાપ કરતી થકી પતે પણ સમુદ્રમાં પડીને મરવા સારૂ ઉઠી! અહે, કપટની પરાકાષ્ટા ! | ૨૭૯ I એટલે તે સુકંઠ આદિ સમસ્ત જને તેને તેમ કરતી અટકાવવા દેડડ્યા અને કહેવા લાગ્યા કે અકસ્માતું અમારે પણ મરવું પડે તેવું આ શું કરે છે ? . ૨૮૦ દુષ્કર્મની દુછાથી કઈ ઉપાયને યેગ્ય નહિ રહેવાને લીધે અમારે સ્વામી–સાર્થપતિ યે તેથી તેને સ્થાને તમે (પાતાલસુંદરી) જ અમારા સ્વામી છે. ૨૮૧ આથી રડતી જલદી મૌન થવાની હોય તેવી રીતે રડતાં બોલતી પાતાલસુંદરી (સ્વામી થવાની બાબતમાં) બહારથી ઈચ્છારહિતપણું બતાવતી અને અંતરમાં હર્ષિત થઈ થકી સુકંઠ જોડે ઘરવાસ કરી બેઠી! | ૨૮૨ આથી તીણબુદ્ધિવાળા સુકકે વિચાર્યું કે આ સ્ત્રીએ પતિને શઠતાથી જ સમુદ્રમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૨૪૧ નાખે છે અન્યથા આ પ્રમાણે વિલાસ કેમ કરે? | ૨૮૩ ધિક્કાર છે કે જે દુછાએ દુષ્ટતાથી એ પ્રમાણે રાજાને અને સાર્થ વાહને છોડી દીધેલ છે તે મને કેમ વશ રહેવાની ? કેણ જાણે કે તે મને પણ શું કરશે ? ૨૮૪ . એ પ્રમાણે સુકંઠ વિરક્તસમુદ્રમાંથી સદભાગ્યે ચિત્તવાળે થયે છતાં ભયથી તેને અનુસરતો કે શાકિનીના સિંહલદ્વીપે નીકળેલા પાસમાં પડેલની જેમ કેટલોક કાલ વહન કરવા લાગ્યો. મેં ૨૮૫ / અનંગદેવે ભવનિવેદ- [ હવે સમુદ્રમાં પડેલ સાર્થવાહ અનંગદેવનું શું થયું? પામી ચારિત્ર ગ્રહણ તે જોઈએ. ] તે સાર્થવાહ સમુદ્રમાં તણાતે ભાગ્યવશાત કરવું અને ત્યાં સુકંઠને ભવ્યાત્મા જેમ શ્રી જિનધર્મ પામે તેમ કયાંથી પણ પાટીયું અકસ્માત્ મિલાપ, પામ્યો. . ૨૮૬ છે અને શુભ કર્મથી હોય તેમ પાટીયા સહિત ઉછલતાં મોજાંથી પ્રેરાએલ તે સાર્થવાહ સિંહલદ્વીપે આવી પહોં! ત્યાં સ્વસ્થ થઈને વિચારવા લાગે કે-જે પાપિછાને માટે મેં સ્વામિદ્રોહ વિગેરે અકૃત્ય પણ કર્યું તેણીનું આવું વર્તન? અથવા તે તેને તે શોભતું છે. તે ૨૮૭-૮૮ કહ્યું છે કે-જેને માટે પિતાના સ્વામીની પણ વંચના કરી હોય, મહાન્ અકાર્ય પણ કરવામાં આવ્યું હોય, જીવ પણ આપવામાં આવ્યો હોય તે સ્ત્રી પણ ફીટે છે! ૨૮૯ આવી સ્ત્રીમાં આસક્ત થઈને કામની અંધતાને લીધે મૂઢમનના બનેલ મને ધિક્કાર છે. આ ઘેર પાપથી હું કેવી રીતે છૂટીશ? ૨૯૦ મે એ પ્રમાણેના ઉદ્દેશથી થએલ ભવવૈ ગ્યને લીધે ધીર બનેલા તે સાર્થવાહે સદ્દગુરૂની પાસે ચારિત્ર થાણું કર્યું અને તેને નિર્દોષ ણે પાળવા લાગે છે ૨૯૧ . તે વખતે દેવવશાત્ તે વહાણે પણ ત્યાં જ આવ્યા! કહ્યું છે કે જેને વિષે શંકા હોય તેને જ ભેટો થઈ જાય. પ્રાય. વાગ્યા ઉપર જ ઘા વાગે ૨૯૨ તે મુનિ રહેલ છે તે ઉદ્યાનમાં આ સુકઠે અને પાતાલકુંદરીએ કોડા કરતાં સહસા તે મુનિને દીઠા ! તેથી સુકંઠ વિસ્મય, મેદ, અને લજજાથી મંદ બની ગયું ૨૯૩ . અને મોટાભાઈ મુનિ પાસે પિતાનું ચરિત્ર પ્રકટ કરીને અને “સમુદ્રમાં પડ્યા પછી તમને શું શું થયું? અહિં કેવી રીતે આવ્યા અને આ ચારિત્ર કેવી રીતે સ્વીકાર્યું ? વિગેરે તેમનું ચરિત્ર પૂછીને સંસારથી વિરક્ત ચિત્તવાળા બનેલા તે સુકઠે મુનિને સમ્યકારે ખમાવ્યા ! સજજનેનું આ ચરિત્ર હોય છે. તે ર૯૪ મુનિની સાથે સુકંઠને મળી ગએલો જોઈને શંક્તિ મનવાળી પાતાલ સુંદરી એ તેને પણ છોડીને ત્યાંથી વહાણોને ઉતાવળે હંકારાવી મૂક્યા પાતાલરાંદીના મૂળ અને તે પાપિણી બીજ, દ્વીપે પહોંચી ! ર૯પણા ત્યાં પણ લજજાપતિ જયન્ત રાજાની હીનપણે સ્વેચ્છાચારિણી બનેલી તે જીદગીભરને માટે વેશ્યાપણું દીક્ષા અને ટૂંકમાં કરીને નરકે ગઈ. બહુ પાપિકા તે પાતાલસુંદરી ઘણા ભ ભમશે સક્તિપદની પ્રાતિ ! | ૨૯૬ છે. અત્યંત વૈરાગી બનેલ સુકંઠે પણ ઉત્કંઠાથી દીક્ષા ગ્રહણ કરી અને તે બંને ભાઈ-મુનિઓ દેવલેકે ગયા: જલદી ૧ વૈરિળ x Page #347 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ મેક્ષ પણ પામશે. # ૨૯૭ [ હવે પાતાલ સુંદરીના મૂળ પતિ જયન્તસેન રાજાનું શું થયું તે જોઈએ. ] સાર્થવાહ વહાણ હંકારી ગયા પછી શંકિત મનને રાજા જયંતસેન જેવામાં ભેંયરામાં જાય છે તેવામાં ત્યાં પાતાલસુંદરીને ન જેવાથી અત્યંત ખેદપણે મંત્રી અને સામંતને બેલાવીને કહે છે:-ખેદની વાત છે કે તે ધૂર્ત સાર્થવાહ, મારી સામે જ મારી સ્ત્રીનું હરણ કરી ગયે! ૨૯૮–૨૯૯ . કઈ પણ ધીર અને વીર પુરૂપ છે ? કે--જે અત્યંત દુશ્ચરિત્રવાળા તે બંને જણને પકડી લાવે ? કે–જેથી બંનેને શિક્ષા કરું. ૩૦ | સાર્થ પતિ, રાજાની રાણીને લઈ જાય અને તે પણ રાજાની સામે જ: એ વાત નહિ માનતા તે મંત્રીસામંતોએ સૂક્ષમદષ્ટિથી ભયરામાં તપાસ કરતાં મહાકરે તેવી સુરંગ શોધી કાઢી ! ૦૧ બાદ અતિવિસ્મય અને ખેદને લીધે આંદોલિત બની ગયેલા મનવાળા રાજાને તેઓએ કહ્યું- હે સ્વામી ! આપ સાથે હતા છતાં પાતાલસુંદરીને ઓળખી પણ કેમ નહિ ? ૩૦૨ . રાજાએ કહ્યુંપડયા પર પાટુ અને ક્ષત ઉપર ક્ષાર નાખવાનું ન કરો: હમણું ખલનાને ખેલવાથી શું લાભ? જલદી ઉપાય ચિતો. તે ૩૦૩ ! ઈત્યાદિ બોલતો જ રાજા સમુદ્ર કિનારે ગયે અને સાંયાત્રિકોને કહેવા લાગ્યું કે જલદી વહાણે તૈયાર કરી તૈયાર કરો. 1૩૦૪ તેઓએ કહ્યુંહે રાજન ! આ કાંઈ વૈદ્યની ગોળી નથી કે ગાંધીની પડીકી નથી: આતો ઘણું કાળે તૈયાર થઈ શકે ૩૦૫ . હવે નિરાશહુદયે રાજા વિચારે છે કે-હહા, મહાધૂર્તતાથી બંને પાપીઓએ મને પણ કેવી રીતે પ્રત્યક્ષ ઠગ્યો ? ૩૦૨ ને જન્મથી ભેંયરામાં રહેલી, અતિભળી અને રજે મારા ઉપર સ્નેહવાળી એવી તેણે એ પ્રમાણે કેવી રીતે કર્યું? ધિક્કાર છે સ્ત્રીઓનાં ૩ચરિત્રને: ૩૦૭ એ પ્રમાણે-સંશય, વિસ્મય ખેદ અને ઉદ્વેગની વેદનાથી રાજા પીડાઈ રહ્યો છે ત્યાં દેવોથી પૂજાતા ચારણશ્રમણ કેવલી પધાર્યા! ૩૦૮ છે વગર વાદળે વૃષ્ટિની જેમ તે કેવલી પ્રભુને પધાર્યા જોઈને હર્ષિત થએલા રાજાએ પ્રણામ કરીને પાતાલસુંદરીનું ચરિત્ર પૂછયું: કેવલી ભગવંતે પણ સર્વ કહ્યું. ૩૦૯ી તે સાંભળીને વૈરાગ્યવંત બનેલા તે વિદ્વાન રાજાએ દીક્ષા અંગીકાર કરી! ક્રમે સાતમા દિવસે કેવલજ્ઞાન શીલવતીનાં શીયલ પામી મુક્તિ પામ્ય! in૩૧ળી [ કૃતિ વતીથાત્તત પાતા ઉપર અરિમર્દન રાજાના સુરો થા II હવે શીલવતીનું ચાલુ ચરિત્ર જોઈએ, અરિ. દિલમાં શંકા પેદા કરવા મર્દન રાજાનાં દિલમાં શીલવતીના શીયલ વિષે શંકા વસાવવાની માટે પાતાલ સુંદરીનું દુષબુદ્ધિવાળા મંત્રીઓએ એ પ્રમાણે રાજાને પાતાલસુંદરીનું દષ્ટાંત દષ્ટાંત કહેનારા તે કહ્યા બાદ કહ્યું કે-] તેથી હે રાજન્ ! તેવી પાલસુંદરી કુશીલા મંત્રીઓની શીલવતીના થઈ તો પછી આ રક્ષા વગરની અને વળી વણિકની સ્ત્રી પુશીલા હાથે થએલી દુર્દશા. હેાય કયાંથી? ૩૧૧ા એ પ્રમાણે મંત્રીઓનું વચન સાંભળીને સત્યવસ્તુધી પરામુખ બનેલ રાજાએ કહ્યું- તમારું કહેવું સાચું છે, પરંતુ એ શીલવતી આ પ્રમાણે કપટકુશલતા કરે છે, તેથી કોઈપણ રીતે તેને વિષે કુશીલ 1 उवलक्खिावि x | २ च या । ३ चरिआई है। Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુમુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૨૪૩ ઉભું કરીને તેણીનાં તે કપટને પ્રકટ કરે: ' રાજાનું તે કહેવું, પ્રપંચમાં ચતુર એવા તે ચારેય મંત્રીઓએ સ્વીકાર્યું. ॥ ૩૧૨-૧૩ ॥ આ મંત્રીએ તે પ્રથમથી જ સ્ત્રીલંપટ હતા. તેમાં રાજાના તેવા સ્પષ્ટ આદેશ થયા, એટલે તેા ખીલાડાને દૂધ ભળાવ્યાની જેમ તે હર્ષિત થયા ! ॥ ૩૧૪ ॥ તેથી શિયલજલ શેાષવાને માટે વડવાનલ જેવા તે ચારેય મંત્રીએ કાંઈ ન્હાનાથી પાછા આવ્યા. ॥ ૩૧૫ | દિવ્યરૂપવાળા તેઓ પોતાની દાસીના મેઢે ‘અપૂર્વ વસ્તુએ માકલવાપૂર્વક 'શીલવતીને પેાતાતાની ભેાગેછા જણાવવા લાગ્યા. ॥ ૩૧૬ ॥ તે જાણીને શીલવતી વિચારતી હતી કે-આ મૂઢ આત્માઓને ધિક્કાર છે કે–સીંહણનાં દૂધની જેમ તે તુચ્છમતિએ, મારૂં પણ શીયલ લેવા ઇચ્છી રહ્યા છે! ॥૩૧૭॥ કહ્યું છે કે-કૃપણાનુ ધન, મણિધરસોના મણિ, સિંહેની કેસરા, અને કુલબાલાઓનું શીયલ તેઓ જીવતાં કયાંથી લઈ શકાય ? ॥ ૩૧૮૫ શીલવતી વિચારે છે કે-સ્વામીના હાથમાંનું સદા વિકસિત કમળ જોઇને મારાં શીલ પ્રતિ અશ્રદ્ધાવાન બનેલ રાજાથી જ આ અનર્થ ઉભેા થયા જણાય છે; અન્યથા રાજાના આ મંત્રીએ, અકાર્ય માં ખુલ્લી રીતે જોડાયા હૈાવાની જેમ કેમ વર્તે ? ॥ ૩૧૯ ।। તેથી એ મંત્રીઓને કાંઇક ચમત્કાર મતાવું:' એ પ્રમાણે વિચારીને પહેલી વ્રુતીને કહ્યું-તે સુખદને કાણુ ન ઇચ્છે? પર ંતુ સાધુને ધનના સંગની જેમ અને બ્રાહ્મણને મદ્યના સંગની જેમ કુલાંગનાને માટે પરપુષની સેાબત ચેાગ્ય નથી. ૫ ૩૬૦-૬૧૫ છતાં મ્હોં માગ્યું ધન મળે તે તે પણ જોવાય: એઠું ભેય પણ બહુ ઘીના લેાભથી ખવાય છે. ॥ ૩૨૨ ૫ તેથી પેાતાનું ધાર્યું કરવાની ઇચ્છાવાળા તે મ ંત્રી, એક લાખ સેનામહેર લઈને આજથી પાંચમી રાત્રિના પહેલા પહેારે અહિં સુખેથી આવે. ॥ ૩૨૩ ૫ ’' એ પ્રમાણે બીજી ીદ્વારા બીજા મંત્રીને તે દિવસની રાત્રિના બીજા પહેારે, ત્રીજી દાસી દ્વારા ત્રીજા મંત્રીને ત્રીજા પહેારે અને ચેાથી દાસી દ્વારા ચેથા મંત્રીને ચોથા પહેારે ખેલાવ્યા: અને એક ઓરડામાં ઉંડી ખાડ ખાદાવવી વિગેરે સામગ્રી તૈયાર કરાવી. ાકર૪!! ખાદ આપેલ મુદ્દત પ્રમાણે પાંચમી રાત્રિના પહેલા પહેાર પેાતાને કૃતાર્થ માનતા હોય તેમ પહેલા મત્રી લાખ સેાનૈયા લઈને આન્યા. શીલવતીએ તેનું બહુમાન કર્યું. ॥ ૩૨૫ ૫ એરડામાં કરાવેલ ઉંડા ખાડા ઉપર ૬ાખેલ કાચા તાંતણા લપેટેલા અને ઉપર ચાદર ઢાંકેલા પલંગ ઉપર તે મ'ત્રી, જેવામાં હર્ષોંથી એઠે તેવામાં નીચે ખાડામાં ગબડી પડયો! ॥ ૩૨૬ ! એ પ્રમાણે બાકીના ત્રણ પહેારમાં આવેલા બાકીના ત્રણેય મંત્રીએ પણ તે ખાડામાં પટકાઈ પડચા ! ખરેખર અયેાગ્ય કાર્ય કરવા સજ્જ થએલા એને એ રીતે અયોગ્ય જ યુક્ત છે. ॥ ૩૨૭૫ શીલવતીએ ખારીક રેતી નખાવીને સુકેામલ બનાવેલી તે ખાડમાં તે ચારેય મંત્રીઓ વિચારે છે કે-નક્કી આ શીલવતીએ આપણાં દુષ્ટોનાં હાડકાં યાથી ભાંગ્યા નથી. ॥ ૩૨૮ ॥ તેઓ બાપડા પેાતાનાં કર્મ વડે નરકની જેમ નીકળવાને અશક્ત એવા કુવામાં પડયા થકા હ્રદયમાં વિવિધ પ્રકારે ઝુરવા લાગ્યા. ।। ૩૨૯ ૫ તેને દયાળુ શીલતી, દોરાથી બાંધેલ શરાવથી કાઢવાનુ ધાન્ય તેમજ પાણીનું તુ ખડું વિગેરે હૈંમેશાં દયાથી આપે છે. ૩૩૦ ! સુબુદ્ધિવાળી શીલવતીએ યુક્તિપૂર્વક ચાડુ' થાડું લંઘન બહુ દિવસ વધારતા Page #349 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદરે ટીકાને સરલ અનુવાદ રહેવા વડે વૈદ્ય જેમ રેગ કાઢે તેમ તેઓને અંતરંગનો પણ મદરૂપી વ્યાધિ કાઢી નાખ્યો ! ll૩૩૧ ખેદની વાત છે કે તે ખાડામાં એ રીતે રહેતાં ત્રાસ ત્રાસ પામીને દીન બની ગએલા તેઓ જીવતાં છતાં મરેલની માફક છ મહિના સુધી રહ્યા! ધિક્કાર છે વિષયેની તૃષ્ણાને ૩૩રા કહ્યું છે કે વિશ્વમાં અને વિષયમાં મહાત્ અંતર દેખાય છે. વિષ ખાવાથી મરણ નીપજાવે છે જ્યારે વિષયે તે સંભારવાથી મરણ નીપજાવે છે! ૩૬૩ ગળે વીંટાઈને રહેલા સર્પનાં વિષે તે માત્ર શંકરના કંઠને નીલે કર્યો જ્યારે વિષયે એ તો શંકરને (અડધું અંગ પાર્વતી હોવાથી) અડધા અંગવાળા બનાવી દીધા! અહો વિષયોનું પરાક્રમ! ૩૩૪ હવે અરિમર્દન રાજા, સમુદ્રનું મર્દન કરવાની જેમ શત્રુઓને જેર કરીને અને સાર વસ્તુઓ લઈને પિતાનાં નગરે આ સાથે અજીતસેન (શીલવતીને સ્વામી) પ્રધાન પણ પિતાને ઘેર આવ્યું, અને શીલવતીને પિતાની ઘેરથી ગયા પછીથી બનેલ સમસ્ત બીના પ્રધાનની શોધ સારૂ જણાવી. શીલવતીએ પણ પાછળથી પ્રધાએ મચાવેલ ઉત્પાત રાજાએ જમવાની કરેલ અને તેને પરિણામે તેઓની પિતે કરેલ ભીષણ પરિસ્થિતિ માગણીથી અજીતસેને વિગેરે સમસ્ત બીના જેમ બને તેમ જલદી જણાવી દીધી! જમવાનું આમંત્રણ એજ સમ્યફપ્રેમ ગણાય. ૩૩૫-૪થા રાજા, પ્રધાનની તપાસ આપવું અને શીલવતીએ કરાવતા હોવા છતાં કોઈ પણ શુદ્ધિ મેળવી શકશે નહિ, એટલે પ્રધાનને રઈ લાવ. હસીને અજીતસેનને કહે છે કે તમે મને જમવાનું પણ આમં. નારા યક્ષ બનાવવા. ત્રણ નહિ કરે? ૩૩છા અજીતસેને પણ (તુરતને માટે કાલ ક્ષેપને યોગ્ય કાંઈ જવાબ આપીને તે વાત શીલવતીને જણાવતાં) શીલવતીએ હા કહેવાથી રાજાને પિતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. આથી “પ્રધાનોની ત્યાં કાંઈપણ ખબર મળશે' એમ માનીને રાજા ખુશી થે. ૩૩૮ “અજીતસેનને ઘેર મારા ગમનને ઉચિત કેટલી સામગ્રી તૈયાર થઈ રહી છે, અને કેટલા સંબંધીઓની સાથે મારે જવું ઉચિત છે, એ વસ્તુ જાણવા સારૂ રાજાએ, અજીતસેનને ઘેર ગુપ્તચરને મોકલ્ય. N૩૩લા તેણે પણ જઈ આવીને કહ્યું- હે સ્વામી! કાંઇ સામગ્રી કેવી? તેના ઘરમાં તે ધુમાડો પણ નથી! ૩૪૦ છે તે સાંભળીને વિસ્મય પામતે રાજા વિચારે છે કે એ શું આશ્ચર્ય? અથવા તો એ સ્થિતિમાં હું જે ત્યાં બહ પરિવાર સહિત જમવા જઈશ તો પછી શું થશે? ૩૪૧ . હવે તે શીલવતીએ મહાતપસ્વીની જેમ માત્ર હાડચામાં રહેલા તે ચારે મંત્રીએને કહ્યું- હે મંત્રીઓ! તમે જે હું કહું તે પ્રમાણે કરો તે તમને ખાડામાંથી કાઢે પરંતુ જે મારા કથનથી જરાપણ વિપરીત વર્તશે તે ફરી આ ખાડામાં જ ફેંકાવી દઈશઃ તે સંભાળીને બીતા થકા તેઓએ શીલવતી જેમ કહે તેમ કરવાનું કબુલ કર્યું ! ૩૪વા તેથી શીલવતીએ તેઓને કેદખાનામાંથી કઢાવવાની જેમ તે અંધકુવામાંથી બહાર કઢાવી, નવરાવીને ઘટ્ટ લાલચંદનથી આખા શરીરે વિક્ષેપિત કર્યા ! ૩૪૪ બાદ નિપુણ શીલવતીએ વિકસ્વર કુસુમેથી આપવા અંગે પૂજેલા તેઓને સાક્ષાત યોની જેમ ઘરમાં ઉભા Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની માતા ટીકાના સરલ અનુવાદ ૨૪૫ રાખ્યા: અને કહ્યું કે—હું જે માગું તે તમે લાવી આપતા રહેશે-તેમજ તમારી સામે કોઈ ખીજાનુ જોવુ થતાં ચક્ષુને લેશમાત્ર પણ બંધ કરશેા નહિ: કે-જેથી તમાને પાછળથી આદનાદિ આપીશ. ॥૩૪૫-૩૪૬।।' એમ કહીને જુદા ઘરમાં છાની રીતે મનાવેલ બહુ ભક્ષ્ય અને ભાજ્ય પદાર્થથી સજ્જ હુ રસવતી, તેની પાસે મંગાવી ॥૩૪૭૫ આ જોઈને અજીતસેન હર્ષિત બન્યા થકા રાજાને ખેલાવવા ગયે: તેથી રાજા, તેના ઘેર બહુ પરિવાર સહિત જલદી આવ્યા. ॥૩૪૮।। ત્યાર માદ સ્નાન માટેની સામગ્રી, પાણી, આસન, ભાજન, મહુ મચ=મીઠાઇ, મેક્ચ=ક્રસાણ, શાક વિગેરે જે જે વસ્તુ જોઇએ તે તે વસ્તુઓ ત્યાં યક્ષો, માગતાની સાથે લાવી આપવા લાગ્યા! ॥૩૪૯ના રાજાએ પેાતાની સામેના મકાનના એરડામાં કાંઈક અંધકારને વિષે સાક્ષાત્ કલ્પવૃક્ષની જેમ તે યક્ષોને પ્રત્યક્ષ દીઠા ! ॥૩૫૦ ‘જો ઇચ્છિત આપવામાં દક્ષ એવા આ યક્ષ્ા મારા આવાસમાં હોય તેા માગવામાં આવતા સર્વ પદાર્થોને પ્રાપ્ત કરવા વડે હું કૃતાર્થ થાઉં ’ એ વિચારમાં તન્મયચિત્ત ખની ગએલ રાજા, પ્રધાનાની શુદ્ધિનું તેા નામ પણ વિસરી જતા ભેાજન પણ શૂન્યમને કરવા લાગ્યા ! ॥ ૩૫૧પ૨ ॥ જમીને ઉઠચા ખાદ વસ્ત્રાભરણુથી સત્કારાએલ રાજાએ દીનની જેમ લજ્જા તજીને અતિઆગ્રહથી તે યક્ષેાની માગણી કરી: ॥ ૩૫૩॥ પહેલેથી શીલવતીએ શીખવાડી રાખેલ મત્રીએ પણ તે રાજાને કહ્યું કે પેાતાના સ્વામીને પ્રાર્થિત વસ્તુ વિશેષે કરીને કેમ ન આપીએ ? અથવા તે હે સ્વામી! આ સ આપનુ જ છે તેમાં પૂછવાનું જ શું ? આપના મંદિરે પધારા: હમણાંજ યજ્ઞાન માકલી આપું છું ॥ ૩૫૪-૫૫ ॥ પરંતુ તે યક્ષોને ચાર પેટીની અંદર નાખીને આપને ભેટ કરીશ: વળી તે પેટીઓ આપે મેોટા મહાત્સવ પૂર્વક સભામાં ખાલાવવી. ’ એ પ્રમાણેની વચન રચનાથી અત્યંત ખુશી થએલા રાજા પોતાને મહેલે ગયા અને અજીતસેન મંત્રીએ પણ એ જ રીતે તે ચારેય પ્રધાનને પેટીમાં પેક કરીને રાજાની પાછળ તુરત માકલ્યા ! ॥ ૩૫૬ ૫૭ ॥ રાજા, સભાને વિષે જેવામાં તે પેટીએ હષથી ખાલાવે છે, તેવામાં કેવલ અસ્થિપિ ંજર ખની ગયેલા હેાવાને લીધે વૈતાલ જેવા વિકરાલ જણાતા તે ચારેય યક્ષોને તેણે દીઠા ! ॥ ૩૫૮ ૫ કાંઇક ભયથી, કાંઇક વિસ્મયથી, અને કાંઇક પ્રીતિથી રાજા, દેવની રાજા અને દૃષ્ટબુદ્ધિ પ્રધા- જેમ ક્ષણવાર અનિમિષનયને તે ચાયને જોવા લાગ્યો ! નાએ શીલવતીની સ્તુતિ ॥ ૩૫૯ ૫ રાજા તેને મનુષ્યની જેમ આંખો મીંચતા અને કરવી! અને શીલવતીએ ઉઘાડતા જોઇને ઉલ્લંસિત કુતુહુલપૂવ ક એલાવે છે કે-હ ભાઇએ ! તેઓને પરદારના નિયમ અહિ તમે કોણુ ? ૫ ૩૬૦૫ તે પ્રધાનો તે શીલવતીએ આપવે, બતાવેલી બીકથી તેમજ સભાની શરમથી કાંઈપણ ખેલતા નથી ! સભ્યપ્રકારે જોવાથી રાજાએ તેમને મુશીબતે પેાતાના પ્રધાના તરીકે ઓળખી કાઢ્યા ! ॥ ૩૬૧૫ વિસ્મય, ખેદ, શરમ અને પ્રીતિવાળા રાજાએ પૂછવાથી શરમાતા હોવા છતાં પણ તેઓએ સવૃત્તાંત યથાસ્થિત કહ્યા !! ૩૬૨ !! જેવું મડા ૧ શિક્ષીત ! ૨ લળ | ૩૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ ર૪૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદ ટીકાને સરલ અનુવાદ સતી પ્રતિ ચિંતવ્યું તેવું જ તેઓ સત્વર પામ્યા! ગડે માણસ સૂર્ય સામે ધૂળ નાખવા જતાં પિતાને જ ધૂળથી ભરી દે છે. આ ૩૬૩ ત્યારથી માંડીને રાજાના તે પ્રધાને પણ શીલવતીની શીયલકલા અને કુશલતાને પ્રશંસવા લાગ્યા ! અથવા તે પછીથી આ શીલવતી મહાસતી કેને &લાઘનીય ન્હોતી બની? ૩૬૪છે જે કે શરીરથી પણ વિશુદ્ધ શીયલ પાળવું તે દુષ્કર છે; છતાં વચનથી પણ શીયળ પાળવું તે તેનાથીય દુષ્કર છે અને આવું નથી પણ શીયલ પાળવું તે તે લોકાર ચરિત્ર છે ! ૩૬પ છે શીલવતીને તે “દીક્ષા જેવી પરિક્ષાથી કેઈ અજબ પ્રકારે મહા મહિમા થયે! ખરેખર સુવર્ણ, અગ્નિમાંથી પસાર થયા બાદ અત્યંત તેજવંત બને છે છે ૩૬૬ રાજા અને તેના તે ચારેય પ્રધાનેએ શીલવતીન ખમાવી અને શીલવતીએ તેઓને પણ તેનું ચાર લાખ સોનૈયા ધન પાછું આપીને અને પ્રતિબંધ કરીને પરદારત્યાગને નિયમ કરા! અહા સતીઓને માર્ગ !!! . ૩૬૭ હવે ત્યાં પધારેલા શુભપોષક ઉપદેશ આપનારા દમોષ નામના સદ્દગુરૂને અજીતમંત્રીએ પ્રીયા સહિત વંદન કરીને પોતાની તે શીલવતી સતી સ્ત્રીને પૂર્વભવ પૂછો. . ૩૬૮ તે ચાર જ્ઞાનના ચાર જ્ઞાનના સ્વામી દમ સ્વામી ગુરૂમહારાજે કહ્યું કે-“પહેલાં પુષ્યપુર નામનાં નગરને ઘેષ મુનિએ કહેલો વિષે ધનવાન, બુદ્ધિમાન અને પાપકામાં આળસુ એ સુલસ શીલવતી સતીના પૂર્વભવ શેઠ હતા. તેને ઉત્તમયશવાળી સુયશા નામે પ્રિયા હતી. ૩૬૯ તેને ઘેર દુર્ગ અને દુર્ગા નામે ભદ્રિક દંપતી દાસ-દાસી તરીકે હતા. શુકલપંચમીને દિવસે તે દુગઈ દાસી સુયશા સાથે સાધ્વીજી પાસે ગઈ. એ ૩૦ છે અને સુયશાએ કરેલ જ્ઞાનપૂજા વિગેરે જેઈને દુર્ગાએ તે સાધ્વીજીને પૂછયું કે શુકલપંચમીનું ફલ શું? પ્રવત્તિનીએ કહ્યું–અતિવિપુલ ફલ છે. જે ૩૭૧એ કહ્યું છે કેइह पुत्थयाइ जे वत्थगंधकुसुमच्चएहि अचंति । ढोअंति ताण पुरओ, नेवजं दीवयं दिति ॥ सत्तीइ कुणंति तवं, ते इति विसुद्धबुद्धिसंपन्ना । सोहग्गाइगुणड्डा, सबन्नुपयं च पाविति। અથ – શુકલપંચમીના દિવસે જે પુસ્તક આદિ જ્ઞાન અને તેનાં સાધનને વસ્ત્ર, ગંધદ્રવ્ય અને કુસુમના સમૂહથી પૂજે છે. તેની સામે નિવેદ અને દીપક ધરે છે તેમજ શક્તિ અનુસાર તપ કરે છે તેઓ સૌભાગ્ય આદિ ગુણોથી યુક્ત થયા થકા વિશુદ્ધ બુદ્ધિને પ્રાપ્ત કરનારા થાય છે અને સવજ્ઞપદને પામે છે. ૩૭૨-૭૩ાા” આ સાંભળીને દુગો બેલી– હે ભગવતિ! ધર્મનો સંગ ભાગ્યવાનને થાય છે. અમારી જેવાને તેને સંગ ક્યાંથી થાય? છતાં પણ યથાશક્તિ ધર્મ કરીશ ત્યાગ અને તપ શક્તિ મુજબ કરવાનું છે અને શીલ પિતાનાં ચિત્તને વશ રાખવાપૂર્વક ઉત્તમ આચારવાળું રાખવાનું છે, એ પ્રમાણે પરપુરૂષને ત્યાગ ક વારૂપે હું રીયલ પણ નિમલ પાળીશ: અને સવ પવને વિષે પિતાના પતિને પણ નિશ્ચયે ત્યાગ કરીશ” પ્રમાણે પચ્ચકખાણ કરીને સમ્યકત્વ પામેલી દુશ પિતાનાં સ્થાને ગઈ. ૩૭૪ થી ૧ દીક્ષિત માણસ ચતુર્વિધ સંઘના નેતા છે. બીના છેડા સુધી અનતિચરિતપણે ચારિત્રનું પાલન કર્યું હોય તે વસ્તુ છે સંઘને દીક્ષા પર હા કાકી આ પી ગણાય. Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૨૪૭ ૩૭૬ “જે કાંઈ અપૂર્વ મેળવ્યું હોય તે સર્વ પ્રેમનાં સ્થાને શીધ્રપણે કહી દેવું જોઈએ.” એ હિસાબે દુર્ગાએ જે નિયમ કર્યો છે તે પિતાના સ્વામીને વર્ણવી બતાવ્યું છે ૩૭૭ / દુગની તે નિયમ બદલ પ્રશંસા કરતા દુર્ગે પણ દુર્ગાના કહેવાથી સર્વ પરસ્ત્રીને યાજજીવને માટે ત્યાગ કર્યો અને પર્વના દિવસે પ્રિયાના સંગનો પણ ત્યાગ કર્યો! તે નિયમનાં આરાધનથી કેમ કરીને દુર્ગ પણ સમ્યકૃત્વ પામ્યા ! ખરેખર દીવાથી જેમ દી થાય તેમ ધર્મથી ધર્મ થાય છે! ૩૭૮-૭૯માં અને સ્વાભાવિક રીતે અધિક ધમેરૂચિવાળી દળ, ત્યારથી માંડીને શ્રુતજ્ઞાનને પૂજતી થકી નિયમનું સભ્યપ્રકારે પાલન કરવા લાગી! l૩૮ના એ પ્રમાણે સુધર્મ આરાધીને તે બંને સૌધર્મ દેવલેકે ગયા અને ત્યાંથી ચ્યવને દુર્ગને જીવ તું અજિતસેન થયા. અને દુર્ગાને જીવ આ તારી પ્રિયા શીલવતી થઈ! a૩૮૫ પૂભવે કરેલ જ્ઞાનની આરાધનાથી શીલવતીએ મતિજ્ઞાનની કુશળતા પ્રાપ્ત કરી અને પૂર્વ ભવના અભ્યાસથી શીયલને વિષે સુદઢ પરિણામવંત બની, ૩૮૨ા તે જે પૂર્વભવે તેનાં વચનથી ધર્મ આદરેલ તેથી આ ભવને વિષે તારી આ સ્ત્રીના મુખથી તને બહુ ત્રાદ્ધિ અને પ્રતિષ્ઠા વિગેરે પ્રાપ્ત થયાં છે ૩૮૩ ”. એ પ્રમાણે સદ્દગુરૂના શ્રીમુખે પૂર્વભવ સાંભળવાથી અજીતસેન મંત્રી અને શીલવતીને જાતિ સ્મરણ થયું. ગુરૂમહારાજે કહ્યા પ્રમાણે જ સર્વ બન્યું હોવાની ખાત્રી કરીને તે દંપતિ ગુરૂમહારાજને કહેવા લાગ્યા કે-હે નાથ ! આપે કહેલું અમે સ્પષ્ટપણે દીઠું છે. ૩૮૪ આથી મુનિઓને વિષે અગ્રણી એવા તે દમષ મુનિએ દંપતીને કહ્યું કે-દેશથી શીયલ પાળવાથી પણ આ પ્રમાણે શ્રેષ્ઠતર ફલ છે એમ જાણી હવે તમે પ્રવજ્યા ગ્રહણ કરવાવડે સર્વથા શીયલનું પાલન કરે.૩૮પા ગુરૂમહારાજની તે પ્રેરક પ્રેરણાથી તે બંને જણે ચારિત્ર અંગીકાર કર્યું, અને બ્રહ્મચર્યના ગુણથી બ્રહ્મલોક નામના પાંચમા દેવલેકને વિષે ગયા. ત્યાંથી આવીને નિર્મલ શીયલ પાળીને મુક્તિ પણ પામશે. ૩૮૬ એ પ્રમાણે પાતાલસુંદરી જેવી ઘેર અસતીનાં વૃત્તાંતથી ગર્ભિત એવા આ શીલવતીનાં દષ્ટાન્તથી શ્રોતાઓને અસલી અને સતીના બંને માર્ગ તેના અંતિમ અંજામ સહિત જાણવા મળે છે. તે બે માર્ગમાંથી અહિં જે માગ સજજનોને ખરેખર ઉચિત્ત છે તે જ સમાગનું હે શ્રોતાજનો ! તમે સમ્યક પ્રકારે સેવન કરો. ૩૮૭ા इति चतुर्थ व्रतने विषे शीलवती, दृष्टान्त संपूर्ण. ॥ पांचमा स्थुलपरिग्रह विरमण अणुव्रतनु स्पष्ट स्वरूप. ॥ અવસરળ :–થા અણુવ્રતનું સ્વરૂપ જણાવી ગયા. હવે આ સત્તરમી ગાથા દ્વારા પાંચમા અણુવ્રતનું સ્વરૂપ જણાય છે. इत्तो अणुबए पंचमंमि, आयरिअमप्पसत्थंमि ॥ परिमाणपरिच्छेए, इत्थप्पमायप्पसंगेणं ॥ १७ ॥ ૩ ૧ ટુરી []. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસત્રની આ ટીકાને સરલ અનુવાદ જાથાર્થ –થા અણુવ્રત પછીથી શરૂ થતા આ પાંચમા પરિગ્રહ પરિમાણ નામનાં અણુવ્રતને વિષે ઇસ્યુલ પરિગ્રહની કરેલ વિરતિથી (આરંભીને તે વિરતિમાં વર્તતા થકા) પ્રમાદને પ્રસંગ પામીને અપ્રશસ્તભાવમાં વર્તતાં પરિગ્રહના કરેલ પરિમાણને ભંગ થવારૂપ જે કાંઈ વિપરીત ૮ આચરણ કર્યું હોય: (તે શું શું અને કેવી કેવી રીતે? તે બીના આ નીચે આ ગાથાની વ્યાખ્યામાં પ્રથમ સંક્ષેપથી જણાવાય છે ) / ૧૭ છે વૃત્તિનો ભાવાર્થ-પરિગ્રહ, બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. ધનધાન્ય વિગેરે બાહા પરિગ્રહ અને રાગદ્વેષ વિગેરે અભ્યન્તર પરિગ્રહ કહેવાય છે. અહિં બાહ્ય પરિગ્રહને આશ્રયી અધિકાર ચાલે છે. અને તે જ પ્રમાણે આ વ્યાખ્યા છે કે-ચોથું અણુવ્રત વર્ણવી ગયા, તે પછી હવે કહેવાશે તે ધન ધાન્ય વિગેરે નવપ્રકારના પરિગ્રહ પરિમાણવાળા પાંચમા અણુવ્રતને વિષે લભ વિગેરે કારણથી અપ્રશસ્ત પરિણામ આવ્યું તે” ગુરૂ આદિ પાસે સ્વીકારેલ ધન ધાન્ય વિગેરેના પ્રમાણનું ઉલ્લંઘન થવા પામે તેવું અન્ન=આ પરિગ્રહ પરિમાણવ્રતને વિષે જે કાંઈ આચરણ કર્યું હોય (તે શું શું અને કેવી કેવી રીતે? તે બીન આ પછીની આ નીચે જણાવાતી ૧૮ મી ગાથા અને તેની વ્યાખ્યામાં હવે વિસ્તારથી જણાવાય છે.) અવતર:- આ ગાળામાં પાંચમા અણુવ્રતના પાંચ અતિચારો અને તેની પ્રતિક્રમણ વિસ્તૃત વ્યાખ્યા દ્વારા જણાવાય છે. घणधन खित्तवत्थु-रुप्पसुवन्नेअ कुविअपरिमाणे ॥ दुपए चउप्पयम्मि, पडिक्कमे देसि सव्वं ॥ १८ ॥ જાથાર્થ – ઘન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ), વાસ્તુ (ઘર-ગામ વિગેરે), રૂપું, સુવર્ણ, કુષ્ય કાંસુંલેતું-તાંબુ-પીત્તલ વિગેરે ધાતુ), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વિગેરે) અને ચતુષ્પદ (જાનવર) એમ નવ પ્રકારના બાહો પરિગ્રહના કરેલા પરિમાણને વિષે-૧ ધન ધાન્ય પ્રમાણુતિક્રમ, ૨ ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ, ૩ રૂધ્ય સુવર્ણ પ્રમાણતિક્રમ, ૪ મુખ્ય પ્રમાણતિક્રમ અને ૫ દ્વિપદચતુષ્પદ પ્રમાણતિક્રમ: એ પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. ૧૮ વૃત્તિનો ભાવાર્થ –ચૌઢ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત કાલિકસૂવની નિક્તિમાં ગૃહસ્થાનો અર્થ પરિગ્રહ-ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ અને કુએમ સામાન્યથી ૬ પ્રકારે જણાવેલ છે. અને તે પ્રત્યેક ભેદના (અનુક્રમે ૨૪-૨૪=૩-૨-૧૦ અને ૧ મળીને થતાં) ભદાનુભવ ૬૪ પ્રકારો જણાવેલ છે. અને તે આ પ્રમાણે - ૧ ઘાવના ૨૪ પ્રકાર :–૧ યવ, ૨ ઘઉં, ૩ શાલી, ૪ વીહી, ૫ લાઠીચોખા (શાલિભદ), ૬ કોદ્રા, ૭ જુવાર, કાંગ, ૯ પાલક, ૧૦ તલ, ૧૧ મગ ૧૨ અડદ, ૧૩ અળસી, ૧૪ કાળા ચણા, ૧૫ મકાઈ, ૧૬ વાલ, ૧૭ મઠ, ૧૮ ચોળા, ૧૯ બંટી, ૨૦ મસુર, ૨૧ તુવર, ૨૨ કલથી, ર૩ ધાણા અને ૨૪ વટાણા. આ ૨૪ પ્રાય: પ્રસિદ્ધ ભેદે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આ ટોકાના સરલ અનુવાદ ૨૪૯ ૨ રનના ૨૪ પ્રાર–૧ સુવર્ણ, ૨ સીસું, ૩ ત્રાંબુ, ૨ ચાંદી, ૫ લોખંડ વિગેરે, ૬ કલઈ, ૭ રૂપી આ ચાંદીનાં-આભૂષણ-વાસણે વિગેરે, ૮ પારસ-અકીક વિગેરે પાષાણ વિજાતીય રત્નો), ૯ વજ, (હીરા, ૧૦ મણિ, ૧૧ મેતી, ૧૨ પ્રવાલ, ૧૩ શંખ ૧૪ તિનિસ (નેતર કે કઈ વૃક્ષ વિશેષ) ૧૫ અગરૂ, ૧૬ ચંદન ૧૭ ઉત્તમ વસ્ત્રો, ૧૮ ઉનનાં વસ્ત્રો, ૧૯ શ્રીપથgિ =સાગરસેવન વિગેરે કાષ્ઠના પાટલા, ૨૦ સિહ-વ્યાધ્ર-મૃગ વિગેરેનાં ચમ, ૨૧ હાથીદાંત વિગેરે, ૨૨ ચમરી ગાયના વાળ વિગેરે, ૨૩ ગંધ વિગેરે વસ્તુઓ અને ૨૪ પીપ પીપરીમૂળ મરી, તજ વિગેરે દ્રવ્ય ઔષધે: એ પ્રમાણે ગૃહસ્થોપગી આ વીસ પ્રસિદ્ધ વરતુઓ રત્ન તરીકે ગણાય છે. રૂ થાવરના રૂ ઘવાર :–ક્ષેત્ર, મકાન અને નાળીએરી વિગેરેના બગીચાઓ. ૪ દિપના ૨ વાર –બે પૈડાંવાળાં ગાડાં રથ વિગેરે તથા દાસ-દાસી વિગેરે. ૧ વાદળના ૧૦ પ્રજાર :- ગાય, ૨ ભેંસ, ૩ ઉંટડી, ૪ બકરી, ૫ ગાડર, ૬ વાહીક આદિ દેશે પન્ન જાત્યવંત અધ, ૭ખચ્ચર, ૮ દેશી અધો, ૯ ગર્દભ અને ૧૦ હાથી ચતુષ્પદના એ દસ ભેદ પ્રસિદ્ધ છે. - ૬ ગુનો ? પ્રજા૫ –સુવર્ણ અને ચાંદી આદિ સિવાયની દરેક ધાતુનાં તેમજ માટીનાં વાસણ તથા વાંસ-લાકડાં-ડળ-ગાડાં-શસ્ત્ર-ખાટલા- ગાદલા ગાલમસુરીયા વિગેરે ઉપકરણે: એ પ્રમાણે ગૃહસ્થોના અર્થ પરિગ્રહના સામાન્યથી જણાવેલ ૬ પ્રકારના વિશેષથી કુલ ચોસઠ ભેદો થાય છે. આ ૬૪ ભેદને મૂળ ગાથામાં જણાવેલ નવ ભેદમાં સમાવેશ થતો હોવાથી તે નવ પ્રકારના પરિગ્રહમાં લાગતા પાંચ અતિચારોને યથાક્રમ જણાવવાની અનુકુલતાને લીધે અહિં દળત્તિવરઘુવ ગાથા દ્વારા પરિગ્રહના મૂળ નવ ભેદ જ બતાવ્યા છે. તે નવભેદમાંના પ્રથમના “ધન અને ધાન્ય એ બે પ્રકારના પરિગ્રહમાં લાગતા એક અતિચારને હવે પ્રથમ અતિચાર તરીકે જણાવે છે. ૬ ધનધાન્યમાળાત્રિમ તવાર તેમાં તે ધન અને ધાન્યના ગણિમ, ધરિમ, મેય અને પારિ છે એમ ૪ પ્રકાર છે. જાયફલ–સોપારી વિગેરે ગણીને દેવાય લેવાય તે જળ, કેસર, ગેળ વિગેરે તેળીને દેવાય લેવાય તે ઘરમ, ઘી-લવણ વિગેરે પળી-પાલી વિગેરે માપથી માપીને લેવા દેવાય તે મેય, અને રત્ન-કિંમતી વસ્ત્રો વિગેરે તેની કિંમતની અનેક પાસે ખાત્રી કરીને નિશ્ચય કરીને દેવાય લેવાય તે રિએ વસ્તુઓ ગણાય છે. ધાન્યના જેમ આગળ ૨૪ પ્રકાર કહ્યા છે, તેમ ૧૭ પ્રકાર પણ થાય છે: [કહ્યું છે કે-૧ શાલી ૨ જવ ૩ વીહી ૪ કેદ્રવ ૫ પાલક ૬ તલ ૭ મગ ૮ અડદ ૯ ચેળા ૧૦ ચણા ૧૧ તુવર ૧૨ મસૂર ૧૩ કળથી ૧૪ ઘઉં ૧૫ વાલ ૧૬ અલસી અને ૧૭ શણ (ધાન્યવિશેષ ] અથવા તે તે દેશ પ્રસિદ્ધ ધાન્ય અનેક પ્રકારનાં છે. શ્રી સંનિક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે:-સtion=દાલ શાક ૬૪ પ્રકારના અને રે, ચાવલ ૩૧ પ્રકારના જાણવા. પાયારૂ, દ્રાક્ષપાન વિગેરે પાનક નવ પ્રકારનાં અને (ખાજા વિગેરે) ખાદમ ૩૦ પ્રકારના હોય છે ૧ || એ પ્રકારનાં ધન અને ધાન્યના રાખેલ પ્રમાણુનું જે ઉલંઘન તે અતિચાર કહેવાય છે. હવે ખેલા પ્રમાણનું ઉલ્લંઘન १ गाथा ४ कुसिणाणिअचाउसदि । Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કેવી રીતે થવા પામ્યું હોય તે રીત બતાવવાપૂર્વક તે અતિચારનું સ્વરૂપ સમજાવે છે: - ધન અને ધાન્યરૂપ પરિગ્રહના રાખેલ પ્રમાણ કરતાં પણ કાળાંતરે “પીઠ વધી જવાથી કે વ્યાજ વિગેરેથી તે પરિગ્રહ વધી ગયો જોઈને પિતાના દેવાદારે પાસે જ પિતાનું તે વધારાનું ધન કે ધાન્ય રહેવા દે, અને તે દેવાદારોએ પોતાની આપવાની તે રકમે, પોતાની પાસેનાં આગળનાં ધન કે ધાન્યની લેવડ દેવડ થઈ જાય ત્યાં સુધી દેવાદાને ઘેર જ રાખી મૂકે અથવા તે તે લેણ વસ્તુઓની કિંમત વધી ગયે સતે (તે ભાવે ઘરમાં લાવે તે પરિગ્રહનું પ્રમાણ વધી જતું હોવાની બીકે) દેવાદાર પાસેથી હું તમને જ આપીશ” એવું ખાત્રી સૂચક હાનું લઈ લેવાવડે અથવા મૂઢકકે ઠારેને (સમસંખ્યાના ગણાવવા) પહોળા બંધાવવાથી ધનવાનવામાાતિને નામે પ્રથમ અતિચાર છે. હવે તે પછીના ક્ષેત્ર અને વાસ્તુ” એ બે પ્રકારના પરિચહમાં લાગતા બીજા અતિચારનું સ્વરૂપ જણાવે છે. - ૨ ક્ષેત્રવાહતુકમાળતિમ તિજાર-ધાન્ય નીપજવાની ભૂમિને ક્ષેત્ર કહેવાય છે. તે ક્ષેત્ર, સેતુ કેતુ અને તદુભય એમ ૩ પ્રકારે હોય છે. રેંટ અને કોસ વગેરેના જળથી ધાન્ય પાકે તે સેતુક્ષેત્ર, વરસાદનાં જલથી ધાન્ય પાકે તે હેતુક્ષેત્ર અને તે બંને રીતે ધાન્ય પાકે તે સેતુતુક્ષેત્ર કહેવાય છે. તથા ઘરો-ગામ વિગેરે વાસ્તુ કહેવાય છે. તેમાં ઘરના, ખાત- ઉચિસ્કૃત અને ખાતાછૂત એમ ત્રણ પ્રકાર છે. ભૂમિને વિષે ભેંયરું-ટાંકું વિગેરે બનાવાય તે વાત, ભૂમિ ઉપર ઉભા કરવામાં આવે તે પ્રાસાદ વિગેરે ઉદધૃત અને નીચે ભેંયરું બનાવીને તે ઉપર ઘર બનાવાય તે સારઝૂત કહેવાય છે. એ પ્રમાણે ક્ષેત્રના અને વાસ્તુના ૬ પ્રકારોમાં જે પ્રકારને પરિગ્રહ, નિયમ પ્રમાણે બરાબર પૂર્ણ થઈ ગએલ હોય અને અધિક અભિલાષાથી તે પ્રકારના ક્ષેત્ર કે ઘરની લગોલગનું ક્ષેત્ર કે ઘર વેચાતું લઈ વચ્ચેની વાડ કે ભીંતને ખસેડી પોતાનાં ક્ષેત્ર કે ઘરની સાથે જોડી દઈને એક જ ક્ષેત્ર કે ઘર ગણવું તે ક્ષેત્રવાસ્તુપ્રમાણતિક્રમ નામે બીજે અતિચાર છે. હવે પાંચમે રૂપું અને છો સુવર્ણ એ બે પ્રકારના પરિગ્રહમાં લાગતા ત્રીજા અતિચારનું સ્વરૂપ જણાવે છે. રૂ ઘસુવર્ણપ્રમાણInતમ તિવાર:–ચાંદી સોનાના પરિગ્રહનું જે પરિમાણ કર્યું હોય તેનાથી વધી જાય ત્યારે (તે પિતાનું નથી એમ ગણાવવા સારૂ) સ્ત્રી-પુત્ર વિગેરેને આપી દેવાથી રૂખ અને સુવર્ણના પ્રમાણને અતિક્રમ કરવા રૂપ ત્રીજો અતિચાર છે. ક કુષ્યમાનra તિવાર–પરિગ્રહમાં રાખેલ ચાંદી અને સુવર્ણ સિવાયની કાંસુ, લેડું, તાંબું, કલઈ, પીત્તલ, સીસુ તેમજ માટીના વાસણો તથા વાંસ, કાષ્ટ, હળ, ગાડાં, શસ્ત્ર, ખાટ-ખાટલા, ખાટલી, ગાલમસુરિયાં; ગાદલા વિગેરે ઘરવખરીની સંખ્યાનું પ્રમાણ વધી ગયે સતે હોય તે થાળીઓ, વાટકા વિગેરેને નિયમિત સંખ્યાના કરી રાખવા સારૂ ગળાવીને કે વેચીને તોલદાર અથવા મેટા બનાવવાથી મુખ્ય પ્રમાણને અતિક્રમ કરવા રૂપ ચ અતિચાર લાગે છે. ૧ દિપ-guપ્રમાણmતિમ તિવાર:-તેમાં સ્ત્રી, દાસ, દાસી વિગેરે તેમજ હંસ ૧ વાંસની છેને બનાવેલ ૧૦૦ મણ અનાજ સમાય તે પાલે. ૩ રન 1 Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિનુસૂવાની આદર્શ કાને સરલ અનુવાદ ૨૫ મેર-કુકડા–પિપટ-મેના-ચકોર-કબુતર વિગેર દ્વિપદ ગણાય છે, અને ગાય ભેંસ વિગેરે આગળ કહી ગયા તે દસ પ્રકારના ચતુષ્પદ ગણાય છે. આ દ્વિપદ અને ચતુષ્પદને જે ગર્ભમાં દ્વિપદ કે ચતુષ્પદ હોય તેને તે બહાર નહિં દેખતા હોવાનું કારણ બતાવીને સંખ્યામાં ન ગણે તે દ્વિપદ અને ચતુષ્પદના પ્રમાણને અતિક્રમ થવા રૂપ પાંચમો અતિચાર છે. અથવા ધન અને ધાન્યની માફક તે પછીના ક્ષેત્ર અને વાસ્તુ વિગેરે પરિગ્રહના પણ સાતેય પ્રકારને માટે “ચોમાસું વિગેરેના નિયમની મુદ્દત પૂરી થયે સતે હું આ વસ્તુ લેવાને છું, માટે બીજા કોઈને આપીશ નહિ એ પ્રમાણે કહીને પોતાના મુખ્ય વાત તે એ છે કે તે ક્ષેત્ર-વાસ્તુ વિગેરે પરિગ્રહ પરની નિશ્રાએ રાખી મૂકે તો શ્રાવકે, હેય તે પરિગ્રહનું તેથી અતિચારપણું જાણવું. વિવેકી એવા શ્રાવકને માટે મુખ્ય જ પરિમાણ વ્રત લેવું: વાત એ છે કે-(નિયમ લેતી વખતે પિતાની પાસે) પહેલાં જે એ શક્તિ ન હોય તે જ વિદ્યમાન એ ધન-ધાન્યાદિ નવ પ્રકારનો પરિગ્રહ છે તે, સર્વ ઈચ્છા પ્રમાણ વ્રત લેવું વર્તમાન પરિગ્રહને પણ કાંઈક સંક્ષેપ કરવા રૂપ પરિગ્રહ પરિમાણુવ્રત સ્વીકારવું. જે એ પ્રમાણે વ્રત લેવા શક્તિમાન ન હોય તો “વિદ્યમાન પરિગ્રહ હજાર કે પાંચ હજાર રૂપી આ આદી પ્રમાણુ હોય અને ઈચ્છા દસ હજાર-પચાસ હજાર કે લાખની હોય, તે તેટલી” ઈછા પ્રમાણે પરિગ્રહનું પરિમાણુ તે અવશ્ય કરવું. કારણ કે આ ઈછા મુજબ પરિગ્રહ પરિમાણુવ્રત સ્વીકારનારને પિતાની ઈચછા હોય તે પ્રમાણે વ્રતનો સ્વીકાર થઈ શકતું હોવાથી શ્રાવકોને આ ઈચ્છા પ્રમાણ પરિગ્રહવ્રત લેવું સહેલું છે. કહ્યું છે કે–આત્મજ્ઞાન થવાને લીધે પ્રકટેલ વિવેકરૂપ નિર્મલ બુદ્ધિવાળા આ આત્માઓ અહો ! દુષ્કર કાર્ય કરે છે! કે-જેથી ઉપભેગ ભોગવવાવાળા હેવા છતાં પણ નિસગૃહ એવા તે ભાગ્યશાળીઓ ધનને તજી દે છે!!જ્યારે અમે પહેલાં ધન નથી, વર્તમાનમાં મેળવતા નથી અને ભવિષ્યમાં મળશે તેવી ખાત્રી નથી છતાં પણ માત્ર ઈચ્છાપરિગ્રહ પરિમાણ તરીકેનું વ્રત પણ કરવાને શક્તિમાન નથી ! | ૧ | ફાંજ :-ઘરમાં સે રૂપીઆ હવાને પણ સંદેહ હોય અને આ પ્રકારના પરિગ્રહ પરિમાણમાં હજાર રૂપીઆ અને લાખ રૂપીઆનું પરિમાણ કરે છે. આથી આ પ્રમાણે નિયમ કરવામાં ઈચ્છાવૃદ્ધિ રૂપ અવગુણ થવાનો સંભવ હોવાથી તેને તે વ્રત લેવામાં ગુણ શું થયા? સમાધાન-ઈચ્છાની વૃદ્ધિ તે હંમેશાં સર્વ સાંસારિક જીવને નિયમ લીધા પહેલાં પણ હોય જ છે. અને તે પ્રમાણે શ્રી નમિરાજર્ષિ કહે છે કે–સંસારને વિષે લુબ્ધ માણસને કૈલાસ પર્વત જેવડા સુવર્ણ અને રૂપાના અસંખ્યાત પર્વતો પ્રાપ્ત થાય તે પણ તેથી તેને “કાંઈ જ નથી, એમ લાગ્યા કરે છે ! કારણ કે-ઈચ્છા છે તે આકાશની જેમ અનંતી છે. જે લ છે તેમાં ૧ આનંદ-કામદેવ આદિ શ્રાવકોએ દસ દસ હજાર ગોકુળ વિગેરે વિશ્વમાન હતાં તેમાંથી પાંચ પાંચ ગોકુલ વિગેરેનું પરિમાણ કરેલ છે. “વીસ હજાર ગોકુલ વિગેરે થયું જાય તો પછી તેથી વધુ ગેલ વિગેરેને ત્યાગ એ રૂ૫ ઈરછા પરિમાણુ કરેલ નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતુસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ વ્રત લેનાર માટે તો એટલું વિશેષ છે કે ઈચ્છા પ્રમાણ વ્રત નહિ લેનારાઓની ઈચ્છાની વૃદ્ધિ અખલિત વિસ્તારવાળી છે, જ્યારે ઈચ્છાનું પરિમાણ કરનારની ઈચ્છાવૃદ્ધિ તો તેણે સ્વીકારેલ હજાર કે લાખ રૂપીઆ પ્રમાણ મર્યાદિત જ છે. કારણ કે-તેણે અધિક ઈચ્છાને ત્યાગ કર્યો છે. દુઃખનું મૂળ ઈરછા હોવાથી જેમ જેમ ઈચછાની વૃદ્ધિ તેમ તેમ દુખની વૃદ્ધિ છે. કહ્યું છે કે– भव्य ! दुःखमयं सोऽयं, किमाभाति भवस्तव ?। यत्रेच्छातुलितं दुःखं, न पुनर्लभ्यते मुधा! | १॥ અર્થ :–હે ભવ્યાત્મન ! જે સંસારને વિષે ઈચ્છાથી તેળાએલું દુઃખ છે અને તે દુઃખ (ઈચ્છાને નિરોધ કર્યો હોવાથી) મુવા=ઈચ્છા વિના મળી શકતું નથી તે આ દુઃખમય સંસાર (ઈરછા પરિમાણ બાદ) તને કેવો લાગે છે? # ૧ દેખાય પણ છે કે ઘરમાં સુખપૂર્વક નિવહ ચાલતો હોવા છતાં પણ અધિક અધિક ધન મેળવવાની આશાથી માણસો અનેક પ્રકારના કલેશો નિરંતર અનુભવ્યા કરે છે. કહ્યું છે કેધન મેળવવામાં અંધબુદ્ધિ બની ગએલા જીવ, “જે વિકટ અટવીમાં રખડે છે-દેશાંતર જાય છે–ગહન સમુદ્રની મુસાફરી કરે છે. સખત કલેશવાળી ખેતી કરે છે. કૃપણ સ્વામીની સેવા કરે છે. ખીચોખીચ ઉભેલા હાથીઓનાં જુથમાંથી સંચાર કરે છે તેમજ યુદ્ધ આદિમાં જવા વડે મરણને ભેટવા ધસે છે” તે સર્વ લેભાની ચેષ્ટા છે. ૧ / ધનના અથી માણસે પંડિત હોય તે પણ શું કૃત્ય કરતા નથી? તેઓ નીચ જનની પણ બહુ ખુશામત કરે છે; નીચા નમીને પ્રણામ કરે છે! શત્રુની અને નિર્ગુણીની પણ અત્યંત પ્રશંસા કરે છે ! અને અકૃતજ્ઞ એવા જડની સેવા કરતાં પણ લેશમાત્ર ખેદ અનુભવતા નથી! ! ૨ . એ પ્રમાણે કદાચ ઈચ્છા મુજબ ધનવાન બની ગયા છે તેમાં પણ તેનાં રક્ષણની ચિંતા, પિતાની પ્રતિષ્ઠા મેળવવાની ચિંતા, ઈટ સ્ત્રી મેળવવાની ચિંતા, ઈચ્છા મુજબનાં પગનાં સાધને મેળવવાની ચિંતામાં પીડાયા કરે છે. કદાચ એ સર્વ મળ્યું તોપણ સિદ્ધરાજ જયસિંહ આદિની જેમ પુત્ર-પુત્રો વિગેરે સંતાનપ્રાપ્તિની ચિતાથી રીબાય છે. પુત્ર-પુત્રી વિગેરે પ્રાપ્ત થયાં તો પણ તેનું જીવન ટકાવવાની, તેને ઉચ્ચ ગુણીયલ બનાવવાની, તેને પ્રતિષ્ઠા મેળવી આપવાની, કન્યા પરણાવવાની અને તેને પુત્રાદિ સંતાનો માટેની ચિંતામાં પીલાય છે. તે દરેક પદાર્થોની પણ પ્રાપ્તિ થયે સતે વળી અધિકાધિક સંતાને વિગેરે સાંપડવાની ચિતામાં ગુર્યા કરે: પૂર્વે કરેલ સુકૃતના ગે તે અભિલષિત પદાર્થોનો સર્વાગ સંપૂર્ણ વેગ પ્રાપ્ત થવાનું સુખ પામેલ હોય છતાં પણ “તેને કદી વિયેગ ન થાય, તેને રોગ ન આવે, વૃદ્ધ થાય નહિ તેમજ મૃત્યુ પામે નહિ” એ વિગેરે ચિંતાથી આકુળવ્યાકુવા બનીને જીવન વિતાવનાર સંસારી જન માટે હંમેશને પણ માટે દુઃખી જ છે. આ દરેક બાબતને એક જ લેકમાં સંગ્રહ કરેલ છે કે-લિતધનાક્ષરાતિસ્થિતિ છે ૧ અર્થ:- ઇછિત ધનની પ્રાપ્તિ, તેનું રક્ષણ, તે ધનની સ્થિરતા, સ્ત્રી પુત્ર, પુત્રની સર્વશ્રેષ્ઠતા, વધારે પુત્ર, પુત્રનું હિત વિગેરેની ચિંતાવાળાને સુખે નિર્વાહ ચાલતું હોય છતાં પણ સુખ હતું જ નથી. તે ૧ | १ धनवत्वेऽपि x। Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રા શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૨૫૩ બુદ્ધિમાને હંમેશને માટે યાદ કરવાની અતિહિતકારી ઉક્તિ. વળી ગૃહસ્થને ઘણે પરિગ્રહ હોય છતાં પણ તે પરિગ્રહમાંથી તેને તે છેડે જ પરિગ્રહ ઉપકારી છે; બાકીને પરિગ્રહ તો બીજના ઉપભેગને માટે જ છે. (એટલે પિતાના ઉપભેગને જ નથી તે તે વધારાને પરિગ્રહ તેગૃહસ્થને કેવલ તે વધારાના પરિગ્રહને જાળવી રાખવો વિગેરે ચિંતા આદિથી આકુલવ્યાકુલપણું અને અત્યંત મૂછ વિગેરેથી આ ભવ અને પરભવને વિષે દુઃખને જ હેતુ છે. કહ્યું છે કે--સો ગાય દુજતી હોય છતાં પણ તેને તે એક ગાયનું દૂધ મળવાનું છે. સે મૂડા ધાન્ય હોય છતાં પણ તેને તો દિવસભરમાં શેર કે દેઢ હાય શેર પ્રમાણુજ મળવાનું છે. સુંદર પ્રાસાદ છે છતાં તેમાં તેને માટે તે ખાટલા પ્રમાણે જ સ્થાન છે. એ સિવાયને બધે જ પરિગ્રહ બીજાને છે. જે ૧ . આ વસ્તુ કેઈ નૃપતિને ઉદ્દેશીને કઈ કવિ, કોઈની ઋદ્ધિ જોઈને મેહ પામતા ભદ્રિક ધમીજનને વધુ તલસ્પર્શી રીતે સ્પષ્ટ કરીને વર્ણવી બતાવે છે કે-હે. ભદ્રિક! એ સઘળી દ્ધિમાંથી રાજાના ઉપભોગને માટે તે માત્ર-બે વસ્ત્ર, એક રાણી; એક શય્યા, એક આસન એક હાથી, એક અ% અથવા એક રથ અને અંતસમય પ્રાપ્ત થયે સતે વૈદ્ય કહ્યું હોય તેટલી જ ખાનપાનની માત્રા છે! બાકીનું બધું જ પારકાને માટે છે એમ જાણી લે તારા પરિગ્રહના અલ્પપણામાં અલ્પચિંતા, નિર્ભયતા વિગેરે ગુણો છે. કહ્યું છે કે -જેમ જેમ લભ અલ્પ હોય અને જેમ જેમ પરિગ્રહને આરંભ અલ્પ હોય તેમ તેમ સુખની અત્યંત વૃદ્ધિ થાય છે. અને ધર્મની સમ્યફ પ્રકારે સિદ્ધિ થાય છે. ૧ છે માટે ઈચ્છાને વિસ્તાર રૂપીને સંતેષ પિષવાને માટે જ પ્રયાસ કરે: કારણકે-સુખનું મૂળ સંતોષ છે. કહ્યું છે કે - “મનુષ્યપણાને સાર આરોગ્ય છે, ધર્મને સાર સત્ય છે, વિદ્યાને સાર નિશ્ચલતા છે અને સુખ વિગેરેને સાર સંતેષ છે. ( ૧ | હે ચિત્ત ! જે તું જ્યાં છે ત્યાં જ અને જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રતિ બાંધીશ તો દુઃખનું ભાન બનીશ નહિ. ૨ ” તેથી કરીને સંતોષરૂપી પાળ બાંધવાવડે તેની વેળાની મયાદા બહાર ફેલાતા લેભરૂપી મહાન્ સમુદ્રને રેકીને આ ઈચ્છા પરિમાણ ઘત યથાશક્તિ સ્વીકારવું અને તેનું સમ્યક્ પ્રતિપાલન કરવું. દરરોજ પિતાના નિયમને અવસર પામીને સંક્ષેપ વિગેરે કરવા વડે ફરી ફરી યાદ કરે. પ્રશ્ન-જ્યારે સ્વીકારેલા પરિમાણથી ધનધાન્યાદિ સમૃદ્ધિ અધિક થઈ જાય તે શ્રાવકે કેમ કરવું ? પરિમાણથી પણ ધન ઉત્તર-સ્વીકારેલ પરિમાણથી ધન વિગેરે જે જે વધે તે ધર્મ વધી જાય તે ધર્મમાં માર્ગમાં જ જેડી દેવું, વેપાર અને ઉપગ વિગેરેના ઉપયોગમાં જ ખરચવું. લેવું નહિં. એ પ્રમાણે કરવાથી આ વ્રતને લેશમાત્ર અતિચાર લાગતું નથી. તેમ કરવાથી તે દાન વિગેરે સુકૃતનાં આરાધનવડે. ચંચલ ગણાતી લક્ષ્મીને નિયંત્રિત કરી (બાંધી લીધી) ગણાય ! નૈષધમાં પણ કહ્યું છે કે – pgવમવઠથયાં :, સંવ ” અર્થ-પૂર્વભવે કરેલા સુંદર તપન વિભવ=મહાજ્યના વ્યય નાશથી “દધા:-માતા: શ્રીમા =ઢમવિદ્યાસા:’ પ્રાપ્ત થએલા આ લદ્દમીના વિલાસ, ૧ સમ ૫ કંલાક છે ! Page #359 -------------------------------------------------------------------------- ________________ પિક શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવા જે વિચારવામાં આવે તે (પુણ્યક્ષયકારી તેમજ ઘણી દુઃખકારી હોવાથી) વિપદ જ છે. માટે સંપત્તિરૂપે જાણતા હોવા છતાં તત્વથી વિપદરૂપે રહેલા તે સંપતિના વિલાસે હયાત છે તેટલામાં તેને સુપાત્રના હસ્તકમલમાં સમપી દેવાદાન કરી દેવું, તેને શાસ્ત્રમાં શાન્તિ કવિધિ કહેલ છે. તે ૧ / વસ્તુસ્થિતિ એ પ્રમાણે હોવાથી આ વ્રતનું આ લેકને વિષે પણ સંતોષજનિત સોખ્ય, લક્ષમીની સ્થિરતા અને લોકોમાં પ્રશંસા પ્રાપ્ત થવા રૂપ ફલ છે ! અને પરલેકમાં તે રાજદ્ધિ, દેવની સમૃદ્ધિની પ્રાપ્તિ વિગેરે ફલ છે! અતિ લેભવશાત આ વ્રત નહિ સ્વીકારવામાં અથવા વતની વિરાધનામાં દરિઘદાસત્વ, દૌભાગ્ય અને દુર્ગતિ વિગેરે ફલ છે. એ પ્રમાણે અઢામી ગાથાને અર્થ ઘ. ૧૮ - આ પાંચમા અણુવ્રત ઉપર પણ ઘનશ્રેણીનું દૃષ્ટાન્ત. દીપ્તિમંત સુવર્ણની દ્ધિથી મનહર એવા કાંચનપુર નામના નગરને વિષે પ્રકૃતિથી ઉત્તમ એ સુંદર નામે એકી હતું, તેને સુંદરી નામે સ્ત્રી હતી. ૧ તેઓને સજજનેને આનંદકારી એ ધનશ્રેષ્ઠી નામે ઘનવાન પુત્ર હતું. તે પુત્રને ધનશ્રી નામે સ્ત્રી હતી. અને ધનસાર વિગેરે પુત્રો હતા. જે ૨ | પિતાના મરણ બાદ ધનશ્રેણીને ધન મેળવવાની ચિંતા થઈ શિષ્ય, સેવકો, પુત્ર અને પુત્રવધુઓ વિગેરે, માથે વડીલ હેય ત્યાં સુધી કેટયાર્ધ શ થવાની જ નિશ્ચિત હોય છે. તે ૩ | ધનશેઠે એક દિવસે પિતાની સઘળી લાલસાથી ધનશેઠે મિલકતનું લેખું જોયું તો ૯૯ લાખ ટંક હોવાનું માલુમ પડ્યું. આદરેલી કંપતા અને જ છે તેમાં પ૩ ૫૫ લાખ તે પૂર્વજોએ મેળવેલા અને ૪૪ મૂકેલી માનવતા છતાં લાખ પિતાએ મેળવેલા હતા. એટલે કે તે ૯૯ લાખમાં પાનવાણુંના નવાણું! કિંત દ્રથ તે કંઈ હતું જ નહિ. ૫ તેથી તે વિચારવા જ લાગે કે જે એક લાખ ધન પેદા થાય તો મકાન પર કરેડપતિઓની જેમ કેટી વજની નિશાની તરીકે ધ્વજ ફરકાવું. . ૬ . એ હિસાબે તેણે અનેક પ્રકારે અત્યંત વેપાર કરવા માંડયો, પરંતુ વર્ષ બાદ બધી મિલકતનું વળી પાછું લેખું કરી જોયું તો ૯૯ લાખ જ થયા જોઈને અત્યંત લેબુદ્ધિવાળે તે વિચારવા લાગ્યું કે કાંઈ પણ ધન વધ્યું નહિ તેનું કારણ ખર્ચ ઘણો છે. . ૭ ૮ તે વિચારથી તેણે પોતાનાં ઘરમાં ખાનપાનદિનો ખર્ચ પણ એકદમ ઘટાડી નાખ્યા અને મહાન કૃપણની જેમ હલકું અન્ન અને જીણું વસ્ત્રો પહેરતા થર્ક નિર્દય પણે રહેવા લા ! | ૯ | દારિદ્રની જેમ કુટુંબ સહિત તેવું ખાનપન અને પહેરવા-ઓઢવાનું પણ દુ:ખ તેણે લાંબા કાળ સુધી સડન કર્યું, પરંતુ ધન તે ૯૯ લાખ જ રહ્યું અને કુકમોથી કદર્ધિત થયે તે નફામાં રહ્યું ! / ૧૦ છે તે ધન ઠ વળી ઘણું શચવા લાગ્યો કે નકકી કરે વિગેરે ચોર હેઈને ઘન ખાઈ જાય છે, માટે તેઓને રજા અપીને જાતે જ ઉદ્યમ કરૂં: ૧૧ / બાદ વેપાર અથે અપાર કરવા સહિત અત્યંત પ્રવાસ, કષ્ટ અને પરવશતાને અવગણીને દેશાંતર ગયે | ૧૨ . ત્યાં એક લક્ષ ધન મેળવ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાઢપ્રતિકમણ-વદિgવની આશ ટીકાને સરલ અનુવાદ ૨૫ વાની ઝંખના કરતાં તેણે ક્રમે લાખ ટંક મેળવ્યા: આમ છતાં ઉત્કટ તૃષ્ણાને લીધે દૂરસૂરતરના દેશાવરોમાં જતો વેપાર ખેડવા લાગે છે ૧૩ | પરિણામે પુષ્કળ ધન કમાવાને લીધે સંતુષ્ટ થએલ તે ધનશેઠ પિતાને ઘેર આવ્યો કે તુરત જ ઘરમાં દુ:ખે સાંભળી શકે તે દુષ્ટાને ઉપદ્રવ ચાલી રહ્યો હોવાનું સાંભળ્યું ! . ૧૪ આથી સ્ત્રી અને પુત્ર ઉપર હેમાએલ તેણે સ્ત્રી, પુત્ર, દાસ, દાસી વિગેરે દરેકની જોડે કલેશ આદર્યો. પરિણામે તે દરેક જણને તે શેઠ અનિષ્ટ બની ગયો ! અતિલેભથી શું નુકશાન થતું નથી ? ૧પા કહ્યું छ -अतिलोमो न कर्त्तव्यो, लोभं नैव परित्यजेत् ॥ अतिलोभाभिभूतस्य; चक्र भ्रमति मस्तके - ૨૬ અર્થ:- ગૃહસ્થ લોભ તજી દે” એમ કહેતા નથી, લેભ તજ જ નહિ પરંતુ અનિલભ ન કરે એમ કહીએ છીએ. કારણકે- અતિલોમથી પરાભવિત થએલા મ ણસના મસ્તક પર કાલચક્ર ભમે છે. ૧૬ . એ પછી ધનશેઠે કમાયા છતાં પણ ખાતપૂતિન્યાયથી ( ઘટાડેલ ખર્યરૂપ ના ખાડો પુરવા જેટલું જ કમાય વાથી) ૯૯ લાખ ટંકજ મિલક્ત થઈ! કારણકે-ધન, ભાગ્યાધીને કહ્યું છે. I૧૭ તેથી તે કુબુદ્ધિશેઠે વિચાર્યું કે-“મારૂં ઘણું ધન નિધાનની જેમ ભૂમ્પિમાં દાટીને ફરી ધન ઉપ: કે જેથી કયારેય ચૌરાદિની દષ્ટિએ જરા પણ ન પડે' એ પ્રમાણે વિચારીને એક વખતે અડધી રાતે શેઠ નગર બહાર ગયો અને ત્યાં પુત્રાદિની પણ જાણમાં ન આવે એ રીતે પિતાનું સાર સાર દ્રવ્ય યત્નપૂર્વક ભૂમિમાં દાટીને પ્રથમની માફક લક્ષ્મીને માટે દેશાંતર ચાલ્યા . ૧૮ થી ૨૦ | શેઠે રાતના જે ધન દાટયું તે કઈ જાણી લીધું અને ભૂમિ ખરી જાત્યરત્ન વિગેરે લઈ તે ખાડો કાંકરાથી પુરી દીધે! ૨૧ શેઠ પણ ઘણે વખત ગયા બાદ અત્યંત કમાણું કરીને ઘણે હર્ષિત થયે થકો ઘણીજ વસ્તુઓ સહિત ઘેર આવ્ય| ૨૨ જોવામાં રાત્રે નગર બહાર ધનદાટેલા સ્થળે જઈને ખેદીને તે દ્રવ્ય તપાસે છે તેવામાં તે ખાડામાં કાંકરાઓ જોઈને વિખે બની ગયો. તે ૨૩ ને લાવેલી વસ્તુઓને વેચતાં અને ધનને ફેર સરવાળે કરતાં ૮૯ લાખ ટંક જ થયા ! કારણકે ખાખરાને પદાંડાં ત્રણજ રહે એ સ્થિતિ છે. તે ૨૪ / એ પછી કેઈને પણ વિશ્વાસ નહિ કરેતો તે ધનશ્રેષો, એક વખતે પેતાનું બધું જ દ્રવ્ય સાથે લઈને દેશાંતર ગયો અને ત્યાં કેમે કરીને ઈચછા મુજબ લક્ષમી કમાયે ! ૨૫ આથી પિતાને કૃતાર્થ માનતો તે શેઠ મેટો સાથે કાઢીને તે સાર્થ માં સાથે પતિની સાહ્યબી પૂર્વક પાછો આવતાં સુભટ એવા ચાલુટારાઓએ તેને લૂંટી લીધે રજા દેવવશાત શિકારીના હાથમાંથી હરિણ છટકી જાય તેમ લુંટાતા સાર્થમાંથી તે શેઠ કોઈ પ્રકારે નાશી છટકી ગયે, / ૨૭ છે અને શુન્ય જંગલમાં પણ આરામ લીધા વિના ભમતે ભમતે પાસે રહેલાં શ્રેણતર રતનેને યત્નપૂર્વક ગોપવી રાખનાર તે શેઠ ક્રમે પિતાના ઘેર આ / ૨૮ છે તે નવાં ર.નને વેચીને અને વસ્તુઓ લઈને વ્યવસાય કરતાં એકઠા થએલ સમસ્ત દ્રવ્યનું લેખું કર્યું તે તેને હર્ષ અને ખેદ કરાવનાર ૯૯ લાખ ટંક જ થયા ! એ પ્રમાણે લેભને " ૧ વસ્તુ x ૨ યુ% F ૩ ાંતત્ર XL Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આ માÊપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ આધીન બનેલા તે ક્રોડ ધન પૂરૂં કરવાની ઈચ્છાથી વારંવાર તત્પર થયા કર્યો: છતાં કોઈ પણ પ્રકારે ધન નાશ પામતું રહેવાથી તેનું ધન વધ્યું જ નહિ ! અને એમ છતાં તે પણ ધન માટેના પ્રયાસથી ઉદ્વેગ પામ્યા નહિ ! અહે ! તૃષ્ણાની મહાન જકડ ॥૩૦–૩૧॥ એક વખતે ધનશેઠ અસ્ખલિતપણે વિચારવા લાગ્યા કે–સમુદ્રની મુસાફરી કરૂ તો ક્રોડધનની પ્રાપ્તિ થાય અને કદાચિત એટલું વિશાલ · પ્રમાણમાં ધન મળે કે કદિ ધનની ચિંતા જ ન રહે. ।। ૩૨ ! વળી ભાગ્ય છે તે સ્થાનાન્તર વિશેષથી ફળે પણ છે. બીજની નિષ્પતિ માટે બીજી ભૂમિ દ હાવાનું પ્રત્યક્ષ છે. ॥ ૩૩ ॥ વળી સમુદ્ર પાતે જ એવા છે કે, તેની સેવા કરવાથી પ્રયત્ન વિના પણ અનેક રત્ના જલદી આપે છે! અને તે સુખનું રક્ષણ કરવા સમર્થ છે. ॥ ૩૪ ॥ એ પ્રમાણે વિચારીને અને સ ધન લઈને વહાણુવટીની જેમ અનેક વહાણેા સાથે સમુદ્રની મુસાફરીએ ચાહ્યો. ॥ ૯૨ ॥ ક્રમે કરીને કોઇપણુ સ્થળે નહિ રોકાવાની ઝડપે રત્નોપે આબ્યા અને ત્યાં અનુકુળ પડતા ઘણી જાતના વ્યાપાર વડે તેણે અનેક ક્રોડ ધન ઉપાજ્યું: ૧ ૩૬ ! મને વીંધી નાખનારા પેાતાનાં દુષ્કર્માથી ચક્તિ થએલા તે ધનશેઠ ચિંતવવા લાગ્યા કે-કદાચિત્ આ વહાણા સમુદ્રમાં ભાંગશે તેા કમાવું તે ખાજીએ રહેશે, પરંતુ મૂળધનનેા પણ નાશ થશે. ॥ ૩૭ ।। તેથી ક્રોડની કિંમતનુ એક રત્ન સાથળ ચીરીને તેમાં ગેાપવુ` કે જેથી કદાચ તેવું સંકટ આવી પડે તા પણુ ઘરે કોડપતિની નીશાની તરીકેના કાટીધ્વજ આંધી શકું. ॥ ૩૮ ॥ એ પ્રમાણે વિચારીને ધૈર્ય થી પોતે પાતાના સાથળ ચીરીને તેમાં યત્નપૂર્વક રત્ન ગેપવીને ધનના ગવ માં તે ઘરભણી પાછા વળ્યો. ॥ ૩૯ ॥ ' અત્યાર સુધી આ શેઠ ઘણી વખત કમાઇને લૂંટાયા ' એ પ્રણાલિકાના શેઠના આ આગમનમાં ' ભંગ ન થાવ, એમ ધારીને જ હાય તેમ રાગમાં શેઠનાં ખધાં જ વહાણા વાવાઝાડાના સપાટે ચડીને પાપડની જેમ ભાંગી ગયાં; ॥ ૪૦ ॥ તે બનેલી આપત્તિને તૃષ્ણાની વિટંબના જ દેખતા હાય તેમ જોઇને અને પાટીયુ પામીને સમુદ્રમાં મહાન્ પીડાને સહન કરતા શેઠ દસમે દિવસે કીનારે નીકળ્યે ॥ ૪૧ ॥ ત્યાં મૂતિ અવસ્થામાં પડયો રહ્યો અને ક્રમે કેાઈનીય સહાય વિના ચેતનવંત બન્યા ! દૃઢ આયુષ્યવાળાને મરણુ કયાંથી હેાય ? ॥ ૪૨ ॥ ત્યારબાદ માનસીક તેમજ શારીરિક દુ:સહુ પીડા ભોગવતા તે મદબુદ્ધિવાળા ધનશેઠ ભીલની જેમ મેટા જંગલમાં ભટકવા લાગ્યું! ॥ ૪૩ ॥ સાથળમાં ગેાપવેલ રત્નને વિષે જીવ રાખીને રાંકની જેમ ભિક્ષાથી જીવતા જલદી ઘેર આવવા તલસતા હોવા છતાં ઘણા કાળે ઘેર આવ્યેા. ॥ ૪૫ || સાથળમાંના રત્નનું સુખ, વહાણુમાંનું સર્વદ્રવ્ય નાશ પામ્યુ તે દુ.ખથી મિશ્રિત હોવા છતાં પણ ‘તે રત્નથી હું કાયાધીશ બન્યો છું' એમ વિચારીને તેણે સાથળમાંથી તે રત્ન, ક્રોડ ટંક પૂરા કરવા ચાથી વખતના પ્રયાસમાં સમુદ્રમાં પતન પામી રકની જેમ દુ:ખી થવું. ૧ ચૈયારૢ × ૨ પ્રાગૈ ।૩ વળગ્યે × ૪ નૈવેદી: ×। તે ૧-૨-૩-૪ નંબરવાળું સમસ્ત ઉત્તરાદ્ધ –પ્રાગૈર્યથાર્દવાળિચૈનયેટી: સમાઽયત્ । // રૂ ॥ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદશ ટીકાનો સરલ અનુવાદ ૨૫૦ અતિકઠે બહાર કાઢીને કિંમત મેળવવાને માટે હર્ષથી બહુ બુદ્ધિમાન પરીક્ષકને બતાવવા માંડયું. તે ૪૫-૪૬ છે તેના કર્મથી જાણે પ્રેરાઈને હેય તેમ સર્વ ઝવેરીઓએ તે ક્રોડની કિમતનાં પણ રત્નનું મૂલ્ય ૯૯ લાખ જ કહ્યું છે ૪૭ || તેમાં કારણ પણ છે કે-સાથળની ઉષ્ણતેને લીધે તે રત્નનું તેજ અને મૂલ્ય ઘટે છે મણિનું મૂલ્ય તેના તેજને આધારે છે. ૪૮ એ પ્રમાણે કાધીશ હોવાની આશા વ્યર્થ ગઈ હોવાને લીધે શેઠ અત્યંત ખેદિત થયે અને વિચારવા લાગ્યો કે-અધિકાર છે કે આટલે કલેશ સહેવા છતાં ક્રોડ પણ ન થયા! II ૪૯ અથવા મને વેપારને વિષે હિંસાથી કરાતા યજ્ઞની જેમ કેવલ કોડની તૃણામાં ધાતુ- અનર્થ જ થયા છે! અર્થ તે કાંઈ પણ સિદ્ધ થયો નથીઆપણા વાદીથી ઠગાઈને મૂળ- તેથી હવે વેપારને બદલે કોઈ બીજો ઉપાય લઉં.” એ પ્રમાણે ધન પણ કમી કરવું તે શેઠને લાંબા કાળથી ચિંતાતુર જાણીને એક દિવસે કઈ પૂર્વ વળી નિધાન મળવું ધાતુવાદીએ કહ્યું કે-હેશેઠ!ફેકટ જ ચિંતા અને ખેદ કરે છેઃ છતાં પણ નાણુના ધાતુવાદના પ્રસાદથી હું તમારું ઈષ્ટ સાધી આપીશ. ૫૧–પરા નવાણું ! તેની વાતને આપ્તજનની વાતની માફક સાચી માનતા શેઠે, તે પૂરે કહ્યા મુજબ સઘળી ધાતુની સામગ્રી દઢ વિશ્વાસે એકઠી કરી | ૨૩ / બાદ ધાતુવાદીએ માયાથી થોડું કૃત્રિમ સુવર્ણ બનાવીને અને તેને પોતાની પાસેના સાચા સુવર્ણ સાથે બદલાવીને શેઠને પરીક્ષાને માટે સાચું સુવર્ણ આપ્યું ! ૫૪ શેઠે પણ દૃષ્ટિ કષ, છેદ અને તાપ એ ચારે પ્રકારે તે સુવર્ણની ખાત્રી કરી છે. તેથી ખુશી થયે અને ધાતુવાદને આસ તરીકે જ માનવા લાગ્યો. એ પછી તે તે ધાતુવાદીએ પણ પ્રથમની જેમ કૃત્રિમ સુવર્ણ ઘણું બનાવી આપ્યું. ૫૫ / આથી અશ્રુટ હર્ષને ધારણ કરેતો તે શેઠ, સુવર્ણ (3) ના અખંડ કકડાઓને પત્થરના ટુકડાઓની જેમ કોઈ અલાયદા ઘરમાં ખાનગી રીતે હંમેશ ઢગલો કરવા લાગ્યું. | પ૬ . “અહે લેશ પણ કાયકલેશ વિના દ્રવ્ય ઉપાર્જન કરવાને કે સુંદર ઉપાય?” એ વિચારથી આનંદિત બનેલો તે શેઠ ધૂર્તપ્રતિ મહાન ભક્તિ વિસ્તારવા લાગે. ( ૫૭ / તેને બદલામાં દાંભિક ધાતુવાદીએ પણ “મારે તે આમાં પરોપકાર કરે એ જ સાર છે ” એમ બેલ વાપૂર્વક નિસ્પૃહતાનો દંભ કરતાં તે શ્રેષ્ઠીને વિશ્વાસમાં જકડી લીધે. પ૮ કહ્યું છે કે- વ્રતને દંભ, શ્રતને દંભ, આસ્તિક્તાને દંભ અને સમાધિને દંભ એમ ચાર પ્રકારના દંભ આકરા લેખાય છે, છતાં તે દંભે, નિસ્પૃહતાના દંભ પાસે સોમા ભાગે પણ નહી. ! | ૫૯ . એક વખતે તે દુષ્ટ બુદ્ધિવાળે દંભી ધાતુવાદી, ધનશેઠના ઘરનાં સારભૂત રત્ન વિગેરે વસ્તુઓ ચોરીને ચેરની જેમ નાસી ગયે: આથી શ્રેણી અત્યંત દુઃખી દુઃખી બની ગયા. તે ૬૦ | શંકાથી વ્યાકુલ બનેલા તેણે એવામાં તે પૂર્વે બનાવેલ સુનર્ણની પરીક્ષા કરાવી તે તે સુવર્ણને પણ તામ્રમય કૃત્રિમ જ જાણ્યું! I ૬૧ . તેથી “ હું લુંટાઈ ગયે, લુંટાઈ ગયે” એમ પકાર કરે તો તેમજ અતિલોભથી છાતી તથા માથું કૂટતે ૧ માનસિક. ૨ શારીરિક Page #363 -------------------------------------------------------------------------- ________________ *ટ શ્રી મા-પ્રતિક્રમણ-ભ'દિત્તુસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ તે શેડ, સમસ્ત નગરજનેાની હાંસીનું ભાજન અન્યો. ॥ ૬૨ ॥ મૂળ મૂડીમાં પણ ઘણા લાખ ટક ઓછા રહ્યા જોઈને મહાન દુ:ખ ધરતા ભાગ્યયેાગે નદીકિનારે પુષ્કળ નિધિ પામ્યા અને આનદિત થયા. "'૬૩ । તે નિધિને પીરીતે ઘેર લાવીને ઘરનાં દ્રવ્ય સહિત ગણો જુએ છે તા ખરાખર નવાણું લાખ થયા ! તેથી લેામગ્રસ્ત તે શેઠ વિચારે છે કે-જો એક નિધિ મળી જાય તે કૃતકૃત્ય થાઉં: માટે હવે તે મળવાના ઉપાય શું ? ॥ ૬૪-૬૫ ॥ તે વિચારમાં તેણે નિધિના ૫ જાણનારાઓને અત્યંત ભક્તિપૂર્વક નિધિ મેળવવાના ઉપાય પૂછ્યા કલ્પજ્ઞોએ કહ્યું કે જો ભાગ્યના ચાગ હોય તેા પગલે પગલે નિધિ છે ॥ ૬૬॥ કહ્યુ` છે કેअमन्त्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषत्रम् || निर्धना पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः 6 અર્થ :—તમામ અક્ષા મંત્ર છે, બધાં જ મૂળીયાં ઔષધ છે, અને સમસ્ત પૃથ્વી ધનથી ભરેલી છે; પરંતુ તે દરેક મેળવવાના આમ્નાયા=વિધિ દુલ ભ છે. ૬૭ ॥ વિશેષે કરીને અહે ! તે નિયાનાની નિશાની પણુ શીખવી ઘટે! · અશ્વ, ગર્દભ વિગેરે પ્રાણીએના ચારેય પગા સરખી રીતે પડ્યા હોય તેવા મૂત્રવાળાં સ્થાનામાં, બહુ પક્ષીઓનાં પગલાવાળાં સ્થ નામાં, આકડાના જત્થા હેાય તે સ્થાનમાં, ખંજન પક્ષીઓની હુમારના સ્થાનમાં, છાણુની અંદર એરંડીનાં ખીજ ઉગ્યાં હોય તે સ્થાનમાં, ખંજરીટ વિગેરે પક્ષીઓ મૈથુન સેવતાં ડાય તે સ્થાનમાં અને પ્રપુન્નાટ વિગેરે વનસ્પતિએ ઉગતી હાય તેમજ ખીલી-ખાખરા ઉગતા હાય તે સ્થાને પણ નિધિ હેાય છે! ॥ ૬૮ થી ૭૦ / પ્રપુન્નાર વિગેરે તેમજ ખીલી અને ખાખરાના અંકુરા જો પાતળા હાય તા તે સ્થાનમાં અનિધિ હાય છે. અને જાડા હાય તા ઘશેા નિષિ હાય છે, તેમજ તે તે વનસ્પતિઓનાં દૂધ અને વણું ને અનુસારે નિધિમાં દ્રવ્ય હાય છે. ૫૭૧૫” ક્રેડના નિધિ મળ્યા તા પણ નવાણુના નવાણુ ! એ પ્રમાણે નિધિનાં નિશાનેા સાંભળીને પૃથ્વીને વિષે શોધતાં કાઇ વખતે તેણે તે પ્રકારના ખાખરાને જોઈને અને ખાત્રી કરીને જલદી બલી આપવાના વિધિ કર્યા ॥ ૭૨ ॥ ૩ નમો ધરણેન્દ્રાય, ૐ નમો વનચ ર ' ઇત્યાદિ મંત્રપાઠ બેલવા પુર્વક ભૂમિ ખાદી, તે ત્યાં સાક્ષાત્ મહાભાગ્યની જેમ આનંદ પમાડનારા ક્રોડ સાનૈયાથી ભરેલા સાક્ષાત્ મહાનિધિ હતેા ! તુર્ત જ તે નિધિને રથમાં નાખી ગેાઠવીને ધનશેડ જેવામાં ઘરની નજીક આવે છે તેવામાં ઘરમાં આગ લાગેલી દીઠી ! તેના જોતાંજ આખું ઘર જદી ભસ્મીભૂત થયે સતે તે મંદબુદ્ધિ મૂર્છા પામ્યા અને શુદ્ધિ બાદ આક્રંદ કરવા લાગ્યા કે-હૈ હૈ!મે તારો કઈ પણ અપરાધ કર્યો નથી, છતાં ખરાબ શેાકયની જેવા હે ઇર્ષ્યાળુ! મને ફોકટ શું કામ દુ.ખી કરે છે ? || ૭૩ થી ૭૭ ॥ એ પ્રમાણે વિલાપી અને પાપીની જેમ ઉદ્વેગ કરીને તે શેઠ કષ્ટમાં ડુબી ગએલ હૃદયવાળા અન્ય. ક્રમે તાજા મળેલા તે નિધિનાં દ્રવ્યથી કઠે કરીને પોતાના મહેલ ૧ પૂર્ણતૂર્ણ × 1 કયા કયા સ્થાને નિધાન હોય ? Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ સ્પર બંધાવ્યું. તે ૭૮ | મહેલ બંધાવતાં બાકીનું નિધિમાંનું દ્રવ્ય ગણતાં નવાણું લાખ સેનૈયાજ કહ્યા જોઈને આ શેઠ, વિસ્મય-આનંદ-ખેદ અને ઉદ્વેગની સંકરતાને અનુભવતો વિચારવા લાગ્યું કે “દસહ એ ઘણે કાયકલેશ મેં ફેકટ સહન કર્યો: કેડયાધીશ બનવાનો નિભગીર મનોરથ કેમ ફળે? | ૮૦ કહ્યું છે કે- વનનું પુષ્પ, કૃપણની લક્ષ્મી, કુવાની છાયા સુરંગની ધૂળ અને ભાગ્યહીનના મને જ્યાંથી ઉપજે છે ત્યાંજ નાશ પામે છે. ૮૧ | ઈત્યાદિ ચિંતામાં તણાત તે શેઠ ઘણે થાકી જવાની જેમ કેટલોક કાળ નિરૂદ્યમી બની બેઠે. બાદ કેઈ વખતે કેટીધને લખેશ્વરીઓ તરફથી “ઉઠીને આસન આપવું વિગેરે સન્માન થતાં જોઈને વળી પાછી પિતાને ક્રોડપતિ થવાની આકરી પીડા થઈ, તેવામાં તેણે કઈયેગીન્દ્રને જે. ૮૨-૮૩ છે તે યેગીનું સારી રીતે પાષણ કરીને અને ધુરંગીની જાળમાં સંતુષ્ટ કરીને તેણે પૂછયું- હે દક્ષ ! હું કેટીશ્વર થઈશ કે નહિ? સિદ્ધરસની લાલચે તે તમે બરાબર જોઈને કહે છે ૮૪ ” યેગીઓએ પણ ધ્યાનને ભયંકર દુઃખી થવું. દંભ કરીને તેને સ્પષ્ટ કહ્યું કે- હે શિષ્ટ ! તારા ભાગ્યમાં તે ભવિષ્યમાં ઘણા કોડે સેનિયા છે ! | ૮૫ ' ધનલેલુપી શેઠે - તે કેવી રીતે? કેવી રીતે ?” એમ કહ્યું તે એગીએ પણ કહ્યું કે-એ માટે સમસ્ત વિશ્વમાં એક જ ઉપાય છે! ૮૬ માં બીજા ઉપાયમાં તે તા માટે હું અનર્થ જોઈ રહ્યો છું. આ ઉપાય જે કે વિષમ છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે તારૂં પ્રાચીન દુષ્કર્મ ક્ષય થયેલું હોવાથી તેને સિદ્ધ થશે. આ ૮૭ “તે હે સ્વામી! કૃપા કરીને મને તે જ ઉપાય જણાવે, એ પ્રમાણે પિતાની વાતમાં આદર ધરાવતા થએલા શેઠને તે યોગીએ આગ્રહપૂવર્ક કહ્યું કે પર્વતમાં રહેલ રસકુંપીમાંના રસના એક બિંદુથી ક્ષણમાં જ એક હજાર ભાર લેડું સુવર્ણ બની જાય છે! . ૮૮-૮૯ દેવેને પણ દુર્લભ એવો તે સિદ્ધરસ કઈક જ ઠેકાણે હોય અને અત્યંત ક પ્રાપ્ત થાય છે.” બાદ ખુશી થએલ શેઠ બોલ્યો કે-હું ફલ વગરનાં ઘણું કષ્ટ સહન કરૂં છું તેથી ફલવાળું કષ્ટ તે મારે માટે સુખે સહન કરી શકાય તેમ છે. અને મારી કાયા કણો સહન કરનારી છે. . ૯૦-૯૧ . યેગીએ શેઠ પાસે પાડાનું એક ઘણું મોટું પૂછડું મંગાવીને તે પૂછડાને છ માસ પયંત તેલમાં નખાવી રાખ્યું ! / ૯૨ / બાદ સંપ્રદાયથી સચવાતી આવેલી રસકુંપિકાના ક૯પની પુસ્તિકા અને તે પુંછડું લઈને વેગો, શેઠની સાથે ચાલે. ૧૯ઃ બે દ ડાં, બેતુબડાં અને એક માચી લઈને બલિ વિગેરે ઘણી સામગ્રી સહિત તે બંને એક ગિરિની ગુફા પાસે આવ્યા ૯૪ ગુફાના દ્વારે રહેલ યાની પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે પૂજા કરીને ઉત્સાહથી બંને જણે નરકમાં પેસવાની જેમ ગુફામાં પ્રવેશ કર્યો ૧૯પા માર્ગમાં ઉભા થતા ભૂત-પ્રેત વિગેરને બલ આપવા વડે તૃપ્ત કરતા લાંબા પુછનારીવાના ઉદ્યોતથી વેગે જતા તે બંને જણ બે યે જન દૂર ગયા ત્યાં ચાર હાથ લાંબી પહેલી સમરસ એ રી રસકુપિકા દીઠી અને ખુશ થયા. / ૯૬-૯૭ બે દોરડાથી બાંધેલી માંચીમાં બને તુંબડાં સાથે 1 g* ૨ પ્રણવ 1. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૬. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવા બેસાડીને યોગીએ શેઠને અદશ્યતળવાળી તે વાવડીમાં રસ લેવા સારૂ ઉતાર્યો. ૯૮ હદયમાં નવીન રસને વહેતે શેઠ પણું દિવ્યરસને પામીને તે રસથી બંને તુંબડાં ભરીને તૈયાર થયો. અને (તેની યોગીને જાણ કરવા) દેરી ચલાવી. તે ૯૯ યેગીએ બંને દેરથી ખેંચીને માંચી કાંઠે આવી એટલે શેઠ પાસે રસભરેલાં તે બંને તુંબડાં માગ્યાં એટલે ભેળા શેઠે તે આપી દીધાં. આ ૧૦૦ | સપની જેવા દુષ્ટાત્મા ગીએ તુર્ત જ નીતિ અને ધર્મને કાપી નાખવાની જેમ તે બંને દેર એક સાથે કાપી નાખ્યાં. આથી સંતપ્ત હૈયે શેઠ કુઈમાં પડ્યો. ૧૦૧ ભાગ્યને વાવડીની દિવાલને અથડાયા વિના અંદર પડતે થકે કુવાની અંદર રહેલા રસના કિનારે પડ્યો! અને વિચારવા લાગે કે-અહો, લેને લીધે દાંભિકે કરેલી આ ચેષ્ટાને ધિક્કાર છે. • ૧૦૨ | હા દેવ! હવે હું શું કરીશ? ખેદની વાત છે કે-હું અહિ જ મૃત્યુ પામીશ.! લેભથી અંધદષ્ટિ બનેલા મને ધિક્કાર છે કે-પહેલાં જ કાંઈ વિચાર ન કર્યો૧૦૩' ઈત્યાદિ ખેદ, ભૂખ અને તૃષા વિગેરેથી ભયંકર દુખી હાલતે શેઠ હંમેશને માટે અંધકારવાળી લેબની જેલમાં પડ્યો હોવાની જેમ ત્યાં કેટલાક દિવસ પડ્યો રહ્યો. તે ૧૦૪ . બાદ ત્યાં પણ તેને જાણે બંધ કરવા આવી હોય તેમ અવાજ કરતી એક મોટી ઘો આવી: રસ પીઈને તે છે કુઈમાંથી બહાર નીકળવા ચાલી એટલે શેઠે તેનું પૂછડું પકડી લીધું ! | ૧૫ ને ભવિતવ્યતાથી જ હોય તેમ તે કુવામાંથી તે ઘેર દ્વારા શેઠ ખેંચાઈને ઉચે આવ્યો! નિગોદમાંથી નીકળવાની જેમ કદને સાથે લઈને કુવામાંથી નીકળીને તે શેઠ ભમતો ભમતે કઈ સાર્થ સાથે મળી ગયે. ! ૧૦૬ / માર્ગમાં લુંટારાઓએ સાર્થને લૂંટ એટલે અહિંથી તહિ નાસવા માંડેલ શેઠને બંદીવાનની જેમ લુંટારાઓએ પકડ અને કઈ બબને ત્યાં વેચા નગરમાં વે. ૧૦૭ || સાપતિએ તેને ખરીદ્યો અને ધનના પેલા શેઠનું તે અના- લેભથી બબરકુળે : જ્યાં શેઠે દુસહ વેદના સહન કરવા ચેએ બાર બાર વર્ષ માંડી: / ૧૦૮ ( અહિં બમ્બરને હાથ પડેલા માનવીઓને સુધી કાઢેલું રૂધિર, સહન કરવી પડતી તે વેદનાનું સ્વરૂપ શાસકાર જણાવે છે કે-) મનુષ્યનું પહેલાં ખૂબ પિષણ કરીને પછી સમસ્ત અંગે કાપ મકીને તેને ગાળી નાખે. એટલે કે તે ભયંકર માણસે એ રીતે તેના ઉંચે લટકાવી રખાતા દેહમાંથી સર્વ સ્થાનેથી ઝરતા રૂધિરની તે દેહની નીચે રાખેલી કુંડીઓ ભરે; અને તે રૂધિર પહયું પડયું જેમ ઘટ થાય તેમ તેમાં કૃમિઓ ઉત્પન્ન થાય છે તે જીવડાંઓને સંસ્કારિત કર્યા બાદ કિરમજી રંગ થાય છે. તેમાં વસ્ત્રો રંગવાથી તે કદિ ન જાય એ પાકે થાય છે. એ એ પાકે રંગ હોય છે કે-તે વસ્ત્રને બાળવામાં આવ્યું હોય તે તેની રાખ પણ કરમજી રંગની હોય છે. એ રીતે રૂધિર ગાળેલા માણસને કીરમજી રંગના લોભથી તે નિર્દય માણસો પુનઃ પધે છે અને પુર્ણ થયેથી પુનઃ એ જ પ્રમાણે તેનું રૂધિર ગાળે છે ! / ૧૦૯ થી ૧૨ I” એ પ્રમાણે નારકીની જેમ તે શેઠે બાર વર્ષ દુઃખ સહન કર્યા બાદ એક દિવસે (રૂધિરથી ૧ સુકી * Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી માદ્ધપ્રતિક્રમણ-વદિસૂત્રની આ ટકાને સરલ અનુવાદ ખરડાઈને મૃતવત પડેલા) તે શેઠને ભયના ભ્રમથી ઉઠાવી જતા ભારંડ પક્ષીની સામે આકાશમાં બીજું ભારંડ પક્ષી ધસી આવ્યું, ભય માટે બંનેને યુદ્ધ થતાં ચાંચમાંથી શેઠ ભૂમિ પર પડ્યો. આમ છતાં તેને માટે મરવું પણ મુશ્કેલ હોવાથી મર્યો જ નહિ! ભાગ્યયેગે ભમતા ભમતે ભ યાત્મા જેમ કે પ્રકારે મનુષ્ય ૧ભવ પામે તેમ પિતાનાં નગરે આ. ૧૧૩ થી ૧૧૫ કુટુંબને દુઃખકારી એ પિતાને વૃત્તાંત કહીને દુ:ખમાં અત્યંત ડુબેલા તેણે દીનવીને લક્ષ્મીની કુશળતા પૂછી: આથી ન્યાય શિરોમણિ એવા તેના પુત્રે પુત્રને પ્રતિબધ અને કહ્યું-પિતાજી! ધન કમેં આવેલું છે તેને મેં વાવડીને જલની મુનિએ કહેલ ધન- જેમ ઈરછા મુજબ વ્યય કર્યો છે, છતાં પણ ઓછું થયું નથીઃ શ્રેષ્ઠીને પૂર્વભવ માટે વૃથા ખેદ શું કામ કરે છે? સંતપુરુષોને પણ ક્ષેભ પમા ડનાર અધિક લેભને બંધ કરીને અને કૃપણુતા છોડીને આ ધનને સર્વ પ્રકારે વ્યય કરે છે ૧૧૬ થી ૧૧૮૫ ઈત્યાદિ ઘણું કહેવાથી અને દુઃખ ભેગવવાથી શેઠ જાગૃત થ અને દ્રવ્યને સર્વત્રવ્યય કરવા લાગ્યો છતાં જરાપણ ઓછું થયું નહિ. ૧૧લા એક દિવસે તેણે જ્ઞાની મુનિરાજને પોતાને પૂર્વભવ પૂછવાથી મુનિરાજે કહ્યું-“ચંદ્રપુર નામના નગરમાં નિર્ધન શિરોમણિ એવો ચંદ્ર નામે વણિક હતો. તે એક દિવસે જિનમંદિરે ગયે અને પૂજારીએ લાવેલા એક કોડીના પુષ્પો ઉધારે લઈને પ્રભુની પૂજા કરી. બાદ ૯૯ કેડી તે તેણે જલદી આપી દીધી અને બાકીની એક “કાલે આપીશ” એમ કહ્યા બાદ વ્યગ્રતાને લીધે આપવી ભૂલી ગયેર તે એક કેડી પુજારીને પુષ્પની (દેવદ્રવ્યની) આપવી રહી ગઈ અને શુલના વ્યાધિથી વીજળીની જેમ તે જોતજોતામાં નાશ=મૃત્યુ પામ્યા, અને શ્રી જિન પૂજાના પ્રભાવથી તું ધન શ્રેણી થયે. મે ૧૨૦ થી ૨૩ ૯૯ કેડી આપી દેવાથી તારે ૯ લાખ ટંક પ્રમાણે લક્ષમી સ્થિર રહી અને માત્ર એક કેડી આપવી બાકી રહી જવાથી અધિક ધન થયું નહિ. એ ૧૨૪ છે દેવદ્રવ્યની તે એક કેડી આપવી રહી ગઈ તે પણ આપી દેવાની તારી બુદ્ધિ હતી તેથી ધન બહુ થાય છે, પરંતુ તHભૂમિમાં જળની જેમ નવાણું લાખથી વધુ રહેતું નથી માટે સંતોષ કર. એ પ્રમાણે સાંભળીને અને વિચારીને તેણે દેવદ્રવ્યની એક કડીની હજાર કેડી તે વખતે જ આપી દીધી. તેમજ પરિગ્રહ પરિણામ કર્યું કે-“મારે નવાણું લાખ સેના, આઠ ઘર, આઠ દુકાન, આઠ ભાર કરીયાણું, આઠ ડા, વીશ ગાય, કિંકરે પણ આઠ, ચાર ધડી ઘી અને ચાર ધડી તેલ એટલે પરિગ્રહ હો, અને બાકીના સમસ્ત પરિગ્રહને તેમજ રાજાના અધિકારીપણાને ત્યાગ છે એ પ્રમાણે ધનશેઠ પાંચમા અણુવ્રતનું પાલન કરવા લાગ્યો. ત્યારથી લક્ષમીની લીલાએ પણ અત્યંત વધે અને લક્ષમી સ્થિર પણ થઈ! ખરેખર પ્રાણીઓને લક્ષમીની પ્રાપ્તિ, વૃદ્ધિ અને સ્થિરતા વિગેરે ધર્મથી જ હોય છે. શેઠ પણ અભિગ્રહ કરતાંય વધતી જતી લક્ષમીને ધર્મમાં જોડવા લાગ્યો ! ખરેખર લક્ષમીનું મુખ્ય ફલ તેને ધર્મમાં ભેજવી તે છે; બાકીનાં ફળે તે પ્રાસંગિક છે કે ૧૨૫ થી ૩૧ . એક દિવસે નજીકની નદીના ૧ ગર્વ x ૨ હટ્ટાન્ય ૪ = દુગાષ્ટમ્ | Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આશ ટીકાના સરલ અનુવાદ કીનારે તેણે સુત્ર અને મણિનો સાક્ષાત્ મહાનિધિ દીઠે, છતાં તેના ઉપર મૂત-ધૂળ વાળીને તે ઢાંકી દીધા; પરંતુ અનેક ક્રેડ ધનના તે નિધિને લેવાની તે દ્રઢ વ્રતધારી શેઠે ઈચ્છા પણ કરી નહિ ! ઈચ્છાના રોધમાં મુનિની માફક ગૃહસ્થાએ પણ ધનને ઢેફાં તુલ્ય જ ગણવાનું છે. ૫ ૧૩૨-૩૩ ॥ આ નિધિ જોવાના અનેલ મનાય તેણે રાત્રિને વિષે પત્નીને જણાવતાં ચારીને માટે આવેલ ચાર તે નિધિનું સ્થાન વિગેરે સાંભળ ગયા: અને ખુશી થતા નિધાનના સ્થાને આવીને જુએ છે તે તેણે વીછી અને કોલસાથી છલકાતા તે નિધિ જોયો ! દુષ્કર્મની આવીજ સ્થિતિ હોય છે. ‘આ વણિકે મને ઠગ્યા' એમ જાણીને ક્રોધે ભરાએલ તે ચાર, પત્થરોના ટુકડાવડે વીંછીઓને નિધિમાં દુખાવવા પૂર્વક તે નિધિને માથે ઉપાડીને ધનશેઠને ઘેર આવ્યેા. · આ વીંછી શેઠને અને તેના કુટુંબને કરડી ખાવ’ એ બુદ્ધિવાળા તે ૐ દુર્બુદ્ધિએ ખડકી ઉપરથી તે વીંછીઓને શેઠના ઘરમાં નાખ્યા ।। ૧૩૪ થી ૩૭ ૫૫ શેઠના ભાગ્યથી તે સર્વ વીંછીએ, પ્રગટ સુવર્ણ અને મણિરૂપે તેનાં ઘરના આંગણામાં દિવ્યવૃષ્ટિની જેમ ખડખડાટ કરતા પડ્યા ! ॥ ૧૩૮ ॥ સાષ અને સુકૃતથી ખેંચાઇને આવેલ ક્રાડ સામૈયા પ્રમાણ તે ધનને નિસ્પૃહ અને મેક્ષપદની સ્પૃહાવાળા તે શેઠે જિનચૈત્ય આદિ સાતે ક્ષેત્રમાં વાપરી નાખ્યું | || ૧૩૯ || એક વખતે યાતિષ્યના જાણુ, શનશાસ્ત્રના જાણુ અને દેવ સાધેલ એવા જ્ઞાનોની જેમ જાણુ એમ ત્રણુ જાણુકાર રાજાની સભામાં આવી એક સરખુ મેલ્યા કે હૈ દેવ ! આ દેશમાં ખારવી દુકાળ પડશે તેથી કલ્પાંતકાળની રીતે ખીજા` પ્રાણીઓ મુશીબતે જ જીવતા રહેશે ’ તે જાણીને સાવધાન ખની ગએલા સ લેાકેાએ, સમુદ્ર, પાણીના સંગ્રહ કરે તેમ ઘણાં જ ધાન્ય ઘી-તેલ વગેના સંગ્રહ કર્યાં. કુટુબી અને અન્યજાએ કહેવા છતાં પેાતાના અભિગ્રહમાં દઢ ચઢવાળા શ્રેષ્ઠાત્મા ધનશ્રેણીએ અભિગ્રહ કરતાં અધિક ધનધાન્યાદિના સંગ્રહ કર્યો નહિ ! ક્રમે ધાન્યના દુકાળ પણ પડ્યો છતાં ખીજાં બીજા ધાન્યા ખરીદીને તે સત્ત્વશાલીએ પેાતાનાં વ્રતના અને કુટુંબના નિર્વાહ કર્યો: • થાડામાંથી પણુ થાડું આપવું' એ રીતિને તેવા વખતમાં પણ જાળવી રાખીનેદાનાદિ ધમ માં પ્રમાદવાળા તે શ્રેષ્ઠીએ આરવી દુકાળમાં દીન દુ:ખીજનાને અન્ન વિગેરે સદાને માટે આપવુ" શરૂ રાખ્યું ! લાખ ટકે હાંડી અનાદિવસે દિવસે અનાજની કિંમત સમુદ્રનાં પૂરની જેમ વધતી જતી જની સ્થિતિમાં પણ હોવા છતાં પણ દૃઢ પરિણામી તે શેઠને પોતાનાં વ્રતુપાલનમાં ધનશેઠે આપેલુ સદા પશ્ચાત્તાપ ન થયે ! ક્રમે ભાવેા વધતા વધતા એક હાંડલી જેટલા અન્નદાન ! સામાન્ય ધાન્યનો પણ કિંમત લાખ સોનૈયા થવા પામી ! વસ્તુની મોંઘવારી વસ્તુની દુ ભતાને આધીન છે; નહિ કે–વસ્તુને આધીન ધનશે વિચારે છે કે- જો અહિં આવી મહા કિંમતે પણ ધાન્ય ।૩ વયમ્મુ / દ્રઢગતના અદભૂત પ્રભાવે પ્રાપ્ત થએલા કોડ સાનૈયાનું સાતે ક્ષેત્રોમાં પન છે. || ૧૪૦ થી ૪૭ ॥ હવે ૧ થી.× ।૨ વૈનાન્યે Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રદર નહિ મળે તે શું કરવું ?” એ પ્રમાણે શેઠે ચિંતા કરવાની સાથે જ તેના ભાગ્યયોગે દેવે આપવાની જેમ કોઈ પક્ષીના મુખમાંથી તેની આગળ કાળી ચિત્રાવેલી પડી ! નિશાનીથી જાણ નાર ધનશેઠે તેને ઓળખીને ગ્રહણ કરી અને હર્ષથી તેનાં અક્ષીણ લક્ષમીનાં બીજની જેમ ટુકડા કરીને ધાન્ય ઘી તેલ વિગેરેમાં નાખ્યા ! ચિત્રાવેલીના ટુકડાના પ્રભાવે ધાન્ય વિગેરે અહેશત્ર ઘણું આપવા છતાં ચક્રવર્તિના નિધિનાં દ્રવ્યની જેમ અક્ષીણ બની ગયાં ! તેથી અત્યંત ભયંકર દુકાળમાં પણ માંડેલી પુણ્ય અને કીર્તિની સત્યતા સાબિત કરનારીદાનશાળાઓ વડે તે શ્રેણી તે કલિયુગમાં કલ્પવૃક્ષની માફક શોભવા લાગ્યા. અહ, સંતોષવતનાં પોષણનું આ લેકને વિષે પણ કેવું મહાન ફળ કે-ઘેર દુષ્કાળના પ્રસંગે પિતાના નિવડમાં પણ સંદેહવાળા આ ધનશ્રેણી સર્વ પ્રાણીઓનો નિવાહ કરવા ભાગ્યશાળી થયા ! | ૧૪૮ થી ૫૩. એક દિવસે ધનશેઠને તેના નિસ્પૃહપણું વિગેરે ગુણોથી ખુશી થએલ રાજાએ કહ્યું-“હે શેઠ! તમે વિશ્વાસ કરવા લાયક છે, માટે મારા ભંડારી બને,” શેઠે કહ્યું–મારે રાજ્યકારભારનો નિયમ હોવાથી આપની એ મારું વ્રત લેપે તેવી મહેરબાની સ્વીકારી શકતો નથી. તેવાં ઉત્તમ ભેજન કે તેવી ઉત્તમ ભેગ્ય વસ્તુઓ કામની શું કે તેના ભોગવનારને જે અશાતાકારી નીવડે? તેથી હે દેવ ! પાપના સમૂહના મુખ્ય ભંડાર જેવા તે કેશાધ્યક્ષપદને દેવનિર્માલ્યની જેમ હું નહિ જ સ્વીકારી શકું! બાદ રાજાઓની આજ્ઞાનું પ્રધાનપણું રાજાના ભંડારી બના- હાવાથી (મને પૂછયા સિવાય આ નિયમ કરે જ કેમ? એ વવાના? દુરાગ્રહમાં હિસાબે ) અંતરમાં કોધે ભરાએલ રાજા બે-“સત્યકાર્યની વ્રતના ભંગની ભીતિએ જેમ નિર્દોષ ગણાતા આ ભંડારીપદમાં દોષ કર્યો છે? ઉલટું ચારિત્રગ્રહણ વિશ્વના આધાર સ્વરૂપ મારા ભંડારનું રક્ષણ કરવામાં તો પુણ્ય છે. પછી સજજનેને આ બાબત નિયમ હોય જ કેમ? માટે તે કદાગ્રહ છોડીને ભંડારીપણું સ્વીકારે, નહિ તે બળાત્કારે પણ તમને હું તે પદ આપીશઃ માટે એમાં ફેકટ વિચાર ? || ૧૫૪ થી ૬૦ | તે સાંભળીને તાત્વિક શિરોમણિ ધનશેઠ ચિત્તમાં વિચારવા લાગ્યું કે-પરાધીનતારૂપી અગ્નિથી દાઝતા એવા મુશ્વ સંસારી પ્રાણીઓને ધિકાર છે. જે મેં પહેલાં ચારિત્ર ગ્રહણ કર્યું હોત તો આ સંકટ ક્યાંથી હોત? રાજા વિગે. રેના બળાત્કારથી મુનીન્દ્રો જ બીતા નથી. હવે હું શું કરું ? અથવા તો હજુ આજે પણ જલદી કાંઈ ઉચિત વિચારી લઉં. એ પ્રમાણે વિચાર કરવાની સાથે ધનશ્રેણીએ પંચ મૌષ્ટિક લેચ કર્યો! | ૧૬૧ થી ૧૨૩ . તુર્ત જ દેવે મુનિ વેષ આપે અને સત્વશાળી એવા ધનશ્રેણીએ રાજાની સામે જ દીક્ષા ગ્રહણ કરી. પોતાના નિયમને નિવડ કરવાનું અહો સાહસ T!! # ૧૬૪ છેહવે રાજાએ પણ મુનિને પ્રણામ કરીને ખમાવ્યા: કમે તે ધનમુનિ લાંબે કાળ ચારિત્રનું આરાધના કરી કેવલજ્ઞાન પામી સિદ્ધપદને વર્યા. | ૧૬૫ હે ભાગ્યવંત! એ પ્રમાણે પાંચમા અણુવ્રત સંબંધમાં ઘનશ્રેણીનું ચરિત્ર સાંભળીને ત્રણેય જગતને ક્ષોભ પમાડનારા લાભ સમુદ્રને પ્રસરતા અટકાવે છે ૧૬૬ | ॥ इति पंचमाणुव्रतोपरि धनश्रेष्ठी कथानकम् . ॥ Page #369 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિતસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ॥ छटटु दिक्परिमाणनत अने तेना पांच अतिचार.॥ અવતા-હવેથી અનુક્રમે કહેવાય છે તે સાત ઉત્તર ગુણના આધાર રૂપ પાંચ અણુવ્રત તરીકેના પાંચ મૂળ ગુણે જણાવી ગયા, તે પાંચત્રત-શ્રાવકધર્મરૂપી વૃક્ષનાં મૂળ સમાન હેવાથી મૂળ ગુણે કહેવાય છે. અને તે પાંચ મૂળગુણેને પુષ્ટિ કરે એવા આ દિક્પરિમાણું ઘત આદિ સાતેય વ્રતે તે “શ્રાવકધર્મરૂપી વૃક્ષની શાખા અને પ્રશાખા સમાન હવાથી” ઉત્તર ગુણે કહેવાય છે. તે સાત ઉત્તર ગુણેમાં પ્રથમ આવતા ત્રણ ગુણવતેમાંના પહેલા અને અણુવ્રતરૂપ પાંચ મૂળગુણથી તે છઠ્ઠા દિવિરતિ વ્રત નામના પહેલા ઉત્તરગુણના અતિચારોની નિંદા આ નીચેની ૧૯મી ગાથા દ્વારા જણાવાય છે. गमणस्स य परिमाणे, दिसासु उड्ढं अहे य तिरिए य ॥ वुड्ढी सइ अन्तरका, पढमंमि गुणव्वए निंदे ॥१९॥ જાથા(પાંચ મૂળવત પછી તે પાંચત્રને ગુણ કરનાર ત્રણ ગુણવતેમાંના) પહેલા દિપરિમાણ નામના ગુણવ્રતને વિશે ઉદ્ધર્વ દિશામાં, અધે દિશામાં અને પૂર્વ આદિ ચાર તિષ્ઠી દિશામાં જવાને માટે રાખેલ પરિમાણરૂપી વ્રતમાં પ્રમાદાગે અધિક ગમન કરવાથી લાગેલા અનુક્રમે તે ત્રણ અતિચાર તથા તે તે દિશાઓના રાખેલ પરિમાણમાંની એક દિશાના પરિમાણને ટુંકાવીને તે વધારાનો ભાગ બીજી દિશામાં રાખેલ પરિમાણમાં વધારી દેવાથી, તેમજ ખેલ પરિમાણની સ્મૃતિ–આદિનું અંતધન-વિસ્મરણ થવાથી, એમ એ બે અતિચાર મળીને પાંચ અતિચારનું હું નિંદા સ્વરૂપે પ્રતિક્રમણ કરું છું. ૧૯ ત્તિનો ભાવાર્થ-ગતિના=જવાના રાખેલ પરિમાણુમાં જે કાંઈ દિશાઓને વિષે અતિક્રમિત કર્યું હોય કઈ કઈ દિશાઓમાં અતિકમિત કર્યું હોય તે જણાવતાં કહે છે કે-ઉદ્ધર્વ દિશામાં= ઉચે પર્વતના શિખર વિગેરે ઉપર ચડવાનું બે જન આદિ પ્રમાણે રાખેલ હોય તે પ્રમાણથી તે પ્રમાણે કરતાં અજાણપણે અધિક ઉચે જવાયું હોય તે ઉદ્ધતિમાનાતિન નામે પ્રથમ અતિચાર લાગે છે. એ પ્રમાણે અદિશિ અને તિર્યગદિશિમાં પણ પ્રમાણ કરતાં અનામેગે અધિક જવાયું હોય તે બીજે અને ત્રીજો અતિચાર લાગે છે.] આ સંબંધમાં શ્રી આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં આ પ્રમાણે વિધિ જણાવેલ છે કે સ્વીકારેલ પ્રમાણ કરતાં ઉપર વૃક્ષ કે પર્વતના શિખરે વાનર કે પક્ષી વિગેરે વસ્ત્ર કે આભૂષણ વિગેરે લઈને જાય છે ત્યાં લેવા જવાનું કપે નહિ જે તે વસ્ત્ર કે આભરણ ત્યાંથી આપમેળે નીચે પડે અથવા બીજે કઈ આપમેળે લાવીને આપે તે લેવું કલ્પ. આવી સ્થિતિ, અષ્ટાપદ-સંમેતશિખર-આબુજી-ગિરનાર-ચિત્રકૂટ-અંજનગિરિ અને મેરૂપર્વત વિગેરે જેવા મોટા પર્વતમાં (ચઢવાના રાખેલ નિયમ ૧ અહિં પૂ. ઉપા. શ્રી ધર્મવિજયજી મહારાજે પાંચ અણુવ્રતને ઉત્તરગુણોની શાખારૂપે કહ્યા છે, તે ઉત્તરગુણોને મૂળગુણ કરતાં મહાન ગણાવનારી શાસ્ત્રવિરૂદ્ધ વ્યાખ્યા છે. ૨ અહિં ઉપાધ્યાયજીએ ઉત્તરગુણોને મૂળગુણરૂપી વૃક્ષની પ્રશાખાઓ તરીકે જણાવેલી છે તે પણ શાસ્ત્રવિરહ વ્યાખ્યા છે. ૩ ઘોર x Page #370 -------------------------------------------------------------------------- ________________ ... " શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિતસૂત્રની આર ટીકાને સરલ અનુવાદ કરતાં પણ વધારાના નહિ ચડવાના શિખરે હોય તેવા પર્વતેમાં) સંભવે. ઈતિ પ્રથમ અતિચાર. એ પ્રમાણે અધે દિશામાં-ભેંયરાઓ, રસકુંપિ ધરાવતી ગુફાઓ કે-સુરંગો વિગેરેમાં નીચે જવાના રાખેલ પ્રમાણથી અનાભોગે અધિક જવાયું હોય તે રિઝમાળાતિમ નામે બીજે અતિચાર લાગે છે. અને પૂર્વાદિ ચાર દિશાઓમાં (વિદિશા તે એક જ પ્રદેશ પ્રમાણ હોવાથી તેની વિવક્ષા કરેલી નથી.) સ્વીકૃત પ્રમાણથી અધિક જવાથી તિર્થંક્શનમાળTIતિ નામે ત્રીજે અતિચાર લાગે છે. આ ત્રણેય અતિચાર સંબંધમાં યેગશાસ્ત્રની વૃત્તિમાં કહ્યું છે કે- જે નક્કી કરેલા ક્ષેત્રથી અધિક ગમન કરૂં નહિ અને કરાવું નહિ એવા નિયમવાળો હાય” તે શ્રાવકને સ્વીકારેલ ક્ષેત્રથી આગળ પિતે જવાથી અને બીજાને મેકલાથી કે બીજા દ્વારા કેઈ વસ્તુ મંગાવવાથી દિફપ્રમાણતિક્રમ લાગે છે. માટે નિયમવાનું શ્રાવક તેવા અતિક્રમને છોડી દે છે.) અને જેણે “હું ન કરૂં” એ પ્રમાણે જ વ્રત લીધું હોય તેને બીજાને મોકલવામાં કે બીજા પાસે મંગાવવામાં દોષ નથી. ઈતિ બીજો અને ત્રીજો અતિચાર. ક ક્ષેત્રવૃદ્ધિ તિવાર–આ “યુ” શબ્દમાં અને તેની આગળ સૂવપણું હોવાને લીધે “કૃૌ” એ પ્રમાણેની સામી વિભક્તિને લેપ થએલ છે. તે શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે-સર્વ દિશાઓને સે જન આદિ નિયમિત કરેલ પ્રમાણવાળી રાખી હોય અને તેમાંની કઈ એક દિશામાં જવાને ઈઝેલી દિશાને આશ્રીને સ્વીકારેલ પ્રમાણને અતિક્રમ થતું હોવાથી અને વધારેલી તથા ઘટાડેલી તે બંને દિશાના જન મેળવવાને આશ્રીને (મેં જનની સંખ્યાને ભંગ કરેલ નથી એવી બુદ્ધિથી વ્રતની અપેક્ષા રહેતી હોવાને લીધે) પ્રમાણને અતિક્રમ થતું નહિ હોવાથી ભંગાભંગ સ્વરૂપવાળ ક્ષેત્રવૃદ્ધિ રૂપ ચ અતિચાર છે. ૧ મૃત્યતન શનિવાર-સ્મૃતિ અન્નદ્ધ એટલે મરણને નાશ થશે અને તે આ પ્રમાણેપૂર્વ દિશિમાં રાખેલ સે જન પ્રમાણુનું? તે દિશામાં જતી વખતે વ્યાકુળતાથી અથવા પ્રમાદથી કે મતિવિશ્વમ વિગેરેથી મેં સે જનનું પ્રમાણ રાખેલ છે કે પચાસનું ?' એ પ્રમાણે સંદેહ થવામાં જન પ્રમાણ યાદ ન આવતું હોય અને પચાસ એજનથી આગળ જાય તે સ્મૃતિ અંતર્ધાન નામે પાંચમે અતિચાર લાગે છે, એ જનથી આગળ જાય તે ભંગ જ છે. આ અતિચાર, સર્વત્રતાને માટે સાધારણ છે છતાં પણ આ છઠ્ઠા વતના અતિચારના પાંચ અતિચારની પાંચ તરીકેની સંખ્યા પૂરી કરવાને માટે અહિં ગણાવેલ છે તેથી સ્વીકારેલ કઈ પણ વ્રત ફરી ફરી યાદ કરવું એ હાર્દ છે. કારણ કે-સ્મૃતિને ભ્રંશ થયે સતે વતન જ ભંગ થવાની આપત્તિ હોવાથી સર્વ અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ-ઉપગની જાગૃતિ છે. કદાચ ક્ષેત્રનું પરિમાણ અજાણતાં અતિક્રમિત થયું હોય તો તે દૂરના મેળવેલ દ્રવ્યાદિને સર્વ લાભ ત્યજી દે, અને જતાં જે સ્થળે પરિમાણુનું સ્મરણ થઈ આવે તે જ સ્થળેથી પાછા ફરી જવું પણ આગળ જવું નહિ કરેલા ક્ષેત્ર પરિમાણથી આગળ બીજાને પણ મેકલ નહિઃ કદાચિત પિતે મોકલ્યા વિના પણ બીજે જાય તે તેણે મેળવેલ લાભ તજી દે, તીર્થયાત્રાદિ ધર્મનાં નિમિત્ત અર્થે તે નિયમિત ક્ષેત્રથી પણ આગળ જવામાં અને મોકલવામાં Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દેષ નથી કારણકે–ધન મેળવવું વિગેરે જે આ લેકનાં ફળ છે તેને માટે જ અધિક નહિ જવાને નિયમ કરેલ છે. એ પ્રમાણે પાંચમે અતિચાર સમજ. - આ પ્રથમ ગુણુવ્રતમાં ગમનને માટે નિયમમાં રાખેલ સો જન વિગેરે પ્રમાણુની કેટલીક ભૂમિને છોડીને બાકીના ચૌદ રાજલોકમાં રહેલ સર્વજીવોની હિંસાની નિવૃત્તિ તરીકે (પહેલા પ્રાણાતિપાત વિરમણ નામનાં મૂળવ્રતને) ગુણ કરનારા આ દિકરિમાણવ્રતને વિષે જે કાંઈ અતિચરિત કર્યું હોય તેની હું નિંદા કરું છું: ઉપલક્ષણથી નહીં કરું છું. આ છઠું દિક્પરિમાણવ્રત લેનારને ત્રસ અને સ્થાવર જીને અભયદાન આપવાને તેમજ ભરૂપી સમુદ્રને વશ કરવાને વિગેરે મહાન લાભ થાય છે. કહ્યું છે કે અત્યંત અગ્નિકણોથી ધગધગતા લોઢાના ગેળા જે આ નિત્યને માટે અવિરતપણે પાપ કરી રહેલ જીવ. સર્વ દિશાઓમાં સમસ્ત જીને બાળી મૂકે છે. I 1 I જે કે-કોઈ માણસ પિતાના દેહથી સર્વ સ્થળે જતો નથી, છતાં પણ અવિપતિપણાને લીધે તેને અવતને-હિંસાને બંધ તે નિત્ય છે જ. In ૨ . એ પ્રમાણે વંદિત્તસૂત્રની ૧૯મી ગાથાને અર્થ સંપૂર્ણ. ૧૯ આ સંબંધમાં મહાનંદકુમારનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે - છા વ્રતને વિષે મહાનંદકુમારનું દૃષ્ટાન્ત. સમસ્ત પ્રકારની વિસ્તૃત વસ્તુઓને ધારણ કરવા વડે ઈન્દ્રપુરીને પણ પરાભવિત કરનારી, સુંદર પ્રકારે વર્ણન કરવા લાયક ચારેય વર્ણની શોભાવાળી અને મધ્યમાં રાજમાર્ગોની પક્તિથી શેભતી અવન્તી નામની નગરી હતીઃ જે વિવિધ પદાર્થોના સમૂહથી ભરપૂર ચંપૂ જેવી દીસતી હતી. / ૧તે નગરીમાં ત્રણ જગતને જીતવાનું પરાક્રમ ધરાવનાર વિક્રમ નામે રાજા હતો. જે રાજાને વિષે રહેવું અત્યંત સત્યપણું, ઉદારપણું, અને ઉપકારી પણું જાણે વિધિએ ત્રણે જગતને સાર ઉદ્ધરીને સ્થાપેલ હોય તેમ જણાતું હતું. ૨ . તે નગરીમાં ધનદત્ત નામે ક્રોડપતિ જૈન શ્રેષ્ઠી હતે. તે શેઠને ઉદારતારૂપી પદ્મ વડે પદ્મની ચેષ્ટા કરતા હસ્તકમલને ધારણ કરનારી પદ્માવતી નામે પ્રિયા હતી. પુત્ર નહિ હોવાને લીધે તે દંપતી અત્યંત ચિંતાતુર રહેતાં. કુલદેવીની અનેક માન્યતા કર્યા બાદ દેવગે તેમને એક પુત્ર છે. સૌભાગ્યરૂપ લક્ષમી વડે અતિશયવાળા તે પુત્રનું જયકુમાર નામ સ્થાપ્યું. તે પુત્રનાં ગર્ભાધાન-જન્મ-રક્ષાબંધન-ચંદ્રદર્શન-સૂર્યદર્શન–ષષ્ઠી જાગરણ-નામસ્થાપન-દેવગુરૂવંદન-અન્ન આસ્વાદન-વાળ લેવરાવવા-દાંત ઉગવા-કણુદારે બાંધ-ગોઠણભર ચાલવું-બોલતાં શીખવું-ચાલતાં શીખવું-ચોટલી રાખવીવસ્ત્રાભૂષણ પહેરાવવાં-વરસગાંઠ કરવી-કલાગ્રહણ-શ્રાવકનો આચાર શીખવાડ-મોટા શ્રીમંતની કન્યા જોડે લગ્ન કરવા-વેપાર કરે વિગેર” દરેક કાર્યો પ્રસંગે પિતાએ મહાન ઉત્સાહથી મહોત્સવે કરવામાં ઘણો જ ધનવ્યય કર્યો! ખરેખર રાગનાં સ્થાને, પ્રેમનાં સ્થાને, લેભનાં સ્થાને, અહંકારનાં સ્થાને, પિતાનાં સ્થાને, પ્રીતિનાં સ્થાને, કીર્તિનાં સ્થાને કેણુ ધન ખર્ચતું નથી ? /૧ પુત્ર તે સારા પાડોશી, સારી સેબત અને સુશીક્ષા વિગેરેના રોગથી બાલપણથી જ બીજના ચંદ્રની જેમ નિષ્કલંક હોવા છતાં પણ ચંદ્રની જેમ યૌવન અને કલાથી વધતાં “જુગાનાં વ્યસનનાં કલંકથી કલંકિત થયે! “જુગારને-સુરા વિગેરે કરતાં પણ અસ્પૃશ્યપણે વજર્ય Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિતસત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ રહ૭ ગુણેને હરી લેવાને હેતુ, આ ભવ અને પરભવમાં દુ:ખી હાલતને દૂત, નિંદ્ય અને સંકટને સમુદ્ર સમજ,” એ પ્રમાણે પિતા વિગેરેએ ઘણું સમજાવ્યું, છતાં પણ પૂર્વનાં દુષ્કર્મથી પ્રેરાએલ તે પુત્રે “કૃપણને ધન છોડવાની જેમ મુશ્કેલ બનેલ” જુગારનું વ્યસન છેડયું નહિ. કમે વિટજને વિગેરેની સેબતે વેશ્યાનો વ્યસની પણ થયે. અહા દેષિત પ્રાણીની કેવી પતનશીલતા? “ધનરૂપી ધીની આહુતિના પૂરણથી વ્યસનરૂપી અગ્નિ અધિક વધે છે અને દારિદ્યરૂપી જલથી તત્કાળ શાંત થાય છે એ પ્રમાણે પિતા જાણતા હોવા છતાં “પુત્રને દુઃખ ન થાવ' એ હેતુથી તેને ઈચ્છા મુજબ ધન હંમેશાં આપતો રહ્યો! અહા, મેહની મૂઢતા! એ પ્રમાણે વ્યસનાસક્ત એવા તે પુત્રે ગ્રીષ્મને સૂર્ય સરોવરનાં નીરને શોષી નાખે તેમ છેડા જ દિવસમાં ક્રોડ ધન બધું જ શોષી લીધું ! કહ્યું છે કે – सेवा मुखानां व्यसनं धनानां, याचा गुणानां कुनृपः प्रजानाम् ॥ છે. ઘનgશીઢ સુતા કુટ્ટાનાં, મૂવEાતી ટિન લુટાર: +8 II અર્થ-સેવા-સુખનાં મૂળમાં, “વ્યસન”-ધનનાં મૂળમાં, “કાચના –ગુણેનાં મૂળમાં, ખરાબ રાજા પ્રજાનાં મૂળમાં અને “આચાર શ્રેષ્ઠ પુત્ર–કુળના મૂળમાં તીક્ષ્ણ કુહાડાના ઘા સમાન છે. ! ૧ એ પ્રમાણે ધન ખલાસ થઈ જવાથી ઘેરથી ધન નહિ મળવાને લીધે દુષ્કર્મથી ઘેરાએલ તે યકુમાર, કોઈ શ્રીમંત શ્રેણીના ઘેર ચોરી કરવા પેઠે ! ત્યાં તેને દુષ્ટ સર્પ એવી રીતે ડ કે જાણે તેના અકૃત્યથી લાજીને હોય તેમ તેના પ્રાણાએ તેને તત્કાલ ત્યજી દીધો ! કહ્યું છે કે-જુગાર આદિનાં વ્યસનથી આ લોકમાં ચોરીને ધંધે સૂઝે છે, ચેરીથી જીવ પણ જવાનું બને છે અને પહેલેકને વિષે અનંત દુઃખો વાળી દુર્ગતિ પણ પ્રાપ્ત થાય છે: ૧ સવારે સવંજનાએ મરણ પામેલ તે જયકમારને ધનદત્ત શેઠના પુત્ર તરીકે ઓળખે છે, એમ જાણુને રાજાએ ધનદ શેઠને પકડ્યો અને સર્વાગે ગાઢ બંધને ગાંધીને કેદ કર્યો. હજારો મનેરથી પ્રતિષ્ઠિત બનાવવા ધારેલ પુત્રનું પણ પોતાને અને પરને અહિતકારી એવું અહો દુર્વર્તન ! અથવા તો પુત્ર, મિત્ર, નેકર, બંધુ, જમાઈ, સેવક, પત્ની, શોકય જેડે ગમન, શત્રુ, પુત્રવધુ અને શિષ્ય પૂર્વ ભવના ત્રણથી પ્રાપ્ત થયા હોય છે ૧ હવે મહાજને “ધનદત્ત શેઠના પુત્રનો જ એ અપરાધ છે” એમ અતિકણે રાજાના ખ્યાલમાં લાવીને ધનદશેઠને છોડાવ્યો ત્યારથી લઈને દુખી હાલત અને અપમાન વિગેરે આપત્તિને પામેલ તે ઠ, પુત્રનાં દુશ્ચરિત્રથી ત્રાસ પામેલ હોવાને લીધે બીજા પુત્રની ઉત્પત્તિને અનિષ્ટતર માનત થકો પૂર્વનાં પુણ્યને લીધે વેપારીની કુશળતાથી વળી પાછો પહેલાંની માફક સંપત્તિ પામે, અને પ્રાપ્ત થએલ સંપત્તિની સાથે લોકોમાં મહત્વ અને રાજાની મહેરબાની પામ્ય! આથી પિતાને નવા અવતાર રૂપે માનવા લાગ્યો, પરંતુ પુત્રનું અનિષ્ટતરપણું વસી ગયું હોવાથી જ હોય તેમ તેની પત્નીને બીજે પુત્ર ન થયે. (એટલું પૂર્વની સ્થિતિમાં ઓછું રહ્યું.) તેથી પુત્રની પીડાથી રીબાતી તે ધનદત્તની સ્ત્રી પદ્માવતીએ વિચાર્યું કે મારે નહિ 1 दुर्मतिदुर्गतिदूतम् ४ । २ शोप्यते x। 3 संजातसंपत्तिसह छ । Page #373 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ તે મારી શક્યને પણ જે પુત્ર થાય તો આ ધનના સ્વામી તરીકે મારે પણ તે આધાર થાય તે હેતુથી તેણીએ અને પિતાના હિતસ્વી માણસો દ્વારા પિતાના સ્વામી ધનદત્તને બીજી કન્યા પરણવાને માટે ઘણું જ પ્રેરણા કરી હોવા છતાં પણ કુપુત્રોત્પત્તિની શંકાથી તેણે તે વાતમાં નિર્વિકારીની જેમ મન પણ આપ્યું નહિ ! કહ્યું છે કે-દુર્જનથી દુભાએલ મનવાળા પુરૂષિને સ્વજનમાં પણ વિશ્વાસ થતો નથી. દૂધથી દાઝેલ બાળક દહીં પણ કુંકાવીને પીવે છે. ૧ એક વખતે બુદ્ધિશાળી કઈ ઈશ્વરદત્ત નામના શેઠે બાજે કઈ અનુરૂપ વરનહિ મળવાથી પિતાની પ્રૌઢ કન્યાને સ્વીકાર કરવા ધનદશેઠને આ પ્રમાણે જણાવ્યું કે-“હે શ્રેણી! વિશ્વને ઈરછવાયેગ્ય એવા પૂર્વનાં પુણ્યથી પ્રાપ્ત થતા પુત્રરત્નની ઉત્પત્તિથી ઉત્પાતની ઉત્પત્તિની જેમ ભય કેમ પામે છે? જન્મેલા સર્વે કુજાતજ હતા નથી, બધાં વૃક્ષો કાંટાવાળાં હતાં નથી; સર્વ જળાશયો કીચડમય હેતા નથી. વળી એકવાર અજીર્ણ થવાથી ભજનને અને માર્ગમાં એકવાર લુંટાવાથી માર્ગે જવાના વેપારને કોઈ તજી દેતું નથી; માટે દુઃખે નિગ્રહ થઈ શકે તે આ આગ્રહ તજી દઈને ઉત્તમ લક્ષણવાળી મારી કુમુવતી નામની કન્યાને સ્વીકાર કરો અને એ કુમુવતી પણ એવી છે કે–તેના પતિ થવામાં તમને ચંદ્રની જેમ તમારે કઈ મહાન ઉદય થવાનો છે એમ મેં એ કુમુવતીનાં લક્ષણેથી નિર્ણય કર્યો છે. માટે આ સંબંધમાં વિચાર વિગેરે ન કરે. ” ઈશ્વરદત્ત શેઠની એ પ્રમાણે વાત સાંભળીને જાગૃત ગૃઢ ચિત્તવાળા ધનદ શેઠે પણ કહ્યું કે-“હે આયુષ્માન ! જે તમારી પુત્રી, મને સંતાન સંબંધીની વાત પણ ન કરે, ક ળે સંતાન થાય તે પણ “મૃત બાળકને જન્મ આપનારી માતાની જેમ” તમારી પુત્રી તે બાલક પર સર્વથા નિર્મોહીજ રહે તો તમારી દક્ષિણ્યતા વિગેરેથી તે વાત પણ સ્વીકારી શકું.” ધનદશેઠના ગુણથી આકષીએલ ઈશ્વરદત્ત શેઠે તે પોતાની પુત્રી પાસે તે પ્રમાણે પણ કબુલ કરાવીને હિમાલયે શંકરને પાવતી આપવાની જેમ તે શેઠને પોતાની કુમુવતી પુત્રી આપી. બીજાઓને ઉત્કંઠા પૂર્વક માગવા છતાં પણ જે કન્યા મળે નહિ તે કન્યા ધનદત્તને એ રીતના કેલકરારથી પણ અપાઈ, તે સામાન્ય પુણ્યનું ફળ નથી ! ! ૧ ધનદત્ત પણ મહાન ઉત્સવ પૂર્વક તેનું પાણિગ્રહણ કર્યું. ક્રમે કરીને કુમુદ્વતીને “કોને અનિષ્ટ હોવા છતાં પણ સ્ત્રીઓને પ્રેમનાં નિધાન જેવું” ઓધાન રહ્યું. “પોતાના કોઈ આપ્તજને કાંસાનાં કલામાં પાકું બેર મૂકીને પિતાને આપ્યું અને તે બેર સહિતનું કચેલું કેઈએ હરી લીધું ” એ પ્રમાણે કુમુદુવતીએ સ્વપ્ન દીઠું, અને સ્વામીને જણાવ્યું. ધનદત્ત શેઠે પણ–“બાહિરથી સુંદર પુત્ર થશે તેમજ કેટલુંક દ્રવ્ય લઈને તે કઈ અન્યને ઘેર રહેશે.” એ પ્રમાણે તે સ્વપનું ફળ પિતાની બુદ્ધિથી કમ્યું. અને વિચાર્યું કે-“હું એવો ઉપાય કરીશ કે-જેથી તે પુત્ર મારૂં કાંઈ જ લઈ શકે નહિ.” કમે સુંદર રૂપવંત પુત્રનો જન્મ થયે, અને શ્રેષ્ઠીએ પણ પ્રથમ કુમુવતીનું વચન લીધેલ તે વચનના જોરે તે પુત્રને જન્મતાંની સાથે જ ઉઠાવી લીધે, અને સ્મશાન સ્થાને મૃતકને મૂકે તેમ જીર્ણ ઉદ્યાનમાં જઈને મૂકી દીધે. કુપુત્રથી કદઈને પામવાને લીધે પુત્ર પ્રત્યે ઉદાસ બનેલ તે શ્રેષોની અહ નિર્મોહતા ! પુત્રને ઉદ્યાનમાં તજીને હર્ષિત થએલા શેઠ પાછા, ૧ ૩ ૪ Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આ ટીકાના સરલ અનુવાદ ૨૯ વળે છે તેવામાં અકાલે મેઘ ગાજે તેમ આકાશે દિવ્યવાણું થઈ કે-“હે શ્રેષ્ઠી ! દેવું આપીને જાવ.” ભય અને વિરમય પામેલ શેઠે પણ કહ્યું કે મારે તેને કેટલું આપવાનું છે?” દેવીએ કહ્યું-“એક હજાર રૂપીઆ.” આથી ઘણા ભયથી વ્યાકુળ બનેલા તેણે એક હજાર રૂપીઆના સ્થાને એક હજાર સોનામહોર તુતે જ ઘેરથી લાવીને તે બાળકની પાસે મૂકી. “આટલેથી જ સાપનાં દરમાંથી છૂટાય તો સારૂં” એમ વિચારીને ધનદત્ત શ્રેષ્ઠો ઘેર ગયો. જન્મતાંની સાથે જ પુત્રને વિરહ થવાથી કુમુદુવતી ઘણી જ દુઃખી થઈ હોવા છતાં પણ શેઠના તાપથી વ્યભિચારિણીની જેમ પુત્ર જનમ્યાની વાત પણ કેઈને કહેતી નથી. પ્રભાતે હજાર સેનામહેર સહિત તે બાળકને અપુત્રીયા માળીએ જે. આથી હર્ષિત થએલા માળીએ તે બાળક પિતાની પ્રિયાને પુત્રપણે સેંગે! તેણીએ પણ તે બાળકને પોતાના પુત્રની જેમ પાળે. મનુબેવડે જે ઈચછાતું નથી તે પ્રાય, જલદી અને ઘણું આવી મળે છે અને જે ઈછાય છે તે કયારેય અલ્પ પણ પ્રાપ્ત થતું નથી ! અહો વિપરીતતા ! એ હિસાબે કુમુવતીને અલ્પકાળમાં પ્રથમની જેમ “કેઈ ઈષ્ટજને આપેલ સુવર્ણનાં કલામાં મૂકેલ સુંદર નારંગીનું ફલ તે કોલા સહિત કેઈએ પણ હરી લીધું.’ એ પ્રમાણે સ્વમસૂચિત અને રૂપ વિગેરેમાં અદ્વતીય એ બીજે પણ પુત્ર થયે. આ બીજા પુત્રને પણ શેઠે પ્રથમની જેમજ પરંતુ સ્થાનફેર તરીકે બીજા ઉદ્યાનમાં મૂકી દીધે! ત્યાં અકાળે થયેલ દીવ્યવાણી અનુસાર તે બાળક પાસે તેણે ઘેરથી લાવીને દસ હજાર રૂપીઆ મૂક્યા. તે બાળકને પણ કોઈ ધનવાન અશ્વપતિએ પ્રથમની જેમ ગ્રહણ કર્યો અને તેનું પાલન કર્યું. બાદ પુત્રપ્રસવ વિગેરે ફરી ફરી ફેકટ જ થતા કલેશથી ઉકેગ વહન કરતી કુમુવતીને પણ અત્યંત પ્રકટ અને ભદ્રજાતિને પ્રત્યક્ષ સફેદ હાથી પિતાના ઘરમાં પેઠે હોવાનું સ્વમ આવ્યું ! આથી તો તેને કાંઈક આનંદરચનાકારી ગભર થયે, અને સુસ્વમ વિગેરેથી ઘણા સ્થાને ગ્રહ વિગેરે યુક્ત ગુણમય રાત્રિના સમયે સમગ્ર ગુણવડે અતિશયવંત એવા પુત્રને જન્મ આપે. આ વખતે કુમુદ્વતીએ ધનદત્તશેઠને પહેલાની જેમ નહિ કરવા ઘણું વારવા છતાં પણ પુત્રપ્રતિ અવિશ્વાસુ એવા તે શેઠે તે ગભીને પણ તુરત જ ઉઠાવીને ત્રીજા ઉદ્યાનમાં મૂક, અને તે સાથે “હે શેઠ ! લેણું લીધા વિના આ બાળકને કેમ તજી દે છે ? ” એ પ્રમાણે આકાશમાં “શ્રવણને અમૃત જેવી ” દિવ્યવાણી સાંભળ! આથી ખુશ થએલ શેઠે પૂછયું કે- આ બાલક પાસે મારું કેટલું લેણુ છે ?” દેવીએ કહ્યું- કડાકોડી સેનેયા! આ સાંભળીને અત્યંત ખુશી થએલ ધનત્તે ચિતામણિરત્નની જેમ તે બાળકને પાછો લાવીને જન્મથી અપૂર્વ એવા બાળકને જન્મ આપનારા કુમુદુવતીને અર્પણ કર્યો. અને મહા આનંદકારી હોવાને લીધે તે બાળકનું મહાજન્મમહોત્સવ આદિ પૂર્વક મહાનંદ નામ સ્થાપ્યું. यस्तदानीमदन्तोऽपि, सर्वतो गुणद्धिभाक् । सदन्तोऽपि क्रमात् ख्यातोऽनन्त एव श्रियाद्भतम् ।। ૧-૨૦ કોડીની ૨ કાંગણી, ૪ કાંગણીને એક પણ (આ), ૧ આના (પણ)ને ૧ રૂપીઓ(દમ), ૧૬ ક્રમની ૧ સોનામહેર=ગીની. ૨ ચૈત્ર x ૩ કચ્છપ x ૪ i xI ૪૨ Page #375 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર ટીકાને સરલ અનુવાદ અર્થ –જે બાળક મહાનંદ નામ સ્થાપ્યું ત્યારે મહાનંદ શબ્દ) “અ” અન્તવાળ (અકારાન્ત) બન્યો હોવા છતાં સર્વ પ્રકારે ગુણવૃદ્ધિને ભજવાવાળે થયે! (એ રીતે “અ” અન્તવાળું નામ હોવાથી) વિદ્યમાન અતવાળો હોવા છતાં પણ ક્રમે કરીને દ્ધિથી અનન્ત તરીકેની જ ખ્યાતિ પામ્ય ! તે આશ્ચર્ય છે. એ પ્રમાણે વધતા તે કુમારે ક્રમે કરીને ચંદ્રની જેમ કલા ગ્રહણ કરી અને બાળપણમાં સદગુરૂની પાસે સમ્યકત્વમૂળ દેશવિરતિ સ્વીકારી ! તેમાં તેણે છઠા દિપરિમાણ વ્રતને વિષે રહેવાનાં સ્થાનથી સર્વદિશામાં સે જન જવાનો નિયમ કર્યો. એ કુમાર, યૌવન અવસ્થાને પાપે એટલે પિતાએ તેનો યજ્ઞદત્તશેઠની યથાર્થનામવાળી કલાવતી નામે કન્યા જોડે વિવાહ કર્યો. આ મહાનદકુમાર જન્મે ત્યાંથી લઈને ધનદ શેઠના ઘરમાં ચોમેરથી વષોઋતુની નદીના પ્રવાહની જેમ ધન વધવા લાગ્યું ! દિવસે દિવસે શેઠે કુમારને વેપાર માટે અત્યંત પ્રોત્સાહિત કર્યો સતે તે કુમારે કલ્પવૃક્ષની જેમ થોડા દિવસમાં જ શેઠના ઘરમાં કડાકડી સોમૈયા કમાઈ આપ્યા ! કેટલાક, જન્મથી ધન ઉપાર્જન કરતા હોવા છતાં પોતાને નિવહ પણ ઉત્સાહથી ચલાવવા સમર્થ થતા નથી, જ્યારે કેટલાક તે આશ્ચર્યની વાત છે કે-આ પ્રમાણે દ્રવ્યોપાર્જન કરવા ભાગ્યશાળી બને છે! i ૧ ખરેખર લેશુદેણનો સંબંધ વજબંધ જે છે; એ સબંધમાં ત્રણ કુપુત્ર સહિતના આ સુપુત્રવાળા ધનદત્ત શ્રેણી દ્રષ્ટાન્તર રૂપ છે. ૨ બાદ સર્વ ચિતાથી મુક્ત થએલ ધનદ શેઠે તે પુત્રના કહેવાથી ચોમુખ વિગેરે સુવર્ણ મય જિનચેત્યો બંધાવ્યાં, તેમાં ‘વિધાના પ્રતિમાજી ભગવંતની પ્રતિષ્ઠા વગેરે કરાવી, સાત ક્ષેત્રમાં સાતડ સેનયા વાપર્યા, ત્રણેય કાલ જિનપૂજા વિગેરે ધર્માનુષ્ઠાને આદર્યા, શ્રાવકધર્મની અને પરોપકારની ક્રીયાઓ સભ્ય પ્રકારે કરી: આથી સર્વશ્રેણીઓ કરતાં ધનદ શેઠ શ્રેષપણું પામ્યઃ અહે તે ભાવમાં પણ સુપુત્રની પ્રાપ્તિનું અતુલ ફળ! કઈ દિવસે ઉત્તમ પ્રકૃતિવાળા કે “પહેલાં છમાસ સુધી સેવા વિગેરે વિધિ કરેલ” વિદ્યાસાધકે, આકાશગામિની વિદ્યા સાધવાના દિવસે મહાનંદકુમાર અતિશય ભાગ્યવંતપુરૂષ જણાવાને લીધે તેની પાસે ઉત્તર સાધક બનવાની અત્યંત પ્રાર્થના કરવાથી બહુ કલેશવાળું કાર્ય હોવા છતાં પણ દાક્ષિણ્યતા અને પરોપકારના સારભૂત એવા તે મહાનંદકુમારે તેની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. કહ્યું છે કેक्षेत्रं रक्षति चञ्चा, सौध लोलत्पटी कणान् रक्षा । दन्तात्ततृणं प्राणानरेण किं निरुपकारेण?॥ અર્થ ક્ષેત્રમાં ઉભો કરવામાં આવતે ચાડી ક્ષેત્રનું રક્ષણ કરે છે, ધજા મહેલનું રક્ષણ કરે છે, રાખ અનાજનાં કણોનું રક્ષણ કરે છે અને દાંતમાં લીધેલું તૃણુ પ્રાણનું રક્ષણ કરે છે ! ( આ રીતે તેવા તુચ્છ અને જડ પદાર્થો પણ પરને ઉપકાર કરે છે એ સ્થિતિમાં) નિરૂપકારી એવા મનુષ્યની કિમત શું ? ૧તેથી મહાનંદકુમાર કૃષ્ણચતુર્દશીની રાત્રિએ ( તે વિદ્યાસાધકની પાસે કે ઉત્તરસધક તરીકે ઉભો રહ્યો. વિદ્યાસાધકે પણ ભાગ્યના ભંડાર જેવા “મા” અન્તવાળા ધાતુન કે શબ્દને વ્યાકરણના નિયમ પ્રમાણે ગુણ કે વૃદ્ધિ થતી નથી. ૨ અયય x ૩ વઢેરામપિ x! Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૭૧ તે કુમારના સાનિધ્યબલથી કોઈપણ પ્રકારની બાધા વિના કૈલાસની મહાનંદકુમારને આકાશ- જેમ નિષ્પકંપ પણે તે વિદ્યાને યથાર્થ પણે સિદ્ધ કરી અને વિદ્યા ગામિની વિદ્યાની પ્રાપ્તિ સિદ્ધ થઈ તે વખતે તે વિદ્યાની અધિષ્ઠાતાદેવીએ પ્રગટ થઈને અને તેને સદુપયેગ, કહ્યું કે-“અહો ! તારાવડે મેટા ઉત્સાહથી સાધેલી એવી હું સિદ્ધ થઈ છું પરંતુ અન્યનું કાર્ય સાધી આપવાની શુભવૃત્તિવાળા અને પ્રાણીઓના આધાર સ્વરૂપ આ ઉત્તરસાધક મહાનંદકુમારને તું મને “કુંવારીને આપવાની જેમ” આપી દે, અને તું મને સિદ્ધ કરવા સમર્થ થયે. એટલાથી જ સંતોષ માનઃ (કારણકે તારું ભાગ્ય એટલું જ છે.) કર્મથી અધિક કરી શકવાને વિધાતા પણ સમર્થ નથી. કહ્યું છે કે-“અમે જે દેવોને નમસ્કાર કરીએ છીએ તે દેવે પણ દુર્ણ વિધિને વશ છે, વંદ્ય એ વિધિ પણ નકકી કરેલા કર્મ પ્રમાણે જ ફલ આપી શકે છે ! આ રીતે જ્યારે ફલ, કમોધીન છે, તો દેવોથી અને વિધિથી શું પ્રયોજન માટે તે કર્મને જ નમસ્કાર છે કેજેનાથી વિધિ પણ સમર્થ નથી. આ 1 ” એ પ્રમાણે કહીને વિદ્યાદેવી તત્કાલ અંતર્ધાન થઈ. તે વિદ્યાસાધકે પણ દેવીનાં તેવાં વચન જણાવવાની સાથે તે વિદ્યા મહાનંદકુમારને તે વખતે જ આપી દીધી ! અને તે જ નિમિત્ત પામીને વિરક્ત ચિત્તવાળા બનેલા તે તત્ત્વજ્ઞ આત્માએ તપસ્યા આદરી: હવે કુમાર તે વિદ્યાથી વિદ્યાધરની જેમ આકાશગામી અહા, ભાગ્યનું અધિકપણું! કહ્યું છે કે વ્યવસાય કઈ બીજે કરે છે અને તેનું ફળ કઈ બીજે ભગવે છે! માટે વ્યવસાયથી સયું, અમારે તો વિધિ જ પ્રમાણ છે. તે ૧ ” મહાનંદકુમારે આકાશગમનવડે વિહરમાન તીર્થકરે અને શાશ્વત તીર્થોને વંદન નમસ્કાર કરવા, પરોપકાર કરવો વિગેરેથી તે વિદ્યાનું સદાકાળ ફળ ઉઠાવ્યું ! વિદ્યાદિ અતિશયવંત શક્તિવાળા જને, પ્રાયઃ ખલજનોની માફક અત્યંત અન્યાયમાં પ્રવર્તી થકા પેઢાલપુત્રની જેમ ઉછુંખલા હોય છે. જે ૧ | જ્યારે સાધુની જેમ ઉત્તમ સંવરવાળા તે મહાનંદકુમારને તે તેવી ઉત્તમવિદ્યાના લાભમાં પણ કેઈ પણ સ્થળે સમુદ્રની જેમ મયદાનું ઉલ્લંઘન હતું જ નહિ! તે કુમારને કેમે કરીને શ્રીકૃષ્ણને પ્રદ્યુમ્નની જેમ પિતાને અનુગામી એવા સૌભાગ્ય ભાગ્યાદિ અતિશયવંત પુત્રની પ્રાપ્તિ થઈ. કોઈ એક દિવસે તે પુત્રને દુષ્કર્મથી આદેશ પામેલ દુષ્ટ સર્ષ ડો. પુત્ર સર્વથા અચેતન બજો સતે અને કૃષ્ણનાં રત્નની જેમ વૈદ્યો વિગેરેનાં પ્રયત્નો નિષ્ફળ ગયે સતે પિતા વિગેરેને અત્યંત હાર્દિક દુ:ખ થયું. એ રિથતિમાં હાજર બુદ્ધિવાળા ધનદત્તશે ચોરાશી ચૌટામાં પડતું વજડા કે-જે કોઈ માણસ, મારા આ અચેતન પૌત્રને સર્પના ઝેરથી બચાવશે તેને ધનદત્તશેઠ ક્રોડ સોનૈયા પણ આપશે ” તે પડહો સાંભળીને કઈ વિદેશી બ્રાહ્મણે શ્રેણી પાસે આવીને વિવેકથી કહ્યું- હે શ્રેણી ! અહિંથી એક દસ યેજન દૂર હું રહું તે શ્રીનિધાન નામે નગર છે. ત્યાં મારે ઘેર દેવતાના આદેશે પ્રાપ્ત થએલી વિષષધી છે. જેનો સ્પષ્ટપણે ઘણીવાર પ્રત્યક્ષ ખાત્રી १ च ५। २ इयत्तैव । ३ परोपक्रियादिभिस्त० ४ । ४ सौभाग्य भाग्याद्य ४ । Page #377 -------------------------------------------------------------------------- ________________ *_*_* શહેર શ્રી શાહપતિકમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ કરી છે. તે ઔષધી કયાં મૂકી છે તે મારી સ્ત્રી જાણે છે. માર્ગમાં કદાચ ખવાઈ જાય તે ભયથી હું અહિં સાથે લાવ્યા નથી. તે ઔષધિને જે અહિં સૂર્યોદય પહેલાં કેઈપણ માણસ કેઈપણ ઉપાયે લાવશે તે તે ઔષધિથી આ બાળક અમૃતથી જીવતો થવાની જેમ નકકી જીવતો થશે જ. વિપ્રની તે વાત સાંભળીને આનંદિત થએલ શ્રેષ્ઠી બોલ્યો-“હે ભૂદેવ ! સારું થયું સારું થયું કે-તમે આ ઉપાય બતાવ્યું ! ઈન્દ્રની જેમ અચિત્ય શક્તિવાળો મારો પુત્ર મહાનંદકુમાર આકાશગામિની વિદ્યાથી તે ઔષધિને અતિ ઉતાવળે પણ લઈ આવશે. માટે તમે તમારી સ્ત્રી ઉપર પત્ર લખી આપો કે જેથી તેને તમારી સ્ત્રી તે ઔષધિ આપે. આથી વિમયપૂર્વક ખુશી થએલ બ્રાહ્મણ, પત્ર લખવા તૈયાર થશે તેવામાં સુકૃતના અપૂર્વ કંદ સમા મહાનંદકુમારે કહ્યું- હે તાત!” સો જન જ દૂર જવું એ પ્રમાણે મેં દિપરિણામ વ્રત લીધેલું હોવાથી પુત્રને મેહ હોવા છતાં પણ એક દસ પેજન દૂરનાં તે સ્થાનથી તે ઔષધિ હું કેવી રીતે લાવી શકું? સ્વીકારેલ નિયમના નિવાહ પૂર્વકજ દિરિમાણ વ્રતના કાર્ય સાધવામાં આવે તો ઉત્તમપણાને ભજે માટે કે બીજે નિયમમાં મહાનંદ ઉપાય વિચારે. “પિતાએ પણ કહ્યું-“હે વત્સ! ખેદની વાત કુમારની લકત્તર દ્રઢતા છે કે–આકાશ માર્ગે જવામાં જીવવિરાધનાદિને અભાવ હોવાથી અને પિતાને ઉગ્રરોષ સો જન વિગેરેનો નિયમ શું નડે છે? પૃથ્વી પર ગમન કર વાને આશ્રયીને જ હિંસા થાય છે. વળી ભૂમિ પર માર્ગો વાંકાચૂંકા જતા હોવાથી વધારે જન થાય; પરંતુ આકાશમાં તો સીધું જવાનું હોવાથી પૂરા સે જન પણ નહિ થાય અને એ પ્રમાણે સર્વત્ર નિ:સંદેહ જ દેખાય છે. વળી આવા બાલકને જીવાડે તે પરમધમે છે અને ધર્મકાર્યને વિષે તીર્થયાત્રાની જેમ હજાર જન જવામાં પણ ગૃહસ્થને કઈ દેષ તે નથી; પરંતુ ઉલટું અગણિત પુણ્યનું પિષણ છે. માટે વત્સ! બાલકનાં વાત્સલ્યનું આલંબન લે, અને ઔષધિ લાવવામાં જરા વાર પણ વિલંબ ન કર: કમ્મેલને સાફ કરનારા મહર્ષિઓ પણ જીવદયાને માટે યત્ન કરે છેતેથી આ બાબતમાં મુગ્ધના વિચાર સરખો ફેકટ વિચાર છે ?” પુત્રે પણ કહ્યું-“હે પિતાજી! આપનું કહેવું સુંદર છે, પરંતુ આ બાબતમાં કેવલ ધર્મબુદ્ધિ નથી. મુખ્યવૃન્યા અતિ માત્રાએ પુત્ર પરના મેહની જ બુદ્ધિ છે. માટે એ કૃત્યમાં પોતાનાં વ્રતને હાનિ કેમ ન પહેચે? વળી નિયમ છે કે જે પ્રમાણે સ્વીકારેલ હોય તે પ્રમાણે જ યથાર્થ પાળ જોઈએ. તેથી સે યેજનથી અધિક યોજન જવામાં નિયમને ભંગ જ થાયઃ મેં નિયમ લેતી વખતે આકાશગમનની અપેક્ષા રાખી જ નથી.” આથી કેપે ચઢેલા પિતાએ કહ્યું-“હે આ સ્થાને બારીક જોવાની આ કેવી ચેષ્ટા? પિતાના પુત્રને જીવાડવા કદાચિત કોઈ અતિચાર લાગતું હોય તો તે પછીથી પ્રાયશ્ચિત્તથી શેાધી શકાય છે વળો ચારિત્રવંતોને પણ સર્વથા નિરતિચારપણું હોતું નથી: સર્વકાર્યમાં લાભાલાભ વિગેરે જેવું રહે છે. કહ્યું છે કે-ધમનુષ્ઠાનમાં કોઈ બાબત એકાંત નિષેધ કે ૧ વેગના ૪ ૨ વિરુa Xા Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસૂત્રની આઠ ટીકાને સરલ અનુવાદ એકાંત વિધિ પણ જણાવેલ નથી, પરંતુ વ્યાધિને વિષે વૈધની જેમ આત્મા વિશેષને પામીને નિષેધ કે વિધિ હોય છે . ૧. નહિ કે ધર્મનું રહસ્ય કદાહરૂપી ગુફામાં આવી ભરાયું છે. અહે, તારા હૃદયની કઠેરતા! અહા બાલકની હત્યામાં પણ તારી નિરપેક્ષતા ! અહે, લોકાપવાદથી પણ નહિ ડરવાપણું! અહે, તારૂં નિર્દયાત્મકપણું ! ” ( પુત્રને એ પ્રમાણે રેષથી કઠોર વચને કહ્યાં છતાં પુત્ર પોતાના નિયમથી ચલિત થયે નહિ એટલે) પિતા વિગેરેએ મહાનંદકુમારને સમજાવવા તે સર્વ વૃત્તાંત રાજા મંત્રી વિગેરેને જણાવ્યું. આથી રાજા અને મત્રી વિગેરેએ પણ આવીને મહાનંદકુમારને સર્વશક્તિએ સમજાવ્યો, છતાં પણ તે કુમાર પિતાનો આગ્રહ તજતો નહિ હોવાથી કોપથી ભયંકર બનેલ રાજાએ કહ્યું -“હે કદાગ્રહના દોષથી ભરપૂર મહાનંદ! તે ઔષધિ નહિ લાવવાને લીધે જે આ બાલક મૃત્યુ પામશે તે કુટુંબ સહિત તને સર્વસ્વ હરી લેવાને દંડ કરવાપૂર્વક મૃત્યુની સજા કરીશ.' મહાનંદકુમારે પણ કહ્યું- હે દેવ ! સર્વધન કરતાં સકળ કુટુંબ કરતાં અને મારા પ્રાણ કરતાં પણ આ મારે પુત્ર અને હાલે છે તેવા પ્રિય પુત્રની ઉપર આવી પડેલી આવી ઘેર આપત્તિમાં પણ (નિયમને કારણે) નિરપેક્ષતા સેવાઈ રહી હોયે સતે ધન કે કુટુંબની અપેક્ષા કેણ માત્ર છે અને તેથી મને આપ બતાવે છે તે ભય પણ કે, માત્ર છે? માટે જે થવું હોય તે થાવ, પરંતુ કલ્પાને પણ સ્વીકારેલું વ્રત સર્વથા અ૯પ પણ અતિચરિત કરીશ નહિ! ધન-પ્રાણુ અને પુત્ર વિગેરે તે ભવભવે સુલભ છે, જ્યારે શ્રી જિનેશ્વર પ્રરૂપિત ધર્મ, અનંત ભવડે પણ મળ દુર્લભ છે. ૧. સર્વધનપ્રાણ અને પુત્ર વિશેરેના નાશથી તો તે ભવે જ દુઃખ થાય છે, પરંતુ ધર્મના નાશમાં તે અનંત ભવેમાં સહ દુઃખ ભેગવવું પડે છે. ૨. એ પ્રમાણે તાત્વિક અને સાત્વિક પુરૂષને વિષે મુકુટપણાના ભાવને ભજી રહેલાં તે વચને બોલાઈ રહ્યું સતે તે કુમારની ધર્મને વિષેની એકાગ્રતાથી “આકૃષ્ટિ વિદ્યાથી આકર્ષવાની જેમ” આકષાએલી શાસનદેવીની દિવ્યવાણું પ્રકટ થઈ કે-હે સત્વના જ સારભૂત કુમાર ! આ દરેકને પોતાના ધર્મની દઢતાને અમાપ મહિમા બતાવ! અને તે એ રીતે કે તારા હાથમાં રહેલા અમૃત (પાણી) રસથી આ બાલકને સોંચ: કે જેથી તત્કાલ જીવતે થશે.” આ દિવ્યવાણી સાંભળીને સર્વજનો વિસ્મય મગ્ન બની ગયે તે મહાનંદકુમારે પિતાના હાથથી પવિત્ર બનેલા જળથી બાળકને સીંચ્યું. અને તે બાલક પણ અમૃતથી સિચાયાની માફક જલદી બેઠો થયે! આ જોઈને સમગ્ર લેકે અત્યંત આનંદિત થયા. વધામણીઓ આવવી વિગેરે મહેન્સો પ્રકટ્યા અને ચારે બાજુ મહાનંદકુમારની અપૂર્વ પ્રશંસાના અવાજે ગાજી ઉડ્યા ! અહે, ધર્મને વિષે એકાગ્રતાનું કેઈ અદ્ભૂત એવું મહાન મહાસ્ય ! કે-જેથી આ પ્રમાણે લીધેલ વ્રતને નિવહ પણ થયો અને “પુત્રનું જીવવું-ધનનું રક્ષણ થવું. કુટુંબનું રક્ષણ થવું તેમજ પોતાનાં પ્રાણોનું પણ રક્ષણ થવું’ વિગેરે લાભ પણ થયા ! / ૧ / કેટલાક આત્માઓ સ્વલ્પ કષ્ટમાં પણ વ્રતને તૃણની જેમ તજી દે છે, જ્યારે આશ્ચર્યની વાત છે કે ૧ તૌમ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાહિતૃસત્રની આકરી ટીકાનો સરલ અનુવાદ કેટલાક આત્માઓ આ પ્રમાણે ભયંકર સંકટમાં પણ વ્રતમાં દઢ રહે છે ! | ૨ | હવે કોઈ એક દિવસે પ્રથમના પુત્ર વિગેરેનો વૃત્તાંત યાદ આવવાને લીધે ધનદત્તશેઠ અને મહા- ખેદિત થએલ મનવાળા ધનદશેઠના કહેવાથી મહાનંદકુમાર નંદકુમાર આદિને આકાશગતિવડે મહાવિદેહ ક્ષેત્રમાં ગયો અને ત્યાં જિનેશ્વરને પૂર્વભવ. વંદન કરીને ધનદત્ત શ્રેણી વિગેરેને પૂર્વભવ પડ્યો. સ્વામીએ પણ કહ્યું કે-“ધન્યપુર નામના નગરમાં સુધન નામે એક ધનવંત હિતે: તેને ધનશ્રી નામે સ્ત્રી હતી અને ધનાવહ નામે બાલમિત્ર હતું. આ બંને મિત્રો પ્રીતિમાં સગા બંધુ જેવા હતા અને સુશ્રાવકપણે શુદ્ધ વ્યવહારથી સાથે જ વ્યાપાર કરતા હતા. માલની લેવડદેવડમાં વચ્ચે વચ્ચે કોઈ વિટજનને-ભટને-બાલકોને આપવા દ્વારા તેમજ પિતાને ઘેર વાપરવા દ્વારા ” સુધન, મિત્રની વસ્તુને અહિંથી તહિં વ્યય કરવા લાગ્યો. આ અવિ વાસજનક કાર્યથી મિત્રનું ચિત્ત ઘણું દુઃખાવા લાગ્યું, પરંતુ મૈત્રીને ભંગ થવાના ભયે ધનાવહે તે બદલ સુધનને કશું કહ્યું નહિ, અને સુધને એ પ્રમાણે અસય કરવાવડે ધનાવહના સે રૂપીઆ બગાડ્યા. તેમજ બીજા એક ચતુર વણિકની સાથેના વેપારમાં હેરફેરી કરતાં સર્વ મળીને દેવા રહી ગએલા ૨૦ રૂપીઆ, તેને તુરત નહિ આપવાથી તેમજ થેલી રકમ હતી તે વિગેરે કારણથી તે વણિક લેણદારે પણ ઉઘરાણી નહિ કરવાથી સુઘન પાસે રહી ગયા. એ પ્રમાણે બીજા કેઈ એક જણે સુધનને રૂપીઆ આપવાના હતા તેમાં ભૂલથી ૧૦ રૂપીઆ વધારે અપાઈ ગયા. પાછળથી તે બીના ધ્યાનમાં આવી, પરંતુ સુઘને લેભથી તેને તે દસ રૂપીઆ પાછા આપ્યા નહિ: લોભ કયા ધર્મવંતને પણ ભકર નીવડત નથી? કે-જે સૂક્ષમ સંપરાય નામના દસમા ગુણસ્થાને પણ પમાય છે=આવીને નડે છે. ૧ / તે ત્રણેય શલ્યો, વ્યવહારશુદ્ધિમાં પિતાની પ્રસિદ્ધિ હોવાને લીધે તે સુધને ગુરૂપાસે પણ સમ્યકપણે આપ્યાં નહિ! “પિતાની શક્તિ પ્રમાણે જે માણસ દુઃખી ધમીછોને ઉદ્ધાર કરતું નથી તે માણસ સમર્થ હોય તો પણ અસમર્થ છે અને વિવેકી હોય તે પણ નિર્વિવેકી છે એ પ્રમાણે વિચારીને સુધને દુઃખી અવસ્થામાં સીઝાતા પરમધામિક સાધમને સો રૂપીઆ આપ્યા તે રકમથી જીવિકા ચલાવવાવડે એ શ્રાવક છંદગીભર સુખે જીવનનિર્વાહ કરી શક્યો! મેષના જલની માફક કાળે અલ્પ પણ આપેલું અતિ ફલને આપનારૂ થાય છે કહ્યું છે કે – करचलुअपाणिएणवि अवसरदिनेण मुच्छिदं जिअइ । पच्छा मुआण सुंदरि ! घडसयदिनेण किं तेण ? ॥१॥ અર્થ - હે સુંદરી ! હાથમાં રહેલું એક ચલુ પાણી પણ જે અવસરે આપવામાં આવ્યું હોય તે તૃષાથી મૂછિત માણસ પણ જીતી જાય છે. મર્યા પછી સો ઘડા આપવામાં આવે તે પણ તે શું કામના? | ૧ | ક્રમે આયુષ્ય પૂરું થએલા તે સુધન-ધનશ્રી, ધનાવહમિત્ર, તે બંને વણિક અને સાધર્મિક મળીને છએ જણ શ્રાવકધર્મનું આરાધન કરવાથી સૌધર્મ ૧ સાધર્મિષ્ઠ | Page #380 -------------------------------------------------------------------------- ________________ આ શ્રાદ્ધપ્રતિક્રમણ-વહિત્તસૂત્રની આદરા ટીકાના સરલ અનુવાદ દેવલાકે ઉત્પન્ન થયા, અને ત્યાંથી ચ્યવીને તે છએ જણુ અનુક્રમે ધનદત્ત-કુમુદ્વતી અને તેના ચાર પુત્રા તરીકે થયા. પ્રથમ સે રૂપીઆ વેડફવાથી પહેલા પુત્રથી પિતાનું સ`ધન નાશ પામ્યું વિગેરે સ્થિતિ થઇ અને તે પુત્ર પૂર્વ ભવે એક શ્રાવકને વેપાર બાબતમાં ઘણી ઇર્ષ્યાને લીધે વ્યસનીપણાનું કલંક આપવાથી તેને આ ભવે વ્યસનીપણ પ્રાપ્ત થયું, તેમજ તેજ શ્રાવક પ્રતિ અત્યંત દ્વેષથી” આ મશ્તા કેમ નથી ? એ પ્રમાણે દુર્ધ્યાન થવાથી અલ્પાયુષ્ય પણ પ્રાપ્ત થયું, ખીજા અને ત્રીજા પુત્રનુ ‘પૂર્વભવનુ રહી ગએલું દેવુ' તેટલાગુણુ થયુ . પૂર્વભવે તને સો રૂપીઆ આપીને સુધને તારા ઉપર ઉપકાર કરેલ હેવાથી હે મહાન દકુમાર ! તેં આ ભવે ક્રોડાક્રોડ સાનૈયા મેળવી આપ્યા વિગેરે કર્યું. કહ્યું છે કે-દેવુ રહી ગયું હોય તે જધન્યથી દસગણું થાય છે: તેમાં પણ જો સામાના ઘાત ચિતવવા વિગેરે પ્રકારના દ્વેષ કરવામાં આવે તે સેગુણું- હજારગુણ’-લાખગુણું કે કેટીગુણું પણ થાય છે. ॥ ૧ ॥ કુમુવતીને પૂર્વ ભવે પાતાને ત્યાં ભેસે જન્મ આપેલ બે પાડાની ખાખતમાં • આને કાઇ હરી જાય તા સા’ ...' એ પ્રમાણે દુધ્યાન થવાથી આ ભવે એ પુત્રના જન્મતાંની સાથે જ વિયેાગ થયા. વચલા એ પુત્રાનુ લેણુ અને તારે ધનદત્તશેઠનુ દેણુ હાવાની આકાશવાણી તે નજીકમાં રહેલ દેવની કરેલી છે. એ પ્રમાણે તીર્થંકર ભગવંતે ‘વચલા તે બે પુત્રા હાલ કાં છે અને શુ પ્રવૃત્તિ કરી રહ્યા છે?' એ વિગેરે પણ જણાવ્યું.” એ પ્રમાણે અરિહંત ભગવંતની વાણીરૂપ અમૃતના આસ્વાદથી પ્રકટેલ મહાન્ ૨આનંદવાળા મહાનંદકુમારે ઘેર આવીને શ્રી જિનેશ્વર ભગવંતે જણાવેલ અધિકાર સમ્યક્ પ્રકારે જણાવ્યે સતે તેના પિતા વિગેરેએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. ( પેાતાના પિતા ધનદત્તશેઠે જન્મતાંની સાથે ઉદ્યાનમાં ત્યજી દીધેલા તે ) અને ભાઇઓને પણ ધર્મ અને ધન આપવા વિગેરેથી પ્રસુતિ કરીને અવસરે મહાન દકુમારે પણ દીક્ષા ગ્રહણ કરી અને ચાથા માહેન્દ્ર દેવલાકમાં માહેન્દ્ર સમાન શ્રેષ્ઠ દેવ થયા: ત્યાંથી આવીને મેક્ષ પામશે. એ પ્રમાણે દિશાઓના બહુ સક્ષેપ કરવાના વિધિથી દિક્પરિમાણુવ્રત સ્વીકારીને સંકટમાં પણુ મહાનંદકુમારની જેમ ધૈર્ય ધારણ કરવાપૂર્ણાંક તેનું પાલન કરવું. ॥ ૧ ॥ ॥ કૃતિ છત્રતે માનકુમાર ચરિત્રમ્ ॥ सातमुं भोगोपभोग परिमाणत्रत . ( बीजुं गुणवत. ) hoe છઠ્ઠું દિશિપરિમાણુવ્રત કહી ગયા: હવે ભાગાપભાગ પરિમાણુ નામે સાતમું અને ગુણુવ્રત તરીકે બીજું વ્રત જણાવાય છે. આ વ્રતને અર્થની સમાનતાને લીધે ઉપભાગ પરિભાગપરિ “માણુવ્રત પણ કહેવાય છે. અને *આ વ્રત ‘મોથી અને મથી' એમ એ પ્રકારે છે. તેમાં મોન ના ૩૧મોવ અને રોળ એમ એ પ્રકાર છે. એક જ વખત ભોગવાય અથવા ખાવારૂપે દેહની અંદર ભાગવાય એવા જે આહાર અને પુષ્પાદિ વસ્તુઓના ભાગ કરવા, તે [ ૩૫ શબ્દના ‘ એકવાર ’ અથવા ‘ અંદર’એવા અથ હાવાથી] મોપ કહેવાય છે; અને વારંવાર અથવા . દેહ વડે ભાગવાય એવી જે ઘર-સ્ત્રી-સ્ર વિગેરે વસ્તુઓના ભાગ કરવા, તે [દ્દરે શબ્દના ૧ ચસનિય ।૨ મહાનમ્યુંન મહાધુન X ! ૩ સિવાયૅ ૪ | ૪ ૪ | Page #381 -------------------------------------------------------------------------- ________________ E શ્રી મદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આ ટીમનેા સરલ અનુવાદ અહિં ‘અનેક વાર' અથવા ‘ખહાર' એવા અર્થ હાવાથી ] રિમો કહેવાય. કહ્યું છે કે:વમોને વિદ્ધો અથ :-સવ વિગઈ, તલ, આહાર, પુષ્પ, ફુલ વિગેરે ઉપભાગમાં અને સ્ત્રી, હાટ, ઘર, વસ્ત્ર, સુવર્ણ વિગેરે પરિભાગમાં ગણાય છે. ॥ ૧ ॥ અહિં શ્રાવકે ઉત્સર્ગ માર્ગથી તે અચિત્ત અને કલ્પનીય આહારભેાજી રહેવું જોઈએ: તેમ કરવા અશક્ત હોય તા સચિત્તના ત્યાગ કરવા અને તેમાં પણુ અશક્ત હાય તેા અતિ પાપવાળા મદિરા-માંસ–અનંતકાય વિગેરેને લઈ ને પ્રત્યેક વનસ્પતિ, સચિત્ત-અચિત્ત મિશ્ર વસ્તુ અને અચિત્ત વસ્તુ વિગેરેનું પ્રમાણુ કરવું. કહ્યું છે કે:-નિરવદ્ય આહારથી અથવા અચિત્ત આહારથી કે પરિમિત મિશ્ર આહારથી આત્માની તૃપ્તિ કરવામાં તત્પર એવા ઉત્તમ શ્રાવકે હાય છે. ॥ ૧ ॥ એ રીતે પર્વ-ઉત્સવાદિ વિશેષ વિના કુમકાં લટકાવેલ કે રણકતી ઘુઘરીઓ ટાંકેલ કે મણિ સુવણૅ થી વિભૂષિત કરેલ પટકૂલ અને રણકતાં નેપૂર વિગેરે આભૂષણા–મુકુટમ ધનક્રેટાને ઠેગાં વિગેરે ધારણ કરવાં નહિ; કારણ કે-તેથી ચિત્તમાં ઉન્માદ અને લેાકમાં અપવાદ વિગેરે થાય છે; માટે ઉલટ-વેષ-વાહન-અલંકાર વિગેરે પણ શ્રાવકે વજ્ર વુ. કહ્યું છે કે:અતિશષ, અતિસાષ, અતિહાસ્ય, દુજ નાની સંગતિ અને અતિ ઉદ્દાત વેષ, એ પાંચે ય ખાખત મહાજનાને પણ લઘુતા પમાડનાર છે. વળી અતિમલિન, અતિ જાડાં, અતિ ક્રુકા, અતિછિદ્રવાળાં વો વિગેરે સામાન્ય વેષ પહેરવાથી પણ ‘ખરાખ વસ્ત્રધારી છે, કૃપણુ છે' ઇત્યાદિ પ્રકારે લેકમાં અપવાદ થાય અને હાંસીનું ભાજન મનાય છે; માટે પેાતાનાં ધન–ઉમ્મર-હાલત-નિવાસસ્થાન અને કુલ વગેરેને અનુરૂપ વેષ રાખવા તે ઉચિત છે. એ પ્રકારના ઉચિતવેષનું પણ પ્રમાણુ કરવું. એ રીતે દાતણુ–ગ માલીસ-તેલમર્દનન- સ્નાન--વિલેપન-આભરણુ-પુષ્પલ-ધૂપ-આસન-શયન-ઘર વિગેરેનું પણુ પ્રમાણુ કરવું: તથા ભાત-દાળ-તેલ-ઘી--શાક-ખીર-ખાંડ-મીઠાઇ વિગેરે અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ આહારમાંથી જે જે વસ્તુઓ વવા અશક્ત હાય તે તે વસ્તુઓનુ નામપૂર્વક પ્રમાણુ કરવું અને એ સિવાયની બીજી વસ્તુઓના’ આનંદ વિગેરે સુશ્રાવકાની જેમ ત્યાગ કરવા, મેં=વ્યવસાય સંબંધમાં પણ શ્રાવકે મુખ્યતયા તા નિષ્પાપ કાર્યમાં જ પ્રવૃત્તિમાન બનવુ. તેમ કરવા અશક્ત હાય તા પણુ અતિ પાપવાળાં અને વિવેકી જામાં નિંદનીય એવાં મદિરા વેચવી વિગેરે કાર્યો ત્યજી દેવાં અને બાકીના વ્યાપાશેમાં પણ પ્રમાણુ રાખવું. કહ્યું છે કે :- ખાંડવું, રાંધવું, પિસવું, દળવું, પકાવવું ઇત્યાદિ વ્યાપારાનું હમ્મેશાં પ્રમાણુ શખવુ : કારણ કે-અવિરતિના પાપમધ મોટા છે. ॥ ૧॥ રહૅવે સૂત્રકાર મૂળગાથા જણાવે છે કે मज्जं म अमंसंमि अ, पुप्फे अ फले अ गंधमल्ले अ ॥ ૩૧મોન મિોને, વીત્રન્નિ મુળવત્ નિંઢે ॥ ૨૦ ॥ ગાથાર્થ :-મદ્ય, માંસ, ‘૨’ શબ્દથી ખાવીસ અભક્ષ્ય-મંત્રીસ અનન્તકાય, પુષ્પ, ફૂલ, ૧ મેળઃ પરિમાન: × ૨ થ ૪ । Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૭૭ કસ્તુરી વિગેરે સુગંધી વસ્તુઓ અને પુષ્પમાળા વિગેરેના રાખેલ ભેગે પગના પ્રમાણમાં પ્રમાદવશાત્ બીજા ગુણવ્રતને વિષે જે કાંઈ અતિચરિત થએલ હોય તેનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. તે ૨૦ || વૃતિનો માવા -“મન્નકમાં 'મદિરા બે પ્રકારની છે. એક કાત્પન્ન અને બીજી પિછ(લોટ)ત્પન્ન, ઘણું દષવાળી અને મહા અનર્થવાળી હોવાથી અહિં ગાથામાં મદિરા પ્રથમ લીધેલ છે. કહ્યું છે કે મહામોહ, કલેશ, નિદ્રા, પરાભવ, ઉપહાસ, રેષ અને મદના હેતુભૂત એવી દુર્ગતિનાં મૂળરૂપ મદિરા લજજા-લક્ષમી-બુદ્ધિ અને ધર્મનો નાશ કરનારી છે. / ૧ / સંભળાય છે કે-મદિરામાં અંધ બનેલા શામ્બકુમારવડે (દ્વપાયન ઋષિને કદર્થના કરવાના પરિણામે, શ્રી કૃષ્ણનું સર્વ કુલ હણાયું અને પિતાની દ્વારિકા નગરી ભસ્મસાત્ બનવા પામી! ૨ // તથા “માં” જલચર, સ્થલચર અને ખેચરનું એમ ત્રણ પ્રકારે છે. અથવા તે ચમ-રૂધિર અને માંસ એમ ત્રણ પ્રકારે છે. મદ્યની જેમ આ માંસ પણ અતિ દોષનું સ્થાન છે. કહ્યું છે કે -પચેન્દ્રિય પ્રાણીના વધથી થતું માંસ, દુર્ગધીવાળું છે, “અશુચિમય છે' બીભત્સ છે, ખાનારને રાક્ષસની તુલનામાં મૂકનાર છે અને રેગ પેદા કરનાર હાઈને દુર્ગતિનું મૂળ છે. તે ૧ . તેમજ કાચી, રાંધેલી કે રંધાતી માંસની પેસીઓમાં નિરંતરપણે જ નિગોદ ની ઉત્પત્તિ કહેલી છે. જે ૨ / મેગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રાણ હણાયાની સાથે શીધ્રપણે સમૂઈિમ અનંતા નિગેદ જતુઓની પરંપરાથી દૂષિત એવું નરકના માર્ગે માતા સમાન માંસનું કેણ બુદ્ધિમાન ભક્ષણ કરે? (ચાલુ સૂત્ર ગાથામાંના) ' શબ્દથી મધ વિગેરે બાકીની અભક્ષ્ય અને અનંતકાય વસ્તુઓ પણ ત્યાજ્ય જાણવી. તેમાં અભક્ષ્ય બાવીસ છે, તે આ પ્રમાણે - ૫-પંચુંબર અને ૪-વિગઈ મળીને ૯, બરફ ૧૦, સેમલ-અફીણ વિગેરે ઝેર ૧૧, કરા ૧૨. સર્વ જાતની માટી ૧૩, રાત્રિભેજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, બળ અથાણું ૧૭, ઘોલવડાં ૧૮, રીંગણા ૧૯, અજાણ્યાં ફલ કુલ ૨૦, તુ છ ફલ ૨૧ અને ચલિત રસ ૨૨. શ્રાવકે વર્જવા ચોગ્ય તે બાવીસ અભક્ષ્યની વ્યાખ્યા -૧ વડ, ૨ પીપળે, ૩ ઉમરે, ૪ પીપર અને ૫ કાકઉમરી મળીને (પંચદંબરી) પાંચનાં ફલો” મછરના આકારના ઘણા સૂક્ષમ ત્રસ જીવથી વ્યાપ્ત હોવાથી વર્જનીય છે. અન્ય શાસ્ત્રકારો પણ કહે છે કે-“આશ્ચર્યની વાત છે કે-કોઈપણ માણસ ઉદંબર ફળમાં ઉપજતા પ્રાણીઓના ક્રમ પ્રમાણે કયાંથી પણ ક્ષણવારમાં કોઈ પ્રાણીના ચિત્તમાં કઈક સ્થળે કઈ પણ સ્થળેથી અકસ્માત એ પેસી જાય છે કે પછી તે વળગાડવાળા પ્રાણુને ફાડયે સતે-ભાગે સતેફેડયે સતે-તોયે સતે અને લોટ કરી નાખે સતે કે ચીરી નાખવા છતાં પણ તે જીવ તેના ૧ ઘન XI અહિં પૂ. ઉપા. ધર્મવિ. મહારાજે શાસ્ત્રોક્ત ચોકખા ત્રણ ભેદને “ચર્મમાંસ અને રૂધિર માંસ ' એમ બે ભેદમાં વેંચી નાખ્યા છે તે શાસ્ત્રવિરુદ્ધ છેવળી “ ચર્મમાંસ અને રૂધિરમાંસ' શબ્દને કોઈ કાર્ય સાધક અર્થ પણ થતો નથી. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-૧'દિત્તસૂત્રની આદર્શ ટીકાના સરક્ષ અનુવાદ ચિત્તમાંથી નીકળે અથવા ન નીકળે! ॥૧ || ” તથા મદિંશ, માંસ, મધ અને માખણુમાં તે વર્ણ ના સમ્પૂમિ જીવા ઉત્પન્ન થતા હેાવાથી તે ચાર વિગઈ વર્જ્ય છે. કહ્યું છે કેમદિરા, માંસ, મધ અને ચાથા માખણુને વિષે તે તે વર્ણનાં જ ંતુએ ઉપજે છે અને ચ્યવે છે. ॥ ૧ ॥ મદિરા, માંસ, મધ અને છાશની બહાર કાઢેલ માખણ એ ચાર પદ્યમાં અતિ સૂક્ષ્મજીવાના સમૂહ ઉત્પન્ન થયા કરે છે અને નાશ પામ્યા કરે છે. ॥ ૨ ॥ અન્ય શાસ્ત્રોમાં પશુ કહ્યું છે કે-સાત ગામેા અગ્નિથી ભમ્મસાત્ કરતાં જે પાપ લાગે છેતેટલું પાપ મધના એક મિંદુનાં ભક્ષણથી લાગે છે. ॥ ૧॥ આ ચાર વિગઈમાંની મદિરા અને માંસ એ બે વિગઇની વ્યાખ્યા પહેલાં જણાવી. ( હવે મધ અને માખણની વ્યાખ્યા જણાવાય છે, તેમાં ) મધ ત્રણ પ્રકારનુ છે: ૧-માખીનુ', ૨-કુતા=અગતરાનું અને ૩-ભમરીનુ'. તથા માખણુ ચાર પ્રકારનુ છે. ૧-ગાયનું, ૨-ભેંસનુ, ૩-અકરીનું અને ૪-ઘેટીનું: એ પ્રમાણે પંચુંબરીના પાંચ અને આ મહાવિગÚના ચાર મળીને અહિં સુધી અભક્ષ્યના નવ ભેદ જણાવ્યા. તેમજ દસમું હિમöરફ અસંખ્યાતા શુદ્ધ અકાય સ્વરૂપ હેાવાથી અભક્ષ્ય છે. ૧૧ વિષ, તે મંત્રથી તેની શક્તિ હણી નાખી હોય છતાંપણ પેટમાંના ગડાલકર વિગેરે ત્રસવાનું ઘતક છે, અને મરણુ સમયે મહામહ ઉત્પન્ન કરનાર છે. ૧૨-કરા, અસંખ્યાત અકાયના જીવમય હેવાથી અભક્ષ્ય છે. રાજાઃ-બરફ અને કરાની જેમ પાણી પણ અસંખ્ય અપ્લાયના જીવમય હોવાથી અભક્ષ્ય ગણાવું જોઇએ ? સમાધાન:-કહેવું ઠીક છે, પરંતુ પાણી વિના નિર્વાહ થાય જ નહિ; જ્યારે ખરફ્ અને કરા વિગેરે વિના નિર્વાહ થતે નથી તેવુ તા કઈજ નથી; તેથી ખરફ અને કરા વિગેરેના જ નિષેધ કરેલ છે. અને પાણીના નિષેધ કરેલ નથી; આમ છતાં સામગ્રી હાયે સતે શ્રાવકને જલ પણ પ્રાસુક ( અચિત્ત)જ ઉચિત છે. ૧૩–સ પણ માટી, પેટમાં દેડકાં વિગેરે પંચેન્દ્રિય પ્રાણીની ઉત્પત્તિનું તેમજ મૃત્યુ આદિ અનનું કારણુ છે. ‘ સર્વ ' શબ્દથી ખડી-ભૂતડા વિગેરે ભેદવાળી માટીના પણ પરિહાર જણાવ્યો છે. કારણકે-તે તે માટી ખાવાથી મરા, અજીરણુ વિગેરે દોષ થાય છે. ઉપલણુક્ષથી ચૂના વિગેરે પણ વજ્ર વાં. કારણકે તે ખાનારનેપ આંતરડાં સડવાં વિગેરે અનર્થ થાય છે. દેખાય છે કે ૧-ચામાસામાં જંગલમાં થતા કુંતા--મગતરાનું મધ [ જુએ ભાષ્ય પાનું ૨૦૩ ] ૨-પેટમાં થતા અજીરણુમાં તેમજ પેટમાંની વિટ્ટામાં થતી ખારીક ઇયળા.।૩–વળી અકાય કરતાં ખર–કા વિગેરે ધન હાવાથી નક્કી છે કે—ખરફ્ વિગેરેમાં અમૂકાય કરતાં અસંખ્યુ આકાશપ્રદેશા ઓછા છે. તેનું કાણુ એ છે કે–અપ્કાયના તે અસ ંખ્ય આકાશ પ્રદેશા ખરફ્ વિગેરેમાં અકાયના નવા ઉત્પન્ન થએલા છાથી પૂરાએલા છેઃ આથી એ ફલિત થાય છે કે બરફ બનતી વખતે જલના એક પાલામાં જેટલા અપૂકાય જીવા છે, તેના કરતાં ( સહજ રીતે કે પ્રયાગથી ) તેમાં અસંખ્યાત ગુણા વધુ જીવે ઉત્પન્ન થાય છે અને તે પાલા જલમાંના અસંખ્ય આકાશ પ્રદેશા તે નવા ઉત્પન્ન થએલ અકાયના જીવાથી પૂરાઈ જાય છે. ' એટલે તે પાલા પ્રમાણુ પાણી તેટલા જ પ્રમાણુમાં રહે છે અને ધન બની જાય છે; જેને ખરફ કહેવામાં આવે છે. આ રીતે તે બરફરૂપે બનેલા અપ્સાયમાં પાલા જળ કરતાં અસંખ્યાતગુણા અસૂકાયળવે હાવાથી પણ પાણી કરતાં ખર≠ વિગેરે નિતરાં અભક્ષ્ય છે. । જે સતત્વ ૪ | ૫ નક્ષત્સ્યા × ! Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર૭૯ જેને માટી વિગેરે ખાવાનું વ્યસન હોય છે તેને નિર્બળતા, પાંડુરોગ, દેહની દુર્બળતા, અજીર્ણ, શ્વાસને વ્યાધિ ક્ષયરોગ વિગેરે મરણના અંત સુધી રહેનારા મહા રે હેય છે. વળી સચિત્ત પૃથ્વીકાય વિગેરેનાં ભક્ષણમાં અસંખ્યય પૃથ્વીકાય છની વિરાધના વિગેરે દોષ પણ છે. સાંજ: જે એ હિસાબે પૃથ્વીકાય ત્યાજ્ય છે, તે તેની જેમ મીઠું-લવણ પણ અસંખેય પૃથ્વીકાય જીવમય હોવાથી ત્યાજ્ય ગણવું ઘટે ? સમાધાન :- કહેવું ઠીક છે, પરંતુ મીઠું આદિ સર્વ પ્રકારે પૃથ્વીકાયને ત્યાગ કરવાથી ગૃહસ્થને નિર્વાહ ન થાય : વળી શ્રાવક, ખાવામાં સચિત લવણ તજી દે છે વિવેકી જને જમતાં જે લવણ ગ્રહણ કરે તો પ્રાસુક જ ગ્રહણ કરે છે, સચિત લેતા નથી.” વળી લવણનું અચિત્તપણું અગ્નિ વિગેરે પ્રબળ શસ્ત્રના યેગે જ સંભવે છે, અન્યથા નહિ. કારણ કે–તેમાં રહેલ અસંખેય પૃથ્વીકાય છે અત્યન્ત સૂક્ષમ છે. શ્રીભગવતીજી સુત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે(ચક્રવતીની દાસી) વજમય શિલા ઉપર સ્વલ્પ પૃથ્વીકાયને વજમય ઉપરવટણા(નિશાળ)થી એકવીસ વાર લટે તે પણ તેમાંના કેટલાક જીવ ઉપરવટણાને સ્પર્ધો પણ હોતા નથી ! ચૌદમું અભય રાત્રિભોજન. રાત્રિભોજન, બહુ પ્રકારના ઉડતા ત્રસ જંતુઓ પડવાનો સંભવ હોવાથી આલેક અને પરલેકને માટે અનેક દૃષથી દૂષિત છે. કહ્યું છે કે:-“રાત્રે ભેજનમાં કીડીઓ આવે તો બુદ્ધિ હણે છે, માખી આવે તે વમન કરાવે છે, જૂ આવે તે જલેદાર અને કળીઓ આવે તે કેઢ રેગ થાય છે. ૧ વાળ આવે તે સ્વરભંગ કરે છે, કાંટે કે કાષ્ટ આવે તે ગળું રૂંધે છે અને શાકમાં વીંછી આવે તે તાળવું વીંધે છે.” શ્રી નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“ગળીના અવયવથી મિશ્રિતભેજન ખાવામાં આવી ગયું હોય તે પેટમાં સમૂચ્છિમ ગળીઓ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે રાત્રે અન્નમાં સપદિ ઝેરી જીવની વિષમિશ્રિત લાળ-મળ-મૂત્ર અને વીર્ય પડવા વિગેરેથી મરણ વિગેરે પણ થાય છે. તથા રાત્રે રજનીચર =વ્યંતરે પૃથ્વી પર ચેમેર હાલે છે. અને તેઓ રાત્રે ભજન કરનારને તે પ્રકટપણે છળે છે. ૧ રાત્રે વાસ અને ધાવણને વિષે કુંથું આદિ ત્રસજીવોનો નાશ થાય છે તે વિગેરે પ્રકારના રાત્રિભેજનના દેને ગણાવવા કેણ શક્તિમાન થાય? | ૨ા અન્ય શાસ્ત્રકાએ પણ કહ્યું છે કે –“રાત્રિભેજનથી પરભવમાં જીવે, ઘુવડ-કાગ-બીલાડી-ગીધ–સાબર -ભૂંડ-સર્પવીંછી ગળી વિગેરે પણ ઉપજે છે. ૧ વળી માત્ર સ્વજનનાં મરણથી ભોજનમાં જે સૂતક લાગે છે, તે સૂર્ય જેવા દિવસના નાથ અસ્ત પામતાં અન્ય દર્શનમાં પણ ભજન કેમ જ કરાય? / ૨ / રાત્રે જળ પીવું તે રૂધીર સમાન છે, રાત્રિભોજન નિષેધ અન્ન માંસ સમાન છે, માટે રાત્રિભેજનમાં આસક્તને કવળે કવળે માંસભક્ષણ છે. છે ક ા છે યુધિષ્ઠિર ! રાત્રે પાણી પીવું પણ ગ્ય નથી. તેમાં પણ તપસ્વીઓને અને વિવેકી ગૃહસ્થને તે વિશેષ કરીને એગ્ય નથી. | ક | ૧ H xી Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ જે બુદ્ધિમાન મનુષ્ય, રાત્રે આહારને હંમેશ ત્યાગ કરે છે તેઓને મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે. “એ વચને સ્કંદ પુરાણમાં છે. તથા રૂદ્દે રચેલ સૂર્યની સ્તુતિરૂપ કપાલમોચન તેંત્રમાં કહ્યું છે કે:-“હંમેશ એકવાર ખાવાથી હંમેશ અગ્નિહોત્ર કરવા જેટલું ફળ મળે છે, અને હંમેશ સૂર્ય છતાં ભેજનવાળાને હંમેશ તથ યાત્રાનું ફળ મળે છે. ૧. “વળી રાત્રે ભજનવાળાને આચમન (સર્વ અને દેશનાન)ની પણ શુદ્ધિ ક્યાંથી હોય? કારણકે વેદ, સૂર્યને ત્રણ તેજ-વેદમય કહે છે માટે સર્વ શુભ કાર્યો તેના કિરણેથી પવિત્ર થાય તે રીતે કરવાના હોય છે. તે રાત્રે આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા અને દાન વિહિત નથી અને ભજન તે વિશેષે વિહિત નથી રા’ આયુર્વેદમાં પણ કહ્યું છે કે-હદય અને નાશિનું કમલ સૂર્યને અસ્ત થતાં સંકેચાય છે. તેથી તેમજ સૂત્રસ જીવોનું ભક્ષણ થતું હોવાથી પણ રાત્રિભોજન કરવું નહિ.” એ પ્રમાણે રાત્રિભોજનનો નિષેધ સૂચવનારાં અન્યદર્શનીય શાસ્ત્રોનાં પ્રમાણે જણાવ્યાં. એ રીતે લોકિક અને લેકેત્તરમાં રાત્રિભોજનને નિષેધ હોવાથી વિવેકી જનેએ રાત્રે ચારે આહારનો ત્યાગ કરે: તેમ ન બની શકે તે અશન અને ખાદમ એ બે આહારનો તો ત્યાગ કરે જ. મેકળાં રાખેલ સોપારી વિગેરે સ્વાદિમને પણ દિવસે બરાબર તપાસીને શુદ્ધ તરીકે યતનાપૂર્વકજ વાપરવું: અન્યથા ત્રસજીની હિંસા વિગેરે દે લાગે. મુખ્ય વૃત્તિએ તે સાંજે બે ઘડી પહેલાં અને સવારે બે ઘડી પછી ભોજન કરવું યેગ્ય છે. કારણ કે-બે ઘડીઓ રાત્રિની નજીકની છે. કહ્યું છે કે –“ જે રાત્રિભોજનના દોષને જાણનાર છે. તેઓ પુણ્યભાજન શ્રાવક, દિવસ ઉગતાં અને અસ્ત થતાં પછી અને પહેલાં બબ્બે ઘડી તજતો ભજન કરે છે. ૧” માટે જ આગમમાં સર્વથી જઘન્ય પરચક્ખાણું ૧ મુહૂર્ત (નમુક્કાર સહિયં નું કહ્યું છે. કદાચ કેઈ કાર્યવ્યગ્રતાથી તે પ્રમાણે પચ્ચખાણ ન કરી શકે, તો પણ શ્રાવકે તડકે દેખાવો વિગેરે વિધિપૂર્વક સૂર્યોદય અને સૂર્યાસ્તની અપેક્ષા તે રાખવી જ: અન્યથા રાત્રિભેજનને દેષ લાગે. વળી શ્રાવક, સૂર્યને અસ્ત થયા પછી કે ઉદય થયા પહેલાંના અંધકારમાં પણ ખાય અને લજજા આદિથી દીપક કરે નહિ તેથી તો ત્રિભેજનના દેષ ઉપરાંત પ્રથમવતમાં કરેલ હિંસાના નિયમને પણ ભંગ અને માયા મૃષાવાદ વિગેરે અધિક દોષ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે-(પ્રત્યાખ્યાન લેતી વખતે) “ર રેમ” પાપ નહિ કરું, એમ કહીને પુન: તે જ પાપ આચરે તે પ્રત્યક્ષ મૃષાવાદી અને માયાકપટી છે ! ૧ | વળી પાપ કરીને પોતાને વતશુદ્ધિવાળો દેખાડે તે માણસ બમણું પાપ કરે છે, અને બાલકની મૂર્ખાઈ જાહેર કરે છે. તે રે” રાત્રિભેજન નિયમપાલન અપાલનમાં ત્રણ મિત્રોનું દષ્ટાન્ત. કોઈ એક ગામે શ્રાવક, ભદ્રક અને મિથ્યાષ્ટિ એમ ત્રણ મિત્રો હતા. તેઓ એકાદ જૈનાચાર્ય પાસે ગયા. ગુરૂએ-“રાત્રિભેજન વર્જવું ” વિગેરે દેશના આપી. આથી શ્રાવકે રાત્રિભેજન અને કંદમૂલ વિગેરે અભને નિયમ, શ્રાવકકુલોત્પન હોવાથી ઉત્સાહ ૧ ઉપા. શ્રી ધર્મ વિ. મહારાજે અહિં “હૃદયનું નાભિકમલ” અર્થા કરેલ છે, તે આશ્ચર્ય છે! ૨ ના *T સોલાવતવૈવ * Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુ-વંદિત્તસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૨૮૧ પૂર્વક જ લીધે ભદ્રકે ઘણો ઘણો વિચાર કરીને રાત્રિભોજનનો જ નિયમ લીધે અને કદાગ્રહઝરત હોવાને લીધે મિથ્યાદિ એ તો કંઈ પણ નિયમ લીધો નહિ. કહ્યું છે કે“આગ્રહી જન, તેની મતિ જયાં ખૂચી હોય ત્યાં યુક્તિને લઈ જાય છે, જ્યારે પક્ષપાત રહિતની મતિ તો જયાં યુતિ હોય ત્યાં પ્રવેશે છે. ૧ in ” ત્યારબાદ શ્રાવક અને ભદ્રક બન્નેનું સર્વ કુટુંબ પણ રાત્રિભે જન વિગેરેના નિયમવાળું થયું ! ખરેખર ઘરમાલિકને અનુસારી જ ગૃહવ્યવસ્થા હોય છે. ક્રમે શ્રાવક, અતિ પ્રમાદને લીધે નિયમમાં મંદ આદરવાળ થયે, અને તે તે કાર્યની વ્યાકુલતામાં સવારે સાંજે ત્યાગેલ બે બે ઘડીની અંદર પણ જમવા લાગે ! ક્રમે સૂયોસ્ત થવા છતાં પણ જમવા લાગ્યો ! સભ્ય પણે નિયમ પાળનાર ભદ્રક વિગેરેએ વારવા છતાં પણ “હજુ દિવસ છે, રાત્રિ કયાં છે ?” એમ જવાબ આપતે રહ્યો. તેને અનુસરીને તેનું કુટુંબ પણ તેવું જ શિથિલ બન્યું. ઘરમાલિકના પ્રમાદની બહુલતાને લીધે અહો ! પાપ પ્રસંગની કેવી વૃદ્ધિ થઈ ? એકદા રાજાનાં કોઈ કાર્યની વ્યગ્રતાને લીધે સવારે અને બપોરે ભેજનસમય વ્યતિત થયો અને સાંજે તે શ્રાવક અને ભદ્રક બંને મિત્ર જેવામાં ઘેર જમવા આવ્યા ત્યાં અસૂર-લગભગ વેળા થઈ ગઈ. આથી મિત્રાદિકે ઘણું સતાવવા છતાં ભદ્રક જમ્યા જ નહિ ! કહ્યું છે કે:-પિતાનું હિત કરવું, અને જે શક્તિ હોય તે ૫ નું હિત પણ કરવું. વળી આ હિત અને પરહિત બંને સાથે કરવાને પ્રસંગે ઉપસ્થિત થયે સતે આત્મહિત કરવું જ. ll૧ અને શ્રાવક તો કંઈક અંધકાર ફેલાવા છતાં નિ:શંકપણે ઈચ્છા પ્રમાણુ જ ! તે વખતે તેણે આચરેલ દુષ્કૃતથી હોય તેમ મસ્તકમાંથી પડેલી જૂ ભેજનમાં આવી ગઈ! આથી જલેદાના મહાવ્યાધિથી અત્યંત પીડા ભગવી મરણ પામી રાત્રિભેજનના નિયમભંગથી બિલાડે છે અને ત્યારબાદ દુષ્ટ શ્વાનથી કદના પામતો મરીને પહેલી નરકે ગયે. રાત્રિભેજનમાં આસક્ત મિથ્યાષ્ટિ પણ એકદા કાંઈક વિષમિશ્રિત આહાર ખાવાથી સડી સડીને ગુટતાં આંતરડાંની અત્યંત પીડાથી મરણ પામીને મિત્રની જેમ બિલાડો થઈ તે જ પ્રમાણે નરકે ગયે! ભદ્રક તે નિયમનું યથાર્થ પાલન કરવાથી સૌ કલ્પમાં મહદ્ધિક દેવ થયો! શ્રાવકનો જીવ નરકમાંથી નીકળીને નિધન બ્રાહ્મણનો શ્રી પુંજ નામે પુત્ર થશે અને મિથ્યાષ્ટિને જીવ નરકમાંથી નીકળીને શ્રીધર નામે તેનો નાનો ભાઈ થયા. આ બાજુ સૌધર્મ દેવલેકે ગએલ “ભદ્રકના જીવ' દેવે ઉપગ દેતાં બંને મિત્રોને ખાનગી રીતે પૂર્વના ભવ કહેવાપૂર્વક પિતાનું સ્વરૂપ જણાવી પ્રબંધ કરીને રાત્રિભેજનાદિ અભક્ષ્યનો નિયમ કરાવ્યું, અને તેનાં પાલનમાં દઢ કર્યા. કહ્યું છે કે:-“પાપથી રેકે, હિતમાં જોડે, ગુહ્ય વાત ઢાંકે, ગુણો પ્રકટ કરે, આપત્તિમાં તજે નહિ અને અવસરે આપે તે ઉત્તમ મિત્રનું લક્ષણ છે. એમ સંતપુરૂષોએ કહ્યું છે. જે ૧.” તે બંનેના પિતા વિગેરેએ તો એમને નિયમરૂપ કદાગ્રહ (?) છોડાવવા તેઓને ભેજન આપવાનો જ નિષેધ કર્યો! બંનેને ત્રણ દિવસની લાંઘણુ થઈ. ત્રીજા દિવસની રાત્રે નજીકમાં રહેલા તે મિત્ર દેવે રાત્રિભજનનિયમના મહિ १ रात्रिभोजनादि । Page #387 -------------------------------------------------------------------------- ________________ ર૮ર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ માની વૃદ્ધિ માટે તે નગરના રાજાના ઉદરમાં મહા વ્યાધિ ઉત્પન્ન કર્યો. વધ-તિષી–માંત્રિક વિગેરે જેમ જેમ ઉપાયે કરે તેમ તેમ તે વ્યાધિ ઘી સીંચેલ જવાળાની જેમ વધતું જાય. આથી પ્રધાન વિગેરે વિચાર શુન્ય બન્યું અને નગરલોક વિગેરે હા-હાકાર કરી રહ્યો તે આકાશમાં દિવ્યવાણી થઈ કે હે નગરજને! રાત્રિભેજન વિગેરે વતમાં દઢધમી એવા શ્રી પુંજના હસ્તસ્પર્શથી જ રાજાનો વ્યાધિ જશે. એ સિવાય બીજે કઈ ઉપાય નથી ! તેથી “શ્રી પુંજ કોણ છે?” ઈત્યાદિ વિચારમાં પડેલા પ્રધાનને કોઈએ પણ કહ્યું કે-તે નિધન બ્રાહ્મણને પુત્ર, પિતાના નિયમની દઢતાથી ૩ દિવસની લાંઘણુ થઈ હોવા છતાં પણ ડગ્ય નથી તે જ શ્રીપુંજ નામે તે છેક સંભવે છે. આથી તે પ્રકારે સંભાવના માત્રથી પણ મંત્રીઓ વિગેરેએ તે શ્રીપુંજને બહુ આદરપૂર્વક બોલાવ્યો. શ્રીપુંજ પણ જલદિ આવ્યા અને ઉત્સાહથી ઘેષણપૂર્વક બે કે- જે મારા નિયમનું મહામ્ય હોય તે આ રાજાની સર્વાગ વેદના હમણાં જ સર્વથા શાંત થાવ એમ બોલવાપૂર્વક તેણે હાથને સ્પર્શ કરવા માત્રથી રાજાને જલદી સાજે કર્યો. આથી પ્રસન્ન થએલ રાજાએ શ્રીપુંજને પાંચસે ગામને અધિપતિ બનાવ્યું. શ્રીપુજના કહેવાથી રાજા, મંત્રી વિગેરેએ તેમજ તેના પિતા વિગેરે બીજા અનેક નગરજનોએ રાત્રિભેજનાદિકને નિયમ કર્યો. એ પ્રમાણે જેનધર્મની પ્રભાવના કરતે શ્રીપુંજ લાંબા કાળ સુધી પાંચસે ગામનું સામ્રાજ્ય ભોગવી શ્રીધરની સાથે સીધર્મ દેવલેકે દેવ થયે ત્યાંથી અનુક્રમે ત્રણેય મિત્ર મુક્તિપદને પામશે. ॥ इति रात्रिमोजननियमे मित्रत्रयोदाहरणपूर्वक चतुर्दशमभक्ष्यम् ॥ ૧૫. બહુબીજા-તે પંપટા વિગેર, કે-જેમાં આંતરપડ વિના કેવલ બીજને જ હોય છે? તેવાં ફલે દરેક બીજના વિનાશને સંભવહેવાથી વજેવાં અને જે આંતર૫ડ સહિત બીજવાળાં હોય છે, જેવાં કે દાડમ, ટીંડારા વિગેરે. તેવાં ફલેને અભક્ષ્ય તરીકે વ્યવહાર નથી. ૧૬. અનંતકાય:અનંત જંતુના જસ્થાને નાશ કરવારૂપ પાપહેતુ હોવાથી અભક્ષ્ય છે. કહ્યું છે કે મનુષ્ય કરતાં નારકીએ, તેના કરતાં સર્વ દે, તેના કરતાં સર્વ પંચેન્દ્રિય તિર્યંચે, તેના કરતાં બેઈદ્રિય, તેના કરતાં તેઢિય, તેના કરતાં ચઉરિદ્રિય, અને તેના કરતાં અગ્નિકાય અનુક્રમે અસંખ્યાતગુણ કહ્યા છે અને તેના કરતાં પૃથ્વી, જળ અને વાયુ અનુક્રમે સમધિક કહ્યા છે તે દરેક કરતાં સિદ્ધના જીવો અનંતગણું અને તેના કરતાં પણ અનંતકાયના જીવો અનંતગુણ કહા છે. ૧. આ અનંતકાય ઘણી જાતની છે જે આગળ નામવાર કહેવાશે. ૧૭ સંધાનકા-લીંબુ, બીલી વિગેરે અનેક ફળાનું અથાણું બળ ગણાય છે. જેમાં ઘણા ત્રસજી ઉપજતા હેવાથી તે વજનીય છે. ત્રણ દિવસ બાદ અથાણું બળ ગણાવાને વ્યવહાર છે. ૧૮ ઘોલવડાં અને દ્વિદલા-કાચા દહીંમાં નાખેલ વડાં ઘેલડાં કહેવાય છે તે તથા ઉપલક્ષણથી કાચાં ફ્રધ-દહીં અને છાશમિશ્રિત દ્વિદળ (કઠોળ), કે જેમાં કેવલિગમ્ય સૂક્ષમ જીવો ઉપજે છે તેથી તે વજર્ય છે. શ્રી સંસક્ત નિર્યુક્તિમાં કહ્યું છે કે -શેકુ ટેવું xxx બાર જુહુ નિશi mશા અર્થ-સર્વ પણ દેશમાં અને સર્વ પણ કાલમાં કાચા ગેરસયુક્ત કઠોળના દાળ-શાકને વિષે નિગેહની જેમ પંચેંદ્રિય જી ઠાંસીને ભર્યા છે. અને ૧ ગાથા ૫૮ ૫ Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહપ્રતિકમણ-વાદિસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૨૮૩ જેનાં દ્વિદલ જણાતાં હોય છતાં જે તે તેલ ધરાવતાં હોય તે તે અભય નથી. દ્વિદલનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે - जंमिह पीलिज्जत्ते, नेहो न होइ बिति तं विदलं । विदले विहु उप्पन्नं, नेहजुअं होइ नो विदलम् ॥१॥ અર્થ-જેને પીલવાથી તેલ ન નીકળે તે વિદલ કહેવાય છે જે બે દળ તરીકે ઉત્પન્ન થએલ હોય છતાં પણ જે તે તેલયુક્ત હોય તે તે વિદલ ગણાય નહિ. ૧ ૧૯ વૃન્તાકરરીંગણું, અતિ નિદ્રા લાવનાર અને કામોદ્દીપક ઇત્યાદિ દેષ પોષક હોવાથી અભક્ષ્ય છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે -( વિષ્ણ, રાધાને કહે છે.) હે પ્રિયે! જે મનુષ્ય રીંગણ, કાલિંગડા અને મૂળાનું ભક્ષણ કરે છે, તે માણસ અંતકાલે મારું સ્મરણ કરી નહિ શકે. ૧. ૨૦ અજાણ્યાં ફલકુલ –નહિ જાણવાથી નિષેધ કરેલાં ફળ-ફુલ વાપરવાથી વ્રતભંગને સંભવ છે, તેમાં પણ જે ઝેરી ફલ-ફુલ વપરાઈ ગયું હોય તે વંકચૂલ પલિપતિની સાથેના માણસની જેમ જીવિતને પણ નાશ થાય છે. માટે તે અભય છે. ૨૧ તુચ્છવ -મહુડાં, જાંબુ, ચણીયાબેર અને ઉપલક્ષણથી કેરડા, અરણિ, સરગ, મહુડે વિગેરેનાં તુચ્છ ગણતાં પુષ્પ તથા વષોંકાલમાં તાંદળજાની ભાજી વિગેરેનાં તરછ પત્રો વર્ષ છે. ૨૨ ચલિતરસજેને રસ પલટી ગયે હોય તે તથા કેહવાઈ ગયેલું અન્ન, વાસી-વિદલ અને પુરીઓ વિગેરે અનેક જંતુમય હોવાથી અભક્ષ્ય છે. ઉપલક્ષણથી રાંધેલ વાસી ચોખા, પાણીમાં કરેલ ફાડા લાપશી વિગેરે પકવાન્ન તેમજ બે દિવસ પછીનું દહીં વિગેરે પણ અભક્ષ્ય છેઃ શંકાવાસી, વિદલ વિગેરેમાં કેહવાઈ જવાને લીધે જીવની ઉત્પત્તિ ઘટે છે તેથી તેનું વર્જન તે બરાબર છે, પરંતુ બે દિવસ પછીનાં દહિંમાં જીવની ઉત્પત્તિ કેવી રીતે ઘટે? સમાધાનઃશાસ્ત્રના પ્રમાણથી ઘટે છે. શાસ્ત્રમાં કથન છે કે જે મગ, અડદ વિગેરે, કાચા દહિં–દૂધ કે છાશમાં પડે તે ત્રસ જીવેની ઉત્પત્તિ થાય છે. બે દિવસ ઉપરનાં દહિંમાં પણ ત્રસજીવની ઉત્પત્તિ કહી છે. # ૧ હારિભકીય દશવૈકાલિકવૃત્તિમાં પણ કહ્યું છે કે:- છાશ, ચેખાનું વણુ, દહિં અને કેઈપણ જાતનાં ખાટાં સુપ (કઢી-ઓસામણ વિગેરે)ને વિષે રસથી ઉત્પન્ન થએલા “પૂંઠના કરમીયાંની આકૃતિવાળા” અતિસૂક્ષમ છ થાય છે. સંભળાય છે કે ધનપાલપંડિતને પ્રતિબંધવા આવેલ તેના ભાઈ શેભન મુનિએ બે દિવસ પછીનાં દહીંમાં અલતાનાં પુંભડાથી ધનપાલને જો બતાવ્યા પણ હતા અને તેથી ધનપાલ પ્રતિબોધ પણ પામ્યું હતું. બ્રહ્માંડપુરાણમાં પણ-“કામફ્યુઅક્ષણાત હોવાન, : પ્રકારે” અભય ભક્ષણથી કંઠરોગ થાય છે, એમ કહ્યું છે. તથા શાંતાતપે કહેલ શાસ્ત્રમાં પણ “મામાદેવ, વારે જીયો દૃ' હૃદયમાં કૃમિઓ અભક્ષ્યનાં ભક્ષણથી જ થાય છે, એમ કહ્યું છે. इति द्वाविंशति अभक्ष्यस्वरूपम् . અનંતકાયના [ આર્યદેશપ્રસિદ્ધ ] બત્રીસ ભેદ. સર્વમંદની જાતિ અનંતકાય છે. તેમાં ૧-સુરણુકંદ (હરસ મટાડનાર કંવિશેષ.) સ્વ૧દેખાવમાં સારું પણ સ્વાદ ફરી ગયેલ હોય તે ચલિતરસ, ૨ રૂપ, રસ, મધમાં પ્રત્યક્ષ કરક જણાય તે કેવલું . Page #389 -------------------------------------------------------------------------- ________________ ર૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કંદ ૩-લીલી હળદર, ૪-આદુ, પ-લીલે કરે, ૬-શતાવરી, ૭-વિરાલી, ૮-કુંવાર (ગર્ભવાળાં અને પનાલનાં આકારનાં પત્રોવાળી વનસ્પતિ), ૯-ર, ૧૦-ગળ, ૧૧-લસણ, ૧૨-વંસકારેલી, ૧૩-ગાજર, ૧૪-લવણુક (વનસ્પતિ વિશેષ કે જે બાળવાથી સાજીખાર થાય છે.), ૧૫– ઢક (પશ્વિનીકંદ), ૧૬-ગિરિકણિકા (૧૯લીવિશેષ), ૧૭ કિશલય સર્વ કેમલ) પત્ર, ૧૮-ખુરસાણ, ૧૯-ગી, ૨૦- લીલીમોથ, ૨૧-લવણુ=અપરનામ છમ વૃક્ષની છાલ (બીજાં કઈ અંગ નહિ.) ૨૨-ખિલોડીકંદ, ર૩-અમૃતવલી (નમુળી), ૨૪-મૂળા (મહાભારત વિગેરેમાં પણ મૂળા વયે કહેલ છે, કહ્યું છે કે-લાણુ, ગાજર, ડુંગળી, મસ્થમાંસ અને મદિરા, એ એકેકથી અધિક પાપવાળાં છે અને તેથી પણ મૂળે અધિક પાપવાળો છે. I ૧ પુત્રનું માંસ ખાવું સારું પણું મૂળો ખાવે સારો નહિ મૂળાનાં ભક્ષણથી નરકમાં જાય છે અને ત્યાગથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ૨ ] ૨૫-ભૂમિડ (બિલાડીના ટોપ), ર૬-વિરૂદ્ધ (અંકુર ફુટેલ કઠોળ), ૨૭-તંકવાસ્તુળ (શાકવિશેષ), એ ઉગતાં પ્રારંભમાં અનંતકાય છે, પરંતુ બીજાં અનંતકાયની જેમ તે વાવવાથી ઉગતું નથી, ૨૮-સુરવાલ (ચાલુ વાલ નહિ), ૨૯-પત્થક (શાકવિશેષ), ૩૦-કમલ (કચૂકો નહિ બંધાએ૮ ) આ લી, ૩૧-આલ (બટાકા), ૩૨-પિંડાલ (કંદવિશેષ) આ બત્રીસ જ અનંતકાય નથી, પરંતુ એ સિવાય પણ જીવવિચારકહેલ “ગૂઢસિરસંઘvā સામંામાં જહું ' વિગેરે લક્ષણવાળી બીજી. પણ અનંતકા છે, અને તે સર્વ અભક્ષ્ય છે. કહ્યું છે કે – નરકનાં ચાર દ્વાર છે. તેમાં પ્રથમ રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બળ અથાણું અને ચોથું અનંતકાય છે. ૧ ” અનન્તકાય વિગેરે અભક્ષ્ય વસ્તુ અચિત્ત બનેલી હોય તે પણ તજી દેવી. પ્રશ્ન: આદુ વિગેરે વતુ બીજાએ સ્વયં અચિત્ત કરેલ હોય તો ખાવામાં શું દોષ? સમાધાન -પરિણામની નિ:શકતા અને લુપતાની વૃદ્ધિ વિગેરે દેષ છે, તેમજ પરંપરાએ પિતાની તેવી પ્રવૃત્તિ જોઈને બીજાઓને સચિત્ત અનંતકાય વાપરતા થઈ જવાના પ્રસંગની વૃદ્ધિ વિગેરે દે છે. કહ્યું છે કે એક જણે અકાર્ય કર્યું હોય તો તેની પાછળ તેનું આલંબન લઈ બીજો અકાર્ય કરે છે. ઘણી ઘણી શાતામાં પડવાથી પરંપરાએ સંયમ અને તપશ્ચર્યાદિ ધમકાનનો વિચ્છેદ થાય છે. ૧ ” કૃતિ દ્વારા નન્તાચવરામ આ બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય, સૂત્રની ગાથામાં માત્ર “ર” શબ્દથી જ સૂચવેલ છે. છતાં તેનું ઉપગપણું હોવાથી અહિં કંઈક વિસ્તારથી જણાવેલ છે. ( અહિં સુધી મૂલગાથામાંના મિ જ મંfમ જ' સુધીની વ્યાખ્યા કરી. હવે ). gષે જ ની વ્યાખ્યા કરે છે. તેમાં પુષ્પ અને “ઘ' શબ' પત્ર-મૂળ વિગેરે સમજવું તથા ફલને ભાવાર્થ, ઉપર તુચ્છફલના ભાવાર્થ માં જણાવેલ છે. આ મઘ, માંસ, પુષ્પ અને ફલ સુધીનાં અભક્ષ્યને વિષે “રાજવ્યવસાય વિગેરેમાં રાજાની પરવશતાને લીધે” ૧ ઉ૫, શ્રી ધર્મ વિ. મહારાજે પોતાના અનુવાદમાં અહિં કરેલ ત્રણ પંક્તિ નો ફટનેટ તદ્દન શાસ્ત્રવિાહ છે. તેઓએ અહિં લખેલ છે કે-“ આ નિદા ગહ મુખ્યત્વે અભક્ષ્ય વરતુઓના ભક્ષણ અંગે નથી, Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસ્ત્રની આ ટીકાનો સરલ અનુવાદ ૨૮૫ જે કાંઈ લેવડદેવડ વિગેરે કરવામાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હું નિદા કરું છું: ( રાજયનું કામકાજ એ રીતે શ્રાવકહૈયાને પણ તેવાં દૂષિતકાર્યોમાં અને વતને અતિચરિત કરે તેવી સ્થિતિમાં મૂકે છે!) તેથી કરીને જ તથા પ્રકારે ધર્મોપાર્જન થવા નહિં દેનાર એ રાજાને વ્યવસાય નરકને હેતુ છે. કહ્યું છે કે:- રાજાના વ્યવસાય રૂપ પાપ કરતાં જેઓએ સુકૃતને સ્વીકાર કરેલ નથી તેઓને ધૂળધોયા કરતાં પણ મૂઢતર માનીએ છીએ. પરંતુ વ્યાપારને અંગે છે કારણ કે અભક્ષ્ય તો વર્જનીય હોવાથી તેને અતિચાર નથી, પરંતુ જ્યનાં પ્રમાણ ઉલ્લંધનને અતિચાર છે. અથવા ભૂતકાળમાં કરેલ અભક્ષ્યભક્ષણની પણ નિંદા છે.” ઉપા. શ્રીની આ વાત શાસ્ત્રના ગતિ બંધની ભારે ભાર ખામી દર્શક છે, એમ દુઃખપૂર્વક કહેવું પડે છે. શ્રી વંદિgસૂત્રની દરેક ગાથાઓ શ્રાવકને દિવસમાં પ્રમાદના યોગે વ્રતોને વિષે જે કાઈ અતિચારો લાગ્યા હોય તે અતિચારોની સંખ્યા જણાવવાપૂર્વક સમજ આપીને' નિંદા અને ગરૂપે પ્રતિક્રમણ કરવા માટે છે વંદિત્તસૂત્રની આ “મMમિ મંવંતિ મ” નાથા, સાતમાં ભોગપભોગ વિરમણવ્રતને આશ્રીને આહારના ઉપલક્ષણરૂપે જણાવી છે. આ ગાથામાં દર્શાવેલ ભેગોપભેગને લાયક પદાર્થોને આશ્રીને તો એ પછીની “વત્તે ife.” ગાથાવડે તે વ્રતના પાંચ અતિચાર જણવાય છે. તત્ત્વદૃષ્ટિએ તે શ્રાવકને અનાજને સચિત્ત કણું પણ અમઢ્ય ગણાય છે. જીવ ધારણ કરતી કોઈ પણ કાય, શ્રાવકને ભક્ષ્ય હોઈ શકે જ નહિ; છતાં કણ-વનપતિ વગેરે જે કઈ વસ્તુઓ વિના ગૃહસ્થને નિર્વાહ જ અશકય છે તે વસ્તુઓને શાસ્ત્રકારો શ્રાવકને નિષેધ કરતા નથી. પરંતુ તેટલા માત્રથી તે કણ વિગેરે વસ્તુ ભક્ષ્ય ઠરી જતી નથી અભક્ષ્ય ગણાતી બધી જ સચિત વસ્તુમાં પણ શાસ્ત્રકારે આ ગાળામાં જે મઘ અને માંસને પ્રથમ સ્થાન આપેલ છે, તે તે દરેક અભયોમાં તે અભ તે અત્યંત અનર્થના હેતુ તરીકે ઓળખાવીને તે અમને તો સદંતર ત્યાગ જ કરી દેવાનું જણાવા માટે છે અને તે વાત ખુદ ટીકાકારે પણ આ ગાથાની ટીકામાં જણાવેલ છે. “શ્રાવકને તો મધ અને માંસ સર્વથા વજર્ય જ હોય પછી અહિં તે દુષ્ટ પદાર્થોને શાસ્ત્રકાર ભોગ્યમાં ગણાવે જ કેમ?' તેવી શંકા લાવવી તે પણ અજ્ઞાનમૂલક છે. કારણ કે-મધ અને માંસ જેવી નિંઘતર વસ્તુઓ શ્રાવકને માટે તે સદા વજનીય છે જ, પરંતુ તીર્થપતિ પ્રથમ તીર્થ સ્થાપે છે-એટલે કે–ચતુર્વિધ સંઘની પ્રથમ સ્થાપના કરે છે ત્યારે શ્રાવક ન હોય તેને શ્રા ક બનાવેલા હોય છે. તેવા જીવોમાં કેટલાક પ્રથમથી માંસાહારી હોય અને શ્રાવક બન્યા બાદ તેને એકદમ છેડી શકવા શક્તિમાન ન હોય, તે તેઓ તેને પણ પ્રમાણે રાખે એ ભવિત છે. અને તેથી તેવા શ્રાવકને મઘ માંસાદિના કરેલ પ્રમાણમાં પ્રમાદષે અતિચારને પણ સંભવ ગણાયઃ આ વિષે આ જ ગ્રંથમાં આગળ મૂળ મૂળ ગાથાઓના અર્થો જણાવ્યા છે ત્યાં પેજ ૩૭ ઉપરના આ ૨૦ મી ગાથાના અવતરણમાં કરવામાં આવેલ સ્પષ્ટ ખુલાસે જવાથી વધુ સ્વરૂપ સ્પષ્ટતયા ખ્યાલમાં આવશે કે-ઉપા. શ્રીની આ ટોટ, ઉલટો–અસંબદ્ધ અને અંતર શાસ્ત્રવિરૂદ્ધ અર્થકારક છે. અને તેથી તે પુટનાટન સ્થાને- “આ અભોની નિંદા મુખ્યત્વે તેના વ્યાપારને અંગે નથી, પરંતુ (રાજકારભારમાં વર્તતા શ્રાવકે રાજાના પરવશપણા વિગેરે કારણે) તે તે વસ્તુઓનાં ભક્ષણ અંગેના કરેલ પરિહાર કે પ્રમાણુનું ઉલ્લંધન થવા પામ્યું હોય તેને અંગે છે. શ્રાવકકુળને માટે સદા અને સર્વથા વર્જનીય એવાં આ અભયોને પણ જેઓ વર્જી શક્યા ન હોય તેને માટે પણ આ અભક્ષ્યનાં પ્રમાણ ઉલ્લંધનને અતિયાર છે. નહિં કે ભક્ષ્યનાં પ્રમાણું ઉલ્લંઘનને અતિચાર છે. અને તેથી તે ભૂતકાળમાં કરેલ અભક્ષ્ય ભક્ષણની નિંદા તરીકે પણ નથી. આ વાત વર્તમાનમાં તેવાં અભક્ષ્યાન કરેલ પરિહાર કે પ્રમાણુનાં પ્રમાદદોષ થવા પામેલ ઉલ્લંધનને , Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ i૧ા રાજ્યાધિકારી થવાથી ત્રણ માસે અને દેવને પૂજારી થવાથી ત્રણ દિવસે નરક જવાય છે આમ છતાં જે જલદિ નરકે જવાની ઈચ્છા હોય તો એક દિવસ માટે પુરહિત બનવું. ૨ આ હમણા જણાવ્યા તે મઘ વિગેરે વસ્તુઓ વડે અંતર (ઉદરમાં નાખવારૂપ) ભેગ જણાવ્યું, હવે બાહ્યા ભેગની વસ્તુઓ જણાવે છે કે-ધમણે ” એટલે કે–સુગંધી: જેવાં કે-કસ્તુરી, કપૂર, અગુરૂ, ધૂપ વિગેરે; અને પુષ્પમાળા વિગેરે માલ્ય: ઉપલક્ષણથી વસ્ત્ર, આભૂષણ વિગેરે સમસ્ત ગદ્રવ્ય જાણવાં. આ ગંધ, માલ્ય અને સર્વગ્ય દ્રવ્યોના ભેગ અને ઉપભેગને વિષે પહેલાં કહી ગયા તે પ્રમાણે જે પ્રમાણ કર્યું હોય તે પ્રમાણુનું આ બીજા ગુણવ્રતને વિષે અજાણપણા વિગેરેથી જે કાંઈ ઉલંઘન થવા પામ્યું હોય તેની હું આ પછીની એકવીસમી ગાથામાં જણાવાય છે તે પાંચ અતિચારેના ઉપલક્ષણપણે નિંદા કરૂં છું. જાથા ૨૬ મીનું અવતરણ–ચાલુ બીજા ગુણવ્રતમાં વીસ અતિચારો છે, તેમાં પહેલાં આ એકવીસમી ગાથાદ્વારા ભાગ્યવતુઓને આશ્રયી તેના પાંચ અતિચારો અને તે અતિચારોનું પ્રતિક્રમણ દશોવાય છે. ॥ ७ मा भोगोपभोगपरिमाणवतना भोगसंबंधी ५ अतिचार ॥ सच्चित्ते पडिबके, अप्पोलि दुप्पोलिए अ आहारे ॥ तुच्छोसहिभक्खणया, पडिक्कमे देसि सव्वं ॥२९॥ થાર્થ-૧ સચિત્ત આહાર, ૨ સચિત્તપ્રતિબદ્ધ આહાર, ૩ અપકવ આહાર, ૪ દુષ્પકવ આહાર અને ૫ તરછૌષધિભક્ષણ એ પાંચ અતિચાર કે તેમાંના જે કોઈ અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વ અતિચારોને હું પ્રતિક્રમું છું. / ૧ લીધે લાગેલ અતિયાની નિંદા માટે છે.” એ પ્રમાણે સુધારીને સમજવું રહે છે. પ્રભુ તીર્થ સ્થાપે તે જ દિવસે પ્રતિકમણ તે તેવા (મધ-માસને સર્વથા નહિ ત્યાગી શકેલા) શ્રાવકને ૫શું કરવું જ પડેઅને તેથી જ આ પ્રતિક્રમણુસૂત્રમાં શ્રાવકને સર્વથા અભક્ષ્ય એવા મધ અને માંસ શબ્દો પણ તેવા શ્રાવકેને અતિચાર આવવા સારૂ ગણુધરદેએ ગુંથવા આવશ્યક બને તે સહજ છે. તેવા નવા શ્રાવકને પણ પ્રતિક્રમણ કરતાં દરરોજ તે અભ ભયંકર હોવાની યાદી રહે, “એવાં ભયંકર અભયે હું આપું છું!' એમ ખેદ ચાલુ જ રાટ અને અને તેઓ પણ તેવા અભને જલદી છોડી દેઃ એ વિગેરે લાભે, (આવશ્યક તરીકેનાં આ રોજને માટેનાં આવશ્યક પ્રતિક્રમણમાં તે શબ્દો હોય ત્યારેજ) તેવા શ્રાવકેને સહેજે થવા પામે. ૧ ઉપા. મહારાજે અહિ ‘મારાથને અર્થ મઠાધિપત્ય” કર્યો ! અને તેનો અર્થ વળી કાઉંસમાં “ગપતિપણું’ કર્યો તે ભારી અજ્ઞાનમૂલક છે. ૨ અહિં ટીક કાર પણ એ મદ્ય અને માંસ વિગેરે અભયની વાતને આંતરભાગ તરીકે જણાવે છે, જે નીય અભી તરીકે જણાવતા નથી : છતાં એ વાત પોતાની માન્યતાથી વિપરીત જતી હોવાથી ઉ૫૦ શ્રી ધર્મ વિ. મહારાજે પોતાના અનુવાદમાં એ શાસ્ત્રકારની ૫ક્તિનો પણ અનુવાદ જતે કર્યો છે ! આ કેવી શાસ્ત્રપ્રિયતા ? * સચિત્તવરતુઓના પ્રમાણતિક્રમ માટેના પાંચ અતિચારોને ઉપલક્ષણથી હવે પછીની ૨૧ મી ગાથાની અંતર્ગત સમજવા કારણકે-૧ મી ગાથા તે અચિત આહાર સંબંધી જ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ ર૮૭ કૃત્તિનો ભાવાર્થ-જેણે સચિત્તનો સર્વથા ત્યાગ કર્યો હોય અથવા સચિત્ત વસ્તુઓનું પ્રમાણુ નિયત કર્યું હોય તેણે અનાગાદિ કારણથી સચિત્તવસ્તુને અથવા અધિક સચિત્ત ને ઉપભોગ કર્યો હોય તે તેને ૨ નિત્તા તિવાર લાગે છે. ૨ જિજ્ઞાતિ દ્ધ તિરાડ-એ પ્રમાણે વૃક્ષથી લીધેલ ગુંદર તત્કાલ (બે ઘડી થવા દીધા પહેલાં ) ભક્ષણ કરે, અથવા રાયણુ વિગેરે પાકાં ફલનો ગર્ભ અચિત છે અને અંદરના બીજ સચિત્ત છે માટે બીજ તજીને માત્ર ગર્ભ વાપરું, એવી બુદ્ધિથી તે તે ફલને ગર્ભ વાપરવાથી આ બીજો અતિચાર લાગે છે. ૩ સાવૌપશ્ચાદ્દા:-અગ્નિથી સંસ્કાર નહિ પામેલ કણક વિગેરે લેટ, અચિત્તની બુદ્ધિથી વાપરે તેને આ ત્રીજે અતિચાર લાગે છે. રાંદા-લેટ કેટલે કાળ સચિત્તથી મિશ્ર ગણાય? સમાધાન:-ચાળેલે લોટ બે ઘડી બાદ અચિત્ત ગણાય અને નહિ ચાળેલો લોટ તો તેમાં રહેલાં ધાન્યનાં નખીયાં વિગેરે સચિત્ત હેને સંભવ હોવાથી મિશ્ર ગણાય. મિશ્રપણાના કાલ માટે કહ્યું છે કે-પળ વિ મીલો સુ ? પણ માળ .ારા અર્થ-નહિ ચાળેલ લેટ શ્રાવણું અને ભાદ્રપદમાં ૫ દિવસ સુધી મિશ્ર છે, આ કાર્તિકમાં ૪ દિવસ, માગશર પિષમાં ૩ દિવસ, મહા ફાગણમાં ૫ પ્રહર, ચિત્ર વૈશાખમાં ૪ પ્રહર અને જેઠ અષાડમાં ૩ પ્રહર મિશ્ર છે. ૧–રા તથા સચિત્ત તલથી મિશ્રિત તેમજ સચિત્ત જવ-ધાણાથી મિશ્રિત વિગેરે સચિત્તમિશ્રિત આહાર કહેવાય અને તેને પણ અતિચાર આ ત્રીજા અતિચારમાં અંતર્ગત જાણુ. ક ટુકgવાહા-અર્ધ ભુંજાયેલા પક ચણા, ચેખા, જવ, ઘઉં, જાડામાંડા અને અર્ધપાકેલ ફળ વિગેરેનું અચિત્તની બુદ્ધિએ ભક્ષણ કરવું તે આ ચે અતિચાર છે. કે-જેનાં ભક્ષણથી આ લેકમાં પણ અજીર્ણ વિગેરે રોગ થાય છે અને તે તે પદાર્થો જેટલા અંશે સચિત્ત હોય તેટલા અંશે પરલોક પણ બગડે છે. છે તુચ્છૌષધમક્ષ:- તથા પ્રકારે તૃપ્તિ થતી નહિ હોવાથી તુચ્છ=અસાર ઔષધિઓ જેવી કે-મગ, ચોળા, વિગેરેની કેમળ શીંગે. તેનું ભક્ષણ કરવાથી આ પાંચમે અતિચાર લાગે છે. પ્રશ્ન-જે તુ છૌષધિઓ સચિત્ત છે તે તેનાં ભક્ષણને અંગે અતિચાર પહેલા અતિચારમાં આવી જાય છે, અને જે અચિત્ત જણાવતા હો તે તેને અતિચાર શી રીતે ? ઉત્તર-કહેવું ઠીક છે, પરંતુ જેણે અત્યંત પાપભીરપણે સચિત્તને ત્યાગ કર્યો છે તેને તે આવી કમલ ૧-પૂ. ઉપા એ પોતાના અનુવાદમાં આ અતિચારને ભંગાભંગરૂપ અતિચાર જણાવેલ છે તે અસં. ગત છે. ર–મિથસ્થર કI –અહિં પિકને બદલે પહુઆ અર્થ કર્યો અને તે “ પહુંઆ ને સચિત્ત કથા તે ભારી અસમજ છે. કારણકે ચોખાના પહુઅ બને છેઃ ચેખા જ અચિત્ત છે તો તેના પહું'આ સચિત્ત ક્યાંથી હોય? ૪- હિં તુરછૌષધિને તેઓએ અચિતાહારીને અતિચાર તરીકે સ્વમતિએ જ કહેલ છે. શાસ્ત્રકાર અહિં તે જે અચિતાહારીને અતિચાર તરીકે કહેતા હોત તો તે પછી તુરત જ “સચિત્ત તુચ્છૌષધિઓને અતિચારરૂપ કહે છે કે અચિત્તને ? ” એ પ્રમાણે પ્રશ્ન ઉઠેલ છે તે ઉઠે જ કેમ એટલે પણ ઉપગ અપાએલ નથી તે ખેદજનક છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ર૮૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ શીંગે, જિલૅન્દ્રિયની લોલુપતા માત્રની જ ગરજ સારતી હોવાથી તે અચિત્ત થએલ હોય તો પણ ખાવા ગ્ય નથી. કારણકે-તે ખાવાથી ખાસ કઈ તૃપ્તિ તો થતી નથી અને (શેકવાસુકવવા વિગેરેમાં) વિરાધના મેટી છે. માટે જ પહેલાં બાવીસ અભક્ષ્ય જણાવ્યા છે તેમાં ત૭ફલ' શબ્દવડે આવી શીંગે પણ અભક્ષ્ય તરીકે વર્ણવી છે. તેથી આવી શીંગનું ભક્ષણ કરવામાં તત્ત્વથી આ સાતમા વતની (એ અભક્ષ્યને પણ ખાવાની લુપતાથી અચિત્ત બનાવવા સારૂ શેકવી-સુકવવી વિગેરે પાપ કરવાં પડે તેથી.) વિરાધનારૂપ પાંચમો અતિચાર છે. (નહિં કે-અતિચરિત કરવા રૂપ જ અતિચાર છે.) આ પાંચે ય અતિચારે અહિં સચિત્તના પરિવારને આશ્રયીને વર્ણવ્યા છે એ પ્રમાણે પ્રથમ વીસમી ગાથામાં ઉપલક્ષણથી જણાવેલ રાત્રિભોજન, મદિરા, માંસ, બાવીસ અભક્ષ્ય અને બત્રીસ અનંતકાય વિગેરેને કરેલ ત્યાગ તેમજ અચિત્ત આહાર અને વસ્ત્રાદિનાં નિયત કરેલ પ્રમાણને આશ્રયીને પણ અનામેગાદિથી જે જે અતિચારો લાગવા સંભવિત છે તે પિતે વિચારી લેવા. એ પ્રમાણે આ ગોપભેગમાં ભાગ્ય પરિગ્ય વસ્તુઓને આશ્રયી દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે ૨૨ દૃત્તિ ૫ મોnતઃ તિવાર તે સાતમા વ્રતમાં કર્મસંબંધી બીજા ૧૫ અતિચાર. જાથા ૨૨-૨૩ નું અવતરણ:-પૂર્વોક્ત ભેગ પરિભેગની વસ્તુઓ મેળવવા સારૂ બહુ સાવદ્ય ગણાતા અંગારકર્મ આદિ જે પંદર કર્માદાને છે તે તીવકર્મબંધના કારણભૂત અતિચાર હોવાથી શ્રાવકને વર્યું છે. એવા તે પંદર કર્માદાનેને વિષે અનાગ આદિથી જે કાંઈ અતિચરિત કર્યું હોય તેનાં પ્રતિક્રમણ માટે આ ર૨-૨૩ મી ગાથા દર્શાવાય છે. इंगाली वणसाडी भांडी फोडी सुवजए कम्मं॥ वाणिजं चेव य दंतं, लक्खरसकेसविसविसयं ॥२२॥ एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दवदाणं ॥ सरदहतलायसोसं, असईपोसं च वजिज्जा ॥२३॥ - ૧ આ તુૌષધી પ્રકરણને અનુવાદ ઉપાધ્યાયશ્રીએ અહિં સુધી તે એ રીતે વિપરીત કર્યો, પરંતુ તે અનુવાદને શાસ્ત્રકારની તે પછીની “ અત gવ થી લઈને “gવત્રતવિરાધનાવાડતિવાર' સુધીની પંક્તિ બાધક જવાથી તે ૧ પંક્તિને અનુવાદ જ [ જે કે–તે પછીની પણ બે પંક્તિનો અનુવાદ તછ દીધા છે. છતાં તેને ભાવ, તે પ્રકરણનાં વિવરણમાં સમાવિષ્ટ હોવાથી તે બીના અસ્પસ્ય ધારી છે. ] તજી દીધો અને તેના સ્થાને માટે તે અચિત્તાહાર પણ અતિચાર છે ” એ પ્રમાણેનું વાક્ય કપોલકલ્પિત યોજી દીધું છે, તે નિર્ભયસાહસ ગણાયઃ કારણ કે-શાસ્ત્રકાર મહારાજા તે પંક્તિથી જેને ખુલ્લી રીતે જ વ્રતની વિરાધના રૂપ અતિચાર જણાવે છે, તેને શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ ખુલ્લી રીતે જ વ્રતમાં અતિક્રમાદિ ચાલુ અતિચાર તરીકે લેખાવે છે ! Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૨૦૯ ગાથાર્થ:-અંગારકમ, વનકર, શકટકર્મ, ભાટકક ૪, અને સ્ફોટકપ કમ એ પાંચ કર્મ તથા દંતવાણિય†, લાક્ષાવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, અને વિષવાણિય૧°, એ પાંચ વિષયના વ્યાપારઃ તથા યંત્રપીલનકમ ૧૧, નિર્લો છનકમ ૧૨, દવદાન૧૩, સરોવ૨-૧૪ દ્રહતલાવનું શોષણ અને ૧૫અસતી પોષણુ એ પાંચ સામાન્યકર્મ; મળીને ૧૫ કર્માદાન વજ્ર વાં: ૬૨-૨૩॥ વૃત્તિનો માવાર્થ:-કાષ્ટ ખાળીને નવા કેાલસા કરવા તથા ભઠ્ઠીઓ કરવી, ઇંટના નિભાડા પકાવવા, લુહારી ધંધા કરવા, સાનીને ધંધા કરવા વિગેરે જે ધધાએ અગ્નિને આધારે કરવામાં આવે તે ? કારમે, તેવા ધંધાથી જીવવું તે અંગારજીવિકા કહેવાય: એ પ્રમાણે આગળ પણુ વિચારવું. સ્ વર્મ-કાપેલ કે નહિ કાપેલ વનના ઈજારા રાખી તેનાં પાંદડાં, ફ્લ ફુલ, કંદમૂલ, તૃણુ, કાષ્ઠ વેચવાં, તે વાડી ખાગ બગીચારૂપ વનકમ કહેવાય રૂ રાજ્યમગાડાં અને તેનાં અવયવા ઘડવા-ખેડવા-વેચવાં વિગેરે શાકટિક કમ કહેવાય, ૪ માટમગાડાં, અળદ ઉંટ, પાડા, ખર, ખચ્ચર, અશ્વ વિગેરે રાખી તેનાથી ભાડું લઈ તે ભાર વહેડાવા તે ભાટક કર્મ કહેવાય ભેટમેં-ધંધાથૅ યા, ચણા, ઘઉં, કરડી વિગેરેનાં અનુક્રમે સાથા, દાલ, લેટ અને તાંદુલ કરવા વિગેરે તથા ખાણુ, સરાવૈર, કુત્રા, તલાવ, વિગેરે બનાવવા, ભૂમિ ખેાદવી, ખેતી માટે હળ ખેડવાં, પત્થરો તેાડવા- ઘડવા વિગેરે સ્ફોટક કર્મ કહેવાય. [ચોગશાસ્ત્રમાં તા અનાજ દળવાં વિગેરે વ્યાપારને વનકમકહેલ છે. ] ।।ાંત વ દાવાનાંન ।। હવે ઉત્તર ગાથાથીમાવીશમી ગાથાથી પાંચ પ્રકારે વ્યાપાર જણાવે છે: ૬ દ્વૈતવાાનથ:-ઉત્પત્તિ સ્થાને હાથીના દાંત, ઘુવડ વિગેરેના નખ, હંસ વિગેરે પ ંખીઆનાં પીંછાં, વાઘ-મૃગ વિગેરેનાં ચામડાં, ચમરી ગાયના વાળ, શીંગ, શંખ, છીપ, કાડા, કસ્તુરી, ગારાચ ંદન, ( અથવા આંબર કે આઠ દિવસના ગર્દભના મળ) વિગેરે ત્રસજીવોનાં અગા વ્યાપાર અર્થે લેવાં તે ન્રુતાણિજ્ય ૭ હાક્ષાવળિય:-લાખ, ધાવડી, ગળી, મણુસીલ, હરતાલ, રેગાન, કૈલાલમાટી, પડોપાંદડી, ટંકણુખાર, સાબુ, ખાસ વિગેરે વિગેરે વસ્તુના વ્યાપાર. ૮ રસવિચ:-મધ, મદિરા, માંસ, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, વિગેરે પ્રવાહી વસ્તુઓના વ્યાપાર. ૬ ઠેરાવળિય:-દાસદાસીઓ વિગેરે મનુષ્યા તથા ગાય, અશ્વ વિગેરે પશુઓ વેચવાના વ્યાપાર. ૧૦ વિષવાળિય:-સામલ, મીણુ, મારથુથુ વિગેરે તથા શસ્ત્રો, કાશ, કાદાળા વિગેરે તેમજ લેઢાનાં હલ વિગેરેના વ્યાપાર. ॥ રૂતિ ધ વાળિયાનિ આ પાંચ પ્રકારના વ્યાપાર અને પ્રથમ જણાવ્યુ તે પાંચ પ્રકારનુ કમ સુશ્રાવકને વર્ષનીય છે. ?? યંત્રવાહનમઃ-શિલા, ઉખલ, મુશલ, ‘ઘંટી, રેંટ, ટાંકણાં વિગેરેના વ્યાપાર તથા યંત્રદ્વારા તેલ, શેરડી, સરસવ, એરડી, અલસી વિગેરેને પીસવા-દળવા અને તેલ કાઢવાના વ્યાપાર અથવા જળયંત્ર ચલાવવાં વિગેરે; [ચેગશાસ્ત્રમાં તે ઘટી વિગેરે યંત્રાથી ચલાવાતા વેપારને વિષવાણિજય ગણાવેલ છે.] ૨૨ નિજ઼ૉન્જીનર્મ:-ગાય વિગેરેનાં 'કાન, કખલ (ગળે લટ કતી ઝાલર), શીંગ, પૂછ છેદમાં, નાક વીંધવાં, તેને આંકવા, નપુસક કરવાં વગેરે તેમજ ૧ (લયાવે: × | ૨ રાતિ × ૫ ૩ સુવરીક્ષા × ૪ ધટી આદિયી અનાજ ભરવાં તે સ્ફાક્રમ । અને પીસવાં તે યંત્રપીલનકમ'માં ગણુાય છે. । × ૫ શૈવાહિÑ × । હું વ૪ × | Page #395 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતૃસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ઉંટની પીઠ ગાળવી ઈત્યાદિ. ૨૩ વવા-વન કે ઝાડી બાળે સતે વનવાસી ભિલલ વિગેરે લેકે બિચારા સુખે હરીફરી શકે અથવા વનમાં ઉભેલું જુનું ઘાસ બાળી નાખે સતે નવાં તૃણાંકુર ફુટે, જેથી ગાયે વિગેરે સુખે ચરે અથવા ક્ષેત્રમાં અમિ મૂકવાથી ધાન્યસંપત્તિની વૃદ્ધિ થાયઃ વિગેરે પ્રકારે પુણ્યબુદ્ધિથી કે કુતુહલથી વનમાં અગ્નિ સળગાવે તે. મરતી વખતે ભિલ્લ વિગેરે એમ કહેતા હોવાનું સંભળાય પણ છે કે મારાં પુણ્ય અર્થે તમારે અમુક અમુક પ્રમાણમાં દવ દે.” કેવી ઘોર અજ્ઞાનતા?] ૨૪ વરરાજોષ:સરોવર દ્રહ અને તળાવ વિગેરે જળાશ ધરાવતી જમીનમાં અનાજ (ઘણું ઉત્પન્ન કરવા ) વાવવા માટે તે તે જલાશયોમાંથી નીક ખેદી કાઢીને તેમાંનાં જલનું શોષણ કરે–તેમાંથી જલ બહાર કાઢી નાખે છે. [ અહિં “નહિ ખોદેલું તે સરોવર અને ખેદેલું તે તળાવ” એમ એ બંનેને ભેદ છે. ] ૨૧ કપોષT -ધન કમાવવાને અર્થે દુરાચારી દાસીઓ અને નપુંસકોનું પોષણ કરે છે તેમજ પિપટ, મેના, મોર, બિલાડા, વાંદરા, કુકડા, કુતરા અને ભુંડ વિગેરેનું પોષણ કરવું તે સર્વ અસતીષણ છે જ કેટલાક દાસીઓને પિષે છે તેમજ તેનાં ભાડાં પણ લે છે; ગૌડ દેશમાં તે રીવાજ છે, તે રૂતિ વ સામાન્ય મળે છે. આ પંદર કમદાને બહુ દષમય હોવાથી અનાચરણીય છે. તેમાં વ્યકિતગત દોષ આ પ્રમાણે – ૧ અંગાર કમને વિષે-અગ્નિ સર્વ દિશામાં છએ નિકાયના જીવોના નાશરૂપ શસ્ત્ર છે. (અને તેથી જ પંદર કર્માદાનમાં તેને પ્રથમ લીધેલ છે.) ૨ વનકર્મને વિષેવનસ્પતિ અને તેને આશ્રિત રાજીવોને નાશ થાય છે. ૩ શકટ અને ૪ ભાટક કર્મ - એ બે કમેને વિષે ભાર વહન કરનારા વૃષભાદિને ત્રાસ અને માર્ગના છ કાયના જીને વિનાશ થાય છે. ૫ ટક કર્મને વિષે -કણ ભરડવા વિગેરેમાં વનસ્પતિકાયના અને જમીન ખેદવી વિગેરેમાં પૃથ્વીકાયના તથા તેને આશ્રિત ત્રસજીવોના વિનાશરૂપ મહાવિરાધના છે. ૬ દાંતના વ્યાપારમાં ઉપત્તિસ્થાને હાથી દાંત ચમરી ગાયના વાળ વિગેરે વસ પ્રાણીઓના વ્યાપારમાં ગ્રાહકોને જોઈને ભિલ લોકે વિગેરે હાથી, ચમરી ગાય વિગેરેના વધમાં તુર્તજ પ્રવર્તે (તેથી મહાહિંસાનું નિમિત્ત પણ બની જવાય.) ૭ લાખના વ્યાપારમાં-લાખ બહુ ત્રસજીવોમય લેવાથી અને તેને રસ રૂધિરને ભ્રમ કરાવતો હોવાથી, તેમજ ધાવડીની છાલ અને પુ (મદ્યાંગ હેવાથી)માંથી મદિર બનતી હોવાથી તથા તે રસમાં કૃમિ થતા હોવાથી તેમજ ગળી પણ અનેક જંતુના ઘાતથી બનતી હોવાથી, મણસીલ, હરીઆળ અને રેગાનમાં ઉડીને પડતા ત્રસજીને વિનાશ હોવાથી, લાલ માટીમાં પૃથ્વીકાયના જાને નાશ થતો હોવાથી, પડે પાંદડી ત્રસજીવાકુલ હેવાથી, ટંકણખાર– સાબુખારે વિગેરે બહારના ઉડતા બહુજીના વિનાશને હેતુ હોવાથી મહાન દેષરૂપ જ છે. ૧ ઉપાશ્રીએ અનુવાદમાં અહિં રમતગમત માટે, ઉંદરાદિના નાશને માટે એ વિગેરે હતુઓ જણાવ્યા છે તે અજ્ઞાનમક છે. ૨ અહિં'. ઉપાશ્રીએ અનુવાદમાં કેટલાક આચાર્યો દાસી ઓના પિષણને જ અસતી પિષણ કહે છે? એમ અર્થ કરેલ છે તે શાસ્ત્રીની “વન દિ તારી વાત ' પંક્તિ જોતાં ખુલે શાસ્ત્ર વિરહ છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની દસ ટીકાના સરલ અનુવાદ ૨૯૧ આ લાક્ષાદિનુ દોષપણુ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે:-‘ માંસ, લાખ અને લવણુના વ્યાપારથી બ્રાહ્મણ જવૃદ્ધિ પતિત થાય છે અને દુધના વ્યાપારથી ત્રણ દિવસમાં શુદ્ધ બની જાય છે. ૮ રસના વ્યાપારમાં:-મધ વગેરે રસ ઘણા જંતુના વિનાશથી ઉત્પન્ન થાય છે. તેમજ તેમાં અનેક સમૂમિ જંતુએ થાય છે તે વગેરે દોષ છે. દુધ વિગેરે રસમાં ઉડતા ત્રસજીવાની વિરાધનાના દોષ છે; એ દિવસ પછીનાં દહીંમાં પ્રથમ કહી ગયા તેમ સમૃથ્વિ મ જંતુએ પણ ઉપજે છે. ૯ કેશના વ્યાપારમાં:-દ્વિપદ, ચતુષ્પદ જીવાની નિત્ય પરવશતા, તેને તાડવાં આંધવાં ભૂખ્યાં- તરસ્યાં રાખવાં વગેરે દોષ છે. ૧૦ વિષના વ્યાપારમાં– શીંગડીયેા, વછનાગ વિગેરે તેમજ હરીયાલ, સેામલખાર વિગેરેના ઝેરનુ` તેમજ શસ્રાદિનુ જીવહિંસાપણું પ્રત્યક્ષ છે. જાય જ છે કે-પલાળેલ હરીયાલમાં માખીએ વિગેરે શીઘ્ર મરી જાય છે, વળી સેામલખાર વિગેરેથી ખાલકે પણ મૃત્યુ પામે છે! અન્ય શાસ્ત્રકારો પણ તેવા વિષાદિન નિષેધ કરે છે કે- કન્યાના, રસના અને વિષના વ્યાપાર કરતાર મનુષ્યને નરકગામી જાણવા.’ ૧૧ યપીલનકઃ-તેમાં અનેક ત્રસવાના પણ વધુ થાય છે. તેથી જ કહ્યું છે કે:-‘ ખાંડણી, ઘંટી ચૂલે પાણીયારૂં અને સાવરણી એ પાંચ કસાઈખાના છે: કે—જે વહન કરનાર ગૃહસ્થને પાપથી બાંધે છે. ' ઘાણી વિગેરે ય ંત્રાને મહાપાપના હેતુ તરીકે લૌકિકા પણ વણુ વતાં કહે છે કે:- દસ કસાઈખાના સરખા એક ઘાંચી, દસ ઘાંચી સરખા એક કલાલ, દસ કલાલ સરખી એક વેશ્ય અને દસ વેશ્યા સરખા એક રાજા પાતકી છે. ’ ૧૨ નિૉ છનકને વિષે:-ગાય, અશ્વ, ઉંટ વિગેરે પંચેન્દ્રિય પ્રાણીઓને કદના થાય છે. ૧૩ દવદાનને વિષે:–અનેક પ્રકારના જીવાની કાટી ( વિભાગ )ના વધ થાય છે. ૧૪ સરાવરાદિનાં શાષણમાં:-જલના તથા તેમાં રહેતા અનેક પ્રકારના મત્સ્યાના અને તેમાંથી વહેતા મૂકેલા પાણીથી માગમાં ડુબતા છએ જીનિકાયના જીવાના વિનાશ થાય છે. ૧૫ અસતી પાષણમાં:-દાસી વિગેરે વડે કરાતા દુષ્કૃત્યાથી પાપની વૃદ્ધિ થાય છે. ॥ તિ ૧ વાંગિ ॥ ચાલુ ગાથા ૨૩ ના પ્રથમના ‘તું વુ' એ એ શબ્દો ગાથાને છેડે યાજવા તેમ કરતાં i' એટલે ‘ પૂર્વોક્ત પંદર ખરકોની જેમ ' નિયપણું સૂચક કોટવાલ, જેલર અને ઉદ્યાનપાલકપણું વિગેરે ખરક, પશુ સુ’નિશ્ચયે વવાં. અહિં ફરીથી વનક્રિયા જણાવવાનુ કારણુ તે કાંદાનને આદરપૂર્વ ક વ વાનુ જણાવવા અર્થે છે. એ વનીય ખરકર્માને વિષે અનાભાગાદિથી જે કાંઇ ઉલ્લંઘન થયું હોય તેને પ્રતિક્રમ છું એ સંબંધ: આ વ્રતપાલનનું ફૂલ:સમસ્ત પ્રકારે દિવ્યભાગ, આરેાગ્યતા, ઇષ્ટના સંયોગ, મનુષ્ય-દેવ અને મેાક્ષપદની પ્રાપ્તિ છે: અને આ વ્રત નહિ લેવામાં અથવા ગ્રહણ કરીને તેને વરાધવામાં લ–ધારરોગ, પ્રિયના વિયેગ, સાગામાં અંતરાય અને નીચગતિ વિગેરેની પ્રાપ્તિ છે. ॥ કૃતિ ૨૨-૨૩ થાર્થ: ॥ તે સાતમા વ્રતની આરાધના તથા વિરાધના વિષે મંત્રીપુત્રીનું દૃષ્ટાન્ત. પેાતાની ઋદ્ધિવડે દેવલેાકની ધ્રૂજારી વધારનારી અને અનુક ંપામાં તત્પર એવા નગર૧ મનાતિ × | Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ લેાકેાને ધારણ કરનારી ચંપા નામે પ્રાચીન નગરી હતી; જેની પાસે બીજા શહેરો દાસ્યભાવ ધરતાં હતાં. ॥ ૧ ॥ તે નગરીનું પૂર્વ સંચિત પ્રતાપવડે સૂર્ય જેવા, પૃથ્વીના ભાર ધારણ કરવામાં શેષનાગ જેવે, અને ખલમાં ઈન્દ્ર જેવા સહસ્રીય નામે રાજા પાલન કરતા હતા. ॥ તે રાજાને અત્યંત માનનુ પાત્ર એવા અમાપ બુદ્ધિવાળા બહુમુદ્ધિ નામે મત્રી હતા, કે–જેણે ઇચ્છિત સિદ્ધ કરનારા વિચારશમય વિચારણાવડે ઇન્દ્રના મત્રોને પણ વિચારહીન બનાવી મૂકયો હતા. ॥ ૩ ॥ કોઈ વખતે પ્રજાના કમનસીબે પૃથ્વી પર વરસાદ તે રાધે ભરાએલા ફણીન્દ્રની જેમ અત્યંત પ્રકારે યુગનો અંત કરનાર વચ્ચે! ॥૪॥ તે અનિવૃષ્ટિના ભયંકર જલથી અનાજ પાકવાના કાળે જ ઘાસ, પૃથ્વીનું ધાન્ય અને લતા વિગેરે દવાનલથી બળી જવાની જેમ સ અળી ગયુ. ॥૫॥ પત્રા ( પીંછાં ) પ`ખીના શરીરે જ હતાં, ફુલ=પુષ્પ ( કુલાં ) કાઈ કાઈની ખરાબ થએલી આંખોમાં જ હતાં, ફૂલ ( ફળાં ) ભાલાં વગેરે શસ્ત્રોને માથે જ હતાં. અર્થાત્ વૃક્ષ ઉપર તેા પત્ર-કુલ કે ફલ કાંઈ જ રહેવા પામ્યું ન્હોતું. ॥ ૬ ॥ તે વૃષ્ટિથી તા જલાશયેનું સર્વ જલ પણ વિષમિશ્રિત થઈ ગયું! તેથી સ લેાક અત્યંત વ્યાકુલ બની ગયું. ૫છી જ્યારે દુષ્કાલ પડે ત્યારે ખરેખર સર્વ પ્રાણીઓને પત્ર-પુષ્પ-લ અને જલથી કાંઇક માત્ર નિર્વાહ થઈ શકે; પરંતુ તે વખતે તે તે પણુ અલભ્ય બન્યુ...! ૫૮ ॥ તે વખતે માટા શ્રીમાના ઘરમાં રહેલી કુપીકાઓમાંથી કેટલાક જનાએ અમૃતની જેમ બહુ પ્રાથૅનાએ મુશીબતે મળતા અલ્પ જલથી કેટલેક સમય પસાર કર્યો ! ॥ ૯॥ અને તૃષાથી પીડાતા જેઓ તેવું જલ મેળવી શકયા નહિ અને દુષ્ટ જલ પીવા લાગ્યા તે તે જલથી તત્કાલ ઉત્પન્ન થએલા તાવ, કેાઢ, ખાંસી, શ્વાસ, મતિભ્રમ વિગેરે વ્યાધિઓ વડે મૃત્યુને આધીન પણ થયા ॥ ૧૦ ॥ ‘હવે નજીકમાં આ ઝેરીની જેમ સારા વરસાદ પણ થશે કે નહિ ?' એમ રાજા વિગેરેએ, નૈમિત્તિકા-દેવના ઉપાસકે-જ્યોતિષીએ અને શાણા મત્રોને પણ પૂછતાં તેઓએ કહ્યું કે- આગળ વર્ષાઋતુમાં ઉત્તમ જળની વૃષ્ટિ થશે; પરંતુ તે પહેલાં નહિ !' ||૧૧|| આ સાંભળીને નૃપ-મત્રો વિગેરે મુઝાઈ ગયા અને હા-હાકાર કરી ઉઠેલા પ્રજાજને ગળામાં ફ્રાંસે નાખેલાની જેમ જીવવાની આશા તજી બેઠા ॥ ૧૨ ॥ એ પ્રમાણે અતુલ એવા અગણિત ઉપદ્રવાથી કલ્પાંત કાલ જેવા કાળ પસાર થઇ રહ્યો છે, તેવામાં એક દિવસે સવારે સભામાં બેઠેલ રાજાને પૂર્વદિશાના વનપાલક માણુસાએ આદરપૂર્વક જણાવ્યું કે- હું રાજન્! આજે રાત્રિએ પૂર્વ દિશાનું વન, પુષ્પ-પત્ર અને લેથી એવું ફ્હ્યું છે કે-અંદર સૂર્યનાં કિ પણ પેસી શકતા નથી ! ’ એ પ્રમાણે ચારે ય દિશાના વનખંડના પાલકાએ અને સમસ્ત ક્ષેત્રરક્ષકાએ પેાતપાતાની દેખરેખ નીચેનાં વના અને ક્ષેત્રા એવાં જ ફલ્યાં હોવાની તેમજ જલાશયે ના રક્ષકાએ જળાશયામાં નિર્મળ જળ ખની ગયા હોવાની રાજાને એક જ વખતે એકી સાથે પૂર્ણાંક વધામણી આપી ! સકલ વનરાજી ફળી હાવાના અને સર્વ જલાશયે ઉત્તમ જલથી ઉભરાયાના ચમત્કારિક સમાચાર, Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાદ્ધપ્રતિકમણ-વત્તિની આવી ટીકાને સલ્ફ અનુવાદ ૨૭ ૧૩ થી ૧૫ . એ પ્રમાણે બીજાં શહેરો અને ગામેથી આવેલા લોકોએ પણ રાજાને પોતપિતાનાં શહેરો અને ગામોમાં પણ તે જ ચમત્કાર થયો હોવાની વધામણી આપી. આથી રાજા સમસ્તલેકે સહિત વિસ્મયતાપૂર્વકના આનંદરસને કાંઈક બાકી રહેલ ભાગ પણ અનુભવવા લાગ્યો. ૧૬ . તે વખતે તુર્ત જ સમગ્ર રેગો દૂર થવાને લીધે જીવિતની આશા પામેલ પ્રજાએ રાજા સહિત હર્ષથી મહોત્સવનો અપૂર્વવિધિ ઉજ. ૧૭ કલ્પી ન શકાય તેવી તે સમૃદ્ધિનું કોઈપણ કારણ કે બરાબર જાણી શકતું નહિ હોવાથી રાજા અને પ્રજાએ તેમાં કારણ તરીકે પિતાને ભાગ્યેાદય માન્ય, તપસ્વીઓ પોતાના તપને પ્રભાવ મનાવવા લાગ્યા, ધર્મચુસ્ત લેકેએ પિતાની ધર્મરચનાને પ્રભાવ, ધ્યાનેંદ્રોએ ધ્યાનનું વિધાન મહા ગીઓએ યુગનો પ્રયોગ, માંત્રિકોએ પિતાની મંત્રશક્તિ, દેવ સાધેલાઓએ દેવને પ્રભાવ, યજ્ઞોએ યજ્ઞ કર્યો તેનું પરિણામ, અને જ્યોતિષીઓએ તેવા પ્રકારને ગ્રહને સુંદર ભેગ મનાવવા માંડયો. ૧૮ થી ૨૦ છે એ પ્રમાણે મિથ્યાભિમાનીઓ સર્વ કેને કદર્થના કરી રહેલ છે અને અંતરમાં તો “આ ચમત્કાર કેના પ્રભાવે થયો હશે ? ” તેવી શંકા ધરી રહેલ છે, તેવામાં ત્યાં એક દિવસે કેવલજ્ઞાની મુનિ પધાર્યા. / ૨૧ / પ્રજા સહિત રાજાએ વિધિપૂર્વક વંદનાદિ કરીને નિખાલસભાવે પૂછયું-“હે સ્વામી ! બહબુદ્ધિ મંત્રીની પુત્રી હાલ વર્તતા તદ્દન અસંભવિત એવા પૃથ્વીને સમૃદ્ધિભાવમાં નિપુણને જ એ પ્રભાવ! કેણુ કારણ છે?” ૨૨ મુનિએ કહ્યું-“તમારા બબુદ્ધિ અને તેને પૂર્વભવ. મંત્રીની પૂર્વભવના પુણ્યના જન્મ જેવી જે નિપુણા નામે પુત્રી જન્મી છે તેને આ દરેક “ત્રણ ભુવનને વિષે અતિશયવંત એવો ' પ્રભાવ છે. ર૩ હે રાજન ! તે નિપુણને પૂર્વ ભવ આ પ્રમાણે છે. પૂર્વે ભદ્ર પુર નગરમાં ભદ્રશ્રેણીની ભદ્રા નામે ભાયની “ શ્રેષ્ઠ નિધાનલક્ષમીની માફક માનનીય એવી તે સુભદ્રા નામે પુત્રી હતી. ૨૪ તે શ્રાવકની પુત્રી હોવાથી જૈનધર્મ પામી હોવા છતાં પણ પૂર્વકના પ્રભાવે ચંદ્રમાની મંડળીની જેમ બાલ્યકાળથી અત્યંત લે લુપતાવાળી થઈ!રપા યથેચ્છ વર્તનારી તે સુભદ્રા, પત્ર અને કંદ વિગેરે સર્વ અભો પણ ખાવા લાગી ! આથી પિતા વિગેરેએ બહુ વારી, તે ખાનગી રીતે પણ અભક્ષ્ય ખાવા લાગી ! અહા, આસક્તિ પ્રતિના રસની વૃદ્ધિ! ઘરા ગાયે ઉન્માર્ગે જવામાં જેમ ગોવાળનો દોષ ગણાય છે, તેમ સંતાન ઉન્માગે જવામાં માબાપને દોષ ગણાય છે. માટે તે બાલિકાની ઉશૃંખલતા દૂર કરવા સારૂ તેના પિતાએ તે બાળા પર “ઘર બહાર જવું' વિગેરે પ્રતિબંધ મૂક્યો! આમ છતાં પણ વ્યસનથી પરાભવિત થયેલ તે વિક્રશન્ય સુભદ્રા કઈપણ ઉપાયે બીજાઓ દ્વારા અનંતકાયાદિ અભક્ષ્ય પુષ્કલ મંગાવીને વિવિધ પ્રકારનું સચિત્ત ખાતી જ રહી! ૨૭ ૨૮ ધમીષ્ઠને ઘેર ધર્મહીણ આત્માઓ પણ આદર્શ પ્રમક બની જાય” એ હિસાબે તેને ધર્મચુસ્ત શ્રેણીના પુત્ર જોડે પરણવી. છતાં ત્યાં પણ તેણે પિતાની પ્રકૃતિ તજી નહિ! રલા કહ્યું છે કે આ આત્મરાજા, દીર્ઘકાલથી મોહરૂપ મદિરા માં એતો છેક વ્યાહિત બન્યું છે કે-જે પિતાનાં ૪૫ Page #399 -------------------------------------------------------------------------- ________________ ર૯૪ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ મનની પણ કિંકર એવી ઈદ્વિરૂપ કિકરોવડે દાસ બનાવી દેવાયું છે!” ૩૦ “છાનું કાંઈ રહેતું નથી” એ મુજબ સુભદ્રાનું એ અકૃત્ય તેના શ્વસુર વિગેરેએ પણ જાણ્યું. આથી તેઓ તેણી પ્રતિ મંદ આદરવાળા થયા: ખરેખર ખુલ્લા ગુણ વિના કણ માને? in૩૧ા કહ્યું છે કે: ગુણે જ ગૌરવને માટે છે, જ્ઞાતિસંબંધીને આડંબર, ગોરને માટે કદિ થતો નથી: પુષ્પ, વનનું હોવા છતાં ગ્રહણ કરાય છે અને મળ, પિતાના શરીરને જ હોય છતાં તજી દેવાય છે.” ૩૨ા હવે તેના પિતા, કોઈ પ્રકારે તેણીને પોતાને ઘેર લાવીને સુગુરૂની પાસે લઈ ગયે. કે ત્યાં દાક્ષિણ્યતા–લજજા વિગેરેથી તેણે અનંતકાયાદિ અભયના નિયમ કર્યા ૩૩ તેણુએ કરેલા તે અભિગ્રહની સ્થિરતા કરાવવા માટે તેના માતાપિતા તથા સાસુસસરા વિગેરે બને પક્ષે તેની તે બદલ પ્રશંસા કરી. સુભદ્રા પણ “મજબૂતપણે બેડીમાં પડયાની જેમ તે અભિગ્રહને અત્યંત કષ્ટરૂપે માનતી પતિને ઘેર આવી ને કાા બાદ કોઈપણ સ્થળે સારી રીતે સંસ્કાર કરેલી કેમલ આંબલી જોઈને દાંતમાં પાણી છૂટતાં તેને ખાવાની ઉત્કંઠા ધરાવતી તે સુભદ્રાએ “આ પ્રાસુક વસ્તુ વાપરવામાં દેષ કર્યો ? ” એમ બોલતી તે આંબલીને અભિગ્રહ રહિતની જેમ ખાધી! પા આ સુભદ્રા એ રીતે પહેલાં અનંતકાયે પણ પ્રાસુક જ ખાતી, પરંતુ આસ્તે આસ્તે સચિત્ત પણ ખાવા લાગી હતી! અહો, અતિ લોલુપતાના સંગથી મહાન નિઃશૂકતા! ૩૬ા કહ્યું છે કે:- આત્મા જ્યારે કાંઈ પહેલું અકાર્ય કરે છે ત્યારે ઘણાસૂચનાવાળો હોય છે, બીજીવાર કોઈ અપેક્ષા આગળ કરીને કાર્ય કરે છે અને ત્રીજીવાર ધૃણારહિતપણે બીજું અકાર્ય નિ:શંકપણે કરે છે. તે પછી તે પાપને અભ્યાસ થઈ જવાને લીધે અકાને વિષે સતત ઝુકે છેઃ ૩૭’ એ પ્રમાણે આ સુભદ્રા, અત્યંત લૌલ્યતાને લીધે પિતાના અભિગ્રહ રૂપી કલ્પવૃક્ષને ઉખેડીને સર્વ અભક્ષ્યા ખાવામાં પ્રથમની જેમ જ પ્રવત્તીઅહે, દુરાત્માઓની દુરંત રસના ! ૨૮ પૃથ્વીને વિષે રાક્ષસીની જેમ અથવા દાવાનલની પ્રસરતી જવાલાની જેમ તે, તે વસ્તુઓ ખાવામાં ચડતી ઉત્કટ તૃષ્ણાથી વાસિત હદયવાળી તે સુભદ્રા ક્યારેય પણ તૃપ્તિ પામી નહિ. ૩૯ સાસરું અને પિયર એમ બંને પક્ષ ઉજવળ હોવા છતાં પણ ધર્મહીન અને નિ:શુક મનવાળી તે સુભદ્રા બગલાનું આચરણ ધારણ કરી બેઠી! અથવા તે અષી છે તે દીવાથી ઉત્પન્ન થાય છે. અને (શુભ ગણાતા) શરાવની બતવાળી છે, છતાં દરરોજ મલીન જ હોય છે. ૪૦ કેઈ એક દિવસે પિતાને ઘેર જતાં માર્ગમાં કોઈ વનની અંદર અજાણ્યા ફલ ખાવામાં તૈયાર થયેલી તે સુભદ્રા, “અતિ પાદિયરૂપ કિપાકફલ અને તે કિંપાકફલ” એમ બંને પ્રકારના કિંપાકફલથી મૃત્યુ પામી. ૪૧જે પ્રાણી, ઉત્તમ અભિગ્રહ ખંડિત કરે તે પ્રાણી પ્રાય: બંને પણ ભવમાં અનર્થનું ભાજન થાય છે, તે અભિગ્રહ તોડવાના પાપને લીધે જ એ પ્રમાણે થાય છે, પરંતુ તે સુભદ્રા તો (અભક્ષના નિયમ ખંડનથી નહિ પણ) અભક્ષ્યના ભક્ષણથી જ તુર્ત મૃત્યુ પામી! u૪રા અથવા તો જે પ્રાણી જેનાથી પરવશ બને તેનાથી આ લોકમાં પણ વિડંબના પામે છે તેમાં સંશય નથી:” એમ સિદ્ધાંત કરી બતાવવા માટે જ હાય તેમ નવયૌવના હોવા છતાં પણ તે ભવમાં તે લેલુપતાથી જ મૃત્યુ પામી, Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ રેલ્પ અને પહેલી નાકમાં ઉપજીને રસને જાણનારી તે સુભદ્રા ત્યાં અસિથી અત્યંત કપાવા, મસબાવા તથા દાહ પામવાવડે કર્થના પામી; ત્યાંથી ઉરીને મહામસ્યા થઈ ત્યાં પણ એ પ્રમાણે કદર્થનાથી મૃત્યુ પામી બીજી નરકે ગઈ. ૪૩-૪૪ . ત્યાંથી વિટ, ભુંડ અને ગર્દભ વગેરેના ઘણું ભવમાં ભૂખ-તૃષાની પીડા તેમજ અત્યંત કદર્થના પામવી વગેરેવડે તેણે દુઃખે સહન થઈ શકે તેવું દુ:ખ દીર્ધકાલ અનુભવ્યું. આ ૪૫ . ત્યારબાદ લક્ષમીપુર નગરમાં અતિ ધનવાનું એવા લક્ષમીધર શ્રેણીની ભાય લમીવતીની કૂખે “સુરૂપ આદિવડે જાણે સાક્ષાત ભવાની જ ડાય તેમ' ભવાની નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. મેં ૪૧તે ભવાની જન્મતાંની સાથે જ અત્યંત ધાસ-ખાંસી વિગેરે સોળ દુષ્ટ રેગવડે પીડાવા લાગી. અનેક ઉપચાર કરવા છતાં પણ શાપથી હણુએલની માફક આરામ પામી નહિ. IIકા તે સળગ આ પ્રમાણે - ૧ ખાંસી, ૨ શ્વાસ, ૩ વર, ૪ દાહ, ૫ કુક્ષિશૂળ, ૬ ભગંદર, ૭ હરણ, ૮ અજીર્ણ, ૯ ચક્ષુરગ, ૧૦ પીઠશૂળ, ૧૧ અરૂચિ, ૧૨ ખરજ, ૧૩ જલદર, ૧૪ મસ્તક વેદના, ૧૫ કર્ણવેદના અને ૧૬ કુષ્ટરોગ.” આગમને વિષે આ સેળ મહારેગ કહ્યો છે ૪૮-૪૯ છે આ ભવાની ક્રમે શૃંગારના સામ્રાજ્યમયી એવી યુવાવસ્થાને પામી, છતાં પણ નિત્યને માટેના તે રેગોથી પરિતાપ પામતી કોઈ એક દિવસે નજીકમાં રહેલા ઉપાશ્રયે જઈને અને સાધ્વીજીને નમસ્કાર કરીને પૂછવા લાગી. હે મહારાજ તમારી પાસે તેવું કે ઔષધ છે કે જે જન્મવાની સાથે લાગુ થએલે વ્યાધિ પણ જાય? સાધ્વીજીએ કહ્યું-ઘણું જ છે.' તેથી આદરમાન ધરાવતી ભવાની પણ બોલી કે-તે તે અષધ આપે.” ૫૧. તેથી સાધ્વીજીએાએ કહ્યું કે “તને જે આ દુસહ રે થયા છે તે પૂર્વભવે વાવેલાં પાપવૃક્ષનાં ફળ છે. તેના ક્ષયને માટે લાકડાના નાશ માટે અગ્નિની જેમ ઉત્તમ ઔષધ જિન ધર્મ જ છે. I પર છે આ ધર્મ, મન-વચન અને કાયાની વિશુદ્ધિપૂર્વક આરાધવાથી આ લેકને વિષે પશુ સૂર્યથી જેમ અંધકારના સમુહને નાશ થાય છે, તેમ સમસ્ત દુઃખરાશિને નાશ થાય છે. | પર I ધિક્કાર છે મૂહજનેને કે-જેઓ આસક્તિની બુદ્ધિથી નિયમને પણ જલદી જ ભંગ કરે છે, પરન્ત પરભવને વિષે તે દુકૃતના દુખે પાર પમાય તેવા ઘર વિપાકને તેઓ અંતરમાં ચિતવતા નથી ! / ૫૪ . તે દુષ્કર્મ જ્યાં સુધી ક્ષીણ રસનેન્દ્રિયની ભીષણ થાય નહિ ત્યાં સુધી તે દુષ્કર્મ જનિત વ્યાધિઓ દૂર થાય અકારિતા વિષે ભવા- કેવી રીતે ? તે દુષ્કર્મને ક્ષય સદ્ધર્મથી જ થાય છે. માટે નીને અવધિજ્ઞાની તત્વજ્ઞઆત્માએ ધર્મને વિષે જ યત્ન કરે ગ્ય છે. પપા ગુરૂણુજીને ઉપદેશ “ ત્યારે તે પૂર્વે મેં પણ એ પ્રકારનું દુષ્કૃત કર્યું, જેથી અને જાતિસ્મરણ અસાધ્ય વ્યાધિથી પીડાઉં છું ?” એ પ્રમાણે ભવાનીએ પૂછજ્ઞાનની પ્રાપ્તિ વાથી ત્રણ જ્ઞાનના ધણું તે સાધ્વીજીએાએ તેના પૂર્વભવે કહ્યા. I ૫૬ છે વળી પણ કહ્યું કે-હે બાળા ! તે દુષ્કૃત્ય ભેગવતાં કાંઈક બાકી રહ્યું તેનાથી આ ભવે પણ ખેદની વાત છે કે તું દુસહ દુઃખની ખાણ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ બની ! નહિ છતાએલ સGિણીરૂપ જીલ્લાને ધિક્કાર છે. મેં પ૭ | પ્રાણીઓની ચક્ષુ આદિ ચાર ઈન્દ્રિયો એકેક રૂપમાં યૌવનવયે જ જોડાય છે; જ્યારે તેમાંની જે આ પાંચમી અતિલોલુપ જીલ્લા ઇંદ્રિય તો બાલ, યુવાન અને વૃદ્ધ એ ત્રણેય વયમાં રસમાં અને વાક્યમાં આસક્તિ ધરાવે છે! ૫૮ ૫ પાંચેય ઈદ્રિયને વિષે રસનેન્દ્રિય જ અડીયલ (વક્ર) અશ્વની જેમ દર્દમ છે કે-જે ઉન્મદ એવી સર્વ ઈદ્રિયોને ઉન્માદ કરાવે છે! ૫૯ જે રસનેંદ્રિયમાં જાતે એક ભૂખી હોય તે બાકીની ચારેય ઈદ્રિય ધરાએલી અને તે એક ધરાઈ હોય તો બાકીની ચારેય ઇંદ્રિય ભૂખી હવા રૂપ” આશ્ચર્ય છે, તે રસનેન્દ્રિય જ યત્નથી જીતવા યોગ્ય છે. તે ૬૦ છે એ પ્રમાણે ગુણીજીનો ઉપદેશ સાંભળીને જાતિસ્મરણ થવાથી આત્મજાગૃતિમાં આવેલી શુદ્ધ આશયવાળી ભવાનીએ શ્રાવકધર્મ પામીને સાતમા ભેગેપગવતને વિષે (તે વ્રતમાં છૂટ રાખેલા) તે ગત સંબંધીના પણ સર્વ ભેજ્ય પદાર્થોમાં સર્વ સચિત્તનો ત્યાગ કર્યો. ૬૧ આ જણાવાય છે તે ભક્ષ્ય વસ્તુઓને છોડીને બાકીની બધી જ ભણ્ય વસ્તુઓને અને અચિત્ત અભક્ષ્યને પણ ત્યાગ કર્યો. માત્ર ખીર, શાલિચોખા, કલમચોખા, મગ, “ડી” નામનું શાક, ગાયનું ઘી અને છાશ, ફલમાં માત્ર દુધમાં રાંધેલ આમળાં, શેકેલ સોપારી. અને વાવનું ત્રણ ઉકાળાવાળું પાણી’ એટલી જ વસ્તુની છૂટ રાખી ! તેમાંથી પણ હમેશને માટે ચાર દ્રવ્ય વાપરવાં: એ પ્રમાણે ભવાની પિતાના ધર્મનું પાલન કરવા લાગી. તે ૬૨-૬૩ ઈ એક સમ્યગદષ્ઠિ દેવે, સ્વીકારેલ ધર્મનાં પાલનની દઢતા વિષે ભવાનીની પ્રશંસા કરી, તેને નહિ સદ્ધનાર બીજો કોઈ દેવ ભવાનીની ધર્મ દઢતાની પરીક્ષા કરવા તેને ઘેર આવ્યા. ૬૪ . ચતુર વિદેશી દેવે કસોટીમાં પણ દઢ વૈદ્યનું રૂપ લઈને ભવાનીને લાગણીપૂર્વક કહેવા લાગે-“હે વત્સ! રહેલી ભવાનીના સર્વ સુખના દ્વેષી એવી આ વ્યાધિઓને મૂલથી નાશ ઈચ્છતી હો, તે રોગ હરવા અને પાંચ સર્વ વ્યાધિઓને નાશ કરનારું આ અમૃતવૃક્ષ-આમ્રવૃક્ષનું ફલ દિવ્ય પ્રગટાવવાં. ખા, અને ઉત્તમમંત્રથી પવિત્ર કરેલું આ અતિ સ્વાદિષ્ટ અમૃત જેવું પાણી પી: રમ્રાયન જેવાં આ ફલ અને પાણીથી આ ભવને વિષે કરીથી કોઈ પણ રોગ થતું નથી અને સમ1 પ્રકારે ભેગ–દ્ધિ અને સુખની વૃદ્ધિ થાય છે!” ૬૫ થી ૬૭ પરદેશી વૈદ્ય (દેવનાં તે કથન માત્રથી ભવાનીના માતા-પિતા– બંધુ વગેરે અત્યંત ખુશી બની ગયે સતે ભવાની બોલી કે તે ફલ અને પાણી આ વ્યાધિ દર કરવામાં અથવા આ ભવમાં પણ મારે ક૯૫તાં જ નથી ! I ૬૮ | આ સાંભળીને મુખ ૧ “ારવાળ નવનવમનાથgવૃન્દ્રિઃ Xxxxxx સૂતિકૃવા નિરન્તરHસવ થાળે પાનેનિયમ ofભન્નતૃRડવરાળ સાનિ વૃતાવ સ્વવિધ પ્રવૃત્તિઃ' અર્થઘણુ આહારથી નવનવા મનોરથે વધતા જય છે. એમ જાણીને રસને કિયને હમેશા અતૃપ્ત જ રાખવી. એ એક ઈદ્રિય અતૃપ્ત હોય તે બાકીની સર્વ ઇન્દ્રિયે “પિત પિતાના વિષયમાં પ્રવૃત્તિવાળી હોવાથી” તૃપ્ત જ છે. એટલે કે-એક રસના પોતાના વિષયમાં જોડાય ત્યારે બીજી ઇકિયો ધંધહીન હોય છે અને રસના ધધાહીણુ બને ત્યારે બીજી બધી જ ઇન્દ્રિયો પિતપતાના કાર્યમાં જોડાઇ જાય છે ' શ્રાદ્ધનુવિઘરણા પૃg ૮૨.. Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિતૃસત્રની આર ટીકાને સરલ અનુવાદ ર૯૭. મરડવાપૂર્વક વૈદ્ય બે કે-(આહારમાં ક૯ય અકચ્ચ વિચારાય, પરંતુ ) ઔષધ અર્થે વળી અકલ્પનીય શ? રોગથી બંને ભવમાં સ્વાર્થ બગડતો હોવાનું વિચારીને મહર્ષિઓ પણ એથી ઉલટી રીતે ઔષધનો સ્વીકાર કરે છે. ૬૯ . આથી ભવાની હસીને ધર્મના રહસ્યવાળી વાણીથી પંડિતની જેમ બેલી કે-“અધર્મથી થએલા વ્યાધિના વિનાશને માટે સફલ કારણું ખરેખર ધર્મ જ છે. જે ૭૦ | ફલનાં બીજ રૂ૫ તે ધર્મને ફલને અથી એ કણ દુર્મતિ અલ્પ કારણથી નાશ કરે? તેથી કરીને ત્યાગેલ વસ્તુને હું કલ્પાન્ત પણ લેવાની નથી, એમ નક્કી માનજે.” r૭૧ ભવાનીની તે વાત સાંભળીને વૈવ, સ્વજને અને અન્ય લોકો દુખે કરીને ભેદી શકાય તેવી વસ્તુઓને પણ ભેદી નાખે તેવી અનેક પ્રકારનાં વચને રૂપ મેજાની હારમાળા વરસાવીને કહેવા લાગે કે-“પોતાની વૈરિણી એવી આ બાળા પોતાનું હિતાહિત સમજવામાં મૂખે છે અને ફેકટ પિતાને પોતે ચતુર માને છે. કદાગ્રહરૂપ પકડથી પકડાએલ ચિત્તવાળી તે ઉત્સર્ગ તેમજ અપવાદ માગને પણ જાણતી જ નથી! કહ્યું છે કે सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा । मुच्चइ अइवायाओ, पुणो वि सोही न याविरई ॥ અર્થ - સર્વ પ્રકારે સંયમનું રક્ષણ કરવું અને સંયમ કરતાં આત્માનું (પિતાની જાતનું) જ રક્ષણ કરવું: મૃત્યુથી મૂકાવે એટલે (તેમ કરવામાં આચરેલ દેષની) ફરીથી પણું શુદ્ધિ કરી શકાય છે અને અવિરતિ પણ દૂર કરાય છે. ' સુંદર કાયાવાળી હોવા છતાં પણ ઘુણાથી ગ્રહણ થએલ કાણની જેમ વ્યાધિના સમૂહથી ગ્રસિત એવી આ ભવાનીને પરણશે પણ કેણુ? અથવા તે એને પરણનારે અસહ્ય એવી આ ભવાનીથી પિતાને જન્મ શી રીતે પસાર કરે ?” વધે એમ કહેવા છતાં પણ વામયી હોય તેમ ભવાનીની મનરૂપી દિવાલ ભેદાણી નહિ! . ૭ર થી ૭૫ છે એ પ્રમાણે જગતને ચમત્કાર ઉપજાવે તેવું ભવાનીનું દઢ મન જોઈને પ્રસન્ન થએલ દેવે પિતાનું સ્વરૂપ (હું દેવ છું અને પરીક્ષા માટે વૈદ્યનું રૂપ લઈને આવ્યું હતું એમ) બંને પ્રકારે સ્પષ્ટપણે પ્રકટ કરીને ભવાનીની પ્રશંસા કરી અને સ્વા=અશ્વિનીકુમારની જેમ તેના સર્વરે દેવતાઈ શક્તિથી દૂર કરીને સુવર્ણ-રત્ન વિગેરે પાંચ દિવ્યની વષ્ટિ કરી: બાદ પિતાને સ્થાને ગયે. . ૭૬-૭૭ ને એ રીતે શરીરના સર્વ રેગ દૂર થવાથી તે ભવાની, વાદળાં અને કલંક વિનાના શરદઋતુની પૂર્ણિમાના ચંદ્રની જેમ શોભવા લાગી! અહો, તત્કાલ અનુભવસિદ્ધ એવું ધર્મનું મહાત્ મહાતમ્ય! ૭૮ ધર્મનું તેવું મહાત્મ્ય જોઈને નગરના સમજુ અને અણસમજુ દરેક લોકો જિનેશ્વરના ધર્મનું અત્યંત આરાધના કરવા લાગ્યા! પ્રત્યક્ષ ફલમાં કોણ આળસુ હોય ? I૭I “પ્રાણાન્તિક એવા અત્યંત સંકટને વિષે પણ આ કદી પણ સચિત્ત પદાર્થ વાપરતી નથી.” તે પ્રકારના અનેક ગુણકને વડે પ્રસિદ્ધને પામી હોવા છતાં પણ તે ભવાની, જગતભરના સચિત્ત (ચિત્તધારી પ્રાણીઓ ને કરનારી (આકર્ષ નારી) બની તે આશ્ચર્ય હતું ૧૮૦ સાંભાગ્ય રૂપ શેભાનાં ધામ જેવી તે ભવાનીનું પાણગ્રહણ મોટા શ્રેણીના પુત્ર મહેશ્વર જોડે થયું તે તે (શંકર અને Page #403 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તસૂત્રની આદરે ટીકાને સરલ અનુવાદ ભવાનીને સંગ થવા તરીકે) યુક્ત છે, પરંતુ આ ભવાની કદી પણ ચંડી (વિકરાલ) પણું ધારણ કરતી નહિ તેટલું એ સંગમાં આશ્ચર્ય હતું ! ૮૫ ભવાનીનું મહેશ્વર જોડે ઉલટું આ ભવાનીને સંગથી તે મહેશ્વરે પણ શ્રેષપણે સુશ્રાવક લગ્ન અને એક સંતાન ધર્મને સ્વીકાર કર્યો. તેમજ એક પુત્રને જન્મ થયા બાદ બંનેએ બાદ દંપતિએ સ્વીકારેલ જાવજીવને માટે બ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્ય! ૮૨ | ભાગનાં બ્રહ્મચર્ય. અંગેની સમગ્ર સંગતિને વેગ હોવા છતાં પણ આસક્તિ રહિત બનેલા તે બંનેને ત્રણ ભુવનને વિષે અદ્ભુત એ નિ:સંગભાવ, દિવસે દિવસે વૃદ્ધિ પામતો ગયો અને તે સાથે તેનાં ઘરમાં અદ્ધિઓ પણ સ્પદ્ધથિી વધવા લાગી ! પાકા બાદ જગતનું હિત કરવાની મને વૃત્તિવાળી તે ભવાનીએ પિતાનાં પુષ્કલ ધનને સાતક્ષેત્રને વિષે અને દીન-દુઃખી જને પર ઉપકાર કરવામાં જવા લાગી; તેમજ દુષ્કાળ, ભય અને વ્યાધિઓના ઉપદ્રવ વખતે તે તે ધનને લોકોમાં વિશેષ વાપરવા લાગી. ૧૮૪ા કહ્યું છે કે- તુછનો દુષ્કાળમાં સંકુચિત મનવાળા અને મહાશયે વિશાલ મનવાળા બને છે. ગ્રીષ્મ ઋતુમાં સરેવર સુકાય છે અને સમુદ્ર યથેચ્છ વધે છે. ૮પા તે ભવેને વિષે સદ્ધર્મનું અંતરંગથી પાલન કરી બારમા દેવલોકે દેવપણું અનુભવીને હે રાજન ! તે ભવાની જ તારા મંત્રીને ઘેર અવતરી છે. ૮૬ો તે ભવાનીને ધર્મકાર્યને વિષે પ્રીતિવાળા સ્વામી મહેશ્વર પણ સુશ્રાવકધર્મ પાલવાના ગે કુકર્મોને દૂર કરીને કાલ કરી બારમા દેવલોકે ગયા હતા અને ત્યાંના સુખને અનુભવીને હે રાજન ! ત્યાંથી ચ્યવી તું મહાન ત્રાદ્ધિવાળો રાજા થયે ! (૮ળા ભવાનીએ પૂર્વે સર્વ સચિત્તની આસક્તિને ત્યાગ કરવાથી અને સતતપણે કરેલ દાનાદિનાં પુણ્યથી તે પુત્રી “જિનેશ્વરની માફક” જન્મતાંની સાથે આ (સમસ્ત પૃથ્વી અચાનક ફળવારૂપ) સમૃદ્ધિ થઈ! કારણ કે-પહેલાં જે ત્યજવામાં આવે છે તે આગલ સહેલાઈથી મળે છે. આ૮૮ એ બાળાના પ્રભાવથી એ પ્રમાણે મહાન સમૃદ્ધિ આવી મળી, ઉપદ્રવોની શાંતિ થઈ અને પુષ્કલ જન જીવવાની સંભાવનાવાળા બન્યા ! અથવા આ લોકને વિષે પુણ્યથી અસંભાય શું છે? ટિલા એ પ્રમાણે કેવલી ભગવંતનું વચન, મંત્રની માફક સાંભળીને સર્પ જેમ ગર્વને તજી દે તેમ રાજા અને પ્રજાએ (અચાનક સમૃદ્ધિ પ્રાપ્ત થવામાં જે) પોતપોતાનું ભાગ્ય વગેરે કારણે કપીને તેમાં ગર્વ વહન કરતા હતા તે સર્વ ગર્વને તજી દીધો.! ઘ૯૦ના બાદ તે બાળા પ્રતિ અંતરમાં અપાર બહુમાન ધરાવતા જનસમવાય સહિત રાજાએ મંત્રીના ઘેર જઈ તે બાળાને જોઈને પિતાની ત્રદેવીની જેમ માનવા લાગે. ૯૧ તે બાળાનું આવું મહામ્ય સાંભળીને દૂર દેશાંતરમાં રહેલા રાજાઓએ પણ પાદરદેવીની જેમ તેની મૂર્તિ પૂજીને પિતાની ભૂમિને સમૃદ્ધિમય બનાવી દીધી! ૧૯૨ા એ પ્રમાણે સૌભાગ્ય ભાગ્યાદિ ગુણોવડે મહાન એવી જગતભરમાં જાગતી જોત જેવી તે બાળા પૂર્વભવે પિતાની છઠ્ઠી ઈન્દ્રિયને વશ ૧ બાપાજ ૪૨ વિઘા = ૩ શાહai xI Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ર કરવાને લીધે (આ ભવને વિષે) બાલ્યકાળથી પણ અમોઘ-સફલ વચનવાળી જ થઈ! I ૯૩ . જન્મ બાબત, મરણ બાબત, ગામ જવાની બાબત, કોઈ સ્થાને રહેવાની બાબત, કોઈને પકડવાની બાબત, પરણવાની બાબત, છાની કરેલી બાબત અથવા ચોરાએલ વસ્તુ બાબત વગેરે દરેક બાબતમાં તે બાળા' ભેળા ભાવથી પણ જે બીના જે પ્રકારે જણાવે તે બીના જ્ઞાનીનાં વચનની જેમ તે પ્રકારે જ સાબીત થતી ! ૯૪ . હવે તે બાળા, ગુરૂને માત્ર સાક્ષી પૂરતા રાખીને રમતાં રમતાં જ સ્ત્રીની ૬૪ કલા અને અત્પાતિકી આદિ ચાર બુદ્ધિની પારગામી થઈ! અથવા પૂર્વ પુણ્યના ભેગે દુર્લભ શું છે ? ! ૯૫ એક દિવસે તે ચંપાનગરીમાં ધૂર્તતાથી સર્વથળે જય પામવાને લીધે અત્યંત અભિમાની વાદિઓને વિષે મુખ્ય અને કાગડાની જેવા ધૂર્ત કઈ વાદીએ વિશાલ પરિવાર સહિત રાજાની સભામાં આવીને શરદઋતુના મેઘની જેમ ગર્જના કરી કે-“હે રાજન! તમારા રાજ્યમાં કોઈપણ વાદી છે? કે-જે-મારી જોડે વાદની ક્રીડા કરે? ૯૬-૯૭ | કારણ કે-ભુવનમાં વાદીઓનાં સમુહને દુકાળ પાડવામાં કારણભૂત એવો વાદીને વિષે સૂર્ય જેવો હું હૃદય પામે તે જેમ સૂર્યને ઉદય થયે સતે ગ્રહમંડલની હયાતિ હોતી નથી તેમ’ વાદીઓની હયાતી જ સંભવતી નથી ! / ૯૮ ” બુદ્ધિમાન રાજાએ “હે વાદી ! સવારે છ વાદીને બોલાવીને તારી સાથે ની વાદ કરાવીશ” એ પ્રમાણે કહીને તે વાદીને વિસર્જન નિપુણએ તીવ્રબુદ્ધિના કર્યો. અને ખાનગીમાં પિતાના બહબુદ્ધિમંત્રીને કહ્યું કે આજે બળે સમર્શ વાદીને વિદ્યાનિપુણ કઈ પ્રવાદી વાદને માટે તૈયાર કરવો જ રહ્યો. જે કરેલ પરાજય! તેમ નહિ કરીએ તો આ વાદી જગતભરમાં પણ આપણી અપકીર્તિનું ડીંડીમ વગાડનાર પેદા કર્યો ગણાશે. ૧૦૦ તેથી ઘણી ચિંતાને લીધે મનમાં અત્યંત પીડાતા બહબુદ્ધિ મંત્રીએ તેવા પ્રતિવાદીની ચોમેર તપાસ કરી છતાં પણ નહિ મળવાથી મંત્રી નિરાશ થઈને રાત્રે ઘેર આવ્યો કે ૧૦૧ મંત્રીને તેવા પ્રકારે વિલખ જોઈને નિપુણ આયવાળી તે પુત્રીએ કહ્યું-“હે તાત! યથાર્થ નામવાળા હોવા છતાં પણ તમારૂં મુખ આજે ધાસ નાખેલ આભલા જેવું ઝાંખું શાથી છે? # ૧૦૨ ૫ મંત્રીએ પણ પિતાને તે પુત્રીનું સ્વરૂપ જણાવ્યું તે બાળાએ મુખ મરડીને જણાવ્યું કે-તે માણસરૂપ કીડાને પરાજય કરવામાં તે વળી પરાજિત કેમ થશે ?' એ ચિતા શી? . ૧૦૩ મંત્રીએ કહ્યું-“તે ધૂર્ત ચતુરાઈથી સર્વસ્થળે જ્યશ્રી વરેલ છે, તેથી મને ચિંતા રહે છે. આ સાંભળીને બાળાએ હસતે મુખે કહ્યું- હે પિતા! તે બાબતની ચિંતાથી સયું: તેને જીતવાનું પત્ર (બીડું ) મેં ઝડપ્યું જ સમજે.” એ પ્રમાણે મહાન મહિમાથી અભૂત એવી આ પુત્રીને વિષે સર્વ સંભવિત છે” એમ માનીને મંત્રી નિશ્ચિતપણે સુતે. તે ૧૦૪-૧૦૫ - પ્રભાતે સૂર્ય જેમ પિતાની પ્રજાને આગળ કરીને પછી જગતને શોભાવે છે તેમ મંત્રીએ પિતાની પ્રભા સરખી તે પુત્રીને આગલ કરીને રાજસભાને ભાવી અને ૧ વાર્િ ૮ ૨ પ્રસ્થમાના | 8 વા કુx Page #405 -------------------------------------------------------------------------- ________________ ૭co શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિતૃસત્રની આદરે ટીકાને સરલ અનુવાદ પુત્રીએ કહેલ વાત રાજાને જણાવી: તેથી રાજાએ બેલાવેલ તે પૂર્વ વાદી આવે અને પ્રતિવાદીને સ્થાને કન્યાને જોઈને પ્રતિવાદીઓની અવજ્ઞા કરતો વિસ્મયપણે બોલ્ય:-આ બાળા મારી સામે એક વચન પણ બોલી શકવાની નથી ! વળી કેસરી સિંહ કદી બાળમૃગલીને જીતવાની ઈચ્છા કરે ખરે ? / ૧૦૬-૧૦૭ I હવે સર્વજને કૌતુક નિહાળવામાં ઉત્સુક બની રહે તે મહાન વાદીની રીતિએ સુંદર સંસ્કૃત વચને વડે બાળાએ વાદી પ્રતિ સત્વર વાદ કવાને આક્ષેપ કર્યો! એટલે પહેલાં બાળા જોડે વાદનીના કહેતો હતો અને બાળાને મહા બુદ્ધિશાળી જાણી એટલે “ આ બાળા છેડે એમ નથી' એમ ધારીને જુદું વ્હાનું કાઢીને વાદ કરવા સજજ થયે: એમ) બંને પ્રકારે ધૂર્ત એ તે વાદી બે કે-“અહિં વાદમાં તારા જેવી બાલિકા જોડે સર્વ શાસ્ત્રોથી યુદ્ધ કરવું તે શોભતું નથી, પરંતુ બાલિકા જોડે પણ કાંઈક પ્રશ્નોત્તર રૂપ ક્રિડા કરવી તે ઠીક છે” એમ કહેવાપૂર્વક તે પૂર્વે અભિમાનથી બે હે દક્ષે! ચતુર છો પણ વિચારીને જલદી ઉત્તર આપ: કે-“અકસ્માત્ માખીની પાંખના આઘાતથી નિશ્ચલ એવા ત્રણે ય લેક કેવી રીતે કંપ્યા?” ૧૦૮ થી ૧૧૦ | નિપુણાએ હસીને ઉત્તર આપે કે-ઉત્તમ દિવાલની અંદર ચીતરેલ ત્રણ ભુવનનું “પાણીની અંદર' પ્રતિબિંબ પડતું હોય તે “હાલ મારા કરેલ આક્ષેપથી તારૂં ચિત્ત કંપી ઉઠવાની જેમ માખીની પાંખના આઘાતથી પણ કંપે જ ૧૧૧ નિપુણાને તે ઉત્તર સાંભળીને મનમાં ચમત્કાર પામ્યા હોવા છતાં પણ એ વાદીએ ફરીથી દુર્ઘટ એવી સમસ્યા પૂછી: વાલીની સમસ્યા-હે બાલિકે ! તલના એક કણને ખૂણે કીડીએ ઉંટને જન્મ આપ્યો! એ શું? નિપુળાનો ઉત્તર-જે તું મને છતીશ તે તે વાત સત્ય ઠરશે. (એટલે કે તારાથી હું હારીશ તે તારા જેવા વિદ્વાનની “જગતના એક ખૂણારૂપ આ દેશરૂપી તલના ખૂણામાં રહેલી કીડી જેવી મેં ઉંટ તરીકે તારી પ્રસિદ્ધ કરી કહેવાશે ) એ ઉત્તર સાંભળીને વળી પાછો વાલીનો પ્રશ્ન-બે પુરૂષ અને બે સ્ત્રીથી ઉત્પન્ન થએલો છે, અંદર કાળો અને બહાર ઉજવલ છે, દેવ નામ છે પણ દેવ નથી, સર્વને નિવાહ સાધી આપનાર છે. સમુદ્ર હોવા છતાં પણ જલથી ગભરાય છે, પગરહિત હોવા છતાં બહ ભમે છે, બધું બેલે છે છતાં મૌની છે અને સાક્ષર હોવા છતાં પણ જડ છે ! એ શું?” નિપુનો ઉત્તર:–લેખ (એટલે કે-કાગલ અને કર એ બે પુરૂષ તથા શાહી અને કલમ એ બે સ્ત્રી મળે ત્યારે લેખ થાય છે. તે લેખ “ઘડી વાળતાં લખાણવાળા ભાગ અંદર રહેતા હોવાથી” અંદર કાળે અને બહાર ઉજવલ હોય છે. લેખનું પર્યાવાચક નામ “દેવ' પણ છે. આ દુનીયાના તમામ માણસોને લેવડદેવડ વિગેરેને વ્યવહાર “ખૂલના આવવા દીધા સિવાય” સાધી આપનાર લેખ છે. સરકારી કે દરબારી સિક્કાવાળો હોય છે છતાં પાણીથી બીવે છે. બાકીની બીના સુગમ છે. ) ૧ “કુરા' ને સ્થાને “નૂન' 1 ૨ અહિં પૂ. ઉપા. એ પિતાના અનુવાદમાં ‘સમુદ્ર' શબ્દનો યુત્પત્તિથી અર્થ કરવા માંડતા “g '=સહિત અને ઇ=અક્ષર' એ અર્થ કર્યો છે તે આશ્ચર્ય છે જ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વાદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૦૧ - વાલીનો કા–પુરૂષ અને સ્ત્રી મળીને પાંચ જણુથી ઉત્પન્ન થએલી છે, કેઈને જોરથી આપી થકી ગાઢ અવાજ કરે છે, શરીરે ભેટે છે છતાં દુ:ખકર હોય છે અને નજરે દેખવા છતાં પણ વૈર કરાવનારી છે! એ વસ્તુ શું ? નિપુળાનો ઉત્તર–“તારામાં મિથ્યા અભિમાન હવાથી એ વસ્તુ તારા માટે જ છે.” આવો ઉત્તર આપવાથી આ વાદીને ગ્ય એવી કઈ વસ્તુ હશે?” એ બીના જાણવાને સભા ઉત્સુક બન્યું તે નિપુણએ કહ્યું કે-ચપેટા ! (લપડાક) નિપુણની તે સ્પષ્ટતા સાંભળીને બધા જ સભાજને ખડખડાટ હસી પડ્યા! હવે સર્વ વાતે પ્રવીણ એવી તે નિપુણાએ સમર્થ વાદીન્દ્રની રીતિવડે તે વાદીને કહ્યું– “હે વાદી ! (તારી માફક) હું જે તને પ્રશ્ન કરું તે તે પ્રશ્નને ઉત્તર આપવામાં તું મૂઢ હેવાથી તારે વાણી ઉચ્ચરવા માત્રને પણ અવકાશ ક્યાં છે? માટે તારી મરજીમાં આવે તે તું જ મને ફરી પ્રશ્ન પૂછે!” તે સાંભળવાથી ઘણું વિચારીને વાત કરુ તિ વિષમ પ્રશ્ન– હે બાલિકે ! જે તું અત્યંત ચતુરપણું વહન કરે છે તે “૧ સજજને, ૨ ઉત્તમ અશ્વો, ૩ સાથીઓ, ૪ જ્ઞાનીઓ, ૫ ઉત્તમ વાદીઓ, ૬ રસોઈએ, ૭ જુગારીઆ, ૮ ગણિકા, ૯ શ્રેષ્ઠ સંગીતકાર, ૧૦ બ્રાહ્મણ, ૧૧ શ્રેષ્ઠ વણકરોની ઘણી શાલે, ૧૨ સુકાલમાં ધાન્યના કણે, ગ્રીષ્મઋતુમાં સમુદ્રના કિનારા, ૧૪ ધૂર્ત જને, ૧૫ અન્યાયીજને, ૧૬ ધર્મને વિષે ધાર્મિક ચિત્તવાળા જને, ૧૭ વેદજ્ઞ પુરૂષ, ૧૮ દયાળુ, ૧૯ અશુભળા, ૨૦, ૫ટ, ૨૧ મહસુભટ, ૨૨ અસતી, ૨૩ શ્રેષ્ઠ વણકર, ૨૪ મહાવાયુ, ૨૫ વર્ષાઋતુમાં જવાસે, ૨૬ મદિરાને વ્યસની, ૨૭ છેલ્લા સમુદ્રની સ્થિતિ, ૨૮મસ્યવાળા તળા, ૨૯ અનુકુળ વાયરાવાળાં વહાણે, ૩૦ ભરવાડનાં ગૃહો, ૩૧ સમુદ્રનાં મુખે, ૩૨ અન્ય પાસે યાચના કરવામાં તત્પર મનવાળા, ૩૩ નિત્યદરિદ્રી, ૩૪ મહા સમુદ્ર, ૩૫ ખેડુતે, ૩૬ વધકારો, ૩૭ કુંભારે, ૩૮ પર્વતની નદી, ૩૯ મરૂભૂમિ, ૪૦ કાશ્મીર દેશની ભૂમિ, ૪૧ સિદ્ધ, ૪૨ મહા વૃક્ષે ૪૩ રાજાની સ્થિતિ, ૪૪ કાનખજૂરે, ૪૫ ભેરીઓ, ૪૬ ફળેલી શાલિ, ૪૭ ઉત્તમ પ્રધાને, ૪૮ ધૂમૈત્રી, ૪૯ પહેલી ત્રણ નરક, ૫૦ નૃપ કન્યા, ૫૧ રાજાઓ, પર યાચકે, ૫૩ ઉત્તમ ઘરે, ૫૪ ફોધે ચઢેલા સુભટે, ૫૫ તૃષાતુર અને પ૬ વને દેશ” એ છપ્પન્ન બાબત કેવી હોય તે પ્રાકૃત ભાષાના ચાર જ અક્ષરોમાં તે દરેક પ્રશ્નનો ઉત્તર આપ: ડીવાર વિચારીને એ છપન્નય બાબતને પ્રાકૃત ચાર જ વર્ણમાં નિપુwાનો સત્તર:પરવાયા!” એટલે જેમ કે પહેલો પ્રશ્ન છે કે-સજજને કેવા હોય?” તે કે-પરવાયા=પરવાચાવાળા - શ્રેષ્ઠ વાણી ઉચ્ચરનારા હોય છે. તેમ જ બીજો પ્રશ્ન છે કે-“ઉત્તમ અશ્વો કેવા હોય?” તે કે-પરવાયા: એટલે કે–પરવાજા=શ્રેષ્ઠ વેગવાળા હોય છે. [ એ પ્રમાણે તે “પરવાયા” તરીકે ચાર જ વર્ણન શબ્દના એક જ ઉત્તરથી વાદીના તે છપ્પનેય પ્રશ્નોના વ્યાકરણ અને પરંતુ તે શબ્દમાંના અંતિમ “” વર્ણને તે ઉડાવી જ દઈને એ આશ્ચર્યકારી અર્થ કર્યો છે તે તો શાસ્ત્રાનમારી ત્વની બેપરવાનું પ્રતીક છે! જે અક્ષમ્ય ગણાય. એક પુરુષ (અંગુઠા) અને ૪ સ્ત્રી અમળીએ. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂવની આડશ ટીકાને સરલ અનુવાદ વ્યુત્પત્તિથી સિદ્ધ ઉત્તરે નિપુણાએ આપ્યા, તે અહિ વૃત્તિમાં વ્યાકરણ અને વ્યુત્પત્તિથી સિદ્ધ કરીને શાસ્ત્રકારે વિસ્તારથી રજુ કર્યો છે. વિશ્વ હોવાને કારણે તેમજ વિસ્તારના ભયથી અહિ તે અર્થે વિગતવાર રજુ કર્યા નથી: જાણવાની જિજ્ઞાસુજનેએ વૃત્તિમાં તે અર્થે જેવાથી સંતોષ થશે.] તે ઉપરાંત તે “પરવાયા' શબ્દમાંના છેલા બે “વાયા' શબ્દ (પદ) ના વ્યાકરણના નિયમ પ્રમાણે ૧૪૩૬ અર્થો જણાવ્યા તેમજ પૂર્વનાં “ઘર' પદ અને ઉત્તરના વાચા' પદને વિષે અરસપરસ યથાયોગ્ય પરાવર્તન કર્યા કરીને વાદીના તે પ્રશ્નોના વિવિધ અર્થો નિપજાવીને જણાવેલ અર્થોની સંખ્યા તે કહી શકવી મુશ્કેલ છે. એ પ્રમાણે વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરવડે સર્વજનોને અપાર ચમત્કાર પમાડયા બાદ વાદીને તિરસ્કાર કરવાની ઈછાવાળી નિપુણએ જરા હસીને વાદીને કહ્યું-“હે વાદીન્દ્ર! જે મારા કહેલા એક પણ પ્રશ્નને ઉત્તર ઘણું ટાઇમે પણ આપશે તે હજુ પણ તમે જ જીત્યા જાણક્ય' એ પ્રમાણે કહેવા પૂર્વક બહેશ નિપુણાએ સ્ત્રી જાતિને સુલભ એવી કુશળતાથી સહેલો જ પ્રશ્ન કર્યો: નિgણાનો પ્રશ્ન :- આ લોકમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય વર્ગના અથી અને હંમેશને પણ માટે વ્યંજન રહિત “ઘચા વેચા” જ ઈચ્છે છે તે આશ્ચર્ય છે.' હે વાદી ! આ પ્રશ્નનો ઉત્તર આપવામાં તમને છ માસની મુદ્દત જણાવું છું તે વખતે પિતાને પરાભષિત માનનારે વાદી, અત્યંત મતિમૂઢતાને લીધે ઘણું વિચારતા પણ તે પ્રશ્નને અભવ્યની માફક કઈ વાતે સમ્ય ઉત્તર મેળવી શકતું નથી એટલે તે પ્રશ્નનો ઉત્તર જાણવાની ઈચ્છાવાળા રાજા આદિ સર્વજોએ કહ્યું કે “હે કન્ય! તે પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર તું જ કહેઃ તેથી. - વિપુળા હુરાણોઃ-“વેચા” શબ્દમાંનાં વ્યંજને કાઢી નાખવાથી એટલે કે-તે શબ્દમાંના “પૂર્-અને ” એટલા વ્યંજન દૂર કરવાથી “અ-૧ણ અને આ એટલા અનુક્રમે રે શેષ રહે તે સ્વરોની સંધી કરવાથી વ્યંજન વગરના તે પર: વેરા શબ્દને “કાગા=બામા’ એ પ્રમાણે શબ્દ થાય: આથી “ આ જગતમાં લોકે, ધર્મ-અર્થ અને કામ છે. ત્રણ વર્ગના અથી હોવા છતાં પણ હંમેશને માટે પય પેયા જ ઈચ્છે છે, તે આશ્ચર્ય શું?” એ પ્રશ્નનો ઉત્તર-આત્માને જ=પતાની જાતને જ ઈરછે છે !” એ પ્રમાણે થયો. નિપુણાના તે ખુલાસાથી અતિ વિષાદ ધરતા તે વાદીને નિપુણાએ ફરી પૂછયું કે-હે વાદી! હજુ પણ જે તમે બુદ્ધિ વિષયક પ્રશ્નને પણ ઉત્તર આપશે તે પણ તમે પરાજીત નથી થયા એમ માનીશ. નિપુળા -એક નગરમાં કઈ સમસ્ત પ્રકારે અભૂત ગુણોવાળી રાજપુત્રીનું કઈ વિદ્યાધરે અપહરણ કર્યું. રાજાએ પટહ વગડાવ્યું કે જે કોઈ રાજકન્યા લાવી આપે તેને જ હું તે કન્યા આપીશ. તેથી કોઈ નિમિત્તિયાએ કહ્યું- હે રાજન ! હું તે કન્યાનું સ્થાન જાણું છું, પરંતુ આકાશમાર્ગે જઈ શકતું નથી. આથી એક સુતારે ગગનગામી રથ બનાવ્યું, ત્યાં યુદ્ધ કરવા સારૂ એક સહસંધી સુભટ તૈયાર થયેઃ અને તેને શસ્ત્રઘાત થાય કેતુરત રૂઝાવી આપવા સારૂ એક વૈદ્ય તૈયાર થયેલ એમ ચારે જણે મળીને ત્યાં જઈને કન્યા - ૧ તસ્યા: ૪ Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૩ પાછી લાવ્યા. બાદ કન્યાના સ્વીકાર ખાખતમાં ચારે જણુ વિવાદે ચઢ્યા; પરંતુ તે કન્યાને પરણે તા એક જ જણુ ! તા હૈ વાદી ! તે કન્યાના હકદાર ચારે જણુ હાવા છતાં તેને એક જ જણુ કેમ પરણ્યા ? કાણુ પરણ્યા ? અને કેવી રીતે પરણ્યા ? હૈ વાદી ! જો તમે પેાતાને ચતુર માના છે તે ઘણા ટાઈમ વિચાર કરીને પણ તેના જવાઞ આપે. તે પ્રશ્નના ઉત્તર પણ ( વાદી નહિ આપી શકવાથી) રાજાના આદેશ પામીને નિપુણાએ જ જણાવ્યે કે-રાજન્ ! તે ચારેના વિવાદ ટાળવા સારૂ ગૂઢ અભિપ્રાયવાળી તે રાજકુંવરીએ પેાતે કહ્યું કે- મારી સાથે જે અગ્નિપ્રવેશ કરશે તે જ મારા સ્વામી; ' આ સાંભળીને ગભરાએલા ત્રણ જણુ તા ખાજુએ ખસીને જ ઉભા; પરંતુ નિમિત્તિએ તા નિમિત્તખળથી ‘ રાજકુમારીના આ ગૂઢ પ્રપંચ છે' એમ જાણુતા થકા ખીજાઓએ વારવા છતાં પણુ રાજકુમારીની સાથે જ ચિતામાં પડ્યો! અને જેવામાં ચિતામાં અગ્નિ પ્રજવલ્યા કે-તુત તે બંને જણુ પ્રથમ ખાદી રાખેલ સુરંગના માર્ગે બહાર નીકળી ગયા અને ઉત્સવભેર પરણ્યા, એ પ્રમાણે તે ધૂત્ત ના તેમાં પણ પરામવ કરી સ જનાથી પ્રશંસા પામતી નિપુણા મેટા ઓચ્છવ પૂર્વક ઘેર આવી ! બાદ તે નગરમાં કેટલાક દિવસે · સામેા માણસ એકવાર એલે તે (યક્ષા સાધ્વીજીની માક) સ` યાદ રાખી લે તેવા ક્ષાપશમવાળા ' બીજો કેાઈ ધૃત્ત, હાથમાં મણિ જડેલ સુવર્ણને દડા રાખીને આવ્યા, અને ખેલ્યું કે મને કોઈ અપૂર્વ (જાણુતા ન હેાઉં તેવો ) વાત સંભળાવે તેને આ ઈંડા આપું : ' નિપુળા વધુ જે— હું વાદી ! મારા પિતાએ તમારે ત્યાં એક ક્રોડ ધન થાપણ તરીકે મૂકયુ છે એમ તમે પહેલાં સાંભળ્યું હાય તા તે ક્રોડ ધન આપો; અને ન સાંભળ્યુ હોય તેા તમારા હાથમાંના તે ધ્રુવણૅના ઈંડા આપે !' આ પ્રકારે બુદ્ધિથી નિપુણાએ તે ધ્રૂત્તને જીતી લીધા અને તે મણિજડિત સુવર્ણના દડા હસ્તગત કર્યા! એ પ્રમાણે સરસ્વતીની જેમ અનેકવાર પોતાની બુદ્ધિકુશલતા દર્શાવતી નિપુણાએ સજનાને અપૂર્વ વિસ્મયરસમાં ગરકાવ કરી દીધા ! ક્રમે તરૂણાવસ્થા ખીલવાથી પુષ્પોની ખીલવટને લીધે સુÀાભિત દિવેલડીની જેમ શેલતી તે નિપુણા, ત્રણેય જગતમાં પ્રાણીઓને જીતવા સારૂ જાણે કામદેવનું શ્રેષ્ઠ મંત્રાસ્ત્ર હાય તેવી શાભવા લાગી ||૧|| ‘હિર, લક્ષ્મીને પરણ્યા અને વિશ્વના સ્વામી થયા, તેની માફક ત્રણુ જગતમાં અદ્ભૂત ભાગ્યલક્ષ્મી રૂપ આ કન્યાને જે પરણશે તે ખરેખર જલદી વિશ્વના સ્વામી થશે ! ' એ પ્રકારની ચિંતામાં ઉત્કંઠિત એવા તે રાજાએ, નિપુણાને માટે ચેાગ્ય વરની ચિંતાથી પીડાતા બહુમુદ્ધિ મંત્રી પાસે નિપુણાની અતિ આગ્રહપૂર્વક પાતેજ માગણી કરી! ખરેખર વિશિષ્ટ વસ્તુ મેળવવામાં મેટા પુરૂષા પણુ ગ્રહવાળા હોય છે. ૨-૩ ‘રાજા પાતે નિપુણાને યાચે છે' એ જાણીને અત્યંત ખુશ થએલ મત્રીએ પોતાની ૧ સરવતીવ ૪ । નિપુણાનુ એજ રાજા સાથે લગ્ન, સાતમા ગતનું તીવ્ર આરાધન અને રાજા સાથે દીક્ષા લઈ ને શિવગમન ! Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી શાહપતિકમણ-વાદિuસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ પુત્રી રાજાને તુજ આપી! સુપાત્ર મળે સતે દાતાને માટે વિલંબ યોગ્ય જ નથી. II ઈંદ્રાણીની જોડે ઇંદ્રની જેમ નિપુણાની જોડે રાજાએ અપૂર્વ હર્ષથી મહોત્સવપૂર્વક વિવાહ કર્યો અને તેને પટ્ટરાણપદે પટ્ટાભિષેક કર્યો પા વશી-જિતેન્દ્રિય એવે ભવી આત્મા, દુર ઈiદ્રને સુખે વશ કરે છે તેમ કન્યાના પ્રભાવથી વશી બનેલા રાજાએ અન્ય સમસ્ત રાજાએને જલદી વશ કર્યા! દા. તે વખતે પૃથ્વી પર દુકાળ-દારિદ્ર-દુષ્ટઉપદ્રવ-અનીતિ-દુષ્ટવ્યાધિ અને પીડા વિગેરે નામક વસ્તુઓ નામથી પણું નાશ પામી! Iળી અને ચક્રવતીની જેમ અખિલ વિશ્વમાં આ રાજાને જ સામ્રાજ્યલક્ષમી એક છત્રા બની! ઉત્તમ સ્ત્રીના વેગનું અહો મહાન માહાત્મય! ૮ અથવા તે આ લેકમાં પહેલા પણ ઉત્તમ સ્ત્રીના લાભથી કપાલી મહેશ્વરપણું, કૃષ્ણ પુરૂષોત્તમપણું અને દેવકનો સ્વામી ઈદ્રપણું પામેલ છે. I આવી શ્રેષ્ઠતર માનપાનાદિમય મહત્તાને સંગમ થવા છતાં પણ નિપુણા. સ્ત્રી જાતિને સુલભ ગણુતા અભિમાનને લેશમાત્ર ધરતી નથી, તેમજ પૂર્ણ પણાના ભાવથી કદીય છલકાતી નથી! ૧ળા બલકે એમ વિચારે છે કે- આમાં મારો પ્રભાવ શું? પૂર્વકૃત સુકૃતને પ્રભાવ છે માટે આ સાહ્યબીમાં પણ તે સુકૃત જ કરૂં કે-જેથી મને ઉત્તરોત્તર સંપદા પણ પ્રાપ્ત થાય: ૧૧ આયબાળાને વિષે શ્રેષ્ઠ એવી તે નિપુણા, એ પ્રમાણે વિચારીને પૂર્વની પ્રતિજ્ઞાને દઢપણે પાલવા સારૂ હોય તેમ પૂર્વભવને વિષે અભ્યાસિત એવું ગોપગ વ્રત જ સમ્યફ પ્રકારે આરાધવા લાગી! ૧૨ના માણસોને સર્વે ઇક્રિયામાં જિલ્લા ઈદ્રિય જીતવી મુશ્કેલ છે, તેમાં પણ વિશાલ ઋદ્ધિવાળા જનને તે વિશેષ કરીને મુશ્કેલ છે. આમ છતાં પણ તે સાતમા વ્રતના પાલનમાં આ નિપુણ તન્મય જ રહી. અથવા ફલને અનુભવ કર્યો સતે તેમાં તન્મય રહે તેમાં આશ્ચર્ય શું? /૧૩ નિપુણાના કહેવાથી રાજા અને અન્ય જનોએ પણ તે વ્રત પિતપતાની ઈચ્છા પ્રમાણે સ્વીકાર્યું: ખરેખર માણસ અને ધર્મ મોટાથી આદર પામ્યા થકા સર્વત્ર આઝાવતી પણાને પામે છે. તે ૧૪ જે માણસ જેનાથી પરમ સમૃદ્ધિ પામેલ હોય, તે માણસને તે માણસ જ આરાધનીય છે (એ હિસાબે નિપુણાથી લાભ પામેલા જનેને નિપુણું જ આરાધનીય છે.) તે પછી નિપુણાએ પોતાને બદલે અત્યંત પ્રકારે આરાધનીય તરીકે સાતમું વ્રત જ કેમ પ્રવર્તાવ્યું? (તે કહેવું જોઈએ કે–પિતે જેનાથી ઉપકાર પામેલ છે તેને જ અન્ય પાસે આગળ કરવું તે” નિપુણાની-) અહો! અદભૂત કૃતજ્ઞતા! ૧૫ા જેની જોડી નથી એવા વિશાલ સામ્રાજ્યસુખમાં પણ એ પ્રમાણે દીર્ધકાળ સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરીને નિપુણા, જિલ્લાને વિજય કરવાવડે રાજાની સાથે ચારિત્ર લઈને શ્રેષ્ઠ તપ તપવાપૂર્વક સિદ્ધિ ગતિને પામી! ૧દા મંત્રીપુત્રીનાં એ પ્રમાણે જણ વેલ પૂર્વભવથી આવેલ” આશ્ચર્યકારી ચરિત્રથી આ લેકનું વિપુલફળ વિચારીને હે ભવ્ય જનો! તમે સાતમા વ્રતના પાલનને વિષે પ્રયત્ન કરે. ૧ળા ।। इति भोगोपभोगवते मंत्रिपत्रिका सम्बन्ध ः।। Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તસૂત્રની આદર્શ ટીકાના નુવાદ ૮મા અનદંડ વિરમણ (ત્રીજાણુવ્રત)નું સ્વરૂપ સાતમું વ્રત કહી ગયા. હવે અનથ દંડ પરિહાર નામે આઠમું વ્રત કે-જે ત્રીજી' ગુણુવ્રત છે, તે અનર્થ 'વિરમણવ્રત જણાવાય છે. તેમાં અર્ધ એટલે પ્રયેાજન, તે ક્ષેત્ર, વાસ્તુ (ઘર હાટ), ધન, ધાન્ય, શરીર, કુટુંબપરવાર વગેરેને અંગે જે કાંઈ સાંસારિક કાર્ય, કરવામાં આવે તે અર્થત્તુ કહેવાય અને એ સિવાયનાં પારકાં ક્ષેત્ર-વાસ્તુ વગેરેને અ ંગે જે કાર્ય કરવામાં આવે તે અનર્થૐ કહેવાય; એટલે કે આત્મા પોતાનુ પુણ્યધન ગુમાવવા વડે વિનાપ્રયાજને પાપકર્મ થી બંધાય તે અનઇડ, કહ્યું છે કે−i įચિસચળા॰ ’ અથ :-‘ જે આત્મા પેાતાની ઇંદ્ધિ અને પેાતાનાં કુટુખપરિવાર વગેરેને અર્થે પાપ કરે તે અંદડ અને એ સિવાયના બીજા કાઈ માટે પાપ કરે તે અન દંડ કહેવાય છે ॥ ૧ ॥ ’ તે અનર્થદંડના મૂલ પ્રકાર ૪ અને પેટાભેદ ૧૧. અનઈડના ૧ અપધ્યાન, ૨ પાપાપદેશ, ૩ હિંસ્રપ્રદાન, અને ૪ પ્રમાદાચરણુ એ ચાર પ્રકાર છે. તેમાં પહેલા પ્રકાર અપધ્યાનના બે પ્રકાર છે: ૧ આર્ત્તધ્યાન અને ૨ રૌદ્રધ્યાન, તેમાં આર્ત્તધ્યાનના પણ ચાર પ્રકાર છે, અને તે આ પ્રમાણે:— ઉત્પ ? અનિવિયોગ પેાતાને અપ્રિય એવા પ્રાપ્ત કે અપ્રાપ્ત શબ્દાદિ વિષયે ત્રણેય કાલમાં પેાતાને કદી ચે ન મળે, એવી જે ચિંતા=મનાભાવના તે ‘ અનિષ્ટવિયેાગ ચિંતા ’ નામે આર્ત્તધ્યાન છે. ૨ોના વિયોગ-શરીરે થએલ વ્યાધિ વગેરે વેદનાના વિયાગની ચિંતા અથવા ‘શરીરે વ્યાધિ વિગેરે ત્રણેય કાલમાં કદી ચે ન થાવ’ એવી જે ચિંતા તે · રાગાદિવિયેાગ ચિંતા ' નામે આર્ત્તધ્યાન છે. રૂ છુષ્ટસંચો-પેાતાને પ્રિય એવા પ્રાપ્ત કે અપ્રાપ્ત શબ્દાદિ પદાર્થાના સંયેાગ ત્રણેય કાલમાં અત્યંત ખન્યા બન્યા રહે, તેવા પરિણામmઅધ્યવસાય રાખવા તે ‘ < ઇષ્ટશખ્વાદ્વિસ યાગ ’ નામે આ ધ્યાન છે. ૪ નિયાનાધ્યવસાય-દેવતાઇ ભાગા, દેવતાઇ ઋદ્ધિ અને ચક્રવત્તીનું રાજ્ય વગેરે અપ્રાપ્ય ઋદ્ધિઓ વગેરે મેળવવા સારૂ નિયાણું કરવાના પરિણામ રાખવા, તે ‘નિદાનાધ્યવસાય ’ નામે આર્ત્ત ધ્યાન છે. એ પ્રમાણે રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારે છે અને તે આ પ્રમાણે ૨ હિંસાનુધી-પોતાને જે વ્યક્તિ પ્રતિ દ્વેષ થયેા હાય તે પ્રાણીને અતિક્રોધાદિ કષાયથી હણુવાની, માંધવાની, આંકવાની (ડામ વિગેરે દેવાની) તથા તેનાં નગર-દેશ વગેરે ભાંગવાની વૃત્તિ ધરાવવી તે હિંસાનુબ ધી' રૌદ્રધ્યાન છે. ૨ મુળાનુવૃંધી-કાઈના પર અછતું આળ મૂકવું કે કેાઇની ચાડી કરવી, અસભ્ય વચને ઉચ્ચરવાં, ખાટી એવી ઘાતક વગેરે વાતો કરવી તે ‘મૃષાનુબંધી’ નામે રૌઢુધ્યાન છે. મૈં તેચાનુવંધી-પારકાનું ધન હરી લેવાની ભાવના રાખવી તે ‘સ્તેયાનુખ’ધી’ નામે રૌદ્રધ્યાન છે, Page #411 -------------------------------------------------------------------------- ________________ Nok શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની ખાદી ટીકાના સરલ અનુવાદ ૪ વિષયસંક્ષળાનુંવંત્રી શબ્દાદિ પદાર્થો (સાષ૧) સાધી આપનાર ધનનુ સંરક્ષણ કરવા સારૂ કાઇ ના પણુ વિશ્વાસ નહિ આવવાને લીધે પર૧ પ્રત્યે ‘તેઓ મરી જાય તેા સારૂ' એવી દુષ્ટ ચિંતવના રાખવી તે ‘વિષયસ’રક્ષણાનુબંધી ' રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે અનઈડના ચાર પ્રકારમાંના પ્રથમ પ્રકાર અપધ્યાન ુોનના જ આઠ પેટા પ્રકાર છે. ૧ પાવેવઢેરા[ જે કાર્ય થી પેાતાને પ્રયેાજન ન હેાય તે પરનાં કાર્યમાં અન્યને પ્રેરણા કરે કે–] “ ક્ષેત્ર ખેડા, બળદોથી કામ લ્યો, અશ્વોને ખસી કરો, શત્રુને પજવા, યન્ત્ર ચલાવેા, શસ્ત્ર તૈયાર કરે” એ દરેક પાપાપદેશ છે. એ પ્રમાણે “વર્ષાકાલ નકામેા જાય છે માટે વેલા વિગેરેમાં અગ્નિ મૂકેા, હળ કાશ વિગેરે તૈયાર કરો, વાવણીના વખત જાય છે માટે જલદી માવા, પાણીથી કચારા ભરાઈ ગયા છે માટે ઊંડા ખાદ્યો અને તેમાં સાડાત્રણ દિવસમાં શાળ વાવી ઘો, આ કન્યા ઉ ંમર લાયક થઇ છે માટે તેના જદ વિવાહ કરેા, વહાણા પૂરવાના દિવસે જાય છે માટે વહાણુ તૈયાર કરશઃ ” ઈત્યાદિ સર્વ પણ ( અનર્થંઈડના ખીજો પ્રકાર ) પાપેાપદેશ છે. ૨૦ હિંચકવાન અને ૧૨ પ્રમાવાષરળ-એ અનર્થદંડના (ત્રીજો અને ચેાથી એમ ) એ પ્રકારો તા બહુ સાવધ હોવાથી તેની વિવક્ષા સૂત્રકાર પોતે જ ક્રમે કરીને આ નીચેની એ ગાથા દ્વારા જણાવે છે. તે આ પ્રમાણે :-- सत्यग्गिमुसलजंतग-तणकट्ठे मंतमूल भेसजे ॥ दिने दव्वाविए वा, पडिक्कमे देसिअं सव्वं ॥ २४ ॥ हाणुवहणवन्नग - विलेवणे सदरूवरसगंधे ॥ वत्थासण आभरणे, पडिक्कमे देसिअं सव्वं ॥ २५॥ ગાથાર્થ :--શસ્ત્ર, અગ્નિ, મુશલ, ગાડું, ઘંટી યંત્ર તથા તૃણુ, ફુટ લાકડી વિગેરે કાઇ તથા મંત્ર, મૂળ, ( જડીબુટ્ટી) અને ભેષજ (અનેક વસ્તુમિશ્ર ચૂર્ણાદિ), એ દરેક પાપારભવાળી વસ્તુઓ કેઇને પોતે આપી હોય અથવા અપાવી હોય તેને અ ંગે લાગેલ દિવસ સંબધી પાપને પ્રતિક્રમુ` છુ. ર૪૫ કૃતિ હિંન્નત્રવાન. તથા સ્નાન, ઉદ્ધત્તન ( શરીરે તેલાદિ ચાળવું) વણુંક (ગાલ વિગેરે સ્થળે કસ્તુરી વગેરેનું મંડન-ચેાભા), વિલેપન, શબ્દ, રૂપ, ગંધ, વસ્ત્ર અને આભરણુ એ સર્વ નાખત સબંધી જે પ્રમાદાચરણુ સેવ્યું હોય તેને હું પ્રવિક્રમું છું ॥૨૫॥ કૃતિ કમાવાનળમ વૃત્તિનો આવાર્થ:-પસ્ર, અગ્નિ, મુશળ એ પ્રસિદ્ધ વસ્તુએ છે. ઉપલક્ષણુથી ખલ, ખાંડણી, હળ વગેરે પણ સમજવાં તથા ગાડાં-ઘંટી વગેરે યંત્ર, મેાટા દોર વગેરે વણી શકાય તેવું દર્ભ આદિ ઘાસ : અથવા ઘારામાં પડેલ જીવાત દૂર કરે તેવી તૃણુ રૂપ ઔષધી: १-१ सर्वाभिशङ्कनपरोपघातपरायणं शब्दादिविषयसाधकद्रव्यसंरक्षण प्रणिधानं विषयसंरक्षणम् [ धर्मसंग्रहे तृतीयाधिकारे. ] Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિમંત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૦૭ અથવા મહુકરી ( બુહારી-સાવરણી ) વગેરે ઘાસ, રૅટ-લાકડી વગેરે કાષ્ટ, ઝેર ઉતારનારા અથવા કાણુ-વશીકરણ વગેરેના મત્ર, નાગદમની વગેરે ઔષધિઓ: અથવા તાવ ઉતારનાર મૂળીયાં: અથવા ગર્ભ કૂશ કરવાની કે પાડવાની ક્રિયા તે વગેરે મૂળકમ, કહ્યું છે કે- મંગજી મૂજી વળા૬૦' અર્થ :-મંગલમૂલીથી ૧ હેવરાવવાનુ કહેવુ' વગેરે: તેમજ કાઈને તેવી ઔષધિથી ગર્ભ ધારણ કરાવવેા, કાઈના ગર્ભ પાડવા, કાઇ કન્યા સંકુચિતાનિવાળી હાવાને કારણે વિવાહ પામતી ન હોય તેથી તેને તેવી ઔષધિથી અભિન્નયેાનિવાળી અનાવીને તેને વિવાહ કરાવવા તેમજ કેાઈના ઘાત કરવા વગેરે કમ, ભવરૂપ વનનાં મૂલ રૂપે હાવાથી તે મહાપાપ તરીકે મૂલક કહેવાય છે. ॥૧॥ તેવા પ્રાણીને પ્રકૃતિભ્રંશ કરે તે ઉચ્ચાટનાદિ ક્રિયામાં કારણભૂત ભેષજ ( અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણાદિ વગેરે: અનેક જીવાના પ્રાણના ઘાત કરનારા તે શસ્ર, અગ્નિ, મૂશલ વગેરે દાક્ષિણ્યતાદિ કારણ સિવાય અન્યને આપ્યાં હાય અથવા અપાવ્યાં હોય તેથી દિવસ સંબધી લાગેલ સર્વ અતિચારને હું પ્રતિકમુ છું. ॥ ૨૪ ॥ તિ ત્રિત્રવાન અનથયુંતુ. તથા શરીર તેલાદિનાં મર્દનપૂર્વક સ્નાન કરવામાં યતના નહિ રાખવાથી ત્રસવવાળો ભૂમિમાં અથવા અકાળે સ’પાતિમ જીવેાથી વ્યાપ્ત ભૂમિમાં અથવા સભ્યપ્રકારે જળને ગાળ્યા વિના સ્નાન કરેલ હોય, તથા ત્રસાદિ છવાથી વ્યાપ્ત ચૂર્ણ વગેરે વડે શરીરે ઉદ્ધૃત્તનર (ઉવટણું ) કર્યું... હાય-શરીર ચેન્યું હોય, અથવા તે ઉવટણું શરીરથી ઉતર્યાં બાદ રામમાં નાખવું ભૂલી જવાને લીધે તેના પર કીડીએ ચડી હોય અને તેનું શ્વાનાર્દિકે ભક્ષણ કર્યું." હાય અથવા ખીજાઓના પગતળે ચગદાયું હાય તથા કસ્તુરી આદિ વડે ગાલ આદિ સ્થળે Àાભા કરવામાં આવે તે વણુક, અને ગ્રીષ્મઋતુમાં ચંદન-કેસર વગેરેનું શરીરે કરાતુ વિલેપન: એ અને દ્રવ્યેા સંપાતિમ (ઉડીને આવી પડતા ) જીવોની યતના વિના ઉપયેાગમાં લીધા હોય, તથા વાંસળી-વીણા વગેરેના શબ્દો કુતુહલથી સાંભળ્યાં હોય, રાત્રે ઉંચા સ્વરે ખેલાયું હાય અને તેથી-‘ગરાળીઓ વગેરે દુષ્ટજીવા જાગ્યા હોય અને તેઓએ માંખી વગેરે જીવા હણ્યા હાય: અથવા જલ વગેરેના આરંભીજના પેતપેાતાના આરંભમાં પ્રવો હાયઃ અને તેએની પર પકાએ પણહારી, વ્યાપારી, ખેડુત, અરહટ્ટકાર, ઘાંચી, ધાત્રી, લુહાર, માછી, કસાઈ, જાળ નાખનાર, ઘાતક, ચાર, પરસ્ત્રીલંપટ તેમજ લશ્કરી છાવણી નાખનાર વગેરે પણ જાગી જઈ પોતપેાતાના આરંભમાં પ્રવર્ત્ત: ” તેથી રાત્રે ઉંચા સ્વરે ખેલવુ તે મહા અનથ ઈંડ છે. [ એથી જ કૌશાંબી નગરીના રાજા શતાનીકની મ્હેન અને મૃગાવતીની નણંă જયંતી શ્રાવિકાના ‘હું ભગવાન્! સુવાપણું સારૂં કે જાગવાપણું સારૂં ? ' આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ૧ પુત્રાદિના જન્મમાં આવતાં દૂષણૈા નિવારવા માટે મધા-વૈષ્ઠા-મૂળ-અશ્લેષા વગેરે નક્ષત્રની ઉપશાંતિ સારૂ જે વનસ્પતિનાં મૂળ ઉપયોગમાં લેવાય તેને મંગલમૂલ કહેવાય છે, તે મ'ગલમૂળીવર્ડ (પુત્રાદિના જન્મમાં વિઘ્ન જણાવનારી સ્ત્રીને આહારાદિ મેળવવા માટે ) તે વિઘ્નથી વ્યાપ્ત પુત્રાદિને કાઈ સ્નાન કરાવવાનું ઉદિશ તે શ"ગલમૂલી રનાન કહેવાય છે. આ સ્નાનેપદેશ મૂલમ' કહેવાય છે. ૨ આ રિવાજ તેલંગદેશમાં વધારે છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ શ્રી શાહપ્રતિમણ-વદિસૂત્રની આદર્શ ટીમના સરલ અનુવાદ વીરપ્રભુએ જણાવ્યું છે કે “હે જયની કેટલાક જીવોનું ઉંઘવું સારું છે અને કેટલાક જીવનું જાગવું સારું છે. કારણ કે જે જીવે અધમ છે તે ધમજને જાગતા અને અધર્મને અનુસરનારા છે, અધર્મપ્રીય છે, અધર્મના બેલનારા અધમીઓ ઉઘતા સારા છે, અધર્મના જેનારા છે, અધર્મના રાગી છે, અધર્માચારને યથાર્થ પણે આચરનારા છે અને અધર્મથી જ આજીવિકા ઇચ્છતા થક વિચરે છે, તેવા જીનું ઉંઘવાપણું સારું છે. તે જ સુતા થકા બહુ જીવોને-બહુ પ્રાણેને બહુ ભૂતને તેમજ બહુ સને દુઃખને માટે યાવત્ પરિતાપને માટે થતા નથી. તે છે સુતા થકા પિતાને અથવા પરને અથવા ઉભયને બહુ અધર્મથી જેડતા નથી. માટે તેઓનું ઉંઘવાપણું સારું છે. વળી હે જયન્તી! જે છે ધમી છે યાવત ધર્મથી જ આજીવિકા ઈચ્છતા વિચારે છે તે જીવનું જાગવાપણું સારું છે. કારણ કે-તે જીવે જાગતા થકા બહુ જીવેને દુઃખ નહિ ઉપજાવતા યાવત્ પરિતાપ નહિ પમાડતા વર્તે છે તે છે જાગતા થકા પરને અથવા પિતાને અથવા ઉભયને બહુ ધર્મથી જોડે છે. તે જાગતા થકા પૂર્વ રાત્રિ અને અપરાત્રિને વિષે ધર્મજાગરણ જાગનારા હોય છે. માટે તેઓનું જાગવાપણું સારૂં છે.” એ પ્રમાણે ધમીનું બળવંતપણું અધમીઓનું નિર્બળપણું, ધમીનું નિપુણપણું, અધમીનું આળસપણું વિગેરે સારૂં સમજવું. “નારિકા ઘમીળ.' અર્થ:-“ધમી જનનું જાગવું અને અધમ જનનું તે ઉંઘવું સારું છે” એમ વચ્છદેશના રાજા શતાનીકની બહેન જયંતીને શ્રી મહાવીર પ્રભુએ કહ્યું ૧ઇતિશ્રી ભગવતીજી આલાપકને અર્થ:] તથા નાટક વગેરેમાં સ્ત્રી આદિનું રૂપ, રાગથી જોયું અથવા અન્ય પાસે વર્ણવ્યું હોય, મિષ્ટાન્ન અને શાક વિગેરેનાં વૃદ્ધિની વૃદ્ધિનાં કારણો અન્ય આગળ પણ વર્ણવ્યાં હોય એ પ્રમાણે સુગંધી તેલ–અત્તરો, વસ્ત્રો, આભૂષણો, આસન વગેરે પણ અન્યને આસક્તિની વૃદ્ધિના કારણે બને એ રીતે અન્ય આગળ વર્ણ વ્યાં હોય: આ શબ્દ-રૂપ વગેરે પાંચ પદાર્થો વડે પાંચ વિષયનાં લક્ષણરૂપ પ્રમાદ જણાવ્યું, અને તે જાણવાથી તે પ્રમાદની જાતિના “મધવિષય-કષાય-નિદ્રા અને વિકથારૂપ” પાંચ પ્રકારનું પ્રમાદ પણ તજવા ગ્ય જાણુ. કહ્યું છે કે-“કુતુહલથી ગીત-નૃત્ય-નાટક વગેરે જેવાં, કામશાસ્ત્રમાં આસક્તિ ધરાવવી, જુગારમદિરા સેવવાં, જલક્રીડા કરવી, હિંળા હિંચકવા વગેરે વિનેદ કરે, જીને પરસ્પર લડાવવા, શત્રુના પુત્રાદિ જોડે વૈર રાખવું, ભક્તકથા વગેરે ચાર વિકથાઓ કરવી, રોગ અને માર્ગના શ્રમ વગેરે કારણ વિના આખી રાત ઉંધ્યા કરવું એ વગેરે પ્રમાદાચરણેને બુદ્ધિમાને તજી દેવાં. જિનભવનમાં વિલાસ-હાસ્ય-ઉંઘવું-થુંકવું–કલેશ કવિ-વિકથા કરવી-ચાર પ્રકારને આહાર કરે એ પ્રમાદાચરણ બુદ્ધિમાને ત્યજી દેવાં . ૧ થી ૪ તથા આળસ વગેરેથી ઘી-તેલ-પાણી વગેરેનાં ભાજન ઢાંકયા ન હાય માર્ગ હોવા છતાં લીલી વનસ્પતિ ઉપર ચલાયું અથવા અવવારૂ માર્ગે ચલાયું હોય, દષ્ટિએ સ્થાન તપાસ્યા. વિના હાથ વગેરે નાખેલ હોય, અચિત્ત જગ્યા હોવા છતાં સચિત્ત જગ્યા ઉપર ઉભા રહેવાયું Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૩૦૯ -ચલ યું અથવા વસ્ત્રાદિ સુકવ્યાં હોય, નીલ-કુલ-કુંથું વગેરેથી વ્યાપ્ત ભૂમિ પર અવશ્રામણ (ઓસામણ ) વગેરે ઢળ્યું હોય, યતના વિના બારીબારણને ભગળ વા-ઉઘાડયાં-–બંધ કર્યા હોય, વિના પ્રજને પુષ્પ-પત્ર વગેરે ચૂટયાં હોય ખડી-માટી-ગેરૂ વગેરે ચળ્યાં-- ચાં-મસળ્યાં હય, તાપણી કરી હોય. ગાય વગેરે પશુઓને શસ્ત્રથી ઘાત કર્યો હોય, નિષ્ફરપણે માર્મિક બેલાયું હોય, હાસ્ય-નિંદા વગેરે કર્યું હોય, રાત્રે અથવા દિવસે જીવયતના સાચવ્યા વિના” સ્નાન-કે સંસ્કાર-રાંધવું-ખાંડવું–દળવુંદવું-માટી વગેરેને મસળવું-લેપ કર, વસ્ત્ર વાં-પાણી ગાળવું વગેરે પાપાર કરેલ હોય: એ સર્વ પ્રમાદાચરણ છે. તથા અયતનાએ લેમ વગેરે કાયાં હોય તેને રાખ ધૂલ વગેરેથી ઢાંક્યા ન હોય તે તે પણ પ્રમાદાચરણ છે કારણ કે-તે નહિ ઢાંકવાથી તેમાં સંમૂછિમ મનુષ્યની ઉત્પત્તિ અને તેની વિરાધના વગેરે મહાદોષને સંભવ છે. શ્રી પન્નવણુજી સૂત્રમાં (આર્ય શ્યામાચાર્યો) કહ્યું છે કે- “હે ભગવાન! સંમૂછિમ મનુષ્ય કયાં ઉપજે? હે ગૌતમ! અઢી સંમૂછિમ મનુષ્યનાં દ્વીપ અને તેની અંદરના બે સમુદ્ર મળીને ૪૫ લાખ એજન ચૌદ ઉત્પત્તિ સ્થાને પ્રમાણમાં મનુષ્યક્ષેત્રમાં રહેલ ૧૫ કર્મભૂમિ ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતદ્વીપમાં ગજ મનુષ્યના (૧) ઉચ્ચાર (ઝાડા)નેવિષે, (૨) પ્રશ્રવણ (મૂત્રને વિષે, (૩) લેખ્રમાં, (૪) લીંટમાં, (૫) વમનમાં, (૬) પીત્તમાં, (૭) વીર્યમાં, (૮) રૂધિરમાં, (૯) વીર્યને વેરાયલા પુગમાં, (૧૦) મૃત કલેવરમાં, (૧૧) સ્ત્રી પુરૂષના સંગમાં, (૧૨) નગરની ગટરોમાં, (૧૨) ગામની ખાળમાં અને (૧૪) સર્વ પણ અશુચિસ્થાનમાં “સંમૂછમ મનુષ્ય આંગળના અસંખ્યાતમાં ભાગની અવગાહના (શરીર વાળાઅસંઝિ-મિથ્યાદષ્ટિ–અજ્ઞાની અને સર્વપર્યાપ્તિએ અપર્યાપ્તા” ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.” - તથા ગાતા-ગાતચ' મળેલાં પાપાશ્રય સ્વરૂપ શસ્ત્રાદિને અને મલ-મૂત્ર વગેરેને ફસપણે સિરવે નહિ તે તે પણ પ્રમાદાચરણ છે. શ્રી ભગવતિજી સૂત્રમાં કહ્યું છે કે હે ભગવંત! જે મનુષ્ય, ધનુષ લઈ–બાણ લઈ-ધનુષ્યમાં ચઢાવી તે શસ્ત્રાદિ નહિ સિરા- બાણુને ઉચે કે કે તેમાં જે પ્રાણને હણે તે વખતે તે મનુષ્યને વવાથી શસ્ત્રાદિ રહિત કેટલી કિયા લાગે? હે ગૌતમ! તેને પાંચ કિયા સ્પર્શે છે-લાગે છતાં પાપાશ્રવ ! છે. એ રીતે ધનુ.પૃષ્ઠ-જીવા (દરી )-બાણનું મૂળ ( ભાથું) બા-બાણનું પીછું અને તેનાં ફળાંને પણ પાંચ-પાંચ કિયા લાગે છે શં%ા-બાણ ફેંકનાર પુરૂષને તે શરીર વગેરેને વ્યાપાર દેખાતે હોવાથી પાંચ ક્રિયા - ૧ “તે તેર અચરથાન ઉપરાંત બીજા પણ મનુષ્ય સંસર્ગથી જે કાઈ અશુચિસ્થાને હોય તે સર્વ અશુચિસ્થાનને વિષે' એમ શ્રી પન્નવણાજીની વૃત્તિમાં કહ્યું છે. ૨ અહિં પૂ. ઉપા. શ્રી ધર્મવિ મહારાજે આત' શબ્દનો અર્થ “અપ્રાપ્ત કરેલ છે તે વિચારણીય છે, ૩ વહિં વિસરિઆહિં= BEબાપુ, આદિજાળિયાદ, વાણિયા, પરિવાવાળા, વાળારંવાથવિરિયા એટલે કે-કાયિકી, અધિકરણિકા, પ્રાદેશિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી એ પાંચ ક્યિા Page #415 -------------------------------------------------------------------------- ________________ ઉ૧૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ થી . તા લાગે, પરંતુ જે જીવોનાં (જવ વી ગએલ) શરીરનાં ધનુષ વગેરે બનેલ છે તે જીવેને પાંચ કિયા કેવી રીતે લાગે છે કારણ કે ધનુષ વગેરે તો માત્ર તે જીની અચેતન કાયા જ છે. વળી એ રીતે અચેતન કાયામાત્રથી પણ જે (કાયામાંથી એવી ગએલાં) જીવને કર્મબંધ સ્વીકારીએ, તે તે પ્રસંગ' સિદ્ધના જીવને પણ હેવાથી તેઓને પણ તેઓએ છેડેલી કાયાથી પાંચ ક્રિયા લાગવી ઘટેકારણ કે તેઓએ છોડેલ કાયાનું પણ લેક પ્રાણાતિપાતાકિ હેતુ વડે પરિવર્તન કરાય છે? વળી કાયિકી વગેરે ક્રિયાના હેતુથી જેમ ધનુષ વગેરે, તે શરીરના સ્વામી અને પાપનાં કારણે થાય છે તેમ સાધુનાં પાત્રો-દાંડ વગેરે (અચિત્ત) ઉપકરણે જીવદયાના હેતુ બનતા હોવાથી ન્યાયનું સમપણું હોવાને લીધે તે શરીરના સ્વામી ને પુણ્યનાં કારણે થાય તેનું શું?” સમાધાન -જીવને કર્મબંધ, અવિરતિના પરિણામથી થાય છે. અને તે અવિરતિનાં પરિણામ જેમ બાણ ફેંકનાર પુરૂષને છે, તેમ ધનુષ્ય આદિના જીવેને પણ છે; માટે ધનુષ્યાદિના વી ગએલા જેને તે છેડેલા શરીરથી થતી કિયાને બંધ પડતો નથી. તેમજ પાત્રો-દાંડે વગેરેના જેને “તેઓમાં પુણ્યના હેતુરૂપ વિવેક વગેરેને અભાવ હોવાથી તેઓએ છેડેલ શરીરથી થતી ક્રિયામાં પુણ્યબંધનું હેતુપણું નથી. વળી સર્વજ્ઞ ભગવંતનાં વચનની પ્રમાણિકતા વિશેષ હોવાથી જે વસ્તુ સ્વરૂપ જેમ જણાવેલ છે તે વસ્તુ સ્વરૂપ તે પ્રમાણે જ સહવું એ પ્રમાણે શ્રી ભગવતીજીમાં તે સૂત્રની વૃત્તિમાં જણાવેલ છે. એ પ્રમાણે સંસારમાં ભમતા જીવોએ પૂર્વભવને વિષે જે જે કલેવર-આયુધ વિગેરે છોડ્યાં હોય, તે તે કલેવરે આદિથી જયારે જ્યારે જીવવધ વગેરે અનર્થ થવા પામે ત્યારે ત્યારે તે કલેવર વગેરેના સ્વામીને “તે ભવાંતરમાં હોવા છતાં પણ તે કલેવર વગેરે ઉપરની પિતાની સત્તા વગેરેને તેણે ત્યાગ કર્યો નહિ હોવાથી તે છોડેલ શરીર-આયુધ વગેરેથી થતી પાકિયા લાગે છે. માટે આ ભવની પૂર્વેના અનંતભા સંબંધીનાં તેવાં નહિ વેલિરાવેલાં શરીર-આયુધ વગેરે પિતાને માટે પાપના હેતુ છે, એમ જાણુને વિવેકીજનેએ તેને આ ભવમાં વોસિરાવવાં જરૂરી છે. તથા પિતાનું કાર્ય કરી રહ્યા પછી પણ સળગતા ઇંધન દીપક વગેરેને બુઝાવે નહિ તે તે પણુ પ્રમાદાચરણ છે. પ્રશ્ન- અગ્નિ બુઝાવવામાં પણ દેષ છે તેનું કેમ? ઉત્તર-વાત ઠીક છે, પરંતુ એ રીતે નિષ્કામ સળગતા અગ્નિને બુઝાવવામાં અગ્નિકાયના જીવને જ વિનાશ છે, જ્યારે યથાવત સળગતે રહેવા દેવામાં તો “ કેટલાક તે અગ્નિકાયના જાની, પૃથ મી-અ, વાયુ અને વનસ્પતિની તેમજ ત્રસજીવોની પણ વિરાધના થતી હોવાથી અધિક દેષ છે શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે- એ પુરિસે.” અર્થ-જે પુરૂષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરૂષ અલપતર કર્મબંધ કરે છે. તથા ચૂલ-ચૂલ-દીપક વગેરે ઢાંકયા વિનાના રાખવા તેમજ ચૂલાદિ ઉપર ચંદુવો ન બાંધવા તે પણ “જીને સત્વર વધ થ વગેરે બહુ દોષનું કારણ હોવાથી પ્રમાદાચરણ છે. આ સંબંધમાં દષ્ટાંત છે તે આ પ્રમાણે ચંદ્ર બાંધવા વિષે મૃગસુંદરીનું અદ્દભુત દૃષ્ટાંત. શ્રીપુર નગરમાં શ્રીષેણ નામે રાજા હતા. તે રાજાને જાણે બીજે દેવરાજ (ઇંદ્ર) હોય તે, Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ સ્વરૂપવાન દેવરાજ નામે પુત્ર હતું તે પુત્રને દેવવશાત્ યુવાવસ્થામાં કુરેગ થયે. અનેક ઉપચાર કરવા છતાં સાત વર્ષ સુધી તેને રેગ મચ્યો નહિ; તેથી વૈદ્યોએ પણ કાયર થઈને તેને છોડી દીધો. આથી રાજાએ પડહ વજડાવ્યું કે- જે કોઈ મારા પુત્રને નિરોગી કરશે તેને અડધું રાજ્ય આપીશ” હવે તે નગરમાં યશોદત્ત નામે શેઠને શીલ અદિ સર્વગુણ એ શોભતી લક્ષ્મીવતી નામે પુત્રી હતી. તેણે તે પડહ ઝીલ્યો અને પિતાના હાથના સ્પર્શ માત્રથી કુંવરનો રેગ દૂર કર્યો! કહ્યું છે કે- જેનાં સ્મરણ માત્રથી પ્રાણીઓના “સંસારમાં ઉપજતા સર્વ રોગો નાશ પામે છે, તે આ શીલરૂપી વૈદ્ય કોઈ અભિનવ છે' ના બાદ તે લક્ષમીવતીનું દેવરાજ કુમાર જોડે પાણિગ્રહણ થયું અને પિતાના તે પુત્રને રાજ્ય પર સ્થાપીને શ્રાણુ રાજાએ ચારિત્ર લીધું. એકદા તે નગરમાં અતિ જ્ઞાનવંત શ્રી પાટલ ના આચાર્ય પધાર્યા. દેવરાજ રાજા અને લક્ષમીવતી રાણું ગુરૂમહારાજને વંદનાથે ગયા. દેશનાં પિતાને પૂર્વભવ પૂછતાં ગુરૂએ કહ્યું - - વસંતપુર નગરમાં દેવદત્ત નામે વ્યવહારી હતો. તેને ધનદત્ત ધનદેવ, ધનમિત્ર અને ધનેશ્વર નામે ચાર મિથ્યાદિષ્ટી પુત્રો હતા આ બાજુ મૃગપુર નગરમાં જિનદત્ત નામે જૈન શ્રેષ્ઠી હતો. તેને મૃગસુંદરી નામે પુત્રો હતી. તે પુત્રીને (૧) જિનપૂજા કરીને અને (૨) મુનિને દાન આપીને જમવું તેમજ (૩) રાત્રે ન જમવું એમ ત્રણ અભિગ્રહ હતા. એકદા થો પુત્ર ધનેશ્વર વ્યાપારાર્થે મૃગપુર આવ્યો અને ત્યાં રૂપશ્રીએ કરીને અસરાઓના જુથને જીતનારી મૃગસુંદરીને જોઈને તે દઢ અનુરાગી થયો. “તેને પિતા મિથ્યાત્વીને પુત્રી આપતું નથી” એમ જાણી કપટી શ્રાવક થઈને તે ધનેશ્વર મૃગસુંદરીને પર, અને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં ધર્મની ષથી જિનપૂજાદિને નિષેધ કરવાને લીધે મૃગસુંદરીને અઠ્ઠમથ. “હવે કેમ વર્તવું ?” એમ મૃગસુંદરીએ ગુરૂને પૂછતાં ગુરૂએ લાભાલાભ જઈને કહ્યું કે તું ચૂલા ઉપર ચંદ બાંધ, કે જેથી પાંચ મુનિને દાન આપવા સાથે પાંચ તીર્થ કરવા જેટલું લાભ થાય છેઆ સાંભળી મૃગસુંદરીએ ચૂલા ઉપર ચંદ્રએ બાંધ્યા, એ જોઈ સસરાદિએ “વહુએ આ કાંઈક કામણ કર્યું છે એમ વિચારીને એ પ્રમાણે પુત્રને કહ્યું. પુત્રે ચંદુઓ બાળી નાખે. મૃગસુંદરીએ બીજે બાંધે તે તે પણ બાળી નાખ્યો ! એ રીતે સાત ચંદુઆ બન્યા બાદ સસરાએ વહને કહ્યું છે ભદ્ર! તમે આ પ્રયાસ શા માટે કરે છે? વહુએ કહ્યું-જીવદયાને માટે ફરીથી સસરાએ રેષથી કહ્યું કે એવી જીવદયા પાળવી હોય તે બાપને ઘેર જાવ.” ત્યારે મૃગસુંદરીએ કહ્યું કે- કુટુંબ સહિત તમે મૂકવા આવે તે જઉં” આથી સસરા વગેરે સર્વે વહુને પિયર મૂકવા ચાલ્યા. માર્ગના ગામમાં શ્વસુરપક્ષના સગાએ તે સહુ માટે રસોઈ કરી. ઘણું કહ્યા છતાં મૃગસુંદરી ન જમી, તેથી સસરે વગેરે કેઈપણ જમ્યા નહિ : માત્ર રસઈ કરનાર ઘરધણીનું કુટુંબ જગ્યું અને તે આખું કુટુંબ મરણ પામ્યું: પ્રભાતે જુએ છે તે રસોઈના ભાજનમાં મરેલ સપ દીઠ સહુએ વિચાર્યું કે-રસોઈમાં રાત્રે ધુમાડાથી વ્યાકુલ થએલ સર્પ પડ્યો છે. આથી સહુએ વહુને-મૃગસુંદરીને ખમાવી. વહુએ કહ્યું કે તેથી જ હું ચૂલા પર ચંદુઓ બાંધતી હતી, અને રાત્રે જમતી નથી. આ સાંભળીને સહુ પ્રતિબંધ પામ્યા. જીવિતનું દાન આપવાથી તેઓ બધા Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ મો માદ્ધમતિક્રમણ-વત્તિસૂત્રની માદ ઢીકાના સä અનુવાદ જ વહુને સાક્ષાત કુળદેવી જેવી માનતા ઘેર પાછા આવ્યા, અને વહુના ઉપદેશથી સુશ્રાવક અન્યા. મગસુંદરી અને ધનેશ્વર અને જળુ ધર્મનું સમ્યક્ આરાધન કરી સ્વર્ગે ગયા. ત્યાંથી રવી તમે અને આ દેવરાજ રાજા અને લક્ષ્મીવતી રાણી થયા. હું દેવાજ ! તેં પૂર્વભવને વિષે સાત ચંદ્રુઆ માળવાથી માંધેલ દુષ્ક, નિદા વગેરેથી ઘણુ તા ક્ષય કર્યું, પરંતુ અલ્પ રહ્યું તેના ઉદયથી તને થએલ કુષ્ટરોગ સાત વર્ષ રહ્યો. અન્યત્ર કહ્યું છે કે-‘ બાંધેલું કમ સાક્રોડ કલ્પાએ પણ ભોગવ્યા વિના ક્ષીણ થતું નથી. કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્યમેવ ભાગવવું પડે છે ॥૧॥ એ પ્રમાણે પૂર્વ ભવ સાંભળી બંનેને જાતિસ્મરણુ થયુ. અને પુત્રને રાજય ભળાવી દીક્ષા લઇ સ્વર્ગે ગયા : અનુક્રમે મેાક્ષ પદ પામ્યા. ॥ इति चूल्हकोपरि मृगसुंदरीकथा || તથા જીવજંતુ નહિ તપાસેલાં ઇન્ધન-ધાન્ય-જળ વગેરે વાપરવાં તે પણ પ્રમાદાચરણ છે તેની યતના પહેલા અણુવ્રતમાં પૂર્વે કહી છે. એ પ્રમાણે આત્ત અને રૌદ્રરૂપ દુર્ધ્યાનાદિ ચારે પ્રકારના અનર્થડે નિરર્થક જ અનર્થના હેતુ છે. ( એવા અનર્થ દંડ વિના નિર્વાહ થતા નથી, એમ નથી. ] અપધ્યાનની અનર્થતા આ પ્રમાણે:- આત્ત રૌદ્રધ્યાન રૂપ દુર્યાં. નથી કાઇપણ પ્રકારનાં ઈષ્ટની તા સિદ્ધિ નથી, પરંતુ ચિત્તમાં ઉદ્વેગ રહે છે, શરીરની ક્ષીણતા થાય છે, શૂન્યતા પ્રાપ્ત થાય છે, ઘાર દુષ્કર્મોના બંધ પડે છે. અને દુર્ગતિ વગેરે અનર્થ જ થાય છે. કહ્યું છે કે-જેનું મન અરિથર હાય તેને બહુ અસ્થિર વિચારા થાય છે, ચિંતવે તે પામતા નથી, અને પાપકમાં બાંધે છે ॥ ૧ ॥'' આથી અશકયપરિહાર જેવું પણ અપધ્યાન કવચિત્ ક્ષણમાત્ર આવી જાય તે વખતે પણ મનને નિગ્રેડ કરવારૂપ યતનાવડે તુર્તજ છેડી દેવું, [ મનના નિગ્રહ કરવાની ભાવનાવાળા મહાત્મા કહે છે કે-“ સાધુ મહાત્માઓન અને શ્રાવકને માટે ધર્મ સખયે જે કે,ઇ વિસ્તાર કહેલ છે તેનેા સાર · મનના નિગ્રહ કરવા ' તે જ છે. કારણકે-કાઈપણ ક્રિયાનાં ફૂલની સિદ્ધિ મનના નિગ્રહથી કહી છે. ૧||”] અને મનને ધર્મ ધ્યાન અથવા શુકલધ્યામાં પ્રવર્તાવવું. કહ્યું છે કે- વિષયા, ધન અને યશ માટેના પ્રયત્ન, કર્યા છતાં પણુ નિષ્કુલ થાય છે; જ્યારે ધર્મકાર્ય ના આરંભ માટેના મનના કેવળ સ`કલ્પ પણ નિષ્ફલ જતા નથી! ||૧|| તથા અંધુ-પુત્ર–સ્રી-મિત્ર વગેરેમાં પાોપદેશ અને હિંસપ્રદાન આચર્યા વિના નિહુ થવા અશકય હોવાથી તે સબધમાં અનર્થદ ંડના આ એ પ્રકારે અશકયપરિહારરૂપ છે; પરંતુ તે સિવાયના બીજાઓને વિષે તા એ અને પ્રકારો અનર્થ ફૂલવાળા જ છે. લૌકિક શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે- પંતિપુરૂષાએ અગ્નિ, વિષ, શસ્ત્ર, મદિરા અને માંસ, એ પાંચ વસ્તુઓ કેઇને આપવી નહિં તેમ પાતે લેવી પણ નહિ ! ॥ ૧ ॥' તથા પ્રમાદાચરણમાં પણ અયતનાદિ નિમિત્તના હિંસાદિ દોષ ફાકટ જ લાગે છે. [ એથી જ કહ્યું છે કે “ મૂઢ અને જ્ઞાની તેની પેટ ભરવામાં સમાનતા હેાવા છતાં બંને વચ્ચેનું અંતર જુએ, તેા પર१. प्रमादाचरितेऽपि । Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રા શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧૩ ભવમાં એકને નારકનું દુખ છે જ્યારે બીજાને શાશ્વત સુખ છે. તે ૧”] યતના વિના પ્રવૃત્તિ કરવામાં સર્વત્ર અનર્થદંડ જ છે. એથી શ્રાવકે સર્વવ્યાપારમાં સર્વશક્તિ એ યતના વિષે પ્રયન કરે. કહ્યું છે કે-“ધર્મની માતા યતના છે, ધમનું પાલન કરનારી યતના છે, ધર્મની વૃદ્ધિ કરનારી યતના છે અને એકાંત સુખને આપનારી યતના છેતે 1 ” તથા જે હાંસી અને વાચાલતાદિ અનર્થદંડ છે તે આ લેકમાં પણ ઘેર વૈરેવૃદ્ધ આદિ અનર્થકારી છે. જેમ કુમારપાળ રાજાની બહેન પ્રતિ તેના પતિએ સેગઠાબાજી રમતાં “માર મુંડીયાને” એમ હાંસીમાં કહેતાં અત્યંત અનર્થ થયો. વળી અર્થદંડના પાપ કરતાં અનર્થદંડને પાપમાં કર્મબંધાદિ દેષ પણ અધિક છે. કહ્યું છે કે- વંધ૩૦ અર્થઅર્થદંડમાં અલ્પ અને અનર્થદંડમાં બહુ પાપને સદ્દભાવ હોવાથી અનર્થદંડમાં જે પાપ બંધાય છે તે અર્થદંડમાં બંધાતું નથી. તેમાં કારણ એ પણ છે કે-અર્થદંડમાં કાલ વગેરે નિયત છે, જ્યારે અનર્થદંડમાં તે નિયત નથી. ( ૧ | એથી ચારે પ્રકારના પણ અનાથ દંડનો વિવેકીજનોએ સર્વથા ત્યાગ કરવો. તે અનર્થદંડવિરમણ વ્રતને વિષે દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. ! ૨૫ તે આઠમા અનર્થદડવિરમણવ્રતના પાંચ અતિચાર, અવતા:-૨૪-૨૫ મી ગાથામાં અનર્થદંડ વિરમણવ્રતનું સ્વરૂપ કહીને હવે આ ગાથાથી તે વ્રતના પાંચ અતિચાર કહેવા દ્વારા તે પાંચ અતિચારનું નિદારૂપ પ્રતિકમણ જણાવાય છે. कंदप्पे कुक्कुइए, मोहरि अहिगरण भोगअइ रित्ते ॥ दंडंमि अणट्ठाए, तश्शेमि गुणव्वए निंदे ॥ २६ ॥ જાથાર્થ-કંદર્પ, કીકુ, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકરણ ) અને ભેગાતિરિક્ત એ પાંચ અતિચારમાંના “અનર્થદંડ વિરમણવ્રત સંબંધમાં દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તે અતિચારનું હું નિદારૂપ પ્રતિકમણ કરું છું ૨૨ / વૃત્તનો ભાવાર્થ-૨ ર્જ તવાર:–“કંદ” એટલે કામ; પિતાને અને પરને કામવિકાર ઉત્પન્ન થાય તેવા રાગાદિ વિકારોને ઉત્તેજીત કરનારાં હામદિ વચન (પ્રમાદથી) બેલવાં તે પણ ઉપચારથી કંદર્પ કહેવાય ૨ દીધ્યાતિવાદ-કૌમુ” એટલે ભ્રમર, નેત્ર, એઇ, નાસિકા, હાથ, પગ અને મુખ વગેરેના વિકારપૂર્વકની હાસ્યજનક ચેષ્ટા: કે-જેના વડે પોતાને અને વરને કામવિકાર પ્રકટે અને પિતાની લઘુતા થાય. શ્રાવકને તેવું બોલવું અને ચેષ્ટા કરવી કપતી નથી. પ્રમાદથી તેવું આચરણ થવા પામ્યું હોય તો શ્રાવકને અતિચાર છે. આ કંદ અને કાકુ બને અતિયારે, તેવું આચરણ પ્રમાદથી થવા પામ્યું હોય તેને આશ્રયીને છે. ૧ મન્ત્ર ૮. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી મહાપ્રતિક્રમણ-વાદિષ્ણુસૂત્રની આદરી ટીકાનો સરલ અનુવાદ - ૨ ગુણાતા તેરા-મૌખર્ય” એટલે અસભ્ય તથા અસંબદ્ધ વચનો બેલવો, તેમજ વાચાળપણે બહુ બેલ્યા કરવું. તેવી વાચાળતાવશાત પાપપદેશ થઈ જવાને પણ સંભવ હેવાથી આ મુખરતામાં પાપપદેશરૂપ અતિચારપણું છે. મુખરતા પ્રાયઃ સર્વને અનિષ્ટ છે અને કાર્યમાં જ્યારે સંકટ આવી પડે ત્યારે વિશેષ અને હેતુ છે. કહ્યું છે કે- બહુ જનસમૂડ એકઠે થાય અને તેમાં જે કાર્યસિદ્ધ થાય તે તે સહુ માટે (ઠીક થયું, એમ બેલવા રૂપ) સમાન ફલ છે; પરંતુ જે કાર્યમાં સંકટ આવી પડે તે પ્રસંગે તે (તેઓમાં જે જે વાચાલ મનુષ્ય હોય તે જ (આમના કહેવાથી તેમ કર્યું, એમ) સહુને અકારે થઈ પડે છે. ૧ / વાચાલ મનુષ્ય, અવસર આદિ ઔચિત્ય જોયા વિના પણ બોલે અને તેથી અપ્રીતિ વગેરે મહાન દેષ જ થાય કહ્યું છે કે-અવસર જાણ્યા વિના અને અન્યનાં ચિત્તને ઓળખ્યા વિના જે બેલાયું હોય તેનાં કરતાં પણ લોકમાં બીજું પાપતર શું હોઈ શકે? - ૧ : ૪ સંયુetપાળ તિવાદ-અધિકરણ” શબ્દથી સંયુક્તાધિકરણ સમજવું. જેના વડે આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય તે અધિકાર=સાંબેલું, ખાણી વગેરે “સંયુa' એટલે કાર્ય કરવા સારૂ તે બંને જોડવાં. અથવા તે સયુદં=સહિતં. એટલે કે-એક અધિકરણ બીજા અધિકરણથી યુક્ત: જેમ કે–ખાયાની જોડે મુશળ, હળની જોડે કોશ, ધનુષ્ય સાથે તીર, ગાડાં સાથે ધુંસરી, શીપર સાથે ઉપરવટ, કુહાડા સાથે હાથો, ઘંટીના એક પડની જોડે બીજું પડે: વગેરે. એ રીતે સંયુક્ત એવું જે અધિકરણ તે સંકુધિ કહેવાયતે સંયુક્તાધિકરણને જે સદ્દભાવ તે યુધિરતા કહેવાય છે. આ સંબંધમાં એમ સમજવાનું કે વિવેકી શ્રાવકે ગાડી અને ધુંસરી આદિ ને તૈયાર રાખવાં નહિકારણ કે તેને સજજ દેખીને લઈ જતા લોકને અટકાવી શકાતા નથી. જે તે તે ઉપકરણ યોજીને તૈયાર રાખ્યાં ન હોય (છૂટાં છૂટાં પડ્યા હોય) તે લેક પોતાની મેળે જ લઈ જતા અટકે છે. એ પ્રમાણે અગ્નિ, જ્યારે ગૃહસ્થ પિતાને ઘેર સળગાવે પછી જ સળગાવ. એ રીતે ગાય વગેરે ચરવા મેકલવાં, હળ-ગાડાં વહેવડાવવાં, ઘર-હાટને આરંભ કરે ગ્રામાંતર જવું વગેરે કાંઈ પણ પાપારંભમાં પહેલ કરવી નહિ. કારણ કે તેમાં અધિક | પ્રવર્તાવવું વગેરે દેષ છે. કહ્યું છે કે-“શુભ કે અશુભકાર્યમાં જેઓએ પહેલી પ્રવૃત્તિ કરી હોય તેઓ જ પાછળથી પણ ઉપચારથી તે પ્રવૃત્તિના કર્તા છે અર્થાત્ પોતે કરેલ પ્રવૃત્તિ પછી બીજાઓ તેવી પ્રવૃત્તિ કરે તે પ્રવૃત્તિના પણ કર્તા તરીકે “ઉપચારથી” પ્રથમ પ્રવૃત્તિ કરનાર જ થાય છે. ૧.” આ અતિચાર, હિંસપ્રદાનરૂપ અનર્થદંડના ત્યાગવાળાને લાગે છે. - ૧ મોતિરિ તિવાર:-ભેગાતિરિક્ત” એટલે ઉપગ પરિગ માટેની જરૂરી વસ્તુઓ કરતાં પણ વધારે. અર્થાત ઉપગ પરિભેગને યોગ્ય એવી સ્તન -ભજન-ભેગ-વસ્ત્ર વગેરે વસ્તુઓ ખપ કરતાં પણ વધારે. જેમકે-તલાવ આદિ પર સ્નાન કરવા ગયા તે અવસરે તેલ-આમળાં વગેરે જે ખપ કરતાં પણ વધારે લઈ જવામાં આવે તો બીજાઓ પણ તે વસ્તુ માગીને સ્નાનાદિમાં પ્રવર્તે તેથી અનર્થદંડ લાગે. આ સંબંધમાં શ્રી આવશ્યકણિ Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧૫ વગેરે માં આ પ્રમાણે વિધિ કહ્યો છે કે- પ્રથમ તે એ વાત છે કે-ગૃહે જ સ્નાન કરવું. જે ઘરે તેવી સગવડ ન હોય તે તેલ - આમળાં વગેરેથી ઘરે જ મસ્તક મસળી તે દ્રવ્ય ખંખેરી નાખીને તળાવ આદિ સ્થળે જવું. ત્યાં કાંઠે બેસી ગાળેલા જળથી બે બે સ્નાન કરવું. ઘરમાં પણ સ્નાન-ભજન-તાંબુલ-પુષ્પ વગેરે ભે ગદ્રવ્યો જેમ બને તેમ અલ્પ રાખવાં એ જ ગુણહેતુ છે” કહ્યું છે કે- મતિમાન પુરૂષે સમરત ભેગસામગ્રી અધિક કરાવવી જ નહિ, જોઈએ તે કરતાં અધિક સામગ્રીથી લેક પાપાચરણ કરે છે. ના' જેપુપ-ફલ વગેરેમાં કુંથુ આદિ ની વિરાધના જણાતી હોય તે પુષ્પ વગેરે ત્યજી દેવાં. આ અતિચાર, પ્રમાદાચરણની કરેલ વિરતિને આશ્રયીને સમજ. એ પ્રમાણે આ ત્રીજા ગુણવ્રત સંબંધીના એ પાંચ અતિચારમાંથી દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. તે ૨૬ છે આ આઠમા વ્રત ઉપર વીરસેન કુસુમશ્રીનું દૃષ્ટાંત કનકશાલ નામના વિશાળ નગરમાં નામથી અને તેજથી અરિકેસરી એ વિખ્યાત રાજા હતો. તેને પ્રિય આલાપવાળી પ્રિયમતિ નામે રાણી હતી. તે રાજારાણીને વીરસેન નામે સર્વગુણાલંકૃત પુત્ર હતે. મનુ જ ભૂમિ પર રહેલા તે કુમારને “સુમામા '=કાર્તિક સ્વામીની જેમ સમસ્ત અસાધારણ કળા, રૂદ્ધાપૂર્વક આશ્રય કરી રહેલ. w૧ થી ૩ બીજી બાજુ રત્નના જિનપ્રાસાદોથી શોભતાં રત્નપુર નામે નગરમાં ન્યાયની ધુરાને વહન કરવામાં ધીર એ રણધીર નામે રાજા હતા. તે રાજાને અતિનિર્મલ રત્નની માળા જેવી રત્નમાળા નામે રાણી હતી. તે રાજારાણું બંનેને સંતાન નહિ હોવાથી તેની ચિંતામાં કેટલેક કાળ વ્યતીત થયે. બાદ સેંકડે માનતાવ પૂર્વકૃત સુકૃતના ગે તેને જગતને વિષે વિખ્યાત એવી કસુમશ્રી નામે અદભુત પુત્રીને જન્મ થયે. . ૪ થી ૬ in લેવયની નીક જેવી તે અપ્રતિમ બાલા ક્રમે કરીને કામદેવની જાણે જંગમ રાજધાની હોય તેવી શોભવા લાગી. શા તે કન્યાને માટે યોગ્ય વરની ચિંતાથી પીડાતા પિતાએ અનુચરોદ્વારા સાક્ષાત્ કામદેવ સમા તે વીરસેનકુમારને શ્રેષ્ઠ વર તરીકે જા. ૮ બાદ તે વરને ઈચ્છતા રણધીર રાજાએ સુરસુંદર નામના નિપુણમંત્રીને કનકશાલ નગરે મોકલ્યા. મંત્રી પણ સત્વર ત્યાં ગયો લા સંપૂર્ણ ગુણરૂપ લક્ષ્મીના સંકેતસ્થાન જેવા તે વીસેનકુમારને જોઈને મંત્રી અતિર્ષિત છે અને તેણે ત્યાં વીરસેન જોડે કુસુમશ્રીનું સગપણ કર્યું. ૧૦ કુસુમની શોભાથી આકષાયેલ ભ્રમરની જેમ વીસેનકુમાર પણ પિતાને આદેશ પામીને મહાન સેના સાથે રત્નપુર નગર કુમશ્રીને પરણવા આવ્યા. તે બાદ અરિકેશરી રાજાએ પણ તે બંનેને મોટા મહોત્સવપૂર્વક વિવાહ કર્યો. કુસુમશ્રીએ તે ત્રીજો કેઈ હાજર ન હોવાનો અવસર જોઈને પિતાના સ્વામી વિરસેનને કાનમાં કહ્યું-“હે સ્વામી ! હાથ છોડાવવાને વખતે તમે બીજું ધન -સૈન્ય વગેરે કાંઈ જ માગશો નહિ. ફક્ત દેવતાએ આપેલ અશ્વ-પલંગ અને પિોપટ એ ત્રણ વસ્તુ માગશે. તેમાં નામ તેવા ગુણવાળો જે કમલામેલક નામે અશ્વ છે, તે હુંકારમાત્રથી દિવ્યવિમાનની જેમ આકાશમાં ઇચ્છિત સ્થાને જવાવાળે છે. તથા સ્વર્ગીય Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તરૂત્રની આદર્શ ટીમને સરલ અનુવાદ પલંગની જેમ સર્વદા સ્વામીની ઇચ્છા મુજબ તૈયાર રહેવાના સ્વભાવવાળો જે પલંગ છે તે પાછળ પાછળ ચાલ્યા આવનાર છે, ઈચછા મુજબ નિદ્રા પમાડનાર છે અને ઈચ્છિત વસ્તુદાયક છે અને વિદધચૂડામણિ નામને જે પિપટ છે તે બુદ્ધિમાન છે, તેવા પ્રકારનું સંકટ આવી પડયે સતે ઉત્તમ બુદ્ધિદાતા છે અને શકુન શાસ્ત્ર વગેરેને જ્ઞાતા છે. ત્રણ વેદની જેમ પિતાના અર્થમાં નિર્દોષ એવી આ રત્નત્રયી વિશ્વને વિષે અતિશયતા પ્રાપ્ત કરાવે તેવી છે. માટે તમે મારા પિતા પાસેથી તે ત્રિતથી જ માગજો. # ૧૨ થી ૧૭ ! ”(કરપીડન વખતે કુસુમશ્રીએ એ પ્રમાણે જણાવેલ અતિમહત્વપૂર્ણ વાત વીરસેને દાયજામાં માગેલ સાંભળીને) ખુશ થએલ વિરસેનકુમારે પણ કરમેચન વખતે દૈવી અશ્વાદિથી રાજાને કુસુમશ્રીના પિતા પાસેથી એ પ્રમાણે તે ત્રિરત્ની માગે તે થએલ ચિતા: અંતે ત્રણેય અનિકેશરી રાજા ચિંતવવા લાગ્યું કે “અહે મારા ઘરની દિવ્યવરતુઓનું સમર્પણુ, ગુરૂવાત નક્કી આ પુત્રીએ જમાઈને જણાવેલ છે. ખરેખર માતાપિતાએ અત્યંત લાડકેડથી પાળી હોવા છતાં પણ પુત્રી પારકી જ છે કે-જે પરઘેર જતી થકી માતાપિતાનું સર્વધન લઈ જવા ઈચ્છે છે! - ૧૮-૧૯.” જમાઈને તે દિવ્ય ત્રિરત્ની આપવાની રાજાની ઈચ્છા નહિ હોવા છતાં - ભવ્યાત્માને જેમ સદગુરૂ રત્નત્રયી આપે છે તેમ રાજાએ લજજા અને નેહથી તે દિવ્ય અધ, પલંગ અને પિપટરૂપ ત્રિરની, વિરસેનકુમારને દાયજામાં આપી! | ૨૦ | રાજાના આગ્રહથી ત્યાં કેટલાક દિવસ મહોત્સવ પૂર્વક રહેલ વિરસેનકુમારે પિતાનાં નગરે જવાની ઈચ્છા થતાં ધસુરની આજ્ઞા મેળવી “તદાડાં વિધા'=સહુની સાથે ભોજન કરીને “ પૂર્વ સર્વ નિ હૈયં સવપુરા નાથ '=વીરસેનકુમારે પોતાનું સર્વ સૈન્ય પ્રથમથી પિતાનાં નગરના ઉધાને મોકલી આપીને સુતં પ્રતિવશ તન્ત 'ઋતે સેન્ય જલદિ ચાલતું થયું; ૨૧-૨૨ એટલે નવવધૂસહિત કુમાર પતે તે તે દિવ્ય અશ્વ ઉપર આરૂઢ થઈને પાછળ પલંગ આવતે સતે પોપટને ખોળામાં રાખીને “હુંકાર કર્યો ૨૩ તે દિવ્ય ત્રિરત્ની તેમજ ઉત્તમ કન્યાની પ્રાપ્તિ અને પ્રીતિના રસમાં પરવશપણે ભ્રાંતિથી (કનકશાલને બદલે) “કુસુમપુરના ઉદ્યાને જા” એમ અશ્વને કહ્યું ! | ૨૪ . અશ્વ પણ તત્કાલ ગરૂડની જેમ ઉડયો અને વેગે જતો હજારો જોજન ઉલંઘી ગયે . ૨૫ . બાજપક્ષીની આંખનાં કારણેને જીતનારી વેગવાળે તે અશ્વ, રેવંત જેમ રવિને લઈ જાય તેમ કુમારને કા મુજબનાં ઉદ્યાને લઈ ગયે! | ૨૬ મે જંગલમાં જેમ વાઘ વરૂ સિંહ વગેરેના બિહામણું ગજર હોય છે તેમ તે ઉધાનને જંગલી પ્રાણીઓના ભયંકર અને અત્યંત બીહામણું ગજરોથી ભયંકર જોઈને વીરસેનકુમાર, પોપટને પૂછે છે કે-હ પિટ ! અહિં આપણે કયાં આવ્યા? પોપટે પણ કહ્યું- હે પ્રભુ! આપે જે નામ લીધું હતું તે જ આ કુસુમપુરનું ઉદ્યાન છે; પરંતુ તે આ નગર શૂન્ય છે તેથી ઉદ્યાન પણ આવું ભયંકર છે.” પોપટને તે ખુલાસે સાંભળ્યા બાદ વીસેનકુમાર, પિતે અશ્વને સંક્રમથી કહેલ વચનરૂપ પ્રમાદને અને પિતાને નિંદવા Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૧૭ લાગ્યા. ॥ ૨૭ થી ૨૯ ॥ આઇ ભૂખ્યા થએલા તે કુમારે પાપટના કહેવાથી અતુલ્ય એવા તે પલંગને ચિંતામણિ રત્નની જેમ નિ:શંકપણે ‘પિત્લાડચાનદ્દોળ્યું ’=પૂછને ભોજન માગ્યું: // ૩૦॥ તેથી પલંગ તુર્ત જ આપેલા · ચિત્તને અપૂર્વ આલ્હાદક એવા ' ખાદિમ અને સ્વાદિમ વગેરે ભાજ્ય પદાર્થો, પ્રિયા સહિત ખાઈને કુમાર તૃપ્તિ પામ્યા. ॥ ૩૧ ॥ તેમજ અશ્વ અને પાપને યાગ્ય આપેલા ભાન્ય પદાર્થો ખાઇને તે અશ્વ અને પાપટ પણ સુસ્થિત થયા! પલંગનું અહા ઈચ્છિત દાતાપણું! ॥ ૩૨ ॥ આદ ઋદ્ધિ વડે કરીને સ્વ નગર જેવા તે ઉજ્જડ નગરને કૌતુકથી જોતા કુમાર, આખુ નગર હિંસક પશુઓથી ભરેલું જોઈને નગર બહાર આવ્યા અને પૂજા કરવાથી પ્રગટ પ્રભાવ બતાવનારી પાદરદેવીના મંદિરની જગતિ ( કીલ્લા )માં એક ખાજુએ વાસ કરીને હ્યો. I૩૩-૬૪॥ “સુવર્ણ અને મણિના કીલ્લા, અટારી અને અગાશી ધરાવનારા મહેલેથી શૈાલતુ અને સમસ્ત વસ્તુ વિસ્તારના સારભૂત એવું આ મહાન નગર આકાશની જેમ શૂન્ય શાથી છે?'' એ પ્રમાણે કુમારે પૂછવાથી પોપટ મળ્યા ~હું પ્રભા ! કાઇપણ કારણથી ક્રોધ પામેલી આ દેવીએ નગર ઉજ્જડ કર્યું... હાય એમ સંભવે છેઃ પ્રત્યક્ષ પ્રભાવવાળી આ દેવી, પેાતાનુ સ્થાન છેાડાવે તેવા બીજાને કેમ સહન કરે? પક્ષીઓ પણ પેાતાનાં સ્થાનનું રક્ષણ કરે જ છે. ૫૩૫ થી ૩૭ના વળી નિમિત્તિયાની જેમ નિમિત્ત શાસ્ત્રથી કાંઇક કહું છું કે–હે પ્રભુ ! આ નગરને વિષે ભવિષ્યમાં આપ જ રાજા થવાના છે! ॥૩૮॥” પોપટે એ પ્રમાણે કહેવાથી અત્યંત કૌતુક થવા પૂર્વક ષિત થએલ વીરસેન કુમારે શુકની સાથે કેાઈ વાર્તાલાપ વડે સુખદ આનંદ મેળવ્યે.. ॥૩॥ ખાદ છળ પામેલ ખળજનની જેમ ચારે બાજુ ફેલાએલા અંધકારે પોતાના દ્વેષી સૂર્યને અસ્ત પમાડ્યો, એટલે કાના જાણુ પોપટે કાંઈક શત્રુનાદિક બુદ્ધિથી અવધારીને અને તેના નિર્ધાર કરીને કુમારને કહ્યું–“હું કુમાર! આ ઘાર અંધકારમય રાત્રી છે, સ્થાન નિજૅન છે અને તેમાં આ દિવ્ય રત્નત્રયી દેવાને પણ દુર્લભ છે. આ ખામત હું આજે અહિં નક્કી કાંઇક વિઘ્ન થવાનું દેખું છુ. તેથી પહેલા હું એ પહેાર સુધી જાગુ અને પાછળથી એ પહેાર તમે બંને જાગેા. કહ્યું છેકે- ઉદ્યમ પાસે દારિવ્ર ટકતું નથી, જાપ પાસે પાપ ટકતું નથી, મૌન પાસે કલહ ટકતા નથી અને જાગવાથી ભય ટકતા નથી. જાગનારાએને વિઘ્ન આવી પડ્યુ હાય તે પણ તે સુખે નિવારી શકાય છે: ભયનાં સ્થાને ઉંધે તે તિરસ્કાર પાત્ર ગણાય છે ” ॥૪૦ થી ૪૫મા આ ઉજ્જડ કુસુમપુરના ભાવી રાજા વીરસેન થશે : એ પ્રમાણે પેપ ટનુ ભવિષ્ય કથન. પોપટની એ પ્રમાણેની હિત સલાહ માનીને કુસુમશ્રી અને વીરસેનકુમાર પ્રથમ સુઈ ગમે તે આ શુકરાજ, વીરની માફક પહેરેગીરની સ્થિતિને ભજતા જાગવા માંડ્યો! પોતાનાં કાર્યોંમાં કેણુ આલસ કરે? I૪૫ હવે પલંગના પ્રભાવથી બે પહાર બાદ તે બને જાગી ગયે સતે ખાકીની બે પહાર રાત્રિને વિષે થાકેલ મુસાફરની જેમ પોપટ સૂતા અને સ૨ નિદ્રાષીન થયા. ॥૩૭॥ ખાદ કુમારે પાદદેવીનાં મ ંદિરમાં માનરૂપ હરણની જળ ve Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ સમાન મનહર દેવી સંગીતનો ધ્વનિ સાંભળે. ( ૪૮ આકૃષિ મંત્રથી આકર્ષાવાની જેમ તે સંગીતથી આકર્ષાએલ રાજકુમાર, કુસુમશ્રી પાસેથી દેહચિંતાનું બહાનું કાઢીને પાદરદેવીનાં મંદિરે જઈ ગુપ્ત પણે સંગીત જેવા લાગ્યા. પાદરદેવીનાં મંદિરમાં ૪૯ તે દિવ્યસંગીતમાં વીણા વગેરે સંત, તાલ વગેરે ચાલી રહેલ દિવ્યસંગી- ઘર, ઢેલ વગેરે શાનદ્ર, અને છીદ્રવાળાં વંરા વગેરે વંશારિ - તની ભવ્યતા, એમ ૪ પ્રકારનાં વાજીંત્ર હતા. તેમાં “શ્રીરા' પ્રમુખ ૬ પ્રકા રના રોગો, ૩૬ પ્રકારની ભાષા, મયૂર વગેરેના સ્વરને અનુસરનારા “વહ્વ” વગેરે સાત પ્રકારના સ્વરે, ૫૦-૫૧ છે તે સાત ૨ સ્વરના ૩ ગ્રામ, તેમાંના એકેક ગ્રામની સાત સાત મળી ૨૧ મૂછના તેમજ તે “જક' આદિ સાત સ્વરના (પ્રત્યેકના સાત સાત મુજબ) ૪૯ તાન, ૩ માત્રા, ૩ લવ ૫૪ ૪ અથવા ૩ પ્રકારે રૂપક અને બે પ્રકારે એકતાલ હતા; તેમજ ગીતમાં-“નીસા, રૂચક અને પ્રતિમાઠક નામના આઠતાલના રાસ (3) પ્રકારના માઠક અને તેમાં બધૂ” આદિ નામક માઢકના પ્રકાર ૧૬, ત્રણ પ્રકારે ઝુંડ, ડુંબડ, કરણી વર્તની, રાગ, ઉપરાગ વગેરે રાગ તેમજ ભાષાનાં અંગે તથા ક્રિયાનાં અંગે સહિતનાં ઉપાંગે” વગેરે હતાં. નૃત્યમાં-૧૩ પ્રકારે શીર્ષનૃત્ય, ૩૭ પ્રકારે લોચનનૃત્ય, ૯ પ્રકારે આંખની કીકીનું નૃત્ય, તેમાં પણ આઠ પ્રકારે અવલોકન નૃત્ય, ૯ પ્રકારે આંખનાં પુટનું, ૭ પ્રકારે નેણનું, ૬ પ્રકારે નાસિકાનું, ૬ પ્રકારે ગાલનું અને ૬ પ્રકારે એeતું નૃત્ય, ૪ પ્રકારે મુખરાગ, ૯ પ્રકારે ગ્રીવાનું, ૫ પ્રકારે ભુજાનું, ૫ પ્રકારે એક હાથનું, ૬૪ પ્રકારે બંને હાથનું, ૫ પ્રકારે હદયનું, ૫ પ્રકારે પડખાનું તેમ જ કુક્ષિ-કેડ-સાથલ અને જંધા એ દરેકનું નૃત્ય ૩-૩ પ્રકારે હતું. તેમાં ૧૦૮ કરણ હતાં, ૩૨ અંગહારક નૃત્યો હતાં, ૪ પ્રકારે રેચક અને ૧૭ પ્રકારે પડીબંધ હતાં ! તેવા અત્યંત મનહર દિવ્યસંગીતના રસમાં વીરસેનકુમાર પરવશ બની ગયે. . ૫૫ થી ૬૨ મનુષ્ય સંબંધીનાં સંગીતમાં પણ પ્રાણી તન્મય બની જાય છે, તે દેવી સંગીતથી પરવશ પછી જેના રસમાં આયુષ્ય પણ પૂરૂં થઈ જાય તેવા દૈવી બનેલ કમારના અશ્વ સંગીતમાં તે પ્રાણી તન્મય બને જ એમાં પૂછવું શું? ૬૩ અને પલંગનું અપહરણ તે વખતે એકલી રહેલી કુસુમશ્રી પણ દેવવશાત ક્ષણમાં નિદ્રા- ધીન થઈ! ભાવી મિથ્યા કેમ થાય? I ૬૪ તેવામાં ચેરની માફક કોઈ એ પણ અશ્વ અને પલંગનું અપહરણ કર્યું ! કપટમાં ચતુર હોય તે છળ પામીને શું કરવા સમર્થ નથી? ૬૫. ત્યારબાદ પાછલી રાત્રિએ પિપટ જાગે અને नासां कण्ठमुरस्तालु-जिह्वां दन्ताश्च संश्रित : । षड्मि : संजायते यस्मान, तस्मात् षड्ज इति स्मृतः અા થાન ન મુકિતક. ૨ મયૂરો બેલે છે તે પs, ગાયો બેલે છે તે મામ, બકરાંઓ બેલે છે તે TRપાઇ. કોંયપક્ષી લે છે તે મધ્યમ, વસંત ઋતુમાં કોયલ બેલે છે તે ઘan, અશ્વો બેલે છે તે વૈવર અને હાથી બેલે છે તે નિપાવર એમ સાત સ્વરે કહ્યા છે. | પર-૫, એ Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિનુંસૂત્રની આતશ ટીકાના ચરલ અનુવાદ શહ અશ્વ-પલંગ તથા કુમારને નહિ જોતાં બૂમરાણ કરવા લાગ્યો. ॥ ૨૬ ૫ પાપઢના તે દુઃખે સાંભળી શકાય તેવા અવાજને સાંભળીને કુસુમશ્રી જાગી ઉઠી: કુમાર પણ પેટપટની બૂમને લીધે શંકા પડવાથી જેવામાં પાછા વળે છે, તેવામાં તે સવ` ગીત-નૃત્ય વગેરે ઇંદ્રજાલની માફક કાંઇપણ નાસી ગયું! આ જોઇને કુમાર અત્યંત શક્તિ અને વિસ્મિત થયા; II૬૭૬૮॥ અને પેાતાનાં સ્થાને આવ્યે એટલે અશ્વ અને પલંગને નહિ જોવાથી શૂન્યહૃદયી અન્યા થકે વિચારવા લાગ્યા “ ધિક્કાર છે કે-૬પ્રમાદી એવા મારી આ કેવી મૂઢતા ? || ૬૯ ॥ અહા! આજે વિઘ્ન આવી પડવાની પાપટે અગમચેતી આપી હતી છતાં પણ મારા ચિત્તની કૂટનાટકમાં પણ કેવી ડામાડોળતા ધિક્કાર છે જે સ્વાર્થબ્રશ પણ જોયા નહિ ! ॥ ૭૦ ॥ અથવા તે પેાતાનાં કાર્યમાં મૂઢ એવા મને પ્રમાદીને આ શિક્ષા અલ્પ છે; કારણકે-પ્રમાદ છે તે પુરૂષાને આ લેાક અને પરલેાકને વિષે અનંત દુઃખ આપનારા છે. ॥ ૭૧ ॥ કહ્યું છે કે-પ્રમાદ, પરમદ્વેષી છે-૫૨મ વિષ છે-મુક્તિપુરીના ચાર છે. નરકના પથ છે. ॥ ૭૨ ॥’ ઇત્યાદિ પીડાનું મહાદુ:ખ ધારણ કરતા તે કુમારને પેાપટ આધ આપવા લાગ્યા કે– હું પ્રભુ ! આપ જેવાને એ પ્રમાણે શેક કરવો ઉચિત નથી. ॥ ૭૩ ॥ કહ્યું છે કે-પૂર્વ કર્મ ના વશથી આવી પડતી આપત્તિએમાં ધૈર્ય રાખવું એ જ સ ંરક્ષણ છે; પર ંતુ તેની પાછળ શાક કરવા ઉચિત નથી. ॥ ૭૪ ॥ એ પ્રમાણે ખેલતા પોપટને કુમારે પૂછ્યું-‘હું મિત્ર! ખેદયુક્ત ચિત્તવાળા એવા મારે હવે શું કરવું? તે કહે ॥૭૫॥ પોપટે પણ કહ્યું કે–‘હે દેવ ! દુષ્ટ વશાત્ આ દેવ સખધીની દુશ્ચેષ્ટા થઇ છે. તેથી બુદ્ધિમાન એવા આપશ્રી, આ દેવીનું આરાધન કરા. l૭૬૫' આ વાત સાંભળીને કુમાર પણ ઉપવાસી રહીને વિશિષ્ટ પ્રકારની પૂજા વિધિવડે તે દેવીનું આરાધન કરવા લાગ્યા : ત્રીજે દિવસે પ્રસન્ન થએલી દેવીએ પણ પ્રગટ થઈને કુમારને કહ્યું કે“તારી ગએલી વસ્તુએ ઘેાડા કાળના વિલંબ બાદ તને મળશે; પરતુ પૂર્વનાં કર્માંથી આ દુઃખથી પણ અધિક દુ:ખ પડશે. કહ્યું છે કે-કલેાલથી પતાને પણ ભેદી નાખે તેવા સમુદ્રને પણ રાકી શકાય, પરન્તુ પૂર્વજન્મમાં કરેલાં શુભાશુભ કર્મના પરિણામને આવતાં રાકી શકાતા નથી. છતાં આ મંદિરના શીખરે ચિહ્ન તરીકે ધ્વજા માંધ, કે–જેથી કુવામાંથી નીસ્તાર પામવાની માર્ક આ સમુદ્રના દ્વીપમાંથી તારે જલદી નીકળવાનું અને. છ ૮૦૫” એ પ્રમાણે કહીને દેવી જલદી અંતર્ધાન થયે સતે તેજ દિવસે કુમારે તે ચૈ યનાં ઉંચા શીખરની ટોચે ‘અહિં કાઈ દુ:ખી છે' એવું ચિહ્નસૂચક ધ્વજા ખાંધી ૫૮૧૫ બાદ ધનપતિ નામે પરોપકારી વહાણવટી સા વાહે તે ચિહ્ન ધ્વજ જોઈને પોતાના પુત્રાને તે સ્થળે જલદિ મેકલ્યા. ॥૮૨॥ તેઓએ પણ આવીને કુમારને કહ્યું હે પ્રભો ! અમારા સ્વામી સમુદ્રમાં પડેલાઓને ઉદ્ધરે છે અને ભાતુ વગેરે પણ આપે છે; તેથી આપ જલદી પધારો.' આ સાંભળીને હું પામેલા કુમારે દેવીને કહ્યું-‘હૈ દેવી ! મારૂ સ ́કટથી રક્ષણ કરજો અને મારા મનેાથે પુરો, ૫૮૩-૮૪ એ પ્રમાણે દેવીને આરાધનથી પ્રસન્ન શએલી પાદરદેવીનાં વચનાનુસાર વીરસેનની સમુદ્રને વિષે મુસાફરી. ! Page #425 -------------------------------------------------------------------------- ________________ ક૨૦ શ્રી શાહઝતિકણ-વંદિત્તસૂત્રની આ ટીકાન સહ ખાવા કહીને અને નમસ્કાર કરીને પ્રિયા સહિત કુમાર, પિપટને લઈને વહાણ પાસે આવ્યું અને વહાણવટી ધનપતિ સાર્થવાહે પણ તેને પિતાનાં વહાણુમાં કસુમથી પ્રતિ સાર્થવા- બેસાડો ૮૫ પૂછીને કુમારનું વૃત્તાંત જાણે સતે સાર્થવાહ હની ફષ્ટિ અને વીર- પણ દુઃખી થયે. અથવા મહાન આત્માનાં દુઃખમાં કણ સેન કુમારને સમુદ્રમાં દુઃખી ન થાય? ૮૬ો તેથી સાર્થપતિએ વિવિધ પ્રકારનાં નાખવા. મધુર વચનેવડે કુમારને આનંદ ઉપજાવતા અને ભક્તિપૂર્વક ખાનપાનની જાતે રચના કરતાં અત્યંત આવઈ લીધે. પેટના એક વખતે સાથે ક્રિયા કરવાના પ્રસંગને લીધે કુસુમશ્રીનું અપ્રતિમ રૂપ જોતે સાર્થવાહ કામાંધ બને. ૮૮૫ કુસુમશ્રીને વિષે લુબ્ધ એવા તે દુર્બુદ્ધિ સાર્થવાહે છલ પામીને રાત્રિને વિષે કુમારને વિશ્વાસમાં લઈને સમુદ્રમાં નાખે! પિતાને તે ભવસમુદ્રમાં નાખે. ૮૯ સમુદ્રમાં કોઈ મનુષ્ય પડી ગયા જેવો અવાજ થયે છે, માટે હે લેકે! તમે પોત પોતાનાં સ્વજતેને યત્નપૂર્વક તપા” એ પ્રમાણે સાર્થવાહે કપટથી અત્યંત બૂમરાણ કર્યું સતે ચક્રવાકીની જેમ કુસુમશ્રી જાગી ઉઠી જુએ છે, તે પતિને ક્યાંઈ પણ દીઠે નહિ! ૯૦-૯૧ તેથી કુસુમશ્રી, છેદાએલી શાખાની જેમ અકસ્માત મૂછિત બની: મુશીબતે બેઠી થયાબાદ વારંવાર વિલાપ કરવા લાગી. ૧૯૨ા એ જોઈને સાર્થપતિ પણ દાંભિક આલાપ પૂર્વક વિલાપ કરવા લાગ્યું. તે વખતે બીજા દરેક પણ કરૂણ આલાપ અને વિલાપ કરવા લાગ્યા. ૯૩ કસમશ્રીની સમુદ્રમાં બાદ પ્રભાત થયે સતે બીજાએ સર્વ પ્રકારે વારવા છતાં સતી પાપાત કરવાની તૈયા કુસુમશ્રી જેવામાં અતિ તીવ્ર દુઃખદાયક સમુદ્રમાં ઝંપાપાત રીમાં કુમારનું અચાનક કરે છે, તેવામાં જ “સાહસ ન કર ન કર” એમ બેલડાપૂર્વક પ્રક્ટ થવું. અકસ્માત દેવની જેમ પ્રકટ થઈને વીરસેન કુમારે કુસુમશ્રીને બે હાથથી જલદિ પકડી લીધી છે ૯૪-૫ આ જોઈને સ્વચ૭ બુદ્ધિવાળી કુમશ્રી તો વિસ્મય અને આનંદ બંનેનું ઐક્યપણું ધારણ કરતી પૂછવા લાગી કેહે સ્વામી! તમે કયાં ગયા હતા અને કયાંથી આવ્યા? ૯૬ વસેને પણ કહ્યું- હે પ્રિયે! મને સમુદ્રમાં કોણે નાખે અને તેમાં અહિં તહિં તરત કે ઉરીને અહિ લાવી મૂક્યો? તે હું કાંઈ જ જાણતો નથી! . ૯૭ | કુમારને આમ અચાનક આવેલો જોઈને બીજાઓ વાસ્તવિક ખુશી થયા. જ્યારે અંતરમાં આકસ્મિક ભય અને પશ્ચાત્તાપથી અત્યંત પીડાએલ સાર્થવાહ તે કૃત્રિમ આનંદ બતાવવા લાગ્યું. તે ૯૮ સાર્થવાહનું તે દુર્વતન, કુમાર જાણતા હોવા છતાં પણ બે નહિ! સજજનોનું અહે કરૂણા, દાક્ષિણ્ય અને નિપુણતાના ભંડાર પણું! | ૯ | વિશુદ્ધ બુદ્ધિવાળો કુમાર, તે સાર્થવાહનું મનથી પણ વિરૂદ્ધ ચિતવતે નથી તમાં આશય એ જ કે-કૃત્ય કે અત્યનું સર્વ ફલ આત્મા પિતે તુર્ત પણ મેળવે છે. ૧૦૦ ના કહ્યું પણ છે કે-અપકારીનું બુરું કદિ પણ ચિંતા નહિઃ કિનારા ઉપર ઉભેલા વૃક્ષોની જેમ * ૧ કપોડવાલાાતિ xI Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી માહપ્રતિક્રમણ-પતિપુત્રની માહરી ટીકાના ચરલ અનુવાદ ૩૧ તે પેાતાની મેળે જ પડવાના છે. ॥ ૧૦૧ ॥ ત્યારબાદ પ્રથમની માફ્ક જ સ્વસ્થતાપૂર્ણાંક કુમાર રહેતે સતે સાર્થવાહ પણ ભક્ત નેાકરની જેમ હુ ંમેશ કુમાર સાથે પ્રથમની જેમ જ ભક્તિ દર્શાવતા રહેવા લાગ્યા. ॥ ૧૦૨ ॥ આ માજી તે સાર્થવાહનુ સાથે સહિત વહાણાનું દુશ્ચરિત્રપણું' જોઈને જ હોય તેમ પ્રચંડ' પવત પ્રતિકુલ અન્ય ડૂબવું, અને માત્ર વીર- થકા ભયંકર તફાને ચડ્યો. ॥ ૧૩ ॥ તે મહાવાયરાથી ઉછળતા સેન, કુસુમશ્રી તથા ચપળ કલ્લોલેાવડે ખેદની વાત છે કે--જાણે કૌતુકથી હાય તેમ પાપઢનું સમુદ્રમાં તરવું! તે વખતે તે વહાણા સમુદ્રમાં દડાની કળાને ભજવા લાગ્યા દડાની માફ્ક ઉછળી ઉછળીને સમુદ્રમાં પડવા લાગ્યા! ॥ ૧૦૪ ॥ ત્યારબાદ મોટા પત્થરોની જેમ પ્રખલ એવા મોટા કલ્લોલાએ તે વહાણાને અફળાવી અક્ળવીને ક્ષણવારમાં ભાંગી નાખ્યા-વાસણની જેમ ચૂરેચૂરા કરી નાખ્યા! || ૧૦૫ | વસ્તુએને સમૂહ સમુદ્રમાં ગયે સતે જાણે તેના મેાહથી તેની પાછળ ગયા હેાય તેમ સાર્થ વાહ ‘ હા-હા ’ કરતા સાર્થ સહિત ડુબી ગયા. ॥ ૧૦૬ ॥ જાણે ‘અતિઉગ્ર પુણ્ય કે પાપનુ અહિં જ ફૂલ પ્રાપ્ત થાય છે' એ ઉક્તિ સાચી ઠરાવી આપવા સારૂ જ હેય, તેમ સાÖવાહની તેવી દુર્દશા થઈ. ॥ ૧૦૭॥ દૈવવશાત્ પોપટ સહિત કુમાર તત્કાળ પાટીયુ પામ્યા અને કુસુમશ્રી પણ તત્કાલ પાટીયુ' પામી! અહે। સુકૃતની શું સુંદર પ્રથા ! ॥ ૧૦૮ । જાણે કે-ભવમાં જીવેની કિંન્ન માર્ગવાળી ગતિ જણાવતાં હાય તેમ તે અને પાટીયાં સમુદ્રમાં બે મુસાફરની જેમ અલગઅલગ ચાલવા લાગ્યાં! ॥ ૧૦૯ ॥ તે વખતે કર્મો જેમ મુક્તિની નજીક આવેલ જં તુને મુક્તિથી દૂર લઈ જાય, તેમ તે બંને પાટીયાં એક બાજુથી જ્યાં કાંઇક કીનારાની નજીક આવે છે ત્યાં સમુદ્રના ક્દોલા તેને કીનારાથી દૂર ઘસડી જવા લાગ્યા ! ॥ ૧૧૦ ॥[ એમ બનતાં બંનેને છૂટા નહિ પડવાની હેલ ] અભિલાષામાંથી ઉત્પન્ન થએલા અને કર્મવશાત્ પ્રાપ્ત થએલા વિયેાગથી તે કુમાર અને કુસુમશ્રી અને જણુ રાત્રીએ છૂટાં પડેલ ચક્રવાક અને ચક્રવાકીની સ્થિતિને પામ્યા. ॥ ૧૧૧ ॥ અવસરના જાણુ પોપટ તે' સ્વામી પાસેથી ઉડીને સ્વામીનીની પાસે અને સ્વામીનીની પાસેથી ઉડીને સ્વામી પાસે એમ ઉડી ઉડીને કેટલાક કાલ સુધી જવા આવવા વડે એકબીજાના સમાચાર એકબીજાને આપવા લાગ્યે. ॥ ૧૧૨ ॥ તેથી થાકી ગયેલ શેાકાતુર પોપટને આશ્રિત પર વાત્સલ્ય ધરાવનાર તે કુમારે ગદ્ સ્વરે કહ્યું--હું પેપટ! દૈવયોગે અમારા પર આ દુર્દશા આવી પડી છે; પરંતુ અમારે લીધે અહિં તારૂં' પક્ષીનુ પણ મૃત્યુ ન થાવા માટે હે વત્સ! મારા સમાચાર કુસુમશ્રીને આપીને તું વનાંતરે ચાણ્યા જા. હે પ્રિયદન! વળી પાછે જીવતા થકા કાઇપણ સ્થળે અમાને દર્શન આપજે; અથવા તે આજે અમારે જીવવામાં પણ સંશય છે ત્યાં કાણુ જણે અમારૂં ભાવિ શુ થશે ? ૫૧૧૩ થી ૧૫ ’ કુમારની તે કરૂણૢાસ્પદ વાત સાંભળીને ધીર એવા તે પાપટ એલ્યું- હે દેવ ! ’ધીરતા છેટા નહિ. સ’કટપી સમુદ્રમાં ધૈર્યતાને જ પુલ સમજો. ૧૧૬॥ કહ્યું છે કે-વચ્ચે વચ્ચે સ્ખલના ૧ શનઃ ૨૨ માય Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩રર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આ ટીઝના સરલ અનુવાદ પામવા છતાં પણ પિતાની શ્રેષ્ઠતાને નહિ તજનારા સજજનેને પુનઃ ઉદય થાય છે એ વાત સત્ય છે. જેમ મેરૂથી અસ્ત પામીને પણ સૂર્ય, ઉદય પામે જ છે. ૧૧છા પૂર્વે ધર્મ પામ્યા પણ છીએ અને આરાધેલ પણ છે, છતાં વચ્ચે કઈ કઈ વખત તેની નિશ્ચયે ખંડના કરી છે તેથી જ આપણને આવું દુખ પડયું છે. ૧૧૮ કહ્યું છે કે-શ્રી જિનધર્મ પણ જે સંપૂર્ણ પણે સેવ્યું હોય તો જનેને સંપૂર્ણ ફળ આપે છેપરંતુ સેવતાં વચ્ચે ખંડિત કર્યો હોય તે ખંડિત ફલ આપે છે. ૧૧૯ (આજે આ દુઃખ છે, પરંતુ) “વળી પાછું સર્વ શુભ થશે. કારણ કે-આ૫નું ભાગ્ય અદ્ભુત છે” એ પ્રમાણે પાદરેદેવીએ કહ્યું છે, તે કેમ યાદ કરતાં નથી ?” એ પ્રમાણે કહીને પોપટે વીરસેનકુમારને ધીરજ આપી / ૧૨૦ છે વારંવાર છૂટે કરેલ પિપટ, અશ્રુભીનાં નેત્રે કુમારને પૂછીને અતિકષ્ટ પરમઈષ્ટ બંધુની જેમ કુસુમશ્રી પાસે આવ્યા. ૧૨૧ વિવિધ પ્રકારે વિલાપ કરતી કુસુમશ્રીને ધીરજ આપતાં તે પિપટે, કુમારે આપેલા સમાચાર જણાવ્યા. બાદ કુસુમશ્રી પણ અશ્રુભીનાં નેત્રે બેલી[હે પિપટ! તું અમારાથી છૂટો પડીને ઉચિત સ્થાને ] ચાલ્યા જા ચાલ્યા જાઃ અને કઈ પણ ઉપાયે પિતાના પ્રાણનું ક્ષણ કર-રક્ષણ કર: અમારે તે અહિં પૂર્વે કરેલું કર્મ અવશ્ય ભેગવવું રહે છે. ૧૨૨-૨૩ાા તેથી અત્યંત દુઃખ ધરતે તે પોપટ મુશીબતે અનન્યગતિએ કોઈ નજીકનાં વનમાં ચાલ્યો ગયો. ૧૨૪ બાદ વિરહની પીડાવડે રેતી અને પિતાના - કર્મની પીડાથી પીડાતી તે ઉત્તમદાંતવાળી કુસુમશ્રીને સમુદ્રના કસુમશ્રીનું સમુદ્રમાં ડુબવું મજાનાં સમૂહાએ અને જલચરેએ પણ અત્યંત વ્યાકુલ બનાવી છે ગળી જવું અને તેના દીધી. ૧૨૫ પરિણામે દુષ્કર્મને વેગે તેણીના હાથમાંથી પેટમાંથી નીકળીને વેઢયા- જીવિતની જેમ પાટીયું ખસી ગયું! ખેદથી કહીએ કે-વિધિની ને ત્યાં અતિકષ્ટ રહેવું! ચેષ્ટાને ધિક્કાર છે, ૧૨ા તેથી કુસુમશ્રી પાતાલમાં પેસતી હેય તેમ સમુદ્રમાં ડુબતી અજગરે ગળવાની જેમ કઈ મહામસ્ય વડે ગળી જવાઈ ! ૧૨ા કહ્યું છે કે-શિકારીની જાળમાં સપડાએલ કઈ હરણ, પાશે છેદીને–તેની ફૂટ ગોઠવણને ફેંકી દઈને જાળને બળાત્કારે ભાંગીને- કલ્પાંત કાળના અગ્નિની વાળાઓ ભભૂકી રહેલ (રહેઠાણુવાળા ) વનમાંથી અને શીકારીઓનાં બાણની ઝપટમાંથી અતિવેગે ડેકીને દેડતે દૂર તે નીકળી ગયે; પરંતુ તે હષોવેશમાં એકદમ એ ઉછળે કે-માર્ગના કુવામાં પડ્યો ! [ અને એ સર્વ પ્રયાસે જીવવા માટે કર્યો હોવા છતાં મૃત્યુ પા !' એમ સંકટ વખતે ભલે પુરૂષાર્થ કરે પરંતુ વિધિ પાસે પુરૂષાર્થ શું હિસાબમાં છે૧૨૮ ખેદની વાત છે કે-નારકીની વસૂકુંભી જેવી છે. મહત્ત્વની કુક્ષિમાં કુસુમશ્રી, નારકીના જેવી દુઃખી સ્થિતિ પામી અને કેમે ય કરી કષ્ટ જીવતી રહી! ૧રલા ભવિતવ્યતાના છે તે મત્સ્ય ભમતે ભમતે કયાંય પણ અ૫ નીરવાળા કિનારે આવ્યો અને તરત જ મરણ પા. ૧૩મા તે મચ્છને માછીમારે ગ્રહણ કર્યા બાદ નજીકના શ્રી પુર નામનાં નગરથી कच्छणापुच्छय त साचल्क ४ । Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધમતિક્રમણ વદિનુસત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩ર૩ આવેલી કુંફ નામક ગણિકાની આઠ ઘસીઓએ માછી પાસેથી તે મને મૂલ્યથી ખરીદ્યો અને તે મહામછ મળી જવાને લીધે તુષ્ટ થએલી (કુંફાને) ઈષ્ટ એવી તે આઠે દાસીઓએ તે મચ્છને કષ્ટ ઉપાડીને ગણિકાને ઘેર આયે. જ્યાં શરુથી વિદારે છે ત્યાં તે મયના પેટમાંથી પેટમાં રહેલ સાક્ષાત લક્ષ્મીના જેમ” આશ્ચર્યકારી રૂપની સંપદા સમી નારી મળી આવી ! ૧૩૧ થી ૩૩ . મરણ પામ્યાની જેમ મૂરછ પામેલી તે બાળાને (કુસુમશ્રીને) બહપ્રકારના ઔષધોથી સ્વસ્થ કરીને મધુર વચનની રચનાવાળી કુંફા હર્ષથી કહેવા લાગી“હે બાળા ! તારા દેહ અને લાવણ્યની ઠકુરાઈથી તારૂં કુલ ઉચ્ચ છે એ નક્કી છે. તે પણ કહે કે-તું કેણું છે? અથવા આવી દુર્દશા કેમ થવા પામી? ૧૩૪-૩૫ . શીલરૂપી સુગન્ધી કુસુમવાળી કુસુમશ્રી તે વિચારવા લાગી કે-“હું સમુદ્રમાં ડુબી કેમ ન ગઈ? મચ્છના પેટમાં મરી કેમ ન ગઈ? આટલું દુઃખ આપવા છતાં અતુમ રહેલ દગ્ધવિધિ દુરાત્માએ, “ધિક્કાર છે કે ”- મને એક જાતનાં ઘાસની જેમ કયા સ્થાને નાખી સર્વ દુઃખ સહન કરૂં અથવા ઈધન વગેરે પણું વહન કરૂં; પરંતુ આ વેશ્યાઘરનાં તે નામથી પણ હું બળાત્કારે સળગી મરું છું. તેથી આ કુંફાને જવાબ શું આપે? અથવા તે અહિં મૌન જ સર્વ અર્થને સાધનારૂં છે.” એ પ્રમાણે વિચારીને કુસુમશ્રી, યાનમાં લીન હવાની જેમ મૌન ધારણ કરીને જ બેઠી! # ૧૩૬ થી ૩૯ . “હમણું તાજાં દુખવાળી આ બાળા કેમે કરીને મારું કહેવું બધું જ કરશે” એમ ચિંતવીને તે કુંકાએ પણ તેની સાથે આલાપ અ૫ કર્યો. મેં ૧૪૦ ના અંતરમાં (વેશ્યાના ઘરમાં રહેવું પડે છે ) તે અનંત દુઃખને વહન કરતી તે મહાસતીને એક દિવસે કુંકાએ કહ્યું-“હે વત્સ! મારૂં કસુમશ્રીને ફકને કાલ- વાત્સલ્યભર્યું વચન સાંભળઃ સ્ત્રીવર્ગમાં નામના મેળવનાર આ ક્ષેપકારી ઉત્તરે અને રચેલ મારી મદનલેખા નામે ધન્ય કન્યા જગતભરને માન્ય છે, તેને યુક્તિથી દેવીપોપટનું તું બેન કરીને માનઃ અમારૂં વિમલ કુલ ભાગ્યથી મળે છે કેપુનર્માલન, જે કુલમાં નિત્ય સધવાપણું છે અને દિવ્યસુખભેગો વગેરે છે. પિતાનાં કુટુંબને વિયેગ પામેલ કોને દુઃખીપણું હોતું નથી? પરંતુ આ અમારું ઘર તે સ્વર્ગની જેમ હંમેશને માટે ઉત્સવવાળું છે કે-જે ઘર તું પુણયે પામી છે. તેથી અને તજી દઈને શરીરને સુખાકારી એવા ભેગેને સ્વીકાર કરઃ આ સર્વ પરિવાર અને ઘર વગેરે તારે આધીન છે ૧૪૧ થી ૪૫ વેશ્યાનું આ અપશુકનકારી શબ્દો જેવું પરમ ઉદ્વેગકરી બોલવું સાંભળીને દુઃખ ધરતી કુસુમશ્રી વિચારવા લાગી કે“નિધથી પણ અતિનિઘ આ વેશ્યાનાં મૂઠભાષિત્વને ધિક્કાર છે. વળી જે નામથી પણ સજજનેને શંકાનાં સ્થાન જેવી અદણમુખા છે તે પણ ધિક્કાર છે કે પિતાને શ્રેષ્ઠ તરીકે વર્ણવે છે. જે બોલવા ગ્ય નથી-સાંભળવા એગ્ય નથી અને મહાપાપનું કારણ છે તે કુલ પણ આ ગણિકાને ઉપદેશવા જેવું લાગે છે ! અહા ! નીચજનની સ્થિતિ ! આને શું ઉત્તર ૧ શહવત્ ૪ Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિનુસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ આપું? અને મારે મનપણે કેટલેક કાલ રહેવું ? અથવા શું કરવું? અહિં મારૂં શું થશે? I ૧૪૬ થી ૪૯ ” એ પ્રમાણેની ચિંતામાં વ્યાકુળ બનેલી તે બાળાને ફુફાએ ફરીથી ૨૮ આગ્રહપૂર્વક કહ્યું- હે વત્સ! તારે તારું સ્વરૂપ જરા કહેવું જ ઘટે છે. આ ૧૫૦ + આને સાચી સ્થિતિ કહેવી યુક્ત નથી, એમ વિચારીને કુસુમશ્રીએ પણ કલ્પિતસ્વરૂપ કહ્યું કે-વસંતપુરમાં દેવસેન નામે શ્રેષ્ઠી મારે પિતા છે; વળી વસંત નામે મારો પતિ છે. તે મારા સ્વામી વહાણવટી તરીકે મારી સાથે વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડ્યો અને મને મણે ગળી ! I/૧૫૧–પરા ” એ પ્રમાણે સાંભળીને કપટમાં કુશલ એવી તે કુદ્ધિની આંખમાં આંસુ લાવીને બોલી-“હા હા ” એવું મહાકણ મારા દુશ્મનોને પણ ન છે. ૧૫૩ મનમાં તે ખુશ થએલી તે દુષ્ટ વિચારે છે કે મારું ઈચ્છિત સિદ્ધ થયું જે મૃતપતિવાળી આ બાળા અને સમુદ્રમાંથી દેવીની જેમ મળી આવી ! ૧૫૪ ” એ પ્રમાણે વિચારતી તે અક્કા, કુસુમકીને પરિવાર સહિત પણ સમસ્ત પ્રકારે આવજેતી એક દિવસે હર્ષથી બેલી કે-“હે કુરંગાક્ષી! સુંદર વેષ અને ભૂષણો ધારણ કર, હે વસે ! તારૂં લાવણ્ય અને યૌવનરૂપ લક્ષમી આજે સફલ થાવ.” મે ૧૫૫-૬ / સતી તો વિચારે છે કે-“અહિં ચંડાલના વાસમાં પવિત્રતા સાચવવાની જેમ જન્મ પત નિર્મલશીલ કેવી રીતે નિર્વહવું? સ્વામિની આશાથી હમણાં મારે મરવું તે એગ્ય નથી દેગે શુદ્ધબુદ્ધિવાળે તે પોપટ પણ મારાથી છુટો પડયે ! અથવા તે અશુભમાં કાલક્ષેપ કરે તે પણ શુભસંપત્તિને માટે થાય અને કદાચ પિપટ પણ મળે.” એ પ્રમાણે કલ્પના કરીને કુસુમશ્રી બેલી કે-“હે માતા ! અમારા કુળમાં પતિ મરણ પામે સતે છ માસ પર્યત પક્ષિઓને ચણ અને ગરીબોને દાન અપાય છે. અને ત્યારબાદ તે શંગાર સજવે વગેરે પણ યુક્ત મનાય છે.” આ વાતથી કુદિની ખુશી થઈ અને પક્ષીઓ તથા દીનજનોને આપવાની સર્વ સામગ્રી કુસુમશ્રીને પુરી પાડી.. ૧૫૭ થી ૬૧ શીલવતી કસમશ્રીએ શાલિ પ્રમુખ અસંખ્ય કણોના અનેક ઢગલાઓ અકકાની હવેલીની અગાસીમાં એકઠા કરવા માંડયા. ૧૬ર મોર-કાગ–પિપટ-કૌંચ-ચકલા-તેતર–કબુતર-ચક્રવાક-બપૈયા પીળી ચકલી અને લવાર વગેરે તેમજ બીજા પણ કણભક્ષણની ઈચ્છાવાળા અનેક પક્ષીઓ ત્યાં યાચકની જેમ દિવસે દિવસે અધિક આવવા લાગ્યાં. ૧૬૩-૬૪. તેઓ ભય ન પામે એ હેતુથી અતિદુઃખિની કુસુમશ્રી તો સંકેચી રાખેલ શરીરનાં સર્વ અંગે તેમજ મુખને ઢાંકીને તેઓને હંમેશાં કણ નાખવા લાગી કે ૧૬૫ છે તેથી વિશ્વાસ પામીને નિર્ભય બનેલા તે પક્ષીઓ પણ દૂરદૃરથી આવીને કણભક્ષણ કરવા લાગ્યાં, એ ૧૬૬ | અને વિસ્મય તથા આનંદમાં આવીને અરસપરસ વાત કરવા લાગ્યા કે માણસે માણસને દાન આપે છે, પરંતુ પક્ષીઓને આ પતા નથી. વળી આ સ્ત્રી તરફથી આપણને માન રહિતપણે અપાતાં * આ સર્વ સંપદાના કારણભૂત’ ઢગલાબંધ દાનની સ્તવના આપણે કેવી રીતે કરી શકીએ? || ૧૬૭-૬૮ ” એ પ્રમાણે શબ્દો ઉચ્ચારવામાં તત્પર એવા તે પક્ષીઓના સમૂહ, કુસુમશ્રીના ૧ મા મદિવડર મે ૪ ૨ વિમાનં વિનામા *T Page #430 -------------------------------------------------------------------------- ________________ - શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩૨૫ સદ્ગુણોની ઉંચા અવાજે ઘોષણા કરવા દ્વારા જાણે લીધેલ દાનનું ઋણ વાળતા હોય તેમ જણાતા હતાં. ! ૧૬ કહ્યું છે કે- જે સુખાસનમાં ફરવાથી-હાથી ઘોડા ઉપર બેસવાથી સારું સારું અને ખુબ ખાવાથી કે મહેલમાં વસવા માત્રથી પ્રાણીની મહત્તા હોત તો ] સુખાસનમાં રોગીજનો પણ ફરે છે, હાથી અને ઘોડા ઉપર નટ અને વિટ માણસો પણ સફર કરે છે અને તેની ઉપર બેઠા તાંબુલ વગેરે આગે છે, હસ્તિ વગેરે પણ ખાય છે અને મહેલમાં તે ચકલાં વગેરે પણ વસે છે, તેથી તે દરેક સ્તુતિપાત્ર લેખાત; પરંતુ તેઓ સ્તુતિને પાત્ર લેખાતા નથી: ત્રણ ભુવનને વિષે સ્તુતિપાત્ર તે વિદ્વાનું છે કે-જે પ્રાણિઓને ઈચ્છિત વસ્તુઓનું પ્રદાન કરે છે. તે ૧૭૦ | પતિની ભાળ મેળવવા સારૂ પણ વિશુદ્ધ બુદ્ધિવાળી તે કુસુમશ્રી, સર્વ વિદેશીઓને તેમજ યાત્રિકને યથેચિત દાન આપે છે. તે ૧૭૧ / સ્વામીના વિયોગથી દુઃખી એવા તે વિદગ્ધચૂડામણિ નામના પોપટે તે વનમાં ભમતાં આ પ્રમાણે વાત સાંભળી કે-“હંમેશાં દુઃખી એવી કઈ નવયૌવના સ્ત્રી, પક્ષીઓને દરરોજ સ્થિરચિત્તે કણ નાખે છે. II૧૭૨-૭૩ ” તેથી તે વિદ્વાન પિપટ, “એ નક્કી કુસુમશ્રી હોવી જોઈએ” એમ વિચારતે કુસુમશ્રીનાં સ્થાને સત્વર આવ્યું ! / ૧૭૪ છે ત્યાં આવેલ તે પંડિત પિપટ, કુસુમશ્રી પર જ દષ્ટિ સ્થાપી રાખવા છતાં પણ આછાદિત અંગવાળી તેને ઓળખવા પામે નહિ, તેથી ચણના બહાને તેની નજીક આવ્યો. ૧૭૫ અતિ નજીક આવતાં તેણીના પગને જોઈને “આ કુસુમ શ્રી જ છે એમ શીધ્રપણે નિર્ણય કરીને તે વિદ્વાન પિપટ, નેહથી પિતાની વાણીને વેગ આપવા લાગે કે-હે સ્વામિની! “લાંબા કાળથી મળવાની ઈચ્છાવાળા અને મને ભાવને જાણનારા પોતાના અનુચરને તારા પ્રસન્નનયને વડે વાસિત કેમ કરતી નથી ? ૧૭૬–૭૭ || ચિતવ્યા વિના જ આવેલ અમૃતના મેઘ સરખી તે વાણીને પિતાના કર્ણપુટથી અત્યંત પીઈને કુસુમશ્રી પરમ આનદ પામી: બાદ મુખ ખેલીને સનેહની ધારા સમાં તે પોપટને જોઈને કુસુમશ્રીએ સંભ્રમપૂર્વક સ્નેહથી ગ્રહણ કર્યો. તે વખતે તે બંનેને હર્ષાશ્રુથી વ્યાપ્ત નેત્રની જાણે પદ્ધ કરતો હોય તેવો કઈ અદ્દભુત રોમાંચ થયો! ૧૭૮ થી ૮ના કુસુમશ્રીએ સ્નેહપાત્ર એવા તે પોપટને પિતાના પુત્રની જેમ સ્નેહપૂર્વક આલિંગન દઈને અમૃતરૂપ જલના કયારા જેવા પ્રિય આલાપથી બેલા. ૧૮૧ાા હવે ઈચ્છા પ્રમાણે તે પિપટનું આગમન થવાથી પિતાના પતિ આવવા સંબંધીની પણ આશા ઉત્પન્ન થવાને લીધે આનંદિત થએલી કુસુમશ્રીએ પિપટને પૂછયું: “હે! વત્સ! પતિના કાંઈ સમાચાર જાણે છે? પોપટે પણ “કાંઈ નથી જાણત” એમ બેદપૂર્વક કહ્યું. તેથી નિરાશાની જેમ કુસુમશ્રી દખદ આલાપૂર્વક વિલાપ કરવા લાગી. ૧૮૨-૮૩ તેથી તે ધીર પિપટે કુસુમશ્રીને ધીરજ આપી અને કહ્યું- હે માતા ! સર્વ સારૂં થશે. તે પાદરદેવીનું વચન યાદ કરે. ૧૮૪ો “આ કીડા પિપટ મારે પૂર્વ સેબતી છે” એમ કહીને કુસુમશ્રીએ દાસીએ લાવેલ સુંદર અને નાજુક પાંજરામાં તે પિપટને રાખ્યો. તે ૧૮૫ા બાદ કુસુમશ્રીએ પિટને કહ્યું-“હે દક્ષ ! તું બરાબર ૧ સેર x ૨ મ ક . Page #431 -------------------------------------------------------------------------- ________________ કર૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ જોઇને કહે કે-સ્વામીને મેળાપ થશે કે નહિ? જે મેળાપ ન થવાને હોય તે પ્રાણને ત્યાગ કરૂં . ૧૮૬ અન્યથા આ વિવેક છેદક કુટ્ટિની પાસે મારે શીલનું રક્ષણ કેમ કરવું?” હવે પિપટ બરાબર જોઈને કહે છે કે-હે માત ! “સ્વામી નકકી મળવાના છે એ વાતમાં શંકા ન કરે: પરંતુ તેમાં અલ્પકાલની વાર છે અને તે પ્રમાણે પહેલાં કસુમશ્રીનાં વ્રતનાં પાદરે દેવીએ પણ કહ્યું છે. તે મિથ્યા કેમ થાય? ૧૮૭-૮૮ સંરક્ષણ માટે પેપગે તેથી એ સંબંધમાં હવેથી ખેદ ન કરશો [અક્કાના કહેવા પ્રમાણે રચેલ સુંદર પ્રપંચસ્નાન-શૃંગાર વગેરે ખુશીથી કરો હું તમારા શીલનું નક્કી રક્ષણ કરીશ. ૧૮૯ો હવે સ્વામી મળવાની દઢ આશાવાળી બનેલી કુસુમશ્રીએ અવધિના છ માસ પૂ થયા એટલે નાન, શરીર સંબંધીના ભેગે અને શંગારો સત્વર આદર્યા! પંડિતજને કહેલ વાતમાં વિચાર કરવાને શું હોય? ૧૯૦ એક વખતે દાસી વગેરે દ્વારા કુસુમશ્રીની વિશ્વને પણ આશ્ચર્ય પમાડનારી રૂપસંપત્તિ સાંભળીને કઈ શ્રેણીને પુત્ર આવ્ય: વિસ્મયકારી વનવાળે તે વીફ પુત્ર દ્વારે ઉત્કંઠા પૂર્વક ઉભે રહ્યો, એટલે દાસીએ કુસુમશ્રીને તે યુવાનનું આગમન હર્ષથી નિવેદિત કર્યું. ૧૯૧-૯૨ હવે સમશ્રીએ કહ્યું-“આ બાબતમાં સમર્થ બુદ્ધિવાળે પોપટ છે; માટે તે જે કહે તે કરે. તેથી પિોપટે પણ દાસીને કહ્યું કે- જે ૫૧૬ સેનિયા આપે તો અહિં એક રાત્રીને માટે તે ભલે આવે.” દાસીએ પણ જઈને તે વાત વણિપુત્રને જણાવી. / ૧૯૩-૯૪ . તેથી ઠકુરાઈ મલયાની જેમ હર્ષ પામતે વેશ્યાવ્યસની ધનવાન વણિકપુત્ર તેટલી રકમ આપવાનું પણ જલદી સ્વીકારીને જોવામાં તે દ્રવ્ય લાવે છે, તેવામાં પિપટે તે કામુકનાં રાત્રિના ચાર પહેર વિતાડી દેવા સારૂ શાણી દાસીઓને ખાનગીમાં શીખામણ આપીને સમગ્ર સામગ્રી તૈયાર કરાવી. હવે તે વણિકપુત્રે આવીને વેશ્યાને પ્રેમથી ૫૧૬ સેનામહોર દેણાની જેમ આપી. / ૧૯૫ થી ૯૭ | ત્યાર બાદ દાસીએ પહેલે માળે તેલમર્દન-ઉદ્વર્તન અને સ્નાન વડે તે યુવકને રાત્રિને પહેલે પહોર ક્ષણમાત્રની જેમ વીતાવી દીધો ! એ પ્રમાણે બીજે માળે આદરપૂર્વક વિવિધ પ્રકારનાં શ્રેષ્ઠ અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ આપવામાં બીજો પ્રહર પ્રસાર કરાવી નાખે ! ત્રીજે માળે ગીત અને વાજીંત્ર વગેરેના કૌતુકવડે ત્રીજે પ્રહર અને ચોથે માળે અદ્ભુત નૃત્ય વગેરે ચાતુર્ય બતાવીને ચે પ્રહર વીતાવ્યો! ૧૯૮ થી ૨૦૦ એ રીતે ચાર પરિચ. તે તે પ્રકારની પરિચર્ચાના રસના આવેશને લીધે પરવશ બનેલા માં જ રાત્રિના ચાર વણિકને [ શરત મુજબ રાત્રિના ચાર પ્રહર રાખેલ હોવાથી] પ્રહર વ્યતિત થતાં પ્રભાત થયું એટલે આવાસમાંથી પશુની જેમ હાંકી કાઢવ્યો! ઠગાએલા અનેક યુવકે. મે ૨૦૧ છે અને સાતમા માળ પર રહેલ કુસુમશ્રીનું તે “ક્ષુદ્રચાકર જેમ પટ્ટદેવીનું મુખ કયારે પણ ન દેખી શકે, તેમ” એ વણીકપત્ર, મુખ જેવા પણ ન પામ્ય! I ૨૨ તેથી ભ્રમિત થયે થકે તે વણિફપુત્ર, શીકાથી ભ્રષ્ટ થએલ १. मुखमप्यसौ । Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધગતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાનેા સરલ અનુવાદ ३२७ માજારની જેમ-ફાળ ચૂકેલ વાનરની જેમ અને બાપદાદાના ધનના ભાગ પડૅ તેમાંથી જુગારી પુત્રની જેમ હાથ ઘસતા રહ્યો! ॥૨૩॥ દ્રવ્યના એ રીતે ફાઇટ વ્યય થવાથી અને પોતાનાં ઈષ્ટ ક્રાર્યમાં દ્યૂત થવાથી તે વણિક્ પુત્ર અત્યંત વ્યથા=પીડા અનુભવતા હાવા છતાં પણુ પેાતાની તે પીડા કાઈ ને જણાવતા નથી. ધૃત્ત જન સાથે એટલે મૌન જ સેવે: ॥ ૨૪ ॥ ‘જો એ પ્રમાણે બીજા યુવાનાની પણુ વિડંખના થાય તેા તેએ અને હું સરખા ગણાઇ એ: અને પાંચની સાથે દુ:ખ નહિ' એ પ્રમાણે ધ્યાતા તે ધૃત્તાત્મા, કુસુમશ્રીનાં ‘સ્થમામાં પણ નિહ. જોએલ’ રૂપ વગેરેની યુવાનાની સામે વારંવાર પ્રશંસા કરવા લાગ્યું. ।। ૨૦૫-૬ || તેથી તેની માફક ઉત્સુક બનેલા અનેક યુવાને કુસુમશ્રોના મહેલે આવવા લાગ્યા, અને તે દરેક એ પ્રમાણે જ ઠગાયા ! અહા કામીજનાની સુખવચના ||૨૦૭|| પોતે ઢગાયા હાવાનું તેઓ સર્વ જાણુતા હૈ।વા છતાં અરસપરસ કોઇ કાઈને જણાવતા નહિ હાવાથી ખેાટી રીતે જ કુસુમશ્રીનું રૂપ વ વનારા તેઓને તે વખતે ધૃત્તોના મત્રી જેવુ' થયું. ।। ૨૦૮ । અને કુસુમશ્રીનું પાપટે એકતિ એવું સાર્થક નામ કલ્પેલ તે નામ તેએને વિષે પણ ‘તેઓ સહુને સમપ્રકારે અનુભવ થયેલ હોવાથી ' સાધક નીવડ્યું! || ૨૦૯|| એ પ્રમાણે હંમેશના ૫૧૬ સામૈયાની આવકના હિસાબે અગણિત દ્રવ્ય મળવાથી તે વસ્યા ખુશી રહેવા સાથે પોતાનાં શીયળનુ પાલન થતુ હાવાથી કુસુમશ્રી પણુ ખુશી થઇ! અહા, પોપટની શુ` અદ્ભુત બુદ્ધિ ! ॥ ૨૧૦ ॥ એ રીતે અરસપરસ પ્રતિકુલ એવી તે વેશ્યા અને કુસુમશ્રો બંનેના સ્વાર્થ સરવાથી પાપટ, તે બંને જણીને બહુ માનનીય થયા ! અથવા બુદ્ધિમાન્ કાને માનનીય ન હોય ? ॥ ૨૧૧। એ પ્રમાણે સ્વામી મળવાની આશામાં મહાદુ:ખમાં ડુબેલી તે સુમુખીએ પેપટની સહાયથી કછે ઘણા કાલ પસાર કર્યો.. ||૨૧૨ ॥ [હવે વીરવીરસેનનું તરીને સમુદ્રસેનકુમારનું શું થયું તે વિચારીએ. ] આ બાજુ તે ચીરકીનારે આવવું, સૂચ્છિત સેનકુમાર, ક્રમે કરીને પુણ્યકમ થી બંને ' તેમ અનુકુલ વાયરાથી બનવું અને શ્રેષ્ઠીને હાથ સાતમે દિવસે પાટીયા સહિત સમુદ્રના કીનારે નીકળ્યે ! | ૨૧૩॥ પડી શ્રેષ્ઠી થવું ! ચેતના નન્નુ પામવાને લીધે કીનારે કષ્ટમાં પીલાતા તે કુમારને દેવવશાત પાસેના નગરના કોઇ વ્યવહારીએ પાતાની નજરે દીઠા. ।। ૨૧૪ | એ દયાલુ શ્રેષ્ઠીએ તે કુમારને પાતાના ઘેર લાવીને અને વિવિધ ઔષધા વડે સ્વસ્થ કરીને જ્યાં તેનું વૃત્તાંત પૂછયું, ત્યાં જ પેાતાની પૂર્વાવસ્થાને યાદ કરતા થકે તે કુમાર, દુ:ખ ધરવા લાગ્યા અને શલ્ય ખટવાની જેમ અશ્વપૂણું નેત્રવાળા બનીને વિલાપ કરવા લાગ્યા: તેથી શ્રેષ્ઠીએ બિચાર્યુ કે–ખરેખર આ કોઇ મોટા શ્રેણીના પુત્ર છે, અને મેં પૂછવાથી આ કોઇપણુ પૂર્વનું દુઃખ સંભારીને આ દુ:ખદ સ્થિતિ અનુભવી રહેલ છે. ॥ ૨૧૫ થી ૨૧૭।। તેથી આને એવી તુચ્છપૃચ્છાથી સયું, તેનાં ઉત્તમ લક્ષણા પણ તેની મહેછતા ઉદારતા અને સ્વચ્છતા જણાવી આપે છે. ॥ ૨૧૮ ॥ કહ્યું છે કે-“મેલે નહિ તા પણ ગુણસમૂહેાથી *આ ઉત્તમ પુરૂષો છે' એમ જણાઇ આવે છે; શુ મણીઆ ખેલે છે કે-જેથી તેને લેાકેા Page #433 -------------------------------------------------------------------------- ________________ ક૨૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ હજારની કિંમતે ખરીદે છે? ૨૧૯ ” કૃત્યના જાણ અને પવિત્ર બુદ્ધિવાળા તે અપુત્રીયા શ્રેણીએ એ પ્રમાણે વિચારીને તેને રાજ્યપદે સ્થાપવાની જેમ તુર્ત પુત્ર પદે સ્થાપ્યો ! ! ૨૨૦ || કુમાર પણ ખરો પ્રેમ રાખીને ખરા પુત્રની જેમ ત્યાં રહ્યો: ચતુરજનેની ચતુરાઈ તે જ છે કે-સમયને ઉચિત વર્તવું. ૨૨૧ ક્રમે પુષ્કળ ધન થતાં વૃદ્ધાવસ્થાથી પરાભવિત થએલ શ્રેણી સ્વર્ગવાસ પામ્ય સતે વિરસેનકુમાર તે ઘરને માલીક થયે. જે ૨૨૨ | ત્યારબાદ તે બુદ્ધિમાન કુમાર, પ્રિયાની ખબર મેળવવા સારૂ વેપારનાં બહાને એક દેશથી બીજે દેશ અને એક નગરથી બીજા નગરે સંબ્રમપૂર્વક ફરવા લાગે. ૨૨૩ ત્યાન્માદ તે ભાવમાં ભમતાં અગણિત પુણ્યથી ભવ્યાત્મા જેમ વાંછિતપ્રદ એ મનુષ્યભવ પામે, તેમ તે કુમાર [ કુસુમશ્રી રહેલ છે તે] શ્રીપુરનગરે આવ્યો. ૨૨૪ તે નગરમાં પેસતાં વીરસેનકુમારને ઉત્તમ શકુન વગેરે થવાથી રેગીને જીવિતની આશા થવાની જેમ કુસુમશ્રી મળવાની કેઈ અપૂર્વ આશા થઈ ! ૨૨પા અને પુરમાં પેઠા બાદ કેઈપણ દુકાને બેસીને ઉત્સુક એવો તે કુમાર તે નગરનું કેઈને સ્વરૂપ પૂછવા લાગ્યો. ર૨૬ાા તે માણસે પણ કસુમશ્રી સાથે વીરસેનને કહ્યું કે-“આ શ્રીપુર નામના નગરમાં નયસાર નામે રાજા છે, મેળાપ અને શંકાશીલતા અને નીતિથી જ વ્યાપાર ચલાવનારા અનેક વ્યવહારીઓ છે, કુંફા નામે વેશ્યાને ત્યાં યુવકોને સાક્ષાત્ આનંદનાં ધામ જેવી કોઈ એકતિ નામે યુવતિ હોવાનું સાંભળ્યું છે અને ૫૧૬ સોનામહોર આપવા છતાં પણ તેને સંગ એક રાત્રિ જ પમાય છે! ઈત્યાદિ વર્ણન સાંભળતાં કુમાર વિચારે છે કે-કદાચિત તે સ્ત્રી કુસુમશ્રી જ સંભવે છે. (૨૨૭ થી ૨૯ અથવા “કુસુમશ્રી એવી દુરાચારિણી કેમ હોય?” એ પ્રમાણે શંકાશીલ બનેલ કુમારે અંગ ફરકવાથી નિશ્ચય કર્યો કે-આજે કુસુમશ્રી કયાંઈક અવશ્ય મળશે. ૨૩ના “શિર્ષ ફરકે તે રાજ્ય મળેઅંગ ફરકવાથી થતી ભૂજા ફરકે ઈષ્ટનો મેળાપ થાય-નેત્ર ફરકે તે પ્રિય (સ્ત્રીને પતિ લાભ હાનિની સમજણ અને પતિને સ્ત્રીને મેળાપ થાય-નીચે એણે ફરકે તો પ્રિય વસ્તુ, સામેથી આવીને મળે-ગાલ ફરકે તે ઈચ્છિત વસ્તુને લાભ થાય કાન ફરકે તે સુંદર શબ્દ સાંભળવા મળે-નેત્રના ખૂણા ફરકે તે ધનને લાભ થાય-ઉપરને એષ્ઠ ફરકે તે વિજય પ્રાપ્ત થાય-પીઠ ફરકે તે પરાજય પણ થાય-ખંભા તેમજ કંઠ ફરકે તે ભેગની પ્રાપ્તિ થાય-હાથ ફરકે તે લાભ થાય-છાતીને મધ્યભાગ ફરકે તે વિજય થાય-નાસિકા ફરકે તો પ્રીતિ થાય-સ્તન ફરકે તો લાભ થાય-હૃદય ફરકે તે હાનિ થાય- હૃદયની પાસે છેડે ફરકે તો ભંડારની વૃદ્ધિ થાય-નાભિ ફરકે તે સ્થાનભ્રંશ થાય-લિંગ ફરકે તે સ્ત્રીને લાભ થાય-કુલો ફરકે તે પુત્રને લાભ થાય-સાથળ ફરકે તે બંધુથી ઉપદ્રવ થાય-પડખાં ફરકે તો વલ્લભપણું=સહુને પ્રિય બનવાપણું થાય-ઢીંચણ અથવા ઘુંટી ફરકે તે વાહનને લાભ થાય-પગનાં તળીયાં ફરકે તે (પુરૂષને) માર્ગે ચાલવાનું બને–પગનાં ૧ ઝિણામે * ૨ ૩ ૪ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રી આદ્ધપ્રતિક્રમણ-વદિત્તુત્રની આ ટીકાના સરલ ગ્યનુવાદ તળીયાંની ઉપરના ભાગ ફરકે તેા સ્થાનના લાભ થાય અને જંઘા ફ્કે તા થાડું પગે ચાલવું પડે. ।।૨૩૧ થી ૩૬॥ આ અંગવિધા-એકલા પુરૂષને તેમજ સ્ત્રીવાળા પુરૂષને જમણી બાજુ અને એકલી સ્ત્રીને તેમજ પુરૂષવાળી સ્ત્રીને ડાખી ખાજી યથાક્ત ફૂલવાળી છે. ૨૩૭ના હવે કુસુમશ્રીને નિર્ણય કરવાની ઇચ્છાવાળા તે કુમાર કુક વેશ્યાને ઘેર આવ્યા, અને તેને ૫૧૬ સેાનામહેારને સ્થાને પોતાની મણિની મુદ્રિકા આપી! ॥૩૮॥ આ માજી કુસુમશ્રીને પણ અંગ ફરકવાથી ‘ તેને પ્રિય પતિના મેળાપ થશે' એમ નિણ ય કરીને પેપટ જ્યાં નીચે જુએ છે, ત્યાં કુમારને દીઠા ! અને કુસુમશ્રીને પ્રિયના આગમનની વધામણી આપતાંની સાથે કુસુમશ્રીના વિરહ રૂપી અગ્નિ એકદમ દૂર કર્યા ત્યારબાદ પોપટે શમાંચિત અનેલી તે કુસુમશ્રીને ઉત્તમ શૃંગાર ધારણુ કરાવ્યા અને દાસીદ્વારા તે કુમારને સાતમે માળે સત્વર એલાવ્યા ! ।।૨૩૯ થી ૪૧૫ બાદ ચેગથી વિયોગરૂપ અન્ય કુવામાંથી ઉંચે–ઉંચે આવવાની માફક કુમાર ઉંચે ઉંચે ચઢતા ઈચ્છેલ સ્થાને સાતમે ભલે આવી પહોંચ્યા. અને ચતુરાઇની પેટી જેવી દાસીએના અત્યંત સન્માન અને સત્કાર પૂર્વક ઉત્તમ પ્રકારની દિવ્ય શમ્યા જેવી શય્યા પર તે કુમારને બેસાડ્યો. ૫૬૪૨-૪૩ કુસુમશ્રી તે વખતે અત્યંત લજ્જાથી તેને જોતી કુમારની નજીકના જુદા આસન ઉપર બેઠી અને અધાક્રુષે અશ્રુભીનાં નેત્ર વિચારવા લાગી કે– ધિક્કાર છે કે–સદ્ગુણુરૂપ લક્ષ્મીના નાશના હેતુ સ્વરૂપ આ સ્થાનમાં હું રહી છું: એ સ્થિતિમાં ખેદ્યની વાત છે કે-સ્વામી મારી શુદ્ધતા કેવી રીતે સ્વીકારશે ? મેં અનુભવેલું મહાન્ દુ:ખ મને એવું ખટકતું નથી કે-જેવું આ દૈવે કરેલું નિ ંદાનાં સ્થાન સ્વરૂપ મારૂ અહિંનું રહેઠાણુ ખટકે છે. ૨૪૪ થી ૪૬ અન્યોક્તિકારે કહ્યું છે કે-‘ સુવર્ણ કહે છે કે-મને ટાંકણાથી કાપ્યું તેનું દુ:ખ નથી; તપાવ્યું તેનું દુ:ખ નથી અને કસોટી સાથે ઘસ્યું તેનું પણ તેવું દુ:ખ નથી, મને માટું દુઃખ તે તુચ્છ ગણાતી ચÌાઆ કુસુમશ્રી જ છે, એમ ીથી તેાન્યું તે છે: ૨૪૭ એ રીતે દુ:ખી સ્થિતિવાળી પોપટે ખાતરી આપતાં કુસુમશ્રીને શ્વેતા કુમાર વિચારે છે કે આ ખાળા વેશ્યા જેવી પોપટ ઉપર પણ કુમારે જણાતી નથી; પર ંતુ કુલીન શ્રી જેવી જણાય છે. ।। ૨૪૮ ॥ તેથી આ શું મારી પ્રિયા છે કે શું? અથવા તા ધિક્કાર છે– શકિત થવું? ધિક્કાર છે કે-માછલીએ અગ્નિ સહેવાની જેમ મહાસતી આ વેશ્યાનાં મકાનનું નામ પણ કેમ સહન કરી શકે? ॥૨૪૯॥ તેથી આ સ્ત્રી કેાઈ બીજી જ હાવી થટે: દુધૈવવશાત્ કુસુમશ્રી તે! કાને માલુમ કે કયાં ગઇ છે, કયાંર્ખ છે અથવા નથી : હે પ્રિય ! તું કયાં છે? ॥૨૫૦ એ પ્રમાણે દુઃખ સાંભરેલ કુમારને પણ નીચું મુખ કરીને બેઠેલ જોઈને પોપટ ખેલ્યું- તમા અનેને આજે પ્રમેાદને સ્થાને આ વિષાદ કેમ છે ? ' ।। ૨૫૧ ॥ એ પ્રમાણે સાંભળીને કુમારે ઉંચુ' જોયુ તે પાંજરામાં પાપટને જોઇને આ શું મારા ક્રીડાશુક છે?' એમ જ્યાં વિતર્ક કરે છે, ત્યાં અતિ ઉત્સુકપણે પાપટ હર્ષભેર કુમારના ખેાળામાં १ पुरिसस्स य महिलाए x । Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી માહપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સદ્લ અનુવાદ આવીને બેઠા ! તેને ઓળખીને અને આદરથી ખેલાવીને કુમારે સ્નેહથી પૂછ્યું કે-‘હે વત્સ! પ્રિયાના કાંઇપણ સમાચાર જાણે છે?' બાદ પે।પર્ટે કહ્યું-‘હે સ્વામી! આજે આપને આ કેવા ભ્રમ થયા છે? દેવી તે આ આપની આગળ જ બેઠેલ છે!' ॥૨૫૨ થી ૫૪॥ તે વાત સાંભળીને શીવ્રપણે અત્યંત શ્યામમુખવાળા અની ગએલ કુમાર, ચિત્તમાં ચિતવવા લાગ્યા કે-“ અહા! આ કુલીન કુસુમશ્રી, ન દેખવા યુગ્મ અને ન સાંભળવા ચેાગ્ય એવું વસ્યાપણું કેમ અચરે? વળી સજ્જનાને મનનીય અને પુત્ર સમાન આ પાપટ પણ પાસે રહીને આવું ઘાર કર્મ કેમ કરાવે છે? બંનેનાં નિવિવેકપણાને ધક્કાર છે. ॥ ૨૫૬॥ તેથી અતિનિંદ્ય એવી આ કુસુમશ્રીનુ મુખ વગેરે જોવું પણ યુક્ત નથી: ' એ પ્રમાણે વિષાદરૂપી વિષના દાહથી જેવામાં કુમાર દાજી રહેલ તેવામાં ત્યાંના રાજા નયસારના મહેલમાં મહાન્ કેાલાહલ થયે ! તે કાલાહલના મ્હાને તજી દેવા ચેમ્પની જેમ' કુસુમશ્રીને જલદી ત્યાગીને કુમાર પણ નયસાર રજાના મહેલે આવ્યા ત્યાં તેણે વધ્યપ્રાણીની જેમ ક્રોંચ ખંધનથી બાંધેલા, મુખમાંથી ીણુ નીકળતા અને ભૂમિ પર આળેટી રહેલ રાજાને દીઠા. ॥ ૨૫૮ થી ૬૦॥ હવે મત્રીએએ ‘ આ કાઇ દેવનું કન્ય છે' એમ સંભાવના કરીને મંત્ર-તંત્ર વગેરે અનેક ઉપચારા કર્યા; પરંતુ તે સ ઉપાયા નિષ્કુલ નીવડ્યા! ॥ ૨૬૧॥ ખાદ કાઇપણુથી રક્ષણ નહિ પામતા રાજાને પ્રાણ કઠે આવ્યે સતે અને પ્રૌઢ મ ંત્રીએ પણ કત્તચમૂઢ અની ગયે સતે તેમજ પુરજનાના સમૂહ પણ ચેમે રથી હા-હારવ કરી રહ્યે સતે આકાશમાં કલ્પાન્તકાળના મેઘની આકાશે દિવ્યવાણી તથા ગર્જનાની જેમ દિવ્યવાણી થઈ કે હું લેાકેા ! તમે જલંદ દૈવી અશ્વ અને પલગના જલદ પાતપેાતાનાં સ્થાને ચાલ્યા જાવ. આ પાપી રાજા હુમણા ચાઃ આ નયસાર રાજા જ નક્કી પાપનું કુલ ભેગવવા યોગ્ય છે. ॥ ૨૬૨ થી ૬૪ | મ ત્રીછે, એમ દેવે પ્રકટ થઈ ને એની ધૂપ કરવા વગેરે ભક્તિથી પણુ તેમજ વિનયભરી વાણીથી પશુ અષ્ટ એવા તે કાર્યપણુ કાપાટાપ જ્યાં શમતા નથી, તેવામાં પરોપકાર કરવામાં જ પરાયણુ એવા પ્રકૃતિથી ઉત્તમ વીરસેનકુમાર ખેલ્યા–‘હે સ્વામી! રાજાને દુ:ખથી મુક્ત કરા-મુક્ત કરોઃ એટલી કૃપા કરો: આ ખેદ કરી રહેલા સમસ્તજના પીડાઇ રહ્યે સતે આપ પ્રસન્ન થાવ; અને પ્રત્યક્ષ થઈને જે કહેવાનું હોય તે જણાવા ' એ પ્રમાણે વીરસેનકુમારે કહ્યુ સતે વેતાલની જેવા કાઇપણ ભય - કર દેવે પ્રકટ થઈને કહ્યું કે-“હે વીર ! વીરસેન ! તારા શત્રુને તુ શું કામ છોડાવે છે? કેસરીસિંહ સમાન રાજેન્દ્રકુલના આધાર સ્વરૂપ હે કુમાર ! આ રાજાએ પૂર્વે તારા દિવ્ય અ અને પલંગ ચેાયા છે તે કેમ સંભારતા નથી ? તમારા વિવાહ પ્રસંગે આ નયસાર આવેલ કહેલું. તે નગરના રાજા નયસારને અચાનક થયેલા ઘેાર ઉપદ્રવ. ૧ ‘પુરા તે અવરિવ્યતિ ' પાઠ, પુરા અવ્યયના પ્રયોગા વાળા ઢુવા છતાં પણ તે સ્મૃતિ વાચક ઉપપદ તરીકે હોવાથી ક્રિયાપદમાં ભૂતકાળના અમાં (સિટ્ફ્રેમ॰ જૂ-૨-૬ સૂત્રધી) ભવિષ્યકાળ થાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આર ટીકાના સરલ અનુવાદ ૩૭૧ તે વખતે તે અશ્વ અને પલંગને છળથી જોઈને તેમાં લુબ્ધ બને અને બહુરૂપિણી વિદ્યાથી તે બંને દિવ્ય વસ્તુનું હરણ કરીને તેણે તને સંકટમાં નાખે ! દુષ્ટજને, કણકારી ફલ પ્રત્યક્ષ જોયા વિના સીધા થાય નહિ.' એ પ્રમાણે કહીને તે દેવ, હાથમાં મગર લઈને રાજાને જોરથી મારવા દેડયો: ૨૬૫ થી ૭૧ . તે વખતે જલદિ વચ્ચે પડેલા કુમારે પગમાં પડીને દેવને મુશીબતે શમાવ્યા. તે ર૭૨ ! સર્વ જનો પણ આશ્ચર્યચક્તિ બન્યા થકા વિચારવા લાગ્યા કે- શત્રુનું પણ રક્ષણ કરવામાં આ ધર્યવંત કુમારની અહે સુંદર બુદ્ધિ ! છે ર૭૩ પિતપિતાના માણસનું, પિતાનું જે માણસમાં હિત સમાએલ હોય તે માણસનું અથવા જે માણસ પોતાને ભક્ત હોય તેનું કેણ રક્ષણ કરતું નથી ? પરંતુ આ રીતે શત્રુનું પણ રક્ષણ કર વામાં ચતુર એવાજનો તે ત્રણ જગતમાં પણ મળવા દુર્લભ પાદરદેવીનું પ્રકટ થવું છે. આ ૨૭૪ ” હવે ભયંકર દેવનું રૂપ પરાવર્તન કરીને અને અને કસમશ્રીના પિતાનું મૂળરૂપ પ્રકટ કરીને દિવ્યરૂપવતી દેવી બેલી-“હે સતીત્વને રાજભુવનમાં લેકે ! સત્ય બીના સાંભળે રાજાને આ મજબુત પણે બંધાએલા મહિમા પ્રકટાવ વામય બંધન મેં બાંધેલા છે અને તે મહાસતીના હાથે છૂટશેઃ એ સિવાય છૂટશે નહિ. તેથી આ નગરમાં જે આજન્મશુદ્ધ હોવાની પ્રસિદ્ધિને ધારણ કરતી મડાતી હોય તે દુઃખને હરનારા એવા પિતાના હાથમાંનું પાણી છાંટીને આ રાજાને બંધનથી છોડાવે છે ર૭૫ થી ૭૭ + ' આ વાત સાંભળીને પટ્ટ રાણી વગેરેએ હાથમાં પાછું લઈને રાજાને છાંટયું. છતાં તેનાં બંધન છૂટયાં નહિ! ખરેખર શીલનાં પાલનમાં મનથી પણ વિશુદ્ધિ રહેવી તે દુ:સંભવિત છે. જે ૨૭૮ છે એ પ્રમાણે લાજ ગુમાવવાવડે સમસ્ત નારીઓને નીચું જોવાનું થવાથી “મનથી પણ વિશુદ્ધ એવી સતી કેણ હશે ?' એ પ્રમાણે સમસ્ત લોક સંશયમાં પડયા: એટલે દેવીએ કહ્યું “પિતાના પર આવેલ અપવાદનું ઉચ્છેદન કરવા માટે કુંકા વેશ્યાના ઘરે કાત્સર્ગ ધ્યાને રહેલી કુસુમશ્રા, સર્વ સતીઓને વિષે લાધ્ય અને પૂજનીય એ ની મહાસતી છે. માટે પિતાનાં ઈદની સિદ્ધિને માટે ગર્વ તજીને નમ્ર બનીને કુમાર-મંત્રી વગેરે જાતે જઈને કુસુમશ્રીને કહ્યા=આદરપૂર્વક અહિં બોલાવી લાવો. ર૭૯ થી ૮૧ ” દેવીનાં તે પ્રમાણેનાં વાકયથી વિસ્મય પામેલા તે કુમાર અને મંત્રીઓ વગેરે પણ કુંફાને ઘરે જલદી ગયા અને કુસુમશ્રીને બહુમાનથી (રાજા પાસે આવવા) બોલાવી: પોપટે પણ તેમ કરવાની કુસુમશ્રીને પ્રેરણા કરી. તે સ્થળે દેવીએ પણ આવીને કહ્યું-બાલ ઈન્દુના જેવી હે નિમેલ બોલે ! કૌમુદીની જેમ શીલવતને કાંઈક ચમત્કાર બતાવ.” ૨૮૨-૮૩ છે તેથી સ્વભાવે પણ વાત્સલ્યવાળી કુસુમશ્રી, કાઉસગ્ગ પારીને દેવતાઈ મહોત્સવ જેવા અપૂર્વ મહોત્સવ પૂર્વક રાજાની પાસે આવી. / ૨૮૪ આ વીરસેન કુમારને છોડીને મનથી, વચનથી અને કાયાથી પણ જો મેં પરપુરૂષની વાંછા ન કરી હોય તે રાજાના બંધ છૂટે નહિ તે ન છૂટે.’ એ પ્રમાણે ગાઢ સ્વરે કહીને કુસુમ ૧ શ્રાધ્યા:* Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર થી શ્રાદ્ધપ્રતિકમણ-વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ શ્રીએ પાણી છાંટયું કે તુર્ત જ રાજા બંધનથી મુક્ત થયે ! અને તે વજા મય બંધનેનાં સડેલ ઘાસની જેમ ત્રટ ત્રટ ત્રુટી કકડે કકડા થઈ ગયા ! | ર૮૫-૮૬. તે વખતે આકાશમાંથી વરસાદ વરસવાની માફક પુષ્પવૃષ્ટિ થઈ. માનવીઓને નિષ્કલંક શીલ પાળવાથી શું શું દુર્લભ છે? ૨૮૭ના અત્યંત પ્રમુદિત થએલ તે નયસાર રાજા સ્વસ્થ છે અને તે સાથે લજજા-ખેદ અને વિસ્મયના રસથી પરવશ બન્ય. ૨૮૮ ત્યારબાદ કુમારે અહો ! વેશ્યાનાં ઘરમાં રહીને આ કુસુમશ્રીએ સતીઓને વિષે આ પ્રમાણે શિરોમણિપણું કેમ કરીને સાચવ્યું ?” એ પ્રમાણે તે વાત્સલ્યવતી દેવીને પૂછયું. ૨૮૯ તેથી દેવીએ સર્વનાં સાંભળતાં કુસુમશ્રીને સમસ્ત અદભુત વૃત્તાંત કહે તે સર્વે જનો પણ આશ્ચર્ય પામતા થકા કુસુમશ્રી તેમજ પિપટની પ્રશંસા કરવા લાગ્યા. ૨૯૦ “આ દેવી કેણ છે અને તેણે અમને આવી અપૂર્વ સહાય કેમ કરી?” એ વિચારમાં કુસુમશ્રી અને કુમાર તે વિમિત બની ગયા! લાગણી ધરાવતી તે દેવી બોલી–“હે શાણા ભાગ્યવાને! તમે બંને જણ મને કેમ ઓળખતા નથી? પૂવે તે કુસુમપુરનગરે સંતુષ્ટ કરેલી એવી હું પાદરે દેવી છું. હે વત્સ! તે વખતથી માંડીને વાત્સલ્યવાળી માતાની જેમ હું વાત્સલ્યથી તારા પુણ્યવશાત્ તને સહાય કરતી તારી પાછળ પાછળ જ ફરું છું.! એકવાર તે સમુદ્રમાં પડ્યો હતો તે વખતે તને સમુદ્રમાંથી ઉદ્ધરીને મેં વહાણમાં મૂક્યો હતો. હજુ પણ હંમેશને માટે તેને સર્વકાર્યમાં સહાય કર્યો કરીશ: આટલું જે દુઃખ પડયું છે તે તે પૂર્વભવે કરેલાં દુષ્કૃતને લીધે બન્યું છે કે જે ઇદ્રોથી પણ અન્યથા કરી શકાતું નથી, પછી મારાથી તે અન્યથા કેમ જ કરી શકાય? કહ્યું છે કે અન્ય જનેને કેપ દૂર કરવામાં બુદ્ધિ સમર્થ છે; પરંતુ કમના કોપને શાંત કરવાને ઇંદ્ર પણ સમર્થ નથી”હે શ્રેષ્ઠ તપવાળા કુમાર! આજથી માંડીને તારું ભાગ્ય ચઢીઆનું છે અને સંપત્તિની પરંપરા, અંતરાય અને આંતરા રહિતની પાપે છે! ૨૯૧ થી ૯૭ ” વીસેનકુમારને દિવ્ય ત્યારબાદ જીવન બક્ષવાના ઉપકારથી વિરસેનકુમારને વેચાઈ પલંગ અને અશ્વિની ગએલ=આધીન બનેલ નયસાર રાજાએ, કુમારને ખમાવીને પુનઃપ્રાપ્તિ અને પ્રદપૂર્વક પિતાનું રાજ્ય આપ્યું, પરંતુ તે વખતે કુમારે સ્વનગરે ગમન. રાજ્યગ્રહણ કર્યું નહિ અને પિતાના તે દિવ્ય પલંગ અને અશ્વ તે આનંદપૂર્વક ગ્રહણ કર્યો. ખરેખર, આપનારાઓ બીજી વસ્તુઓ આપતા જ રહે તે પણ સજજને તે ચેડામાં સંતોષ માનનારા જ હોય છે. ૨૯૮-૯૯ હવે વીરસેનકુમાર, નયસાર રાજાના દઢ આગ્રહથી કુસુમશ્રી જેવા સ્ત્રીરત્નની તેમજ તે દિવ્ય પલંગ-અધ અને પિટરૂપ રત્નત્રયીની સાથે ત્યાં કેટલાક દિવસ સુધી રંગભેર રહ્યો. ૩૦૦ | ત્યારબાદ અસમાન મટી અદ્ધિ સહિત કુમાર, નયસાર રાજાને પૂછીને પાદરેદેવીએ બનાવેલ વિમાનમાં બેસી પિતાનાં નગર ભણી ચાલે ! ૩૦૧ [હવે વીરસેનકુમાર પરણવા ગએલ તે વખતે પરણીને પાછા આવતાં પ્રથમ જે પિતાનાં સૈન્યને પિતાનાં ગામે રવાના કરી દીધેલ તે સૈન્યનું શું થયું? તે વગેરે વર્ણન જણાવાય છે.] Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૩૩ વિરસેનકુમારનું તે સૈન્ય પિતાનાં નગરનાં ઉદ્યાનમાં તે આવ્યું, પરંતુ પાછળથી કુમાર નહિ આવવાથી હૃદયમાં અત્યંત દુઃખ ધારણ કરવા લાગ્યું. તે ૩૦૨ આત્મા વિનાના દેહની માફક વીરસેનની તે સેના, વિરસેનનાં આગમનની વાટ જોતી અતિ દુઃખે ત્યાં નગરબહારના ઉદ્યાનમાં જ રહી. ૩૦૩ 0 દુઃખની ખાણ જેવી એ બીને સાંભળીને કુમારને પિતા સર્વ દુ:ખ કરતાં વધારે દુઃખનું ભાજન બન્ય: અથવા પુત્રના શેકથી કેણ દુઃખી થતું નથી ? | ૩૦૪ એક દિવસે જેમાં દેવતાઈ નાટક ચાલુ છે, એવું દિવ્ય વિમાન આવતું જોઈને સમસ્ત પણ લોકે અત્યંત વિસ્મય પામ્યા! | ૩ ૫. તે વખતે “હે દેવ! આશ્ચર્યકારી વધામણી આપું છું કે-આ આપને પુત્ર આવે છે' ઇત્યાદિ પ્રકારે બોલતા પિપટે રાજા પાસે પહોંચી જઈને વધામણીને ઓચ્છવ કર્યો ! ! ૩૦૬ છે ત્યારબાદ તે રાજાને પુત્ર વીરસેનકુમાર, છૂટા પડી ગએલા હાથણીના સમૂહને તેને સ્વામી હસ્તી આવી મળે તેમ ' નગરની બહાર (રહેલાં અને પિતાને મળવાની) અત્યંત ઉત્કંઠાવાળા પોતાનાં સૈન્યને આવી મળ્યો! ! ૩૦૭ બાદ “જનક રાજાને ત્યાંથી રામચંદ્ર, સીતાને પરણીને આવ્યા તે વખતે દશરથ રાજાએ કરેલ તેવા” આશ્ચર્યકારી મહોત્સવ પૂર્વક પિતાએ કુસુમશ્રી સહિત પુત્રને નગરપ્રવેશ કરાવ્યું. I ૩૦૮ | નવા જન્મમહોત્સવની જેમ પુત્રનું આગમન થવાને લીધે રાજા, જે આનંદ અનુભવવા લાગે છે તે વાણુને વિષય જ રહ્ય હેતો ! અર્થાત્ અવર્ણનીય હતે. ૩૦૯ ત્યારબાદ તે પાદર દેવીએ વિરસેનકુમાર અને કુસુમશ્રીને (કુસુમપુરે આવવું થયું- દરિયામાં પડ્યા અને અંતે મહિમાપૂર્વક બંને મળ્યા તે વગેરે) સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો, એટલે રાજા વગેરે સર્વજનો ખેદ અને આશ્ચર્ય વડે કરૂણારસ અને અભુતરસની સંકરતા (સેળભેળપણ) ને ભજવા લાગ્યા. [ ૩૧૦ || હવે એક દિવસે વીરસેન કુમારને આ વિરસેન કુમારને પિતાએ હર્ષપૂર્વક પિતાનું સ્થાન=રાજ્ય ચાર રાજયની પ્રાપ્તિ! આપી ચારિત્ર લઈને મોક્ષપદ પ્રાપ્ત કર્યું ! સસરાએ પણ કુમારને અમાપ અને અસમાન મહિમાવંત સાંભળીને પરમ આનંદિત થતાં પોતાનું રાજ્ય આપ્યું ! દિવ્યપલંગ અને અશ્વનું હરણ કરી ગએલ નયસાર રાજાએ પણ કુમારને પરાધીન (કુમારને આધીન)ની માફક આગ્રહપૂર્વક રાજ્ય આપ્યું ! ખરેખર, લેક” પૂજાએલને પૂજવાના સ્વભાવવાળે છે. મેં ૩૧૧ થી ૩૧૩ પાદરેદેવીએ પણ કહ્યું-“હે વત્સ! કુસુમપુરને વિષે પહેલાં જે રાજા હતો તે દુષ્ટ, અન્યાયી અને દુર્બદ્ધિ હતોઃ તેવા રાજાના પુત્ર પણ પ્રાય: તેવા પાકે, એ વિચારવડે તે રાજા ઉપરના રોષથી તે નગરને મેં એક વર્ષ પહેલાં ઉજજડ કરી નાખ્યું: ચારથી ભરેલ ઘર કરતાં ખાલી ઘર સારૂં: હવે તને પ્રાર્થના કરું છું કે–તે નગરને તું રાજા બન: વિદ્યા અને રાજ્ય ગ્યને જ અપાય. એ ક્રમ છે. એ રીતે તેને રાજા બનાવવાથી તે નગરનાશને મારા પર ચઢેલ અપવાદ પણ દૂર થાય છે. * એ પ્રમાણે પ્રથમ પિોપટે પણ “આ ઉજજડ કુસુમપુરના રાજા તમે થશે, ૧ ર૩ દીર્થના સુવ7 x ૫. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ એમ” પૂર્વે કહેલ વાતને મળતી આ દેવીની વાતને કુમારે સ્વીકાર કર્યો. ૩૧૪ થી ૧૭ | તેથી તે પાદરેદેવીએ તે ઉજજડ કુસુમપુર નગરને તુરત જ દેવતાઈ ઋદ્ધિથી શોભિત બનાવીને વસાવી તૈયાર કર્યું ! તે વખતે ન ઉત્પન્ન થએલ ઈન્દ્ર જેમ સ્વર્ગને શોભાવે તેમ વીરસેન કુમારે તે દેવનગરી જેવા કુસુમપુરને શોભાવ્યું. જે ૩૧૮ મે એ પ્રમાણે વીરસેનને ચાર દિશાના દિક્ષાલ દેએ આવીને ચાર દિશાની ચાર શ્રેષ્ઠ લક્ષમી ભેટ કરવાની જેમ ' મહાન ચાર રાજ્યો આવી મળ્યાં. ! ૩૧૯ / પુણ્યથી વશ થએલી દેવીના પ્રભાવથી ચક્રવત્તીનાં રાજ્યની માફક ચારે રાજ્યમાં નિષ્ફટકપણું જ વર્તવા લાગ્યું! કેવલી ભગવતે કહે છે ૩૨૦ એક વખતે કનકશાલ નગરનાં ઉપવનમાં કેવલી પૂર્વભવ સંબંધ ભગવંત પધાર્યા અને કુમાર પરિવાર સહિત વંદનાથે આવ્યા ભગવંતને વંદના અને સ્તવના કર્યા બાદ તસ્વીતત્વનું જ્ઞાન કરાવનારી કલેશનાશક દેશના સાંભળીને અવસરે કુમારે પિતાનો સંશય પૂછવા માંડયે કે હે ભગવંત! અમો બંનેને પરણવા માત્રમાં કયા કર્મના ગે વિયાગ થા ? અને સમુદ્રમાં પડવું વગેરે કષ્ટ શાથી પડયું ? વળી નિષ્કલંક એવી આ કુસુમશ્રીને “વેશ્યાતરીકેનું કલંક કયા પૂર્વ પાદિયથી પ્રાપ્ત થયું ?' ભગવંતે કહ્યું- અલ્પ હોય તે પણ વિષની જેમ બલવાન ગણાતા કમથી આ લેકમાં કોણ હણાયા નથી ? હાસ્યથી ઉપાર્જન કરેલું કર્મ પણ તીક્ષણ બાણની જેમ મર્મને વીંધી નાખનારૂં નીવડે છે. તેથી કરીને ઉત્તમજનોએ આ અનર્થદંડને સર્વથા નિષેધ કર્યો છે. આ ૩૨૧ થી ૨૬. તમે બંનેએ પૂર્વભવે યુવાવસ્થામાં માત્ર કૌતુકથી જે રીતે દુષ્કર્મ ઉપામ્યું હતું તે કાન દઈને સાંભળ. | ક૨૭ | શ્રી સમેત શીખરની તલેટીન કેઈ ઉત્તમ ગામને વિષે તું ક્ષેમંકર નામે સાર્થવાહ તે ગામને મુખી અધિકારી હતા, અને આ કુસુમશ્રી સદ્ગુણની પરંપરાને ધારણ કરતી અતિ શુભ આશયવાળી એવી તારી ધારિણી નામે પ્રિયા હતી ધર્મની અતિ શ્રદ્ધાવાળા અને અનેક યાત્રિકલકનું અત્યંત વાત્સલ્ય કરનારા તે ક્ષેમંકર અને ધારિણું બંનેય ઋદ્ધિમાન અને શુદ્ધ શ્રાવક-શ્રાવિકા, તીર્થના માર્ગને વિષે પાણીની પરબ બેસાડનારા, દાન આપનારા, દીનજનને ઉદ્ધાર કરનારા અને સાધુસાધ્વીજી મહારાજની શુદ્ધ અન્ન-વસ્ત્ર અને પાત્ર વગેરેવડે હર્ષપૂર્વક ધમોરાધના કરતા હતા, સચિત્ત સર્વને ત્યાગ કરવાપૂર્વક ઘણા ભાગે એકાશન કરીને ચાવિહારનું પચકખાણ કરતા હતા; તેમજ પાંચપવી–ાતુપવી તેમજ ત્રિપવને વિષે વિશેષે કરીને આરંભને ત્યાગ કરવાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન-પૌષધ અને ઉપવાસ કરતા. એ પ્રમાણે દાન-શીલ-તપ અને ભાવ એમ ચારે ય પ્રકારના ધર્મનું આદરપૂર્વક આરાધના કરવાથી તેઓ બંને જણ ધાર્મિકજનને વિષે પ્રશંસાના પાત્રો બની ગયાદ છે ૩૨૮ થી ૩૪ . તે ક્ષેમંકરને નેહાળ અને ભદ્રિક ના ભાઈ હતોતે નાના ભાઈને જેવી જ સ્નેહાળ અને ભદ્રિક એક પ્રિયમંજરી નામે કન્યાને નાનો ભાઈ અપૂર્વ મહત્સવથી ૧ “ શ્રાદશાહ ' વાર: કુકુ ફરે છે Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૩૫ પર. ૩૩પા એક વખતે સખત ઉનાળામાં રાત્રે નવાં પરણેલાં તે બંને વર-વધૂ, પિતાના ઘરનાં બાગમાંની વાવડીને વિષે જલક્રીડા કરવા ગયા. ૩૩૬૫ મોટા ભાઈ ભાઈ એ તેવામાં અપાર સ્નેહવાળા મોટા ભાઈ એ પ્રેમપૂર્વકના હાસ્યથી નાના ભાઈ અને તેની નાના ભાઈ અને તેની વહુને તે વાવડીનાં જળમાં અકસ્માત ધક્કો સ્ત્રીની વાત્સલ્યથી કરેલ દઈને નાખ્યાં ! ૩૩ળા જે કે-વાવડીમાં પાણી બહુ ઉંડું હસીરૂપ અનર્થદંડની નહિ હોવાથી તે બંને જણ બહુ દુભાયા નહિ; તે પણ તે ભયંકરતા ! પાણીમાં અચાનક પડવાનું થયું તેથી કાંઈક વ્યાકુલતા પામ્યા. ૩૩૮ ક્રીડારસિક એવા મોટા ભાઈ ક્ષેમંકરે તે હાંસી જન્ય કર્મ નિકાચીત કર્યું અને તે હાસ્યજન્ય કુતુહલ કરનારી ધારિણીએ પણ તે નિકાચિત કર્મની અનુમોદના કરી. તે ૩૩૯ I તથા અંધ કરી મૂકે તેવા અંધકારમાં તે બંને જણે નાના ભાઈ અને તેની વહુને જુદા જુદા સ્થાપ્યા. તેથી વિયેગી બનેલ બંને જણ ક્ષણવાર ભયભીત થયા. તે ૩૪. I બાદ ધારિણીએ, દિયરની તે રૂપની મંજરી સમી ભેળી પ્રિયમંજરી પ્રિયાને ઉદ્ભટ શૃંગાર ધારણ કરાવી એરડામાં બેસાડીને પછી દિયરને ખાનગીમાં કહ્યું કે-હે દિયર ! આવો, આ ઓરડામાં જાવ અને ત્યાં વેશ્યા બેઠી છે તે જુઓ-જુઓ: ૩૪૧-૪૨ . દિયર પણ આવ્યો. ત્યાં તે વેશ્યાને બદલે તેવા વેષમાં બેઠેલી) પોતાની પ્રિયાને જોઈને શરમીંદ બની બેદિત થયે! પોતાના સ્વામીને જોઈને પ્રિયમંજરી પણ તેવા શણગારને લીધે લજજાથી અત્યંત ખેદ વ્યાપ્ત બની. . ૩૪૩ . એ પ્રમાણે કૌતુકમાત્રથી ક્ષેમંકર અને ધારિણીએ અનુક્રમે અધિક પ્રમાણુના વિપાકવાળું કેટલુંક દુષ્કર્મ બાંધ્યું. તે ૩૪૪ . “ આ તો માત્ર હાંસીથી કર્યું છેએમાં દોષ કે ? ” એ પ્રમાણે તે પાપને ગણત્રોમાં નહિ લેવાથી ક્ષેમકર અને ધારિણીએ તે પાપની ગુરૂ પાસે આલોચના ન કરી અને તેનું પ્રતિક્રમણ પણ કર્યું જ નહિ! . ૩૪૫ / સમ્યગધર્મના પાલનથી ઉપાર્જેલ અનંત સુકૃતવાળા તે બંને જણ તે ભવ પૂરો કરીને સૌધર્મ દેવકને વિષે ઈન્દ્રની સમાન સમૃદ્ધિવાળા દેવ થયા. . ૩૪૬ ત્યાંથી અવીને તે બંને જણ આ તમે જુદા જુદા રાજકુલમાં ઉત્પન્ન થયા અને પૂર્વભવના સ્નેહથી તમારે પાણિગ્રહણ મહોત્સવ વગેરે બન્યું. તે ૩૪૭ના નાના ભાઈને જીવ પણ કાંઈક ધર્મારાધન કરી દેવતા વગેરેના ભવો ભમીને ધનપતિ સાથે વાત થયે. . ૩૪૮ છે તેની જોડે પૂર્વભવના અભ્યાસથી તમારો તુર્ત જ નેહ થયે: તે તેને પૂર્વભવે અકસમાત વાવડીમાં નાખેલ, તેથી તે ઘનપતિએ પણ આ ભવે તને અકસ્માત સમુદ્રમાં નાખે. . ૩૯. પૂર્વભવે તમે બંનેએ નવા પરણેલા નાના ભાઈ અને તેની સ્ત્રીને હાંસીથી અંધારામાં મૂકી વિગ કરાવેલે તેમજ નાનાભાઈની તે સ્ત્રીને વેશ્યા તરીકે જણાવેલ તે કર્મને અનુસાર આ ભવમાં તમારા બંનેને પરણતાંની સાથે વિગ થયે તેમજ આ કુસુમશ્રાની અહો ! વેશ્યાપણે પણ પ્રસિદ્ધિ થઈ ! ૩૫૦ છ પૂર્વભવે સ્વલ્પ પણ જે પ્રકારે જે કર્મ ઉપજે છે, તે કર્મ છે ૧ મેટા ઝા Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ખેદની વાત છે કે જો તે પ્રકારે બીજે ભવે વેદે છે: આગલ જતા=વધીને અનંતગુરુ પણ વેદે છે! ૩૫૧ વિધિપૂર્વક ચારેય પ્રકારનો ધર્મ આરાધવાથી તને દેવીની સાથે દિવ્ય અશ્વ પલંગ અને પિપટરૂપ ચાર રને અને ચાર રાજ્યની પ્રાપ્તિ થઈ ! u ૩પર છે એ પ્રમાણે કેવલી ભગવંતના શ્રીમુખથી પોતાના પૂર્વભવને વીરસેન અને કુસુમશ્રીને સવિસ્તર વૃત્તાંત મધ્યસ્થપણે સાંભળીને તે ચતુર દંપતિને જાતિ જાતિસ્મરણ જ્ઞાન સ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે બનેલું તે સર્વ યાદ આવ્યું. આ ૩૫૩ . અને પરંપરાએ આથી ભવનિર્વેદ પામીને તે બંનેએ શ્રાવકનાં બારવ્રત અંગીમોક્ષ પ્રાપ્તિ કાર કર્યો, તેમાં પણ અનર્થદંડવિરમણવ્રત તો અનર્થદંડને સર્વથા ત્યાગ કરવાપૂર્વક સ્વીકાર્યું! I ૩૫૪ એ પ્રમાણે ચારે પ્રકારના ધર્મનું વિશુદ્ધપણે ચિરકાલ આરાધના કરી અને અનશન કરવાપૂર્વક કાલ કરી તેઓ બારમા દેવલેકમાં ઉત્પન્ન થયા : ૩૫૫ ત્યાંથી ચ્યવીને તે બંને જણ મહાવિદેહમાં ઉત્પન્ન થયા ત્યાં સંદેહ વિનાનું મહદ્ધિકપણું પામી અરિહંત ભગવંતના ધર્મને પામી મોક્ષપદ પામશે. ૩૫૬ જિનેશ્વર ભગવંતના ધર્મનું અખંડપણે પાલન કરવા છતાં પણ કાંઈક હાંસી કરવા માત્રથી એ અનર્થદંડને એ પ્રમાણે પ્રચંડ દંડ જાણીને હે ભો! અનર્થદંડને ત્યાગ કરીને સત્વર સુખ પામે. . ૩૫૭ છે ॥ इति ८ अनर्थदण्डविरमणव्रते वीरसेन-कुसुमश्रीचरित्रम् ॥ ४ शीक्षाव्रतमा प्रथम, श्रावकना व्रत तरीके ९ मुं सामायिक व्रत. શ્રાવકના ૧૨ વ્રતમાંનાં ૫ અણુવ્રત અને ૩ ગુણવ્રત મળીને ૮ વ્રતનું સ્વરૂપ જણાવી ગયા. હવે બાકીનાં ૪ શીક્ષાવ્રતો જણાવવાં રહે છે, તેમાં પ્રથમ સામાયિકવ્રત જણાવાય છે. જે મૂળથી તે નવમું વ્રત છે. તે સામાયિકવ્રત બાબત શ્રી આવશ્યકચૂણિ અને શ્રી યેગશાસ્ત્રની વૃત્તિમાં દશાવેલ વિધિ આ પ્રમાણે છે:-- આ સામાયિકવ્રત સંબંધમાં અધિકારી તરીકે શ્રાવક અદ્ધિવંત અને નિર્ધન એમ બે પ્રકારે હોય છે. તેમાં જે નિધન શ્રાવક હોય તે સાધુની નિશ્રાવાળા ચંત્યે-સાધુ સમીપે-પષધશાળામાં અથવા ઘરે એમ ચાર સ્થાનને વિષે સામાયિક કરે અથવા જે કઈ ગામે કે સ્થાને વિસામે કરે તે સ્થળે અથવા નવરાશ મળે ત્યાં વગેરે સર્વ સ્થળે સામાયિક કરે. જ્યારે તે નિર્ધન શ્રાવક, સાધુ પાસે સામાયિક કરે ત્યારે જે વિધિ છે તે આ પ્રમાણે -કેઈના તરફથી ભય ન હોય, કોઈની સાથે તકરાર ન થઈ હોય તેમજ કોઈનું દેવું ધરાવતું ન હોય. કારણકે–તેવી સ્થિતિમાં જે સામાયિક લીધું હોય તે તે વિપક્ષી ને આવીને સામાયિકમાં બેઠેલા તે શ્રાવક ઉપર હુમલો વગેરે પણ કરે અને તેથી સામાયિકમાં ચિત્તને વિષે સંકલેશ ઉપજે; વળી જે નિવૃત્ત હોય તો ઘેર સામાયિક લઈને ઇયોસમિતિનું પાલન કરવાપૂર્વક સાવદ્યભાષાને ત્યજ, કાણ-પત્થર વગેરેની Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુપુત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૩૭ જરૂર પડે તેા તેના માલીકને જણાવી પ્રમાઈને લેતા, અને લીંટ-ખળખ' વગેરેને ભૂમિ જોયા વિના જ્યાં ત્યાં નહિ નાખતા અથવા દૃિએ જોયેલ-પ્રામાર્જલ ભૂમિ પર નાખવાને વિવેક સાચવતા એ રીતે પાંચ સમિતિ અને ત્રણુ ગુપ્તિનાં પાલન સહિત નિસ્સિહી કહેવાપૂર્વ ક સાધુ મહારાજ પાસે ઉપાશ્રયે જઇ વંદન કરીને ગુરૂ સામે વિધિપૂર્વક સામાયિક દંડક વગેરે(ક્રૂરીથી ) ઉચ્ચરીને મોટા નાનાના ક્રમપૂર્વક આચાર્ય મહારાજ વગેરેને વાંદી જગ્યા પૂછને બેસે અને શાસ્ત્ર સાંભળે, ભણે અથવા જે પદાર્થ ન બેસે તે પૂછે. ગુરૂનિશ્રાકૃત ચૈત્યને વિષે સામા યિક કરવા જાય તેમાં પણ એ મુજખ વિધિ સમજવો. વળી જે સામાયિક ઘેર અથવા પૌષધશાલામાં લીધા બાદ ત્યાંજ રહે, તેા સામાયિકમાં ગુરૂ પાસે જવું જ જોઇએ. તેમ નથી. ાતે અદ્રશ્ય સામાચિવિધિ : । તેમજ જે રાજા પ્રધાન-શ્રેણી વગેરે મ િક શ્રાવક હાય તે તા મદઝરણા હસ્તિ ઉપર બેસી છત્ર વગેરે રાજાના અલંકારોથી વિભૂષિત થઈ હસ્તિઅધ-પાયદળ અને રથરૂપ ચતુવિધ સેનાના સમૂહ સહિત ભેરીના રાજાદિ મહર્ષિંક શ્રાવ નાદથી આકાશતલને ગજાવતા, અનેક ભાટ-ચારણુ વગેરેના કાલાકુના સામાયિક વિધિ હુલથી ગગનમંડળને વ્યાકુલ બનાવતા, પેાતાનાં પદકમલનુ હિરફાઇથી દશન કરતા અનેક સામન્ત રાજાએ સહિત, નગર નાવડે લાગણીપૂવ ક અંગુલીએદ્વારા બતાવાતા, સુંદર મનારથા ભાવતા, નગરજનાના ભક્તિથી જોડેલા હાથેાને-તે તરફથી શરીર પર આવી પડતા યવ વગેરેના વધાવાઓને તેમજ બે હાથ જોડી મસ્તક નમાવીને કરાતા પ્રણામાને અનુમેહતા, ‘ અહા! જીનેશ્વરદર્શિત આ સામાયિકધર્મ પ્રશંસનીય છે કે—જે ધર્મને આવા મદ્ધિ કે સેવી રહેલા છે!' એ પ્રમાણે સામાન્યજનાથી પણ પ્રશંસા પામતા તીથ પ્રભાવનાના શુભાશયથી સામાયિક લીધા પહેલાં જ શ્રી જિનમંદિરે અથવા સાધુ મહારાજે સ્થિરતા કરેલ ઉપાશ્રયે જાય. ત્યાં આવ્યા બાદ છત્ર-ચામર-માજડી-મુગટ અને તલવાર એ રાચિહ્નોના ત્યાગ કરે. [ આ સંબંધમાં શ્રી આવશ્યકચૂણિમાં તા આ પ્રમાણે કહ્યું છે કે- સામાËાતો મટું ન લવનેર, કુંડાળ નામમુદું પુવ્વતંત્રોજાવાળમતિ વોસિર્ફ ’=સામાયિક કરવા તૈયાર થએલ તેવા મહુદ્ધિ ક, મુગટના ત્યાગ ન કરે; પરન્તુ કુંડલસ્વનામાંકિત મુદ્રિકા-પુષ્પ-તબેલ અને રાજવસ્રાદિના ત્યાગ કરે. ] ત્યારબાદ એ મહદ્ધિક, શ્રી જિનેશ્વરભગવંતની પજા કરે કે સાધુ મહારાજને વંદન કરે : તે પછી સામાયિક કરે: ’ સાવધકોના ત્યાગ કરી બે ઘડી પયંત સમતાભાવમાં રહેવુ' તે સામાયિક સમજવું, કહ્યું છે કે: “ સાવદ્યયાગથી વિરક્ત, ત્રણ ગુપ્તિયુક્ત, છકાયજીવની રક્ષામાં સંયમવાળા, શુદ્ધ ઉપચેાગમાં વત્તતા અને જીવયતનામાં પ્રવર્ત્તતા આત્મા પાતે સામાયિક છે. ॥ ૧॥ જે આત્મા ત્રસ અને સ્થાવરજાતિના સર્વપ્રાણીઆને વિષે સમભાવે વર્તે છે તે આત્માને સામાયિક હાય છે, એમ કેવલી ભગવંતે કહ્યું છે, ॥ ૨ ॥વળી આસામાયિક શબ્દના અથા ત્રણ પ્રકારે અને ૧ સિંધાળારીશ્ચા૦ × | ૨ વેસ્ટેપ × । ૭ સિમાચિાઁ × ૫ ૪ * ત્રિધાશ્ચતુર્થાં= તેમાં પ્રકૃતિનુ રળ એ ન્યાયથી ( ત્રિધા અય છે તા પણુ ) તેને વિક્તિ લાગે છે; તેમ જ * આવવું ન યુનીત ' એ મહાભાષ્યનાં વચનની=નિર્વશેષ ન્યાયથી પ્રથમાનું એકવચન વિધાઃ બનેલ છે । Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ચાર પ્રકારે છે. આવશ્યક નિર્યુક્તિકારે જણાવ્યું છે કે सामं १ समं च २ सम्म ३ इग ४ मिइ सामाइअस्स एगछ। । नाम ठवणा दविए भावंगि अ तेसिं निक्खेवो ॥ १॥ महुरपरिणाम सामं १ समं तुला २ सम्म खीरखंड जुई ३ । दोरे हारस्स चिई इग ४ मेआई तु दव्यंमि ॥ २ ॥ आओवमाइ परदुक्खमकरणं १ रागदोसमज्झत्थं २।। नाणाइतिगं ३ तस्साइ पोअणं ४ भावसामाई ॥३॥ અર્થ -સામ, સમ અને સમ્યક્ એ ત્રણ શબ્દો, સામાયિક શબ્દના છૂટા છૂટા અવય છેઃ અને “ગ” શબ્દ, સામાયિક શબ્દને પ્રદેશથી અવયવ હાઈને તે સામ, સમ અને સમ્યફ શબ્દોને જોડવાનો પ્રત્યય છે. એ “ગ” પ્રત્યય, સામાયિકના તે સામ, સમ અને સમ્યરૂપ ત્રણ અવયવોને લગાડયા બાદ તૈયાર થતા તે ત્રણ શબ્દો, સામાયિક શબ્દના સંપૂર્ણ અવયવ તરીકે સામાયિક શબ્દના અર્થનું પ્રતિપાદન કરે છે. સામાયિક શબ્દનો અર્થ એ રીતે ત્રણ પ્રકારે છેઃ તેસિકતે (સામ, સમ અને સમ્ય) ત્રણ શબ્દોને નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવમાં નિક્ષેપ કર. (એટલે કે–“નામસામ, સ્થાપના સામ, દ્રવ્યસામ અને ભાવસામ: નામસમ, સ્થાપનાસમ, વ્યસમ, તેમજ નામસમ્પ, સ્થાપના સમ્યફ, દ્રવ્યસમ્યફ અને ભાવસમ્યક”તેમાં નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ પ્રસિદ્ધ છે. માટે આ પછીની ગાથાદ્વારા દ્રવ્ય અને ભાવનિક્ષેપાનું સ્વરૂપ જણાવાય છે.] . ૧. સાકર વગેરે મધુર પરિણામવાળું દ્રવ્ય તે ૧ દ્રવ્યસામ, ૨ યથાર્થ અર્થની વિચારણા વખતે તુલા==ાજવાનું કામ આપે તે દ્રવ્યસામ, ૩ દુધ અને સાકરનો જે અનુકુળ સંગ તે દ્રવ્યસમ્યફ, અને ચોથું “ઈગ” છે તે કોઈ સ્થળે પ્રદેશાર્થમાં વત્તે છે. જેમકે-દેરામાં મોતને હાર તરીકે પરોવાય છે તેમાં મેતી અને દેરો એકમેક રહેતાં નથી. પ્રદેશથી જ એકબીજાને સ્પર્શે છે. આમ છતાં તે મેતી અને દરે મળીને હારરૂપે એક અંગ બનેલ છે, તે દ્રવ્યઈગ. એ રીતે તે નામ, સમ, સભ્ય અને રૂ મળી સામાયિક શબ્દના અર્થ જેવા ચાર પ્રકારના અર્થને જણાવનારા ચાર શબ્દોના ચાર વ્યનિક્ષેપ સમજવા: ર પિતાની આત્માની ઉપમાવડે અન્યને દુઃખ ન ઉપજાવવું તે ૧ માવલામ. કેઈની પણ ઉપર રાગદ્વેષ ધરાવ્યા વિના સર્વત્ર પોતાના આત્માની જેમ મધ્યસ્થ ભાવે રહેવું તે ૨ માસમ આત્માને સમ્યગજ્ઞાન-સમ્યગદર્શન સમ્યફચરિત્રને વિષે જો તે ૩ માવાચ અને “તરતા શિ= તથા પ્રોત” એટલે તે ભાવસામ, ભાવમ, અને ભાવસભ્યને આત્માને વિષે પરોવવાં તે માવ: એ રીતે કામ, સમ, સીઝ અને રૂ મળી સામાયિક શબ્દના અર્થ જેવા ચાર પ્રકારના અર્થને જણાવનારા તે ચાર શબ્દોના ચાર ભાવનિક્ષેપ સમજવા. એ રીતે ( ૫ આવશ્યકર્ણિ મુકિત ૫ ૬૦૬, વિશેષાવશ્યક ગાથા ૧૦૪૨-૪૪-૪૪ અને હરિભીયાવશ્યકસૂત્રગાથા ૧૦ ૩૦-૩૧ ૩૨, Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદરી ટીકાના સરલ અનુવાદ ૩૩૯ સામાયિક શબ્દોના અર્થ ચાર પ્રકારે છે. ॥ ૩ ॥ તે સામાયિક · નિમંત્તે! સામાળ' ઇત્યાદિ સામાયિક ડકના ઉચ્ચારપૂર્વક કરવું. શ્રી આવશ્યકનિયુક્તિની નૃતુવૃત્તિમાં શ્રી હરિભદ્ર સૂરીશ્વરજીમહારાજે સામાયિકના અધિકારમાં કહ્યું છે કે ગૃહસ્થ પણ ગૃરુસ્થનું સામાયિક, ‘ જતેમિમત્તે ! સામાÄ સાવઝ લોન વધામ નાવ નિયમ વસ્તુવાસામિ ધ્રુવિદ્ તિવિઘ્ન ’એ પાઠ અનુસાર દ્વિવિધત્રિવિધ પચ્ચક્ખાણુથી કરે. પ્રશ્ન:-શ્રાવકને ત્રિવિધિવિષે પચ્ચક્ખાણુથી સામાયિક ઉચ્ચરવામાં દોષ શું? ઉત્તર:સામાયિક લીધા પહેલાં પ્રવર્તાવેલાં કૃષિકમ વગેરે કર્મને વિષે પોતાની અનુમતિને શ્રાવકને સામાયિકમાં પણ નિષેધ થઇ શકતા નહિ હાવાથી [શ્રાવક, સામાયિક લેતી વખતે જો · મન-વચન અને કાયાથી કરવું નહિ. કરાવવુ' નહિ એમ દ્વિવિધત્રિવિધ પચ્ચક્ખાણ નલે: અને ‘ મન-વચન-કાયાથી કરવું નહિ. કમાવવું નહિ ' અને અનુમેદવું પણ નહિ ' એમ ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ લે, તે ] સામાયિકનાં કરેલ પચ્ચક્ખાણના ભંગ થવા પામે: રાજા-તા પછી આગમને વિષે ગૃહસ્થને ત્રિવિધ વિષે પણ પચ્ચક્ખાણુ લેવાનુ જણાવેલ છે, તે કઈ બાબતમાં છે ? સમાધાન:- તે અતિ મેટા પાપાર'ભને આશ્રયી સમજવું' અને તે પ્રમાણે ભાષ્યકાર જણાવે છે કે-જો કોઇ વસ્તુનું પ્રયાજન ન હોય અથવા વસ્તુ અપ્રાપ્ય હોય તેા ( શ્રાવક દુવિહં નિવિહેણું ને મલે ) સ્વયંભૂરમણુસમુહના મત્સ્યના માંસના ત્યાગ કરવાની જેમ વિશેષપણે—ત્રિવિધત્રિવિધે પચ્ચક્ખાણુ કરે તેમાં પચ્ચક્ખાણુભાંગને દોષ નથી. વળો સામાયિક ડકમાં ‘ જ્ઞાનિયમ ' પાઠથી એ ઘડીના નિયમ ઠરતા નથી; પરંતુ સામાન્ય પ્રકારે નિયમ છે: છતાં પણ વિવક્ષાથી અને પૂર્વાચાયની પરંપરા પ્રમાણુ હાવાથી જઘન્યથી પણ સામાયિક એ ઘડી પ્રમાણુ કેવું; અને તે પ્રમાણે પ્રતિક્રમણુસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે“ જ્ઞાનિયમ ×××× સમાદ્દી ચિઠ્ઠ૩ '=' જાનિયમ' પન્નુવાસામિ ' એ પ્રમાણે વચન છે તે જો કે-સામાન્યવચન હોવા છતાં ચે જધન્યથી પણું અન્તર્મુહૂત ( ‘એ ઘડીમાં એક સમય એછે ’ એમ અર્થ ન લેવા, પરંતુ એ ઘડી ) સુધી નિયમમાં રહેવું, અને સમાધિ ાય તેા એથી આગળ પણ સામાયિકમાં રહેવું” ચેાગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે- આત્ત અને રૌદ્રધ્યાન તજીને સાવદ્યકના ત્યાગ કરવાપક મુહૂત્ત પ્રમાણ સમતામાં રહેવું તેને સામાયિકત્રત જાણુવુ'. ॥ ૧ ॥' તેમજ અશઠ ( નિષ્કપટ ) પૂર્વાચાર્યની પરંપરા પ્રમાણુ નથી એમ કહેવું નહિ. કારણકે-આગમને વિષે પણ તેવી પર પરા પ્રમાણુ હોવાનુ સમર્થન કરેલું છે. સૂત્રકૃતાંગસૂત્રની નિયુક્તિમાં તેર મુજબ કહ્યું છે કે− આચાયની પરપરાથી આવેલા સૂત્રના અભિપાયને ‘હું નિપુણૢ બુદ્ધિવાળા* છુ” એમ સમજીને જે કોઇ દૂષિત કરે તે પ ંડિત (ભમાની પુરૂષ જમાલીની પેઠે નાશ પામશે 'સારમાં ભમશે. ॥ ૧ ॥ ’ ૧ ‘ પ્રાચીન પરંપરા પણ પાઠ હાય તા માનીએ ' એમ કહેનારા નવીને આ પાર્ડ વિનાની પરંપરાને કેમ માનતા હશે ? ૨ તટુર્×| *ચયાધુનિાવાય રામચન્દ્રસૂરિઃ । Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ नवमा सामयिक [पहेला शिक्षा-] व्रतना ५ अतिचार અવતરણ :-ઉપર જણાવ્યા મુજબના સામાયિક વ્રતના પાંચ અતિચારનાં નિદારૂપ પ્રતિક્રમણને માટે નીચેની ૨૭મી ગાથા જણાવાય છે. ति िहे दुप्पणिहाण, अणवठाणे तहा सइविहूणे ।। सामाइय वितहकए, पडम सिक्स्वावए निंदे ॥ २७ ॥ થાર્થ –ત્રણ પ્રકારનું=મન વચન અને કાયાનું દુપ્રણિધાન=દુર્યાપાર દુર્થીન-૩, ટાઈમ પૂરો થવા દીધા વિના અથવા જેમ તેમ સામાયિક કરવું તે અનવસ્થાન-૪, અને નિદ્રા પ્રમાદકે ચિંતાને લીધે “મેં સામાયિક કર્યું કે નહિ? લીધું છે કે નહિ ? ” એમ વિભ્રમ થાય તે સ્મૃતિવિહીનપણું-પ: સામાયિકનાં તે પાંચ અતિચારવડે સામાયિક વિતથ કર્યું હેય=વિરાયું હોય તે તેની આ પહેલા શિક્ષાવ્રતને વિષે નિંદા કરૂં છું. ૨૭ | ત્તિનો ભાવાર્થ-દુપ્રણિધાન એટલે સાવદ્ય વ્યાપારી તે મન-વચન અને કાયાથી, એમ ત્રણ પ્રકારે છે. તેમાં ૧ અને દુનિયાને તિવાર-સામાયિકમાં મનથી ઘર, દુકાન વગેરે સંબંધી ચિંતા કરવી તે કહ્યું છે કે:-“સામાયિક લઈને જે શ્રાવક, આરૌદ્રમાં પડી ઘરની ચિંતા કરે તેનું સામાયિક નિરર્થક છે ૧ ” ૨ વનડુપ્રણિધાન સામાયિક લઈને કશવચન વગેરે સાવધવચને બોલવાં તે ૩ વાસ્તુ પ્રાધાન-સામાયિક લઈને જગ્યા જોયા પ્રમાર્યો * વિના ભૂમિપર બેસે-ઉઠે અથવા હાથ-પગ લાંબા ટુંકા કરે તે. ૪ નવથાન-સામાયિકને બે ઘડી કાલ સંપૂર્ણ થવા દે નહિ અથવા સામાયિક જેમ તેમ પૂરું કરવું અથવા હંમેશને માટે સામાયિક કરવાના નિર્ધારિત વખતે પિતે નિવૃત્ત હોવા છતાં પણ પ્રમાદને લીધે * પછી કરી લઈશ” એવા વિચારમાં સામયિકને નિયત કાળ અનાદરથી વીતાવી નાખવો તે. સામાયિક અવશ્ય નિયમિત વખતે જ કરવું. અન્યથા પ્રમાદ ગણાય આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે :- ના સ્થળો તાદે સામાફ =સામાયિક માટે નિયમિત કરેલ વખતે સામાયિક કરે. (ગમે ત્યારે કરે એમ નહિ.) ૧ સ્મૃતિદ્દાનતા=નિદ્રાદિકની પ્રબળતાથી અથવા ઘરદુકાન વગેરેની ચિંતાને લીધે વ્યગ્રતાથી શૂન્ય બની ભૂલી જાય કે-“મેં સામાયિક કર્યું છે કે નહિ ? અથવા સામાયિકના વખતનો ઉપયોગ ન રાખે છે તે વિસ્મરણતા નામે પાંચ અતિચાર છે. મોક્ષનાં સાધન સ્વરૂપ સર્વ ધર્માનુષ્ઠાને સ્મૃતિમૂળ=ઉપયોગ મૂળ છે. કહ્યું છે न सरइ पमाइजुत्तो जो सामाइयं कया य कायव्वं । कयमकयं वा तस्स हु कयंपि विहलं તાં નેચં ૨ ” અર્થ–પ્રમાદવશાત્ જે ગૃહસ્થને એમ યાદ આવતું નથી કે- મેં સામાયિક કયારે કર્યું ? અથવા મેં સામાયિક કર્યું છે કે નથી કર્યું?” તે તેને સામાયિક કર્યું હોય છતાં પણ નિષ્ફલ જાણવું. . ૧ રૂતિ રામવત્ર વ તિજાર . એ પાંચ અતિચારનું જીવને પ્રમાદની અધિકતાને લીધે અનાગ (અજાણતાં) વગેરે કારણે અતિયારપણું સમજવું. (નિયતકાલે સામાયિક કરવા માં ઈરાદાપૂર્વક બેદરકાર રહે છે તે Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૪૧ અનાચારપણું છે.) એ પ્રકારે સામાયિકમાં તે પાંચ અતિચારે સેવાયા હોય અને તેથી સામાન યિક દૂષિત થવાને લીધે જે કઈ અતિચાર લાગેલ હોય તે અતિચારની હું નિંદા કરૂં છું અર્થાત આ પહેલા શિક્ષાવ્રતમાં તેમાંનું જે કાંઈ ઉલટું આચરણ સેવાયું અવિધિએ સામાયિક હોય તેને હું નિંદું છું. કોઈ કહે છે કે “દ્વિવિધ ત્રિવિધે લીધેલા કરી વ્રતભંગ કરવા કરતાં સામાયિક વ્રતમાં “મનને રોકવું અશક્ય હેવાથી” દુધ્ધનને સામાયિક ન કરવું ઉત્તમ” સંભવ છે, અને તેથી સામાયિકને અભાવ જ છે. તેમજ સામાએ વિપરીત કથન છે, ચિકવ્રતના ભંગનું પ્રાયશ્ચિત આવે છે માટે એ રીતે સામા યિક કરવા કરતાં ન કરવું એ ઉત્તમ છે.” તેવા કથનકારને શાસ્ત્રકાર કહે છે કે-“એ પ્રમાણે બોલવું નહિ. કારણકે–સામાયિક લેવામાં મન-વચન અને કાયાથી ન કરું અને ન કરાવું એ પ્રમાણે છે નિયમે છે. તેમાં મન સંબંધીના તે બે જ નિયમ છે. છમાંથી તે બે નિયમોનો અથવા તે બેમાંથી પણ કેઈ એક નિયમનો કદાચ અનાભેગાદિથી ભંગ થવા પામે તે પણ બીજા પાંચ નિયમ અખંડ રહેતા હોવાથી સામાયિક વ્રતને સર્વથા અભાવ થતું નથી. વળી તેમાંના માત્ર એક મનનું દુર્બાન થઈ જવા પામે તે તેની “મિચ્છામિ દુક્કડં ” આપવા માત્રથી શુદ્ધિ કહેલી હોવાથી સામાયિકવતને સર્વથા અભાવ થતું નથી. જે તેવી કલ્પનામાત્રથી સામાયિક લેતા અટકવું વ્યાજબી મનાય તે સર્વવિરતિ સામાયિક લેવું તે પણ નકામું ગણાય! તેમજ કેટલાકે જે “અવિધિથી અનુષ્ઠાન કરવાં તેના કરતાં તે ન કરવાં સારાં છે” એમ કહે છે તે પણ અયુક્ત છે. કહ્યું છે કે-ગાવિહેવાયા વરમાશં સૂચવશvi મતિ સમાજૂ પારિજી મ ણ ગુણ જ અંદુ II અર્થ:–“અવિધિએ કરવા કરતાં ન કરવું સારૂં” એ વચનને સર્વજ્ઞ ભગવંતે “બસૂર્ય”=થતબહારનું (અથવા કૂક'=સૂત્ર) વચન જણાવે છે. કારણકે-અવિધિએ અનુષ્ઠાન કરવાથી ડું પ્રાયશ્ચિત છે; પરંતુ અનુષ્ઠાન જ ન કરવામાં તો મોટું પ્રાયશ્ચિત છે. ” વળી અતિચરિત પણ અનુષ્ઠાન, કરતાં કરતાં કાલે કરીને અનુષ્ઠાનને અભ્યાસ થઈ જવાથી નિરતિચાર બને છે. અભ્યાસ જ કાને શુદ્ધ બનાવી આપે છે. ધનુષ્યધારી વગેરેને પણ શરૂઆતથી જ ક્રિયાની શુદ્ધિ હોતી નથી. કર્ણ અને અર્જુન વગેરેની જેમ અભ્યાસથી જ કિયા શુદ્ધ થાય છે. લખવું, ભણવું, ગાવું, નૃત્ય કરવું વગેરે કલાઓ પણ પ્રાય: અભ્યાસથી જ નક્કર ક્રિયા બને છે. પત્થર પર પાનું બિંદુ પણ એક વખત પડવા માત્રથી પત્થર પરથી નીચે દડી જતું નથી. માટે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે મન શુદ્ધિ વગેરેમાં બરાબર પ્રયત્ન જારી રાખીને સામાયિક પુનઃ પુનઃ કરવા ગ્ય છે. અને એ પ્રમાણે આગમમાં કહ્યું છે કે-સામારૂત્ર ૩ વણ, સમ રૂા સાવલો વરૃ + Uા જારમાં વહુનો સામારૂ સુન્ના છે અર્થ:-સામાયિક, તે શ્રાવક જેમ જેમ કરતું જાય તેમ તેમ સાધુ જેવો બની જાય. માટે શ્રાવકે સામાયિક બહવાર કરતા રહેવું. ૧. કારણકે-શ્રાવકને નિવૃત્તિ એક દિવસમાં બે જ વખત નહિ, પરંતુ ઘણી વખત મળવાનો સંભવ છે. આ સંબંધમાં વિશેષ યુક્તિઓ પૂજ્ય કુલમંડનસૂરિપ્રણીત વિચારામૃત Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સંગ્રહમાંથી જાણી લેવી. પ્રશ્ન-શ્રી આવશ્યકશૂર્ણિનાતે પાઠમાં “નિવૃત્તિ હોય ત્યારે દરેક વખતે સામાયિક કરે” એમ કહ્યું છે, તે જ્યારે નિવ્યાપારિતા અદ્ધ ઘડી કે એક ઘડી જેટલી જ હોય, બે ઘડી જેટલી ન હોય ત્યારે ગાવાનચÉ qgવાલા” એ પચકખાણથી જઘન્યથી પણ જે “બે ઘડી સામાયિક તે હોવું જ જોઈએ. તે વાત કેવી રીતે સંગત થઈ શકે? ઉત્તર:-કહેવું ઠીક છે. તેવી અલ્પનિવૃત્તિ પ્રસંગે શ્રાવક સામાયિક દંડકના ઉચ્ચાર વગેરે વિના જ અદ્ધ ઘડી કે એક એક ઘઠી પર્યત સમતાભાવમાં પ્રવર્તે બે ઘડીનાં સામાયિકનું એમ સંભવે છે. આ બાબતમાં વિશેષ તત્વ તે બહુશ્રુતગમ્ય છે. મહાન ફલ. તથા તેવા તે બે ઘડીનાં સામાયિકનું ફલ શાસ્ત્રકારો જણાવે છે કે-એક માણસ લાખ ખાંડિ સુવર્ણનું દાન કરે અને બીજો માણસ સામાયિક કરે તેમાં દાન કરવાવાળા સામાયિકનાં ફલને પહોંચે નહિ. ૧ સમભાવે સામાયિક કરતો શ્રાવક, બે ઘડીનાં સામાયિકમાં બાણું ક્રેડ-ઓગણસાઠ લાખ-પચીસહજાર-નવસે પચીસ પલ્યોપમ અને એક પલ્યોપમના નવ ભાગ કરી તેમાંના આઠ ભાગ અને નવમા ભાગના પુન: ૭ ભાગ કરીએ તેમને ૧ ભાગ [૯૨૫૯૨૫૯૨૫ ૬૩] એટલા પોપમનું દેવનું આયુષ્ય બાંધે. કોડે જન્મ સુધી તીવ્ર તપ તપતે જીવ જે કર્મ ન ખપાવે તે કર્મ સામાયિકમાં-સમભાવમાં રહેલ જીવ અડધા ક્ષણમાં ખપાવે છે. પરથી જે કોઈ આત્મા મુક્તિ પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વ સામાયિકના મહા મ્યથી મુક્તિભાગી બન્યા છે, એમ જાણવું. પા હોમ, દાન કે તપ કર્યા વિના અને કાંઈ મૂલ્ય આપ્યા વિના માત્ર સમતાથી જ ખરીદેલી એ નિવૃત્તિ=શિવગતિ કેવી આશ્ચર્યજનક છે? Hદા ઈતિ વંદિત્ત સૂત્રની ૨૭મી ગાથાને અર્થ સંપૂર્ણ. ારા આ વ્રતને વિષે શ્રેષ્ઠીપુત્ર ધનમિત્રનું દષ્ટાંત આ પ્રમાણે ૯ મા સામાયિકવ્રત વિષે શ્રેષ્ઠીપુત્ર ધનમિત્રનું સુંદર દષ્ટાંત આ પૃથ્વીને વિષે અનર્થના સમૂહ ઉપજાવનાર શસ્ત્રની માફક નહિ, પરંતુ શાસ્ત્રની માફક મહાન અર્થો પદાર્થોને ધારણ કરવાવાળું ઉત્તમ સાથિંક=સથવારા જેવું સ્વસ્તિકપુર નામે નગર હતું. આ તે નગરમાં શત્રુસમૂહને વશ કરનાર અરવિંદ નામે રાજા હતા. જે રાજા ઋદ્ધિમાં ઈ જેવો અને મહત્તામાં મેરૂ જે હતે. રા તે રાજાને પ્રતાપરૂપી પ્રદીપ, શત્રુઓને પતંગનું સ્થાન આપતો હતે. છતાં આશ્ચર્ય એ હતું કે-શત્રુની સ્ત્રીઓનાં અથજલથી તેઓને અધિક બાળતો હતો ! હા તે રાજાને ઇંદ્રની જેમ મદનમમાં પ્રમુખ આઠ પ્રસિદ્ધ પટ્ટરાણીઓ અને બીજી પાંચસે. રાણીઓ હતી. 18ા અનેક ઉપાય કરવા છતાં એકપણ પુત્ર નહિ થવાથી તે રાજા, રાજ્યઋદ્ધિને ઈશુના સાંઠાની જેમ નિષ્ફળ માનવા લાગ્યા. પણ તે નગરમાં એક વિશિષ્ટ નામે શ્રેષ્ઠીને “જાણે બીજે ધનદ કુબેર હોય તે ધનદ નામે પુત્ર રહે છે. જેની પાસે સે ક્રોડ તે સેનૈયા જ હતા. ! uદા જૈનધર્મને વિષે દઢ અનુરાગી એ Page #448 -------------------------------------------------------------------------- ________________ છે શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આઠ ટકાને સરલ અનુવાદ ૩૪૩ તે ધનદ, કેરે ધાર્મિક હતા, ધનથી પણ તેણે ૧૦૦૮ સાધર્મિક બંધુઓને પોતાની સમાન મહદ્ધિક બનાવ્યા હતા ! Inળા તેવા તે ધર્મનિષ્ઠ ધનદશ્રેષોને ગૃહનીતિને વિષે નિપુણમતિવૈભવ ધરાવનારી ઘનશ્રી નામે સ્ત્રી હતી. આથી બંને પ્રકારની ધનશ્રીવડે ધનદ શ્રેણી અનુપમ શોભતે હતો. ૮ તે શ્રેષ્ઠીને-સુવિશિષ્ટ શ્રેણીના તે ઉત્તમકુલ પર જાણે અન્યbઈની દષ્ટિ પડતી અટકાવવા સારૂ જ હોય તેમ-અવિનિત ચિત્તવાળે અને ઉત્તમોત્તમ શ્રેષ્ઠીને અન્યાયરસિક એ ધન મિત્ર નામે પુત્ર હતો. હા પિતાના કલાંગાર પુત્રની પ્રાપ્તિ ! ઘરમાંથી બાળપણથી જ ચેરની જેમ હંમેશાં ચોરી કરતાં તે ઘોરકમી ધનમિત્રે પિતાનું સઘળું જ દ્રવ્ય વેડફી નાંખ્યું. ૧ હિતસ્વી પિતા વગેરેએ તેને અન્યાયથીબહુ વારવા જતાં વિપરિત શીક્ષિત અશ્વની જેમ તે ધનમિત્ર, અનીતિમાં અધિક પ્રવર્તાવા લાગ્યો. ૧૧ વેપાર વગેરેની કલાઓ સારી રીતે શીખે હોવા છતાં મણ તેણે તે કળાઓ બતાવવાને બદલે ચેરી વગેરેની નહિ શીખેલી કલાઓ અખલિતપણે બતાવવા માંડી! d૧૨ા યુવાન થયે એટલે તો (શાણો થવાને બદલે ) સાતે વ્યસનમાં આસક્ત બને ! લીમડાને રસ ઘટ થાય તેમ અતિકડો જ થાય છે. ૧૩ લોકોનાં ઘરમાં “નરકનાં દ્વાર બનાવતું હોય તેમ” ખાતર-બાંકાં પાડવા લાગ્યું, અને તેઓનું સર્વવ્ય પ્રત્યક્ષ પાપની જેમ ઉઠાવી જવા લાગ્યો. ૧૪ા આ ભવ અને પરભવને હણવાને સજજ થએલ તે અનાર્ય ધનમિત્ર, નરક ગતિના દૂત જેવા અનર્થકારી જુગારને પણ નિર્લ જપણે અતિ વિશાલ પ્રમાણમાં ખેલવા લાગ્યા. ૧૫ વેશ્યાનાં વ્યસનમાં આસક્ત બનેલ તે મદિરા અને માંસનું પણુ રાક્ષસની માફક ભક્ષણ કરવા લાગ્યો. અથવા તો વેશ્યાનાં સંગીજનોને અભક્ષ્ય શું હોય ? ૧૬ એ સ્થિતિને ભજતો તે ધનમિત્ર, પિતાને શ્રેષ્ઠ દેવ માને છે–ચેરીને કામધેનુ માને છે.- “ “નારાના =વેશ્યાને “રામરાના '=દેવાંગના જેવી માને છે અને મદિરા વગેરેને અમૃત સમાન માને છે. ! ૧ળા સજજનોને વિરૂદ્ધ હોય તે અધમી. જનોને માનનીય હોય છે. અન્યને નીંદ્ય હોય તે સ્થાનેને ભક્ષણીય જ હોય છે. ૧૮થા એકદા તે હથી ધનમિત્ર, કોઈ સ્થલે ચોરી કરવા પેઠે કે તુર્તજ શિકારી ભૂંડને પકડે તેમ કોઈએ તે પાપિકને પકડી લીધો ! અને બાંધીને રાજા પાસે રજુ કરતાં ધનદશેઠને પુત્ર જાણવાથી રાજાએ ધનદશ્રેષ્ઠીને બોલાવીને કહ્યું કેવધ કરવાને યોગ્ય હોવા છતાં તમારે પુત્ર જાણીને આ અનાર્યને આજે તે હું મુક્ત કરું છું, પરંતુ બીજી વખત આવું કાર્ય કરશે તે તમારા પુત્ર ( ૧ દિmધું ૪ ૪ / ૨ વિસર ૪ | ૩ વિઠ્ઠરૃ XL છે “ નથini = અમinળે ” એ વાકયને અધ ઉપા. શ્રી ધર્મવિ. વિરચિત અનુવાદમાં અધિકાર અને અર્થથી સદંતર વિપરીત થયેલ છે, તે તો શોચનીય છે જ; પરંતુ તેવા તદ્દન અસદ્દ અર્થને પણ સાચો માનીને તે સ્થલે કાઉંસમાં “ કારણકે-નગર. માથી જ સર્વધન મળે છે.' એ પ્રમાણે કલકલ્પિત પંક્તિ લખવાવડે તે અસદ્ અર્થ પર સાચાપણાની મોર લગાવી છે, તે અધિકતર શોચનીય છે. જેવી બાળબુદ્ધિ લાભ લઈને શાસ્ત્રીય પંક્તિઓના અર્થે આ રીતે વાત કરવા તે વિદ્વાનને શેભનીય નથી. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રી પ્રાદ્ધપ્રતિકમણ-વંદિતુત્રની આ ટીકાને સરલ અનુવાદ તરીકેની દાક્ષિણ્યતાથી નહીં છોડું કારણકે-દાક્ષિણ્યતા એક જ વાર રખાય ૧લ્દીરા કહ્યું છે કે સર્વ અપરાધીઓને એકવાર સ્થાન આપવું, (બચપણમાં દાંત પડે છે તો તેને ફરી ઉગવાને મેટું સ્થાન આપે છે પરંતુ) બીજી વાર પડે તે તેને મેટું પણ સ્થાન આપતું નથી! ' ૨૨ . ધનદ શેઠે પણ કહ્યું-આપને મહાપ્રસાદ; પરંતુ અધમ અશ્વ જેમ ટારડાપણું તજતે નથી તેમ આ મારો પુત્ર, ઘણું સમજાવ્યા છતાં પણ અનીતિનાં કાર્યો જતો નથી, તે મારે પુત્ર નથી અને હું તેનો પિતા નથી. એ અકાર્યકારી પુત્રને હું આજથી કૂટઅક્ષરની જેમ દૂર કરૂં છું. મેં ૨૩-૨૪ / કહ્યું છે કે-ન્યાયવંત સ્વામીએ પુત્ર પણ જે દુષ્ટ હોય તે તેને દૂર કરઃ સૂર્ય પિતાના પુત્ર શનિને ગ્રહપંક્તિને છેડે રાખેલ છે. તે ૨૫. રાજાએ પણ તે સાંભળીને “આ શ્રેષ્ઠી ઉત્તમ છે ઉત્તમ છે” એ પ્રમાણે ધનદશ્રેષ્ઠીની પ્રશંસા અને બહુમાન કર્યા ! અથવા તે કાર્યજ્ઞપુરૂને ઉચિતકાર્યથી શું પ્રાપ્ત થતું નથી ? કહ્યું છે કે ઔચિત્યરૂપ ચિંતામણિ, અપરિચિત જનોમાં પણ પોતાનું માન વિસ્તારે છે, સંકટમાં પાડવાને સજ એવાં દુશ્ચરિત્રને રાજા પણ જતા કરે છે, આ લેકમાં તેને ધર્મ-અર્થ અને કામ એ ત્રણ વર્ગ મેળવી આપે છે, પરલોકમાં પણું જેનાથી મંગલ પ્રવર્તે છે! અથવા એવી કઈ વસ્તુ છે કે જે ઔચિત્યચિંતામણિ ધમીજનોને મેળવી આપતો નથી ? ૨૬ધનમિત્રે અદશ્યજનથી ૨૭. હવે રાજાએ ગુન્હો જતો કરવા છતાં પણ તે ઘનમિત્ર, નગરમાં વર્તાવેલ ત્રાસ, તે વખતે વિચારવા લાગ્યો કે-જન્મથી અપનાવેલી નિષ્કપટ પ્રેમ વાળી ચેરી વગેરે વિના [પ્રિયા વિના યુવાન પુરૂષની જેમ એક દિવસ પણ રહેવાને શક્ત નથી; સર્વ વેલડીએ તેની વેળાએ ફળે છે, જ્યારે આ ચારરૂપી વેલડી તે તત્કાળ ફળે છે ! અને જેના પ્રતાપે દરિદ્ર પણ મહદ્ધિક બને છે ! ઘર૮ થી ૩૦ તેથી હવે હું શું કરીશ અથવા? જે થવું હોય તે સર્વ થાવ, પરંતુ જેનાથી સ્વચ્છંદપણે આનંદ ઉડાવું છું તે ચોરીને કેમ છડું ૧ ૩૧ અથવા તે અદશ્ય રહે તેવું અંજન બતાવનાર કોઈ વૈદ મળી જાય તે હું કૃતાર્થ બનું અને મારા મનોરથ પૂર્ણ કરૂં ૩રા” એ પ્રમાણે મનમાં ચિતવતા અને નગરમાં દીર્ઘકાળ સુધી ચોમેર ભમતા એવા તે ધનમિત્રે કોઈ એક સ્થાને કલાથી સમૃદ્ધ એવા એક યોગસિદ્ધ પુરૂષને દીઠે. ૩૩ તે સિદ્ધપુરૂષને ધનમિત્રે ધનપ્રદાન કરવાવડે એવો તે આવઈ લીધે કે-તે સિદ્ધપુરૂષે પોતાનું મન તેને આપવાની જેમ તે અદશ્યકરણ અંજન પણ સત્વર આપી દીધું ! અથવા દાનથી શું પ્રાપ્ત થતું નથી ? ૩૪ કહ્યું છે કે-દાનથી પ્રાણીઓ વશ થાય છે, વૈરવિરોધ પણ નાશ પામે છે અને પારકો જન પણ બંધુભાવને ધારણ કરે છે ! તેથી પૃથ્વીને વિષે દાન શ્રેષ્ઠ છે. ૩૫. એક તો જાતે સિંહ હોય અને દાક્તર પામ્યું હોય, તેમજ જાતે સર્પ હોય અને પાંખો પામ્યો હોય તેની જેમ તે અંજન પામ્યા પછી તે તે દુર્નયી ધનમિત્ર, લોકને વિષે ચિત્રા નક્ષત્રને પામેલા સૂર્યની જેમ સહ થઈ પડે છે ક૬ છે તે અંજનના પ્રભાવથી તે ધનમિત્ર, જાણે બીજે રેહિણીઓ ચોર જ હોય તેમ સર્વ મકાનેને સાફ કરી કરીને દ્રવ્ય ઉઠાવી જવા લાગ્યો ! ! ૩૭ | વ્યંતરની Page #450 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદનુસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ૩૫ માફક પેસી જઈને ગૃહાંતરે પરસ્ત્રીઓને પણ ભોગવવા લાગે! એ પ્રમાણે સર્વજનોને તે અદશ્યપણે હેરાન કરવા લાગ્યા. I ૩૮ પારકાં તે ધનથી તેણે પાસેના પર્વતની ગૂઢગુફામાં પ્રત્યક્ષ પાપભંડારની જેમ પિતાને ભંડાર કર્યો. ૩૯ જીવની જેમ અપ્રતિહત અને વાયુની જેમ સૂક્ષમપણે ફરતે તે ધનમિત્ર નિપુણજનેએ પણું અને ગાઢપ્રયત્ન કરવા છતાં પણ કોઈપણ રીતે જાણી શકાય નહિ. ૪૦ “રાજાના અને મારા પિતાનાં વચનથી મેં ચેરી કરવાનું છેડી દીધું છે” એમ બોલતો તે હંમેશાં શ્રેષ્ઠીની જેમ રાજસભામાં જાય છે. ૪૧ જે માણસ તે ચેરની નિંદા કરે કે તેને પકડવાને પ્રતિજ્ઞા કરે, તેનું આખું ઘર દેવ કેપ્યાની જેમ ચેરીને સાફ કરી નાખવા લાગે. ૪રા રાજા વગેરે, ધનમિત્રની પૂર્વચેષ્ટાથી તેને જ ચેર તરીકે જાણતા હોવા છતાં પણ પકડાતે નહિ હોવાથી “તું જ ચેર છે” એમ કહી શકતા નથી ! ૪૩ શાસના અતિગૂઢ અને અતિસૂક્ષ્મ પણ અર્થને વિદ્વાન પ્રકટ કરે છે, પરંતુ પ્રૌઢ અને પ્રકટ એવા પણ એ ધનમિત્ર ચેરને કોઈપણ પ્રકટ કરી શકતા નથી! કેવું ભયંકર ધૂર્તપણું? ૪૪ા “હવે શું કરવું ?” એ મુંઝવણમાં રાજાએ કુશલ પટહ વગડાવવા પૂર્વક ઘેષણ કરાવી કે-જે કઈ આ ચેરને પકડી આપે તેને ચોરને પકડવાને ગણિ- ક્રોડ સોનૈયા આપીશ.” ૪પ તે પહ પણ તે નગરના ચોરાશી કાએ ઝીલેલ પહ, ચૌટામાં વાગતો એક પૂર્વગણિકાએ વિચારીને ઝીલ્યો. કદા ત્યારબાદ તે ગણિકાએ રાજા પાસે જઈને કહ્યું- નગરના રેગ સ્વરૂપ એ ચારને સાત દિવસમાં જ અવશ્ય પ્રકટ કરીશ.’ ૪૭ળા એ સાંભળીને નિ=ઉત્પન્ન થએલ પ્રમોદથી તે ગણિકાને ખુદ રાજાએ પાનનું બીડું આપ્યું ! અથવા તો વિષમકાનો સ્વીકાર કરનાર કોણ માનનીય બનતું નથી ? ૪૮તે પછી તે ગણિકા વિચારે છે કે-એ ચોર નક્કી અંજનસિદ્ધ અથવા વિદ્યાસિદ્ધ છે અને તેથી જ તેકેઈથી પણ જો આવતો દેખાતે નથી. . ૪૯ એથી તે ચરે લઈ જવાના હેતુભૂત સર્વ પણ દ્રવ્ય પિતાનાં ઘરમાં ભરીને મજબુતપણે દ્વાર બંધ કરીને ગણિકા તે ચિરનું જ લક્ષ રાખીને ઘર બહાર બેઠી, પગ અને રાત્રિને વિષે મહાયોગિનીની જેમ નિદ્રારહિતપણે પિતાનાં તે ઘરમાં રહી થકી પરમતત્વની જેમ અનન્ય મનથી તે ચેરનું જ ધ્યાન કરવા લાગી. ૫૧ ચેર પકડવા જતાં ખચિત મારશે એમ વિચારીને શીકારી જેમ જોરદાર કુતરા રાખે તેમ તે ગણિકાએ પિતાની પાસે સુભટને રાખ્યા. પરા તે ચિર પણ (પિતાને પકડવાની પ્રતિજ્ઞા કરનારી) તે ગણિકાનું દ્રવ્ય ચારવા સારૂ અદશ્યપણે પુનઃ પુનઃ જાય છે, પણ શ્વાનની જેમ દિવસે તેના ઘરમાં પેસવાને શક્તિમાન થતો નથી, પવા તેથી તે ત્યાં રાત્રિને વિષે ખાતર પાડવા તૈયાર થયે. તેવામાં હતકારી માતાની જેમ છીંકે તેને જતાં વાર્યો. અર્થાત્ તેવામાં જ કેઈની છીંક સાંભળી તેથી જતે થંભ્ય. ૧૪ એમ જ્યારે જ્યારે ચોરી માટે તૈયાર થયો ત્યારે ત્યારે વિવિધ અપશકુનેએ જવાનો નિષેધ કરવામાં છ દિવસ ચાલ્યા ગયા; પરંતુ તે ચેર ગણિકાને ઘેર ચેરી , पावभंडारो ४ । २ इव स निवसहाए । Page #451 -------------------------------------------------------------------------- ________________ . ૩૪૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ કરી શકવા શક્ત ન બને. પપા તેથી તે ધનમિત્ર, મનમાં ચિંતવવા લાગ્યો કે આ ગણિકા મને નક્કી પકડી પાડશેઃ જે એમ ન બનવાનું હોય તે એને ત્યાં ચેરી માટે જતા મને તે અપશકુને વારંવાર કેમ અટકાવે? પણ વળી નિમિત્તિયાએ વાપરેલની જેમ જાણીને અપશુકનેએ વારેલ કાર્ય કરવું ઉચિત છે જ નહિ. કારણ કે-અપશકુને પણ મનુષ્યના કર્મને વશ છે. આપણા કહ્યું છે કે-આકાશને વિષે ગ્રહે, નિદ્રામાં સ્વન અને વનમાં પક્ષિઓ, પૂર્વે પિતે કરેલ કર્મથી જેમ બનવાનું હોય તેમજ કહે છે=જણાવે છે. ૫૮ વળી આજ તે સાતમ (વેશ્યાએ પ્રતિજ્ઞા કરી છે તેને અંતિમ દિવસ હોવાથી (તે ગણિકા પણ ગત છ દિવસ કરતાંય આજે=પ્રતિજ્ઞાના છેલ્લા દિવસે તે વિશેષ સાવધ હેવાના કારણે ) અપશકુન વિશેષ વિચારવા ગ્ય છે માટે પ્રત્યક્ષ અનર્થ જેવા તે એકાદ અર્થ= ધનથી સર્યું. પા” એ પ્રમાણે ચિંતવીને સાતમા દિવસની રાત્રિએ ગુપ્તપણે ખાતર પાડવા સારૂ કેઈ કેટયાધીશના ઘરમાં–પિતાનાં ઘરમાં પેસવાની જેમ-પેઠે ૬૦ના ત્યાં તેણે ગણિકાનું ઘર તજીને અનેક તે દુર્મતિ એવા કેદી બનેલા કૃપણશેઠને એક કાંગણી ને ત્યાં ખાતર પાડવા ઘટતી હતી તે બદલ પુત્રને પણ શત્રુની માફક મારતો દીઠે! જતાં ધનમિત્રને થએલા ૬પ તે જોઈને ચિત્તને વિષે વિવેક જાગે છે જેને એ વિવિધ રોમાંચક, દુઃખદ તે ધનમિત્ર ચોર, “જે આ કૂપણશેઠનું સર્વધન હરી જઈશ અને બેધક અનુભવે તે તેનું હૃદય પણ ફાટી જશે.” એમ ધારીને અશુચિગ્રહ માંથી નીકળી જવાની જેમ તે પણના ઘરમાંથી કાંઈ જ લીધા વિના નીકળી ગયે! અને પહેલાની જ જેમ નિર્ભયપણે એક સેનીના શ્રેષ્ઠ ઘરમાં પિઠે. જ ર-૩ છે તેવામાં તેણે તે સોનીના ઘરમાં રાજા વગેરેના ઘેરથી એકઠી કરેલ નિસાર ધૂળનાં “ ઉકરડાના ઢગલાની જેમ ઢગલા દીઠા ! અને બીજી બાજુ જુએ છે તે ઘરધણી સોનીને તે ધૂળને બહુ જ ધમ ધમીને તેમાંથી મહામુશીબતે અણુમાત્ર સુવર્ણની રજ મેળવી શકતો દીઠે! I ૬૪-૬૫ . ઘરના માણસવડે “હવે તે મૂકે, હવે તે મૂકે” એ પ્રમાણે રંકની માફક પ્રાર્થના કરાતા તેને જોઈને “અહિં શું લેવાનું?” એમ વિચારીને તેની ઘરમાંથી પણ કાંઈ જ લીધા વિના નિકળી ગયા. ૬૬ા ત્યારબાદ તે ચિર, રાજમાન્ય એવી એક મહદ્ધિક ગણિકાના ઘરમાં “અમાસને દિવસે આકાશમાં ચંદ્ર પેસી જાય તેમ અત્યંત ઇપી રીતે પઠે. ૬૭ છે તે ત્યાં વળી તેણે તે દુષ્ટ ચિત્તવાળી ગણિકાને ગલિતકોઢને લીધે પરૂથી ખરડાએલ દેહવાળા, જન્મથી આંધળા અને વૃદ્ધપુરૂષની જેડેજાણે ઈન્દ્ર જોડે રમતી હોય તેમ પ્રેમપૂર્વક ૨મતી દીઠી ! ! ૬૮ “અ૯૫ધનની વૃદ્ધિમાં અંધ બનેલી આ નિંદ્ય ગણિકાને ધિક્કાર છે” એમ ચિંતવી ત્યાંથી પણ નીકળીને એક શ્રેષ્ઠ ક્ષત્રીયના ઘરમાં પા. હા ત્યાં અત્યંત કંધે ભરાયેલા તે ક્ષત્રિયને દંડથી “કણનાં કરસલાંઓ પર ઘા કરતે હિાય તેમ? અતિ આકરા ઘા વડે તેની ભાર્યાને “જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે” એવી उचिx। २ विवित्तचित्तो। ३ निच्छारियधलीपुंजए । Page #452 -------------------------------------------------------------------------- ________________ થી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂવની આડશ ટીકાને સરલ અનુવાદ ૩૪૭ ક્રૂર રીતે મારતે જઈને-તે નિર્દય, દુષ્ટ અને નિષ્ફર પ્રહારેથી ભયભીત બનીને હોય તેમ તે ધનમિત્ર ચાર, તે ક્ષત્રિયના ઘરમાંથી પણ નીકળી ગયો, અને બીજા દરેકને છેડીને ઉલ્લાસથી રાજાના પ્રાસાદમાં પડે. જે ૭૦-૭૧ છે તે ત્યાં કુબડાની સાથે પ્રેમમાં પડેલી રાજાની અસતી પટ્ટરાણી કુબડા સાથે રમીને જોવામાં રાતે મોડી પાછી આવી તેવામાં વવશાત રાજા જાગે અને ક્યાં ગઈ હતી ?” એમ રાણીને સરલભાવે પૂછ્યું: રાણીએ પણ સ્ત્રીસ્વભાવને સુલભ એવો કૃત્રિમ ઉત્તર આપે. ૭૨-૭૩ આંખે નિંદ્રાથી ઘેરાતી હોવાથી રાજા એ વાત એટલે જ રાખીને પ્રથમની જેમ જ ઉંઘી ગયો: એટલે પાપથી હણાએલી તે શંકિત હદયવાળી રાણીએ વિચાર્યું કે-આજે આ રાજાએ હું અકાર્યમાં રક્ત છું એમ નક્કી જાણ્યું છે, તેથી હવે તે કોઈ પણ ઉપાયે આ રાજાને મારી જ નાખું કે-જેથી તે કુબડા સાથે ઈચ્છા મુજબ વિલાસ કરૂં. તે ૭૪-૭૫ છે એ પ્રમાણે ચિંતવીને તે દુષ્ટાપાપિકાએ નિદ્રા લેતા રાજાના ગળે નિર્દયપણે અંગુઠો દબાવ્ય ! ધિક્કાર છે, અસતીનાં ચરિત્રને ૭૭ મુખ બાંધેલા મેંઢાને મારે તેની માફક તે અસતીએ ગળું દાબતી વખતે રાજાને એવી તે વિડંબણું પમાડી કે જેથી તે દુષ્ટથી ભયભીત બનીને હોય તેમ તે રાજના પ્રાણે જલદી નીકળી ગયા ! a ૭૭ બાદ તે કપટ ચરિત્રવાળી અધમી અસતી પિકાર કરવા લાગી કે-હા, હા, હણાઈ ગઈ હણાઈ, રાજાને આ શું થયું? | ૭૮ . તે વખતે કાળમુખા મેઘની જેમ મહાદુઃખ પામેલા મંત્રીઓ વગેરે રાજાને નિજીવ જોઈને વજાથી હણાયા હોય તેવા બની ગયા છે ૭૦ કે તે દુષ્ટ અસતી રાણીનું એ પ્રમાણે દુખે જોઈ શકાય તેવું સર્વપણ દુશ્ચરિત્ર જોઈને “પાપીઓ કરતાં પણ પાપી અને નિંધમાં પણ નિંધ એવી આ રાણીના મસ્તકે વજા અથવા વિજળી અથવા શિલા પડે” એ પ્રમાણે મનમાં બેલતે તે ધનમિત્ર ચેર ત્યાંથી પણ નીકળી ગયે, ૮૦-૮૧ છે અને વિચારે છે કે-આજે ચેરીમાં વાઘ જેવા વિધ્રો કેમ આવે છે? વલી ચોરીને વિષે આ સર્વ દુનિમિત્તો વિશેષ કરીને અલંઘનીય છે=ઉપેક્ષા કરવાને યોગ્ય નથી૮૨ તેથી ખેદની વાત છે કે વિધવાના યૌવનની શોભાની જેમ આ રાત્રિ મારે વિફલ નીવડી : અથવા પટલ ઝીલનારી ગણિ. તે હજુપણુ મને પકડવાની પ્રતિજ્ઞા કરેલી ગણિકાને ઘેર જાઉં કાના હાથે ધનમિત્રનું ૮૩“જે કોઈપણ ઉપાયે તે ગણિકાના ઘરમાં ખાતર પાડવાનું પકડાવું. બને તે “જેણે મને પકડવાની પ્રતિજ્ઞા કરી હોય તેનું ઘર તે ફાડવું જ એવી મેં કરેલી પ્રતિજ્ઞાને મારે પણ નિર્વાહ પૂ. ઉપા. શ્રી. ધર્મ વિ. મ. કૃત અનુવાદમાં આ ઉત્તરાદ્ધને અથ “ખરેખર અપશુકનની અવગણના કર્યાનું આ ફળ છે એ પ્રમાણે તદ્દન ઉલટી થવા પામેલ છે, તે ધનમિત્ર અપશુકનની અવગણના કરી હેવાની બીના તેના ચરિત્રમાં છે જ નહિ” એ વાત પર ખ્યાલ જ નહિ રાખવાનું પરિણુમ છે. તેઓએ ધ્યાન રાખવું ઘટતું હતું કે આ વાત અપશુને સંબંધમાં નથી, પરંતુ કાણોઠ, પણસોની, રાજમાન્ય ગણિકાનું પણ નિંદ્ય ચરિત્ર, દૂર ક્ષત્રિય અને આ દુષ્ટા રાણી સંબંધીને જોયેલ દુષ્ટ નિમિતો સંબંધની છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ થાય.” એ પ્રમાણે વિચારીને તે ગણિકાના ઘેર ગયે જતાં શુભ શુકન થયાં! ૮૪ તેથી હર્ષિત થયેલે તે ધનમિત્ર, જાણે પોતાનું દુષ્કર્મ ખણતા હોય તેમ ખાતર ખણને દેહમાં જીવ પિસે તેમ ગૂઢગતિથી તે વેશ્યાના ઘરમાં પેઠે. ૮૫ . એવામાં અમૃતનાં કુંડાઓમાંથી જેમ રાહ અમૃત ગ્રહણ કરે તેમ તે ગણિકાની પેટીઓમાંથી સાર દ્રવ્ય કાઢે છે તેવામાં તે ગણિકાએ અનુમાનથી તેને જાયે. . ૮૬ . જો કે એ ચેર પિશાચની જેમ અદશ્યપણે પેઠે છે, તે પણ ચોરના સંચાર વગેરેમાં બરાબર ચિત્ત સ્થાપેલ હોવાથી તે ગણિકાએ તેને જા. // ૮૭ 1 બાદ તે ધૂર્તા ગણિકાએ તે ચરે ઘરમાં જે સ્થળે બાંકું પાડયું હતું તે સ્થાન, ગુપ્ત હેવા છતાં પણ કોઈપણ રીતે જાણી લઈને પોતાના સુભદ્વારા તે બાકાંને કુગતિનાં દ્વારની જેમ બંધ કરાવી દીધું ! I૮૮ અને પ્રથમથી જ તૈયાર રાખેલી ધૂપની ઘડીઓ હોય તેવી ધુમાડાની ઘણી ઘડીઓને એકી સાથે જલદી ખુલ્લી કરાવી ! ૮૯ તે ઘડીઓમાંથી ઉછળેલ ધુમાડાના ગોટેગોટાને લીધે કુટેલા પાણીના વાસણમાંથી પાણી છૂટે તેમ તે ધનમિત્રની આજેલ આંખમાંથી એવાં તો અશ્રુ ઝરવા લાગ્યાં કેસર્વ અંજન દેવાઈ ગયું. l૯૦ સર્વ નયનાંજન નાશ પામ્ય સતે તે ચોર, વાદળાં ખસી જવાથી ધૂમકેતુની જેમ લેકને વિષે પ્રકટ જણાઈ આવ્યું. તે ૯૧ / બાદ ઘરમાંથી નીકળવાને અશક્ત બનેલ તે ચેરને નિર્દય સુભદ્વારા વાઘની જેમ જલદી બંધાવી પણ લીધે અહ, ધૂર્તા ગણિકાની શું બુદ્ધિ! રા આથી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાને લીધે હર્ષપૂર્ણ બનેલી તે ગણિકાએ બેકડાની જેમ બધેલ તે ચોર કોટવાલને સુપ્રત કર્યો. છે/ ૯૩ તે ચેરને સજા કરવાને હકદાર રાજા તે તે જ રાત્રિને વિષે પિતાની અસતી પટ્ટરાણુના હાથે મૃત્યુ પામેલ હોવાથી પ્રભાતે કેટવાળે પિતે જ તે ચારને વધ કરવાની આજ્ઞા કરી. રાજાના અભાવે અધિકારીઓ જ રાજાનું કાર્ય બજાવે છે. [ ૯૪ . બાદ યમરાજના માણસે જેવા નિર્દયચંડાળાએ તે ચારને ગધેડા પર બેસાડ, કુટલ ઢોલ વગાડે વગેરે વિડંબનાપૂર્વક એકઠા થએલા કુતુહલી કેવડે કોધથી તાડના અને તર્જના કરાતી હાલતમાં નગરબહાર આણ્યા. ૫-૯૬ો હવે તે ચેર વિચારે છે કે “હ-હા, આ અનર્થને વિસ્તાર છે ? શુભ શકુનથી પણ કરેલું કાર્ય અરેરે આ રીતે અનર્થકર કેમ નીવડયું? હ૭ ના અથવા તે મારા પાપે શકુનો અને સ્વજને વિપરીત જ થયા જણાય છે. જો તેમ ન હોય તે આ વખતે શત્રુની જેમ મારૂં કઈ રક્ષણ જ કરતું નથી તે કેમ બને ? ૯૮ છે અથવા તે કિંપાકફલની જેમ પ્રારંભમાં જ મધુરં પરંતુ પરિણામે વિરસ એવું પાપ, શું આ લેકમાં પણ સહ વધસ્થાને વધ પામવાને દુઃખ ન આપે? અર્થાત્ આપે જ. ૯૯ આમ છતાં પણ જે બદલે ધનમિત્ર, તે જ કેઈપણ પ્રકારે આ અનર્થથી છૂટું તે દુસહ દાવાનલની જેમ નગરને રાજા થયે! સર્વ પાપને છેડી દઉં. અથવા તે હવે છૂટવાનું જ કયાંથી બને? ૧૦” એ પ્રમાણે વિચારી રહેલા, દીનવચને ઉચરી રહેલા અને સર્વાગ ઘૂજી રહેલા તે ધનમિત્ર ચેરને વધ કરવા સજજ થયેલા ચંડાળ યમની. Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની બાદશ ટકાને સરલ અનુવાદ ૩૪૯ દાઢા જેવી તીણુ શળાવાળી સૂળી પાસે લાવ્યા. તે ૧૦૧ . હવે આ બાજુ નગરના તે (રાણીના હાથે) મૃત્યુ પામેલ અરવિંદ રાજાને પુત્ર હતો નહિ; વળી એ સ્થિતિમાં જે તે માણસને રાજ્ય અપાય તો અન્યાય ગણાય; /૧૦૨ા તેથી મંત્રીઓએ રાજ્યની ત્રદેવીની પૂજા કરીને હસ્તિ-અશ્વ- છત્ર-ચામર અને કલશ તરીકેનાં પાંચ દિવ્ય શણગાર્યા . ૧૦૩ | બાદ રાજ્યને માટે રાજાના શેત્રીયજનો, પ્રપુત્ર, અધિકારીઓ, સુભટે, બ્રાહ્મણ, વણિકે અને કાલકે પણ તૈયાર થઈ ગયે સતે એ દરેક એકસરખી આશાવાળા જનેમાં પંક્તિભેદ ન થાય એ હિસાબે તે સર્વજનોને કમસર ઉલ્લંઘીને હસ્તિ, નગરમાંથી બહાર નીકળે. / ૧૦૪–૧૦૫ આ જોઈને “વનનું જનાવર હોવાથી વન ભણી ચાલ્યું” એ પ્રમાણે બબડવા લાગેલા લોકોનાં વચનને શ્વાનસમૂહોને ભસવાની જેમ અવગણીને તે હાથી પણ વધ માટે ઉભા રાખેલ તે ચોરને સ્થાને જાણે તે ચોરને મળવા જતો હોય તેમ ગયે! અને નવમેઘની જેમ અત્યંત અને સફલ ગલગત=ગર્જના કરવા લાગ્યા ! | ૧૦૬-૦૭ છે. હાથી, એ રીતે ગર્જના કરવામાં તત્પર રહેવાને લીધે સર્વજને વિસ્મય પામી રહ્યા છે તેવામાં તે હાથીએ તે ચોરને સંડમાં ઝાલેલ કલશન જળવડે અમૃતથી સીંચવાની જેમ અભિષેક કર્યો! | ૧૦૮ || અને દત્તમ કેસરીસિંહને ગિરિના શિખર પર આરોહણ કરાવવાની જેમ સેંઢથી પિતાની પીઠ પર આરોપિત કર્યો ! તે રીતે અધે પણ જાણે તે કાર્ય બદલ પ્રશંસાના સૂર કાઢતો હોય તેમ હષારવ કર્યો !! ૧૦૯ છત્રપણ કલંક વિનાના ચંદ્રના મંડળની જેમ મસ્તક પર સ્વયં ધારણ થયું ! અને ચામરના બહાને જાણે ચંદ્રની સ્ના હોય તેમ ઉજવલ ચામરે બંને બાજુ સ્વત: વીંજાવા લાગ્યા ! ૧૧ આકાશે દેવદુંદુભિઓના અને પૃથ્વી પર ઉત્તમ ઢોલ પ્રમુખ વાજીંત્રોના (જાણે બંનેએ વિવાદ માંડ્યો હોય તેવા) નાદથી તે વખતે જાણે બ્રહ્માંડ કુટતું હોય તેમ જણાવા લાગ્યું. ૧૧૧ ૫ દેવીએ રાજ્ય આપ્યું હોવાથી રાજા બનનાર પોતે તસ્કર હોવા છતાં પણ તેને સામત આદિ સર્વજનેએ રાજા તરીકે માન્ય કર્યો ! ખરેખર દેવનું કાર્ય અલંઘનીય છે. # ૧૧૨ . હવે તે ચોર મટીને રાજા બનેલ ઘનમિત્રને મોટા સામતરાજાઓ અને મંત્રીઓ વગેરેએ મહાન ત્રાદ્ધિપૂર્વક દેવલેકે માં જેમ ઇન્દ્રનો પ્રવેશ કરાવે તેમ નગરપ્રવેશ કરાવ્યું. ૧૧૩ . તે રાજા રાજમહેલે આવતાં હાથીથી નીચે ઉતર્યો અને સિહાસને સુખપૂર્વક બેઠે એટલે સામંત અને મંત્રીઓ વગેરેએ તેને મડાન્ મહોત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો ! I ૧૧૪ . એ ઘનમિત્ર ચેરનું એ રીતે પુણ્ય પ્રબળ સાબિત થવાથી લોકમાં તે રાજા નામથી પણ દઢપુણ્ય રાજા તરીકે પ્રસિદ્ધિ પામે: અને વ્યાજબી છે કે મહત્વ પામે તે પ્રાય: નામ પણ નવું નવું જોઈએ. ૧ીપા બાદ પૃથ્વીમંડલને ઉલ્લાસ આપનાર “રાજા રાવ ” પૂર્ણિમાનો ચંદ્ર જેમ તારાના સમૂહથી શેભે તેમ તે પૃથ્વીમંડળને ઉલ્લાસ પિદા કરનાર રાજા સામંતરાજાઓ એ આપેલ કન્યાના મૂડથી અધિક શોભવા લાગે તે ઉચિત છે. ૧૧દા પૂર્વનાં પુણ્યવશાત તે રાજા અનેક દેશોના રાજાઓને વશ કરીને વિષ્ણુની જેમ વિલાસમાં તરબળપણે રાજ્ય ભેગવવા લાગે. !!૧૧ણી તેનાં રાજ્યથી સહુ કોઈ વિમત ૫૨ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તની આદર્શ ટકાને સરલ અનુવાદ બન્યા છે. તેવામાં ચારિત્રને ભાર વહન કરવામાં વૃષભ જેવ કઈ જ્ઞાની મુનિરાજે જણાવેલ જ્ઞાની મુનિવૃષભ તે નગરે પધાર્યા. ૧૧૮ રાજાએ પણ પરિવાર દઢપુણ્ય રાજાને પૂર્વભવ સહિત મુનિરાજ પાસે જઈ વંદન કરીને પૂછ્યું- હે ભગવાન્ ! પાપપરાયણ એવા મને ચેરને પણ રાજય કેમ પ્રાપ્ત થયું ? + ૧૯ મુનિરાજે પણ કહ્યું. “હે રાજન! તું પૂર્વભવે મિથ્યાણિ હતોપરંતુ રાહુને ચંદ્રને પાડશ હવાની જેમ તારે શ્રાવક પાડોશી હતા. ૧૨ના તે શ્રાવક પાડોશીએ તને બહુ બહુ યુક્તિથી બહેવાર સમજાવતાં બહુ ઘડેલા પથરની જેમ તું પણ ભદ્રિક પરિણામી થો. ૧૨૧ એ પછી તે આ જિનેશ્વરને ધર્મ સુંદર છે, એમ માનીને તું શ્રીજિનધર્મપ્રતિ બહુમાન ધરાવવા લાગ્યઃ અક્ષય ખજાનાની જેમ સુપાડોશ મળે તે અત્યંત દુર્લભ છે. ૧રરા ધૂપ, કપુર, કસ્તુરી વગેરે વસ્તુ પારકી હોય અને તેની નજીક બીજે જ બેઠા હોય તે પણ તે વસ્તુઓ પિતાની સુવાસરૂપ સ્વભાવવડે તેને પણ વાસિત કરે જ છે. ૧૨ શ્રાવકને હંમેશ સામાયિક કરતો દેખીને તે તેને “તે વસ્તુ શું છે? એમ પૂછતાં તે શ્રાવકે તને જણાવ્યું કે આ સુસાધુની જેમ બહુ ફલ આપનારૂં સામાયિકવ્રત છે. ૧૨૪ા મનવાંછિત અર્થને સાધી આપવા સમર્થ એવા આ સામાયિક વ્રતનું શું વર્ણન કરૂં? કારણકે આ સામાયિક, અક્ષયસુખનું ધામ જે મોક્ષ છે, તે મેક્ષને પણ તત્કાલ આપે છે.” ૧૨૫ને કહ્યું છે કે “તીવ્રતાથી, તીવ્રજપથી અને તીવ્રચારિત્રથી શું ? સમતાદિ વિના કદિપણું ભકિકભાવે અને એક જ. કેઈન મેક્ષ થયે નથી અને થવાનું નથી.” I૧૨૬ | શ્રાવકના વાર કરેલ સામાયિકનું મુખે એ પ્રમાણે સામાયિક વ્રતનું મહત્વ સાંભળીને ભદ્રક એવા. પણ ફળ રાજયપ્રાપ્તિ ! તેં કહ્યું કે “જે એમ છે તે એ સામાયિક વ્રત મને પણ હૈ.' એમ કહી સચિત્ત વગેરે વસ્તુનો ત્યાગ કરીને તું પણ તે શ્રાવકની જેમ (બેઘડી સુધી સમતાભાવમાં) બેઠા. (માત્ર સામાયિક ઉચ્ચરેલ નહિ.) | ૧૨૭ તેવું પણ સામાયિક તે એક જ વખત કર્યું. કારણકે સ્વાતિ નક્ષત્રનાં પાણીના વેગની જેમ ધમકાનો વેગ ઓછામાં ઓછી વખત પ્રાપ્ત થાય છે. ૧૨૮ || તે ભવમાં મુગ્ધમતિ એવા તે સાતેય વ્યસનમાં આસક્ત એવા એક ચારને શ્રેષ્ઠ દેવની માફક વિલાસ કરતો જોઈને તેની બહુ પ્રશંસા કરી હતી. તે ૧૨૯ છે તે શ્રાવક, શ્રાવકના ગુણોનું આરાધન કરીને બારમા અચુત નામના દેવકને વિષે ઉત્પન્ન થયો અને ભદ્રિકભાવી તું ત્યાંથી મરણ પામી અહિં ધનમિત્ર . || ૧૩૦ | પૂર્વભવે તને પહેલાં જે જેનધર્મને વિષે બહુમાન થએલ તે પુણ્યપ્રભાવે તને આ ભવને વિષે ધમષ્ઠ ધનદશ્રેષ્ઠીનું કુલ વગેરે સમૃદ્ધિ અને સર્વત્ર વાંચ્છિતસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ ! ! ૧૩૧ તથા સાતે વ્યસનમાં આસક્ત એવા તે ચિરની પ્રશંસા કરવાથી આ ભવે તું પણ ચોર જેવો જ વ્યસની અને ચાર થયો! પૂર્વભવે જે વસ્તુમાં બહુમાન થયું હોય તે વસ્તુ બીજા ભવને વિષે સહેલાઈથી મળે છે. ૧૩૨ ને પાપી ૧ ફુછાદમાં xI Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩પ૧ ઓની પ્રશંસા વગેરે આ ભવમાં પણ બહુ અનર્થકારી નીવડે છે, તો પછી બીજા ભવને વિષે તેથી થતા અનાથનું પૂછવું જ શું? તેથી કરીને વિબુધજને પાપીઓની પ્રશંસા કેમ કરે ? ૧૩૩ . તે વખતે તેં તારા આત્માના હિત માટે “કરેમિ ભંતે” ઉચ્ચર્યા વિના પણ જે મુહૂર્ત માત્રનું સામાયિક કર્યું હતું તે સામાયિકના પ્રભાવે તને ચેરને પણ અને વધના સ્થાને પણ આવાં વિશાળ રાજ્યની પ્રાપ્તિ થઈ. અથવા પુણ્યને દુ:સાધ્ય શું છે? | ૧૩૪–૧૩૫ | અવ્યક્ત (કરેમિ ભંતેના પચ્ચક્ખાણ વિનાના) એવા પણ સામાયિકનું ફલ રાજ્યની પ્રાપ્તિ વગેરે કહેલ છે. સંપ્રતિરાજા પણ તેવા અવ્યક્ત સામાયિકથી વિશિષ્ટ રાજ્ય પામ્યું હતું.” એ પ્રમાણે ગુરૂમુખથી પૂર્વભવ સાંભળીને પ્રીતિનાં પૂરથી પરિપૂર્ણ થએલ દઢપુણ્ય રાજા અને બીજા સામંત વગેરે પણ સામાયિક વ્રતને વિષે ઉજમાળ થયા. તે ૧૩૬-૩૭ના બાદ તે શુદ્ધમતિ રાજાએ હંમેશાં સામાયિકનું પચ્ચખાણ (કરેમિ ભંતે) ઉરચરવાપૂર્વક સામાયિકવ્રતનું દીર્ધકાલ પાલન કર્યું, અને પુષ્કળ કર્મનિજર કરી. જે ૧૩૮. એક દિવસે રાજા સામાયિક કરીને સંધ્યા સમયે પ્રતિક્રમણ કર્યા બાદ સમ્યક્ પ્રકારે શુભધ્યાનમાં બેઠેલ છે. ૧૩૯૫ આ બાજુ પૂર્વે આ રાજાએ, ચોરની હાલતમાં “કીડીનું એકઠું કરેલું સવે તેતર હરી લે, તેમ” એક બ્રાહ્મણનું એકઠું કરેલું સર્વ ધન હરી લીધેલઃ તેથી સામાયિકમાં રાજાને ક્રોધિત બનેલો તે બ્રાહ્મણ, ખેદ ધરતે વૈરાગી બની તાપસ વ્યંતરને ઉપસર્ગ થયેલ અને મૃત્યુ પામીને મિથ્યાદષ્ટિ ક્રૂર વ્યંતર થએલ. તે અને વ્રતની દઢતા. યંતરે ભમરાની જેમ ભમતાં ભમતાં ત્યાં સામાયિકમાં બેઠેલા રાજાને દીઠો. પૂર્વભવનું વૈર યાદ આવતાં રોષે ભરાએલ તે દુષ્ટ વ્યંતર વિચારવા લાગે કે-“આ રાજાને પર્વતના શિખરથી ભ્રષ્ટ કરવાની જેમ શ્રેષ્ઠ ધર્મથી કોઈપણ પ્રકારે ભ્રષ્ટ કરીને ગાઢ વિડંબના વડે વિડંબના પમાડીને હણું કે-જેથી તે દુ:સહ એ ઘેર દુર્ગતિનાં દુઃખો પામે. કારણ કે-ધર્મના નિયમને ભંગ થાય એટલે અનંત એવું ભવદુઃખ પ્રાપ્ત થાય જ” એમ ચિતવી તે વ્યંતરે રાજાનાં ઉદર, મસ્તક, આંખો, મુખ, કાન અને બીજાં પણ અંગ અને ઉપાંગોને વિષે અતિ પીડા ઉત્પન્ન કરી. / ૧૪૦ થી ૪૫ II છતાં પણ મુનિની જેમ દયાનમાં નિષ્પકંપ રહેલા તે રાજાને સૂર્યના જેવું દેદીપ્યમાન અને મહા પ્રમાણવાળું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ! ! ૧૪૬ છે તે અવધિજ્ઞાનથી રાજાએ તે વ્યંતરપતિને સર્વ વૃત્તાંત જાયે. તેથી તે વ્યંતરના વર્તન ઉપરથી ધ્યાન ઉઠાવી લઈને આત્માને (ફઘ=) આ પ્રમાણે ઉપદેશ આપે છે કે “રે પાપી જીવ! જે તે પહેલાં પરને સંતાપકારી પાપ કર્યું છે, તે હવે (આ વ્યંતરથી થઈ રહેલી પીડાથી) શી રીતે છૂટવાનો છે? માટે આ પીડાને તું ધર્મને અર્થે સમ્યક્ પ્રકારે સહન કર: કહ્યું છે કે-“હે કલેવર! દુઃખને વિચાર કર્યા વિના તું સહન કર: વળી દુઃખ સહન કરવામાં આવું સ્વવશપણું મળવું દુર્લભ છે, હે જીવ! પરને વશ પડીને તે દુઃખ બહુવાર રન કરીશ; પરંતુ તેમાં તને કાંઈ જ ગુણ થવાનો નથી, ” રે જીવ! જે આ ઉપદ્રવમાં લેશમાત્ર પણ અપધ્યાન કરીશ તો સામા Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ યિકને વિષે તને અત્યંત દુ:ખકારી એવા અતિચાર લાગશે. અથવા તેા બહુ પુણ્યના ગે તને આ વ્યંતર પ્રાપ્ત થયા છે; કે-જે કર્મના ક્ષય કરવાથી તને પરમપદ્ધ=માક્ષના હેતુ અને છે. ॥ ૧૪૭ થી ૧૧ ।। ‘હું જેમ જેમ ઉપદ્રવ કરી રહ્યો છું, તેમ તેમ આ રાજા તે એ પ્રમાણે શુભધ્યાન કરે છે' એમ જ્ઞાનથી જાણીને તે વ્યંતર અત્યંત ક્રોધે ભરાયા ! ખરેખર દુષ્ટોની એવી જ ચેષ્ટા હોય છે. ॥ ૧૫૨ || માદ તે વ્યંતરે અતિભયંકર રાક્ષસનું સ્વરૂપ વિકુવી આકાશમાં ઉંચે જઇને કાલચક્ર જેવી શિલા ઉપાડી, અને રાજાને કહેવા લાગ્યા કે− હૈ મૂઢ ! સામાયિકધમ ને તું મૂકી દે, નહિં તેા આ શિલાથી તારા મસ્તકનાં પાકેલ વાસણની જેમ હુજાને ટુકડા સત્તર કરી નાખીશ, ' ॥ ૧૫૩-૫૪।। વ્યંતરે તે પ્રમાણે કહેવા છતાં પણ અતિકૃણ માસ જેમ ધનને ન છેડે તેમ રાજાએ શુભધ્યાન છેડયું નહિ: એટલે વ્યંતરે રાજાના મસ્તક ઉપર શિલા પછાડી ! અહા નિર્દયતા ! ॥ ૧૫૫ | તે વખતે વિજળી પડવા જેવા તે શિલાના ઘાતથી માત્ર રાજાનું મસ્તક જ ન ફુટથુ; સમસ્ત બ્રહ્માંડ પણ સદિશામાં ફ્રુટી ગયું! ॥ ૧૫૬ ॥ એ પ્રમાણે આર્ય મંજરીની જેમ રાજાનુ` મસ્તક ચામેરથી કુટી જવા છતાં પણ તે રાજાનુ જે મૃત્યુ ન થયું તેમાં ખરે. ખર વ્યંતરની તેવી શક્તિ કારણરૂપ છે. || ૧૫૭ ॥ આશ્ચર્યની વાત છે કે-વ્યંતરદ્વારા એ પ્રમાણે હણાતા રાજાનુ' શુભધ્યાન તેા અંશમાત્ર પણ હણાયું નહિ, ઉલટુ અનંત હોવા છતાં પણ ઘાતિકમ હણાઈ ગયું...! ॥ ૧૫૮ " રાજા, સુભટની જેમ દેવની શક્તિના નમુના તે વશિક્ષાથી થએલ મસ્તકની વેદનાને પણ નહિં ગણકારીને ક્ષપકશ્રેણીએ ચઢયો અને કેવલજ્ઞાન પણ પામ્યા ! અડે। સામાયિકનું ફૂલ !!! ॥ ૧૫૯ ॥ આથી ઉપદ્મવમાં ભદ્મચિત્ત થયેલ વ્યંતરે પણ ઉપશાંત થઇ રાજાનું મસ્તક સત્વર સારૂ મનાવી દીધું! દિવ્યક્તિને શું અસાધ્ય છે? ॥ ૧૬૦ || શ્રી ભગવતીજી નામના પાંચમાં અંગમાં કહ્યું છે કે- હે ભગવંત! દેવાના રાજા ઇન્દ્ર, પુરૂષનું મસ્તક પેાતાના હાથથી તલવારવડે છેદીને કમંડલુમાં નાખવા સમર્થ છે? · હે પ્રભુ ! તે વખતે કેવી રીતે કાર્ય કરે ' પ્રભુના જવાબ-હે ગૌતમ ! તે મસ્તકને કમંડલુમાં કાપી કાપીને નાખે, ફુટી ફુટીને નાખે, ચૂર્ણ કરી કરીને નાખે અને ત્યાર ખાદ તુર્ત જ તે દરેકને એકઠાં કરી મસ્તક હતું તેવું બનાવી દે, આમ છતાં તે પુરૂષને કાઇપણ પ્રકારે સામાન્ય કે વિશેષ પીડા થવા ન દે. ( અર્થાત તે પુરૂષને પોતાનું મસ્તક કપાયું અને તેની આટલી આટલી ક્રિયા બની ગઈ અને પછી પાછુ સંધાયુ છે તે વગેરે કાંઇ જ ખબર ન પડે ! એટલા ટાઇમમાં એ દરેક કાર્ય ઈંદ્ર મહારાજ કરી નાંખે!) ત્યારબાદ ઉપયાગ આપેલ શાસનદેવીએ તે દઢપુણ્ય નામના રાધિ કેલીને સુનિયેપ આપવાપૂર્વક કેવલજ્ઞાનને મહિમા ઉજવી સુવર્ણના બનાવેલ મહાપસફળ ઉપર સ્થાપ્યા બાદ વાણવ્ય ંતર આફ્રિ १ मुंडं सदस्सखई लहु काई पभंडे व । २ आवाहं वाबाई या X રાજાને સામાયિકમાં જ કૈવલજ્ઞાનની પ્રાપ્તિ ! Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૩ વા અને વિસ્મિત બનેલા તે શહેરના મનુષ્યા, પણ કેવલી ભગવંતને વંદના કરીને બેઠા એટલે કેવલી રાજર્ષિએ સભ્યશ્ચમની દેશના આપવી શરૂ કરી. ॥ ૧૬૧-૬૨ ॥ તેમાં પણુ રાજિષ એ વિશેષે કરીને મેાક્ષનાં પરમ ખીજ તરીકે સામાયિકને વર્ણવ્યું; અથવા તે જેનુ સ્વય' ફૂલ અનુભવેલ હાય તે અનુષ્ઠાનને કાણુ પરહિતાથી વિશેષ ન કરી ખતાવે? ॥ ૧૬૩॥ તે દેશના સાંભળીને સમ્યક્ત્વ પામેલ તે વ્યંતરદેવે મુનિને જલદી ખમાવ્યા. લેાકેાએ પણ એ પ્રકારના (તિ અને શ્રાવક) ધર્મના શક્તિ મુજબ સમ્યક્ પ્રકારે સ્વીકાર કર્યાં. ॥ ૧૬૪ ॥ આ દઢપુણ્ય કેવલી રાજર્ષિએ (ધનમિત્ર ચાર હતા ત્યારે) ચારપણામાં ( આ શહેરના ) જે માણસને ઘણા દુ:ખી કર્યાં હતા તે માણસેાને આ રીતે તે મહામુનિએ ઘણા સુખનું સ્થાન મેક્ષ આપવા વડે પૂર્વ અપરાધના ખરેખર ખલેા વાળી આપ્યા ! ॥ ૧૬૫ ॥ એ પ્રમાણે તે કેવલી રાજર્ષિ, દીર્ઘ કાળ પૃથ્વીપર વિચરીને ભવ્યજનાને અજ્ઞાન હરીને સજ્ઞાન આપતા મેાક્ષપદ પામ્યા. ॥ ૧૬૬ ॥ સત્રતાને વિષે પ્રધાન એવા નવમા સામાયિકન્નતનું ધનમિત્રે એ પ્રમાણે પ્રાસ કરેલ કુલ જાણીને હું બુદ્ધિમાના ! તે સામાયિકન્નતને વિષે જ પ્રયત્ન કરે. ।। ૧૬૭ ॥ ॥ इति सामायिकव्रते धनभित्रकथा ॥ || दसमा देशावकाशिक [ बीजा शिक्षा ] व्रतनुं स्वरूप ॥ નવમું સામાયિક વ્રત જણાવી ગયા. હવે દસમુ' દેશાવકાશિક ( ખીજુ` શિક્ષા ) વ્રત કહેવાય છે. પહેલાં જે જાવજીવને માટે સા યેજન વગેરે પ્રમાણુ રાખીને છઠ્ઠું દિક્પરિમાણુવ્રત ગ્રહણુ કર્યુ હાય છે, તેમાંથી પેાતાને અનુકૂળ દિવસે ઘરથી કે શય્યાથી કે કાઇ પણ સ્થાન વગેરેથી આગળ જવાને-બેઘડી આદિ ટાઇમ સુધી નિષેધ કરવા સ્વરૂપ અથવા તેા સર્વ (પ્રથમના આઠ) તેને સંક્ષેપ કરવા સ્વરૂપ આ દેશાવકાશિકન્નત છે. ( સત્રતા લેતી વખતે મેાકળા રાખેલ વિશાળ) આર ંભના એક એક દેશભાગમાં (અલ્પ આરંભમાં) રહેવુ =આવી જવું તે દેશથી અવકાશને દેશાવકાશિક કહેવાય છે. કહ્યું છે કે- આ વ્રતમાં એક મુહૂત્ત ( એ ઘડી ) અથવા એક દિવસ, એક રાત્રિ, પાંચ દિવસ કે પંદર દિવસ એમ જેટલા દિવસ સુધી રહેવાના ઉત્સાહ થાય તેટલા કાળ ઢેઢતાથી વ્રત ધારણ કરવું.' યોગશાસ્ત્રની ટીકામાં તા કહ્યું છે કે“ દિક્પરિમાણ વ્રતના વિશેષ એજ દેશાવાસિક વ્રત છે, અને તે વિશેષતફાવત એ પ્રમાણે છે કે-દિપિરમાણુવ્રત છે તે યાવજ્જીવને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે, અને આ દેશાવકાશિકત, એક દિવસ-એક પહેાર-એક મુહૂત્ત આદિ પરિમાણુનું ૧ ૩. શ્રી ધર્માં વિ. કૃત અનુવાદમાં અહિં−‘તેટલા દિવસ માટે જે એકાદ યાજન પ્રમાણુ જરૂરી ક્ષેત્ર સુધી જવાના નિયમ પુનઃ લેવા તે દેશાવકાશિક વ્રત કહેવાય છે' એમ લખ્યું છે. તે શાસ્ત્રપ'ક્તિની બહારનુ” કથન છે. દેશાવકાશિકવ્રતમાં શ્રાવક એકાદ ચૈાજન પ્રમાણ ક્ષેત્ર મોકળું રાખી શકે છે, એમ જણાવનારા કાઇ શાસ્ત્રપાડ઼ જાણવામાં નથી. ૨ યોગશાસ્ત્રના આ પાઠના નામે ઉ. શ્રી ધમસૂરિજી કૃત અનુવાદમાં અહિં શિપરિમાણુવ્રત યાવજીવનું અને દેશાવાશિક ત્રત મુર્દાદિકથી ( અનેક ) વ ' Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ લેવાય છે.” આ દસમા વ્રતથી સર્વ વ્રત અને નિયમને સંક્ષેપ કરવાનું હોય છે. માટે જ સાવત્ત. ગાથામાં કહેલા ચૌદ નિયમે વર્તમાનમાં હંમેશાં શ્રાવકો સવારે લે છે, સાજે સંક્ષેપ છે અને ગુરૂસમક્ષ પચ્ચખાણ પછી “સાલr gવામ” ઈત્યાદિ પાઠથી દેશાવકાશિક વ્રત લે છે. કહ્યું છે કે વેણાવાદિં પુન સિરિમાળરસ નિગ સંવેદો થવા सव्ववयाणं संखेवो पइदिणं जो उ ॥ १॥ અર્થ-છઠ્ઠા દિફપરિમાણવ્રતને હંમેશાં સંક્ષેપ કરવો તે, અથવા તે હંમેશાં સર્વત્રને જે સંક્ષેપ કરવો તે દેશાવકાશિત કહેવાય છે. ૧સર્વ વ્રતના સંક્ષેપ રૂ૫ આ દેશાવકાશિકવત રાત્રે સુવું વગેરે અવસરે વિશેષે કરીને ગ્રંથસહિત આદિનાં પચ્ચખાણથી સ્વીકારવું. શ્રાદ્ધવિના નામના ગ્રંથરત્નમાં કહ્યું છે-guળવદુમુત્ત. //શા નિદમયં મુત્તi. Iરા અર્થ-આ ગાંઠ છોડું નહિ ત્યાં સુધી “મરછર, જૂ, આરંભથી હણાતા ત્રસ જીવ અને સાપરાધી જીવની વિરાધનાને છોડીને સવારે નિયમ ધારતી વખતે મોકળે રાખેલ સર્વ જાતિના એકેન્દ્રિય જીવને વધ, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને દિનલાભ સવારે નિયમ ધારતી વખતે મોકળા રાખેલ પરિગ્રહ: કલહરૂપ અનર્થદંડ તથા વાપરવા રાખેલ શયન-આચ્છાદન વગેરેને છોડીને બાકીને સર્વ ઉપગ અથવા પરિગ, તેમજ ઘરમાં હરવું ફરવું એકલુ રાખ્યું છે તે છેડીને સર્વદિશાઓમાં જવાનું હું વચન અને કાયાથી તજી દઉં છું. ૧–રા હવે આ દસમા દેશાવકાશિકત્રતના પાંચ અતિચારે અને તેનું નિન્દારૂપ પ્રતિક્રમણ જણાવાય છે. आणवणे पेसवणे, सद्दे रूवे अ पुग्गलक्खेवे ॥ देसावगासिअंमि, बीए सिक्खावए निंदे ॥२८॥ નાથાર્થ-બીજા શિક્ષા (દસમા દેશાવકાશિક) વ્રતને વિષે “૧ આનયન=કોઈ દ્વારા કાંઈ મંગાવ્યું, ૨ શ્રેષ્ય કોઈ કાર્ય સારૂ કોઈને મેકલવો, ૩ શબ્દકખાંસી, ખુંખારા આદિ શબ્દ કરી કેઈને બોલાવો, ૪ રૂપ=ઈ માર્ગે જતા માણસ પાસે “હું અહિં છું, વ્રતમાં છું” ઈત્યાદિ રીતે પિતાપણું છતું કરવું અને ૫ પુદગલપ્રક્ષેપ=રસ્તે જનાર પ્રતિ કાંકરો ફેંકવા પૂર્વક તે માણસનું ધ્યાન પિતાની તરફ ખેચવું તે ૧ આનયન પ્રવેગ, ૨ પ્રેગ પ્રગ, ૩ શબ્દાનુપાત, ૪ રૂપાનુપાત અને ૫ પુદ્ગલપ્રક્ષેપ રૂપ પાંચ અતિચારની હું નિંદા કરું . ૨૮ આ વૃત્તનો ભાવાર્થ-ઘરવગેરે સ્થાનમાં દેશાવકાશિક વ્રત લીધું હોય, અને તે ઘર વગેરે સ્થાનની બહાર રહેલી કઈ વસ્તુ જયારે માર્ગે ચાલ્યા જતા નકર વગેરે દ્વારા પિતે મંગાવે ત્યારે ૧- નાની ચોર' નામે અતિચાર લાગે છે. તેમજ તે ઘર વગેરેની બહાર પિતાનાં કાર્ય માટે નોકર વગેરેને મોકલવાથી કે કોઈ કાર્યમાં તેને ઉપયોગમાં લેવાથી ૨-pદા પ્રથા પ્રમાણુનું પણ કહ્યું છે. એ પ્રમાણે કહ્યું છે તે આ યોગશાસ્ત્રના પાઠથી અને સમસ્ત જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ છે. ૩ પ્રરતા ૮ મે. પૃ. ૨૧૦. ૪ રાત્રે નિદ્રાદિમાં પ્રમાદવશ તેની હિંસાને સંભવ છેવાથી. ૧-. શ્રી ધર્મસુરિજી કૃત અનુવાદમાં અહિં “ઘર બહાર કઈ વસ્તુ મેકલે તે રBધ્યપ્રયોગ અતિચાર' એ પ્રમાણે લખેલ છે તે અબોધમૂલક છે, Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તુસૂત્રનો આદશ ટીકાના સરલ અનુવાદ ૫૫ . : અતિચાર લાગે છે. તથા વ્રતમાં રહેલ તે ઘર વગેરે સ્થાનની બહાર રહેલા કાઇ માણસને પોતાનું કાર્ય ‘ વ્રતભંગ થવાના ભયથી તેને સાક્ષાત્ ખેલાવવા અશકય બનવાને લીધે ' દભપૂર્વક ઉંચેથી ખાંસી ખાવી વગેરે શબ્દવડે પેાતાને છતા કરવાથી ૩ રાદાનુપાત ' નામે અતિચાર લાગે છે. તે ત્રીજા અતિચાર પ્રમાણે વત્તીને પેાતાનુ રૂપ ( હું અહિં છું, તેમજ વ્રત આદર્ં છું, ઇત્યાદિ ) જણાવાથી અથવા નિસરણી વગેરે પર ચઢીને ખીજાઓનુ ( શું કરી રહેલ છે ઇત્યાદિ ) સ્વરૂપ જોવાથી ૪-‘સવાનુપાત ’નામે અતિયાર લાગે છે. અને વ્રતમાં રહેલ ઘર વગેરેની મર્યાદાવાળા સ્થાનની બહાર નાકર વગેરેને પેાતાનું કાર્ય યાદ કરી આપવા સારૂ કાંકરા-લાકડાના ટુકડા વગેરે ફેંકવાથી પાંચમા ‘ પુત્તક્ષેપ ’ નામે અતિચાર લાગે છે. આ દેશાવકાશિકત, ‘ગમનાગમનાદિની પ્રવૃત્તિથી પ્રાણીની હિંસા ન થાવ ’ એ ઉદ્દેશથી લેવામાં આવે છે: એટલે તે ઉદ્દેશ તે ઉપરની પાંચ બાબતમાં સચવાતા જ નથી. જવા આવવાની પ્રવૃત્તિ, જોઇએ તેા પોતે કરે કે જોઇએ તે અન્ય પાસે કરાવે, તેમાં પ્રવૃત્તિથી થતી હિંસામાં કાંઈ જ તફાવત નથી; ઉલટુ પાતે ગમનાગમનાદિ કરે તેમાં તે માર્ગોમાં ચાંપથિકા આદિ શેાધતે ચાલે તે વગેરે ગુણેા છે, જ્યારે નાકર વગેરેને મેાકલવામાં તે તેને તેવી નિપુણુતા અને કરૂણા વગેરેના અભાવ હાવાથી ઇયોમિતિના અભાવ વગેરે દોષ છે. માટે દેશાવકાશિકન્નતવાળાને આનયનપ્રયાગ વગેરે અતિચાર સેવવા કલ્પતા નથી. માટે વ્રત પ્રસંગે ઘર વગેરેની ધારેલ મર્યાદાની બહાર સ્વયં જવું આવવું કરવા દ્વારા · મારા વ્રતના ભંગ ન થાવ' એ લક્ષમાં વ્રતની સાપેક્ષતા-દરકાર છે. અને અજાણતાં તે મર્યાદા મહાર પણ જવા આવવાનું વગેરે બની જવા પામ્યુ હાય ત્યારે વ્રતની અનાભાગે બેદરકારી છે તેથી અતિચારપણું' સમજવું. (નહિ કે- પાતે રાખેલ તે મર્યાદા બહાર નાકર વગેરેથી તે તે પ્રયાગવડે કાર્ય લેવામાં અતિચાર છે; તે પ્રકારના આનયનપ્રયાગાદિ તા કલ્પનીય જ નથી.) ' પ્રશ્ન-અહિં તે આ દેશાવકાશિકત સ ( 'પહેલેથી આઠ સુધીનાં) ત્રતાના પણ સંક્ષેપરૂપ છે, એમ કહ્યું; અને આ વ્રતના અતિચારા તે ‘ છઠ્ઠા દિશિપરિમાણુવ્રતને સંક્ષેપ કરવાના જે અતિચારા જણાવ્યા છે, ' તેજ દર્શાવ્યા છે; ખીજા ત્રતાના સ ંક્ષેપનું કારણ પણ અને તેવા અતિચારા તા દર્શાવ્યા નહિ; માટે તે અતિચારા પણ દર્શાવેા. ઉત્તર:-પ્રાણાતિપાર્તાવિરમણ આદિ પ્રથમના જે ખીજા પાંચત્રતા છે તેને પણ આ સક્ષેપ કરવારૂપ દેશાવકાશિકવ્રતમાં સક્ષેપ ધતા હોવાથી તે પાંચ વ્રતના વધ, બંધ વગેરે મળી પચીસ અતિચારા દેશાવકાશિકન્નતના જ અતિચારા સમજવા, અને છટ્ઠા દિક્પરિમાણુવ્રતને સંક્ષેપવામાં તા ( આ દસમા દેશાવકાશિકન્નતમાં ) ક્ષેત્રને સ ંક્ષેપ કરેલા હાવાથી ( આ દસમા વ્રતના જે ) આનયનપ્રયાગ આદિ પાંચ અતિચારા જણાવ્યા છે તે છઠ્ઠા વ્રતના અતિચારાથી જુદા e ૧ પૂ. ૭. ધર્માવિ, કૃત તે અનુવાદમાં અહીં જે “ એ શબ્દાનુપાતાદિ પ્રવૃત્તિએ એ રીતે વ્રતને ભંગ કરનારી થઈ છતાં વ્રતની અપેક્ષા વર્તાવા માત્રથી અલગ ગણાય તેથી એમાં ભગાભગરૂપ અતિચાર છે” એ પ્રમાણે લખેલ છે તે કપોલકલ્પિત છે. ૫૨ વ્રતાન્તર સંક્ષેપ ×| Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી શાહપ્રતિકમણ-વાદિસત્રની આકરી ટીકાને સરલ અનુવાદ અતિચારે તરીકે પણ સંભવે છે. બાકીના સાતમા અને આઠમાવતના અતિચારની વ્યાખ્યા પૂર્વે જણાવી છે તે મુજબ આ વ્રતમાં ધરાવવી. આ દેશાવકાશિકવતનું ફલ આ પ્રમાણે -જેમ કઈ મંત્રવાદી, પિતાના મંત્રપ્રયોગથી સર્પ વગેરેનું આખા શરીરમાં વ્યાપેલું ઝેર તેના ડંસમાં જ લાવી મૂકે છે, તેમ આ વ્રતનું પાલન કરનાર ધાર્મિક જન, આ વ્રતરૂપી પ્રયોગથી સહુ સાવઘવેપારને સંક્ષેપીને અ૫ બનાવી દે છે. એ રીતે સાવધ વ્યાપારને સંક્ષેપ થતાં કર્મોને પણ સંક્ષેપ થઈ જવા પામે છે. અને તેથી ક્રમે મેક્ષની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અવસમીર ગાથાને અર્થ પૂર્ણ થયે. દસમા દશાવકાશિકત્રત સંબંધમાં રાજ્યભંડારી ધનદનું દષ્ટાંત ચક્રવતીના નગર જેવાં સમૃદ્ધિથી ભરપુર ચક્રપુર નામે નગરમાં શત્રુઓને વિશે ધૂમકેતુ સમાન હરિકેતુ નામે સુજાણ રાજા હતા. જે તે રાજા, લેકસ્થિતિ અને લોકોનું બેસવું જાણવાને માટે રાત્રિને વિષે ઘૂની જેમ ગુપ્તચર્યાથી નગરમાં ફરતા હતઃ રાજવીઓની એ રીતિ જ છે. રા. એક વખતે રાત્રે રાજા, પુષ્કળ લેકની ભીડ જામેલી ચૌટામાં દેવતાઈ નાટક જેવું નાટક ચાલી રહ્યું હતું, તે ગુપ્તપણે જુએ છે. આવા તે નગરમાં ધનસાર નામે શ્રેષ્ઠીને ગુણ અને કળાને આશ્રય એવો ધનદ નામે પુત્ર, હાથીનાં બચ્ચાંની જેમ કર (સેંઢ- હાથ) નચાવતે ત્યાં આવ્યો. જા અને આ કોઈપણ સામાન્ય માણસ છે, એમ ધારીને નેકરના સ્કંધની જેમ ગુપ્તવેશે ઉભેલા રાજાના અંધ ઉપર હાથ ટેકાવવા વડે આખા દેહનો ભાર આપીને નાટક જેવા લાગે. પા નાટક પૂરું થયા બાદ નાટકકારોને તે ધનદે ઉચિત ધન આપીને પોતાના દેહને ક્ષણમાત્ર ભાર આપેલ તે નિમિત્તે રાજાને પણ સોનામહોર સહિત પાનનું બીડું આપ્યું ! અહે, અપૂર્વ કૃતજ્ઞતા ! પિતાની જાતને છૂપાવવા સારૂ રાજાએ પણ તે સોનામહોર યાચકની જેમ જલદિ ગ્રહણ કરી ! -છા ધનદની તે નીતિથી પ્રસન્ન થએલા રાજાએ, પ્રભાતે ધનદને સત્કારપૂર્વક બોલાવીને હસીને કહ્યું કે મારો સ્કંધ સારો કર:” ૮ તે સાંભળીને સમયજ્ઞ એવો તે ધનદ પણ અત્યંત ચમક્યો અને શંકિત બનીને બે કે-“પૃથ્વીને ભાર સહન કરવામાં સમર્થ એવા આપના સ્કંધને મારો ભાર શું હિસાબમાં ? III ધનદનું તેવું યુક્તિયુક્ત વધવું સાંભળીને તે અત્યંત પ્રસન્ન થએલ તે નૃપતિ છે, ધનદને પત્રપદે સ્થાપે! ખરેખર, ચિતારત્નની જેમ ઉચિત વચન શું આપતું નથી? | ૧૦ || એક દિવસે તે નગરમાં આવેલા રત્નના વેપારીઓ રાજા પાસે શંકરનાં ત્રણ નેત્ર જેવાં અત્યંત દેદીપ્યમાન ત્રણ રત્ન લાવ્યા. રાજાએ પણ તે રત્નોની પરીક્ષા કરવાનો રત્નપરીકેને આદેશ કર્યો. તેઓએ તે રનેને બારીકાઈથી તપાસીને રાજાને કહ્યું--“હે સ્વામી ! આ પહેલું રત્ન છે, તે મહાન તેજસ્વી હોવાને લીધે નિરૂપમ=અમૂલ્ય છે ! અર્થાત તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી ! બીજું રત્ન કોડ નૈયાનું છે અને ત્રીજું રત્ન અ૯૫ તેજ હવાને १ शेष याण्या पूर्ववत् ४ । २ .त्यष्टाविंशतिगाथार्थः ४ । ३ धणओ नामेणं ४ । Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદ્ધપ્રતિક્રમણ વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧૭ લીધે અલ્પમૂલ્યનું છે. ' ( આ રત્નાની અમે તે પ્રમાણે કિંમત જણાવીએ છીએ તેમાં ) કારણ એ છે કે-ગ્રહાની માફક રત્નાનું તેનાં તેજ રૂપ ગુણુને આધારે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠપણું લેખાય છે.” તે (રત્નપરીક્ષકાને એ રીતે કેવળ તેજના આધારે રત્નની કિંમત જણાવતા જોઇને) તે વખતે રાજાની નજીક બેઠેલ ધનદ સ્હેજ હસ્યા: તે દેખીને રાજાએ ધનદન હાસ્યનું કારણુ આગ્રહથી પૂછતાં ધનદે જણાવ્યું કે-“ હે રાજન ! પ્રાય: સવ પણુ લેકે નિપુણુતાના અભિમાનથી ઠંગાએલા છે: યથાથ નિપુણપણું=ક્ષપણું તે શ્રી જિનેશ્વર ભગવતના ધર્મની જેમ અત્યંત દુર્લભ છે; III તેમાં પણ રત્નાની પરીક્ષા તે દેવાને પણ લક્ષ્યમાં આવવી મુશ્કેલ છે, તે પછી અલ્પમાત્ર વિજ્ઞાન શિખેલા મનુષ્યનાં લક્ષ્યમાં તે આવે જ કયાંથી ? ॥૨॥ તે પણ જે રીતે જાણેલ છે તે સ્વામિ પાસે જણાવું છું કે-જગતમાં વૃક્ષેની જેમ રત્નાની જાતિએ અગણિત છે. રત્નજાતિઓમાં ’ રેખા-પ્રશ્વા-વ-બિંદુ વગેરે વડે વિવિધ પ્રભાવવાળી જાતિઓ હોય છે. તેમાં પણ અહિં નામથી પ્રસિદ્ધ જાતિએ આ પ્રમાણે છે. ૫૩-૪|| ૧ પદ્મરોગ, ૨ પુષ્પરાગ, ૩ મરકત, ૪ કર્યું તન, ૫ વજા, ૬ વૈડુ, ૭ સૂર્યકાન્ત, ૮ ચંદ્રકાંત, હું જલકાંત, ૧૦ નીલ, ૧૧ મહાનીલ, ૧૨ ઇન્દ્રનીલ, ૧૩ રાગકર, ૧૪ વિભવકર, ૧૫ વરહર, ૧૬ ગડર, ૧૭ શૂલહર, ૧૮ વિષહર, ૧૯ શત્રુહર, ૨૦ રૂચિકર, ૨૧ લેાહિતાક્ષ, ૨૨ મસારગલ, ૨૩ હુંસગર્ભ, ૨૪ વિમ, ૨૫ અંક, ૨૬ અંજન, ૨૭ ૭િ, ૨૮ મુક્તાફલ, ૨૯ શ્રીકાંત, ૩૦ શિવકાંત, ૩૧ શિવ’કર, ૩૨ પ્રિયંકર, ૩૩ ભદ્રંકર, ૩૪ પ્રશંકર, ૩૫ આલકર, ૩૬ ચંદ્રપ્રભ, ૩૭ સાગરપ્રભ, ૩૮ પ્રભાનાથ, ૩૯ શેક, ૪૦ વીતશેાક, ૪૧ અપરાજિત, ૪૨ ગ ંગાદક, ૪૩ કૌસ્તુભ, ૪૪ કર્કોટક, ૪૫ પુલક, ૪૬ સૌગન્ધિક, ૪૭ સુભગ, ૪૮ સૌભાગ્યકર, ૪૯ ધૃતિકર, ૫૦ પુષ્ટિકર, ૧૧ જાતિસ, પર વેતરૂચિ, ૫૩ ગુણુમાલિ, ૫૪ હંસમાલિ, ૫૫ અંશુમાલિ, ૫૬ દેવાનંદ, ૫૭ ક્ષીતેલ, ૫૮ સ્ફટિક, પ અહિમણી અને સાઠમી જાતિ ચિંતામણિ, આ ત્રણ રત્નામાં ( આ ઝવેરીએએ અનુપમ કહેલ.) જે પહેલ' રત્ન છે, તે · ચાડીઆ નરે ગાઢવીને ઉચ્ચરેલા કામલ વચનની જેમ ' ( ઉપરથી તેજસ્વી છે, પરંતુ ) ઉત્પત્તિ સમયે અંદર રહી ગએલ કાદવવાળા પાણીથી કલુષિતપણું ધરાવે છે! આ બીજા રત્નની અંદર ઉત્પત્તિ સમયે કઇ રીતે ‘જલ અને માટીનાં સંયોગથી પ્રથમ ઉત્પન્ન થતા સમૂચ્છિમ દેડકીનાં પેટ જેવું' દેડકીનુ પેટ રહી જવા પામ્યુ છે ! તેથી અંદર અસારપણાને લીધે ચેડા પણ સંઘમાં આવતાં આ બંને રત્ના પાકલ દાડમની જેમ તડ દઇને ફુટી જાય તેવાં હાવાથી વિશેષ મૂલ્યને ચેાગ્ય નથી. અને આજે ત્રીન્દ્વ' રત્ન છે, તે દિવ્યરત્નની જેમ અનલ્પ પ્રભાવવાળું છે; આ રત્ન પાસે હાયે સતે તે માણસને વ્યંતર-રાક્ષસ વગેરેના ક્ષુદ્ર ઉપદ્રવ ‘ પાણીમાં રહેલા માણુસને દાવાનળની જેમ ' કશીજ હાનિ પહેાંચાડવા સમર્થ થતા નથી, સમગ્ર સ ંજોગેા ભજનારને જેમ કાઈપણ જાતના શેાકેા ઉદ્ભવતા નથી તેમ જેની પાસે આ રત્ન હાય તે માણસને કાઢ— ૧ ચ×ત પ રત્નાની ૬૦ પ્રસિદ્ધ જાતિએ. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ annminn દુર્ણજવર-ભગંદર વગેરે કઈપણ રેગો ઉભવતા નથી! બખ્તરથી સજજ થએલાને બાણની જેમ અત્યંત આકરા સર્પો વગેરે પણ તે માણસને પોતાનાં વિષથી વ્યાપ્ત કરવા સમર્થ થતા નથી ! સૂર્યની સામે જેમ ગ્રહો થઈ શકતા નથી તેમ તે રત્ન જેની પાસે હોય તેની સામે મહાન વૈરીના સમૂહો પણ યુદ્ધમાં ઉભા રહી શકતા નથી ! તેથી કરીને આ ત્રીજું રત્ન અમુલ્ય છે. અથવા આ રનની તુલ્ય બીજું કઈ રન કયાંઈ પણ નથી અમ સમજે. અથવા તે “જ્ઞાન - પ્રત્યક્ષ સાર સ્વરૂપ છે એ હિસાબે આપ, તે ત્રણ રત્નની ધનની અભુત રત્ન પ્રત્યક્ષ જ પરીક્ષા કરે. હે રાજન! અહિં જ કલમી ખાને પરીક્ષા, એક થાળ ભરાવે, અને તે શાલનું ભક્ષણ કરનારા સર્વ પક્ષી એને (પીંજરામાંથી) છોડાવી મૂકે તે થાળમાંના ચોખાની ટોચે આ ત્રીજા રતનને મૂકે: જે થાળ પાસે આવેલા પક્ષીઓ, તે થાળમાંના ચેખાને એક પણ કશું ખાય, તે મારું આ સાચું પણું વચન” વંચકની માફક ની જુઠું માનજે અને જે એકપણ કણ ન ખાય તે મારું કહેલું સર્વ પણ સર્વસનાં વચનની જેમ-સાચું માનજે. ધનદની આ વાત સાંભળીને રાજાએ, જાણે ધનદને વધાવવા માટે જ હોય તેમ શાલિ ભરેલ થાળ મંગાવ્યું અને તેમાંના ચેખાની ઉપર નાળીએર મૂકવાની જેમ તે માણિકયત્રરત્ન મૂકયું : (છેડી મૂકેલા) પિપટ-૩ સારિકા વગેરે ભૂખ્યા પક્ષીઓ, તે થાળ પાસે એકઠા થયા. જેમ ગ્રહે મેરૂગિરિની ફરતા ફર્યા કરે છે, પરંતુ સોનું ઉઠાવી ન શકે તેમ, તે પક્ષીઓ તે થાળની ચારે બાજુ સંભ્રમપૂર્વક ફરવા લાગ્યા, પરંતુ તે થાળમાંના ચિખા ખાઈ શક્તા નથી ! આ બનાવ જોયા પછી ચેખા ઉપરથી તે રત્નને ઉપાડી લીધું એટલે તે તે સર્વ પક્ષીઓ, રાંકની જેમ તે ચાખાનું ભક્ષણ કરવા લાગ્યા! આ જોઈને આશ્ચર્યચકિત થએલા રાજાએ રત્નના વેપારીઓને મેઢે માગ્યા પ્રમાણે બહુકોડ સેનયા વગેરે “અતિમહાન મૂલ્ય આપવા સાથે સન્માનપૂર્વક તેઓ પાસેથી ત્રણેય રન ખરીદ્યાં ! અને કૈક પૂર્વક પહેલા બે રત્નને પણ ફડાવીને જયાં પરીક્ષા કરી તે ધનદે કહ્યા મુજબ જ એક રત્નમાંથી ડાળું પાણી અને બીજા રનમાંથી દેડકી નીકળેલ જેઈ ! આથી અત્યંત વિસ્મય પામેલ રાજા વિચારવા લાગ્યું કે આ પ્રકારના આ વિશેષજ્ઞ ધનદને જે ભંડારીપદે સ્થાપવામાં આવે તો ખરેખર ઈન્દ્રના ભંડારની જેમ આ ધનદ દ્વારા પરીક્ષા કરાવી કરાવીને રન્ને એકઠાં કરાય તે ઉત્કૃષ્ટ પરીક્ષામાં પ્રમાણિક ઠરેલ રત્નથી જ મારો ભંડાર ભરાય ! ફક્ત ધમી જનની ચિત્તશુદ્ધિની ધનદને ભંડારી પદાર્પણ! જેમ આ ધનદની હાથશુદ્ધિ (હાથને તે ચોક છે ને? એમ) કેઈપણ ઉપાયે બરાબર જાણી લેવી જોઈએ. અથવા તે તે પરીક્ષા પણ અવસરે જાણું લઈશ, એ પ્રમાણે ચિતવતા રાજાએ, ધનદને તે વખતે પાંચે અંગે પ્રશસ્ત આભૂષણ પહેરાવવા પૂર્વક સમસ્ત રત્નપરીક્ષાના અગ્રેસરપદે બહુમાનપૂર્વક સ્થા ! આથી ધનદ અસમાન મહિમા પામે. ક્રમે કરીને મરણ છે કે જેને એવા આ ૧ કુતિક્રવાર સત્તા વિરારા ૪ ૨ તા ૪૫ ૩ સાહિબ ૪ = * દુર x = મામદુર્ણ Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ ૩૫૯ જીવલેકને અપ્રતિકાર્ય સ્વરૂપ આયુષ્યને અંત આવે સતે ધનદને પિતા મૃત્યુ પામવાથીસૂર્ય સર્વગ્રહનું સ્વામીપણું સ્વીકારવાની જેમ-ધનદે પોતાનાં ઘરનું સ્વામી પણું સ્વીકાર્યું. એક દિવસે રાજાએ ધનદની પરીક્ષા કરવા સારૂ પિતાના હિતસ્વી નરેને આદેશ કર્યો, તેથી તેઓએ અંદર કેડે મૂલ્યનાં મેટાં મોટાં રત્નો જડેલું જાણે સૂર્યનું મંડલ હોય તેવી ઝળહળતી કાંતિવાળું સુવર્ણનું એક કંકણ, ધનદનાં ઘરની નજીકના માર્ગમાં મૂકયું અને પિતે (તે રાજમાણસો) કોઈપણ સ્થળે દિવાલ વગેરેની ઓથે ગુપ્તપણે જેતા ઉભા રહ્યા. આ બાજુ ધનદ, પિતાના માણસો સહિત તે સ્થળે આવે: માર્ગમાં પડેલાં તે કંકણને જોઈને વિસ્મિત થયો થકે બે કે-“અહહ ! અહિં કોઈએ પણ આ રત્ન પાડયું છે! હહા! કેઈને પણ મહાન નુકશાન થયું !' ઇત્યાદિ બેલતે અને તે પરાયા અર્થ (ધન)ને પ્રત્યક્ષ અનર્થની જેમ માનતો “સાથેના માણસોએ બહુ વાતો અને યુક્તિઓની રચનાથી તે રત્ન લઈ લેવા પ્રેરણા કરવા છતાં પણ સાધુની જેમ સર્વથા અણુભિત રહેલ તે ધનદ, તે કંકણને અનિષ્ટ પત્થરના ટુકડાની જેમ જેવાને માટે પણ હાથમાં લીધા વિના પિતાનાં ઘેર ગયે ! કહ્યું છે કે-તે પઢયું ગયું અને જાયું સમજવું, અને તે આત્મા ચેત્યો સમજો કે- “કોઈ ધણી ન થતું હોય તેવી સ્થિતિમાં કોઈની ચીજ પડેલ હોય અને તે લેવાને બીજાઓ તરફથી પ્રેરણાઓ તેમજ બહુ બહુ સમજણ મળવા છતાં પણ આત્મા અકાર્ય ન કરે. ૫ ધનદ, એ પ્રમાણે કંકણને હાથ પણ લગાડ્યા વિના ઘેર ચાલ્યા જવાથી રાજાને તે આખ ગુપ્તચરોએ ધનદ સંબંધીને તે સર્વ હેવાલ રાજાને જેમ બને તેમ કહ્યો. તે સાંભળીને રાજાનું મન અતિ આશ્ચર્ય પૂર્ણ બન્યું ! પ્રભાતે ધનદને બહુ સત્કારપૂર્વક બેલાવીને અને (પિતાના ગુપ્તચરોએ પિતાને “ધનદે કંકણુને હાથ પણ નહિ લગાડેલ” તે વગેરે જણાવેલ બીનાનું) યથાર્થ રીતે સ્વરૂપ કહીને પૂછયું કે-હે ધનદ ! સાચું જ બોલજે કે-તે તે કંકણ શા માટે લીધું નહીં? કાકિણ ગણવામાં ચતુર એવા વણિકે એક કાંગણ માટે પણ લેભથી ભુભિત હદયવાળા બનીને વિશ્વાસુને પણ દ્રોહ કરે છે ના જયારે અહિં રત્નજડિત કંકણ જેવા વિશાલ કિમતી દ્રવ્યમાં પણ તું શાથી #ભ ન પામ્યો ? શું તને પરધન ગ્રહણ કરવામાં નિયમ છે કે ( રાજાને માલુમ પડશે તે મારી બુરી સ્થિતિ થશે, એમ) મારી તરફની શંકા થઈ? / ૨ા ધનદે પણ કહ્યું-કે સ્વામી! અન્યનું ધન ગ્રહણ કરવા સંબંધમાં મારે કોઈપણ નિયમ નથી, તેમજ તમારા તરફની કોઈ શંકા પણ આવી ન્હોતી. કારણ કે(ચેરીને લેવું હોય તો જુદી વાત છે, પરંતુ) પડી ગએલું લેવામાં ગુન્હો શું ? in ૩ પરંતુ વાત એમ છે કે-પરાયું ધન લેવું તે અન્યાય છે, અને અન્યાય છે તે” હોય તે દ્રવ્યને પણ નાશક છે. “આ ઉત્તમ પુરૂષ છે. ” એવા શબ્દને ઈચ્છતો કોણ માણસ અન્યાયકારી બને ? જા તેથી કરીને આ જન્મમાં મેં પૂર્વે જે કયારેય પણ કર્યું નથી તે પરવ્ય ગ્રહણ કરવારૂપ પાપસ્થાન કેવી રીતે કરી શકું? પા પડેલું કંકણ નહિ લેવા સંબંધમાં ધનદ આ -જો મુજ x ૨-મહંતો X.. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૬. શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ઉત્તમ સ્પષ્ટીકરણ સાંભળીને રાજા વિચારવા લાગ્યું કે-અહો આ ધનદની ઉત્તમ રવભાવશીલતા! કેટલાક દઢ નિયમવાળા હોવા છતાં પણ સદા અપમાગે દેડી રહ્યા હોય છે, અને કેટલાક નિયમ વિના પણ પિતાના સ્વભાવથી જ સંયમી બન્યા બન્યા રહે છે! શા કાગડા–શ્વાન-ગર્દભે વગેરે વા૨વા છતાં પણ અશુચિ તરફ આદરવાળા હોય છે, જ્યારે હંસ-હાથી–સિંહ વગેરે અશુચિ પ્રતિ પ્રેય હાય છતાં કયારેય પણ આદર કરતા નથી! I ૨ એ પ્રમાણે ધનદની વિશુદ્ધ પરીક્ષા પામેલા રાજાએ એકાંત વિશ્વાસ થવાથી ધનદને રાજ્યપદે સ્થાપવાની જેમ અપૂર્વ પર્વ=મહત્સવપૂર્વક પિતાના ભંડારીપદે સ્થાપે ! અને બહુમાનપૂર્વક કહ્યું કે-હે ધનદ! મારો ભંડારકણથી કોઠાર ભરવાની જેમ તારે અપૂર્વ–અપૂર્વતર રત્નોથી ભરો અને ખરીદાતા માણિકયમાંથી સર્વ કરતાં અપૂર્વ હોય તેવું પણ દસમું દસમું માણિકય તારે લેવું: એ પ્રમાણે રાજાએ ધનદ પર મહેરબાની કરી. અહે, સ્વાભાવિક સુખના સરવરૂપ નય (નીતિ) માર્ગનું સ્વર્ગની જેમ આ લેકમાં પણ કેવું અપૂર્વ ફળ છે? ત્યારબાદ ધનદને ધર્મપ્રાપ્તિ, અને ધનદે પરીક્ષા કરી કરીને અપૂર્વ રત્નો-રત્નાકરમાં ભર્યા હોવાની દેશાવકાશિકમાં દઢતા. જેમ-રાજાના ભંડારમાં સંગ્રહ્યાં. ધનદ પણ તે રનેમાંના માત્ર દસમા ભાગને સંગ્રહ કરવામાં ક્રમે કરીને ક્રોડરનને સ્વામી થયે! કહ્યું છે કે ઘણાં વાદળાંઓ વરસે ત્યારે પણ વૃક્ષોને ફળની પ્રાપ્તિ હળવે હળવે થાય; પરંતુ પ્રસન્ન થએલા રાજાઓની દષ્ટિથી તો માણસને તત્કાલ પણ ફળની પ્રાપ્તિ થાય છે. + ૧ એક દિવસે પૂર્વનાં પુણ્યદયથી ધનદ, ગુરૂમહારાજની પાસે ગયે. સંબંધ વિનાના બંધુ અને કૃપાના સમુદ્ર એવા તે ગુરૂમહારાજે ધનદને કહ્યું-“હે ભદ્ર! કલ્યાણની ભાવનાવાળા ભવ્યાત્માએ અતિશય ભયંકર એવા ચિંતાસમુદ્રમાં ડુબેલ હોય તે પણ ધર્મ કરે હિતકર છે. કહ્યું છે કે-વ્યાકુલ મનવાળાએ પણ વચ્ચે વચ્ચે ધર્મ કરે, ખળાંની મધ્યભાગના ખીલે બાંધેલ બળદ ભમતે ભમતો પણ ઘાસ ભક્ષણ કરે છે. આ લે છે એક સાથે ઘણાં કાર્યો આવી પડે તે વખતે જે તાત્કાલિક જરૂરનું હોય તે કાર્ય કરવું, તેવા જરૂરી કાર્યોમાં પણ જે ફલદાયક કાર્ય હોય તે પ્રથમ કરવું અને ફલપ્રદર્યમાં પણ જે ધર્મ સંયુક્ત હોય તે કાર્ય પહેલું કરવું. રા” એ પ્રમાણે સુગુરૂએ સમ્યક્ત્વથી રમ્ય એ શ્રાવકનાં વ્રતરૂપી ધર્મને સવિસ્તર ઉપદેશ આપે જે ધનદનાં ચિત્તને વિષે પંભાવનારસથી સુવર્ણમાં જડેલ મણની માફક જડાઈ ગયે. તેથી શક્તિ પ્રમાણે સમ્યક્ત્વધર્મ વગેરે સ્વીકારીને ધનદે એ પ્રમાણે વ્રત સ્વીકાર્યું કે-“સર્વસ્થાને સર્વકાળે પણ સર્વવ્રતને વિષે સહેલું એવું આ દેશાવકાશિકવ્રત મારે સદાને માટે લેવા યોગ્ય છે. તેના પિતાનાં અને રાજ્યનાં કાર્યોને વિષે રાત્રિદિવસ વ્યાકુળ અમારી જેવાને દેશાવકાશિકત્રત ઉચિત છે. રાા અહે જિનેશ્વરભગવંતના ધર્મને માર્ગ કે સુખકારી છે કે અમારી જેવા (અતિ પ્રવૃત્તિવાળા જને) પણ અનુકુળતા મુજબ જે ધર્મને વિષે હમેશ ગતિ કરી શકે છે ! naએ પ્રમાણે ભાવવાહી -संग्गरस व ४।२ गुरुसगासे xiभतिपातिध्वपि ४ । ४ सावयवयधम्मो / ५ भावणारसेण ४ । निरचं जम्मि । Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૬ હદયવાળો ધનદ, ગુરૂ પાસેથી ઉઠી પિતાના ઘેર ગયે, અને હંમેશને માટે દેશાવકાશિક વ્રત ગ્રહણ કરવા લાગ્યું. એક દિવસે રાજાની ઉચિતક્રિયાદિ કરીને રાત્રિના બીજા પહેરે ધનદ પિતાના મહેલે ગયે અને સૂર્યોદય સુધી પોતાનાં તે મકાનથી બહાર નહિ જવારૂપ દેશાવકાશિકવ્રત લીધું. આ બાજુ શરીરની અસારતાથી, રોગની બહુલતા તથા વિચિત્રતાથી અને કર્મની વિચિત્રતાને લીધે રાજાને અકસ્માત જ મસ્તકની વેદના ઉપની: તે અતિ તીવ્ર વેદનાને લીધે રાજાની ચેતના પણ નષ્ટપ્રાયઃ બની ગઈ! ઇંદ્રનું વજી લાગવા જેવી તે તીવ્ર વેદનાથી રાજાનું મસ્તક, જાણે કપાઈ જતું હાય-ભેરાઈ જતુ હેય-બળી જતું હોય-દળાઈ જતું હાય-કુટી જતું હેય-તુટી જતું હોય તેવું પીડિત બન્યું છે તેથી રાજાએ પોતાના ભંડારી હસ્તકના ભંડારમાંથી તે વેદના દૂર કરનારું શ્રેષ્ઠ વતન મંગાવ્યું. તેથી રાજાના માણસે તત્કાલ ધનદને બોલાવવા સારૂ ગયા. તેઓએ ધનદને” રાજાને કારમી મસ્તપીડા ઉપડી વગેરે સર્વસ્વરૂપ જણાવ્યું. ધનદે પણ તેઓને પિતે સ્વીકારેલ વતન અભિગ્રહ હોવાનું જણાવ્યું. તેથી રાજાના માણસોએ ધનદને વિવિધ પ્રકારે સમજાવ્યું છતાં પણ શરીરમાંથી જેમ વળગેલ વ્યતર ન નીકળે તેમ પિતાનાં ઘરમાંથી કેઈપણ ઉપાયે ધનદ નીકળે નહિ! એટલે રોષે ભરાએલા તે દુષ્ઠમા સેએ રાજાને ચાડીયાની જેમ કાંઈક એવું શલ્ય ભરાવ્યું કે જેથી રાજા ઝમની જેમ અતિ તીરેષે ભરાયે, અને તે માણસને હુકમ કર્યો કે-મારાં પ્રાણુતસંકટમાં પણ ઉપેક્ષા કરવાવાળો તે ધનદને જલદી બાંધીને લાવેઃ કે-જેથી તેને નૃપઆજ્ઞાભંગનું અત્યંત ફલ બતાવું. તેથી તે માણસો, “ભૂખ્યાને જમવાનું નોતરૂં મળ્યાની જેમ-આમંત્રણ મળેલા મિત્રની જેમઉત્સાહિત કરેલા દ્ધાની જેમ-પ્રતિબોધેલા ભવ્યાની જેમ અત્યંત હર્ષિત થયા થકા જેવામાં ધનદને બાંધવા સારૂ ધનદનાં ઘરની નજીક આવ્યા તેવામાં શું બન્યું ? તે સાંભળે – આ બાજુ તે નગરમાં જીવલેકને અત્યંત અનર્થની પરંપરા ઉપજાવનારે-ચંડા, ચપલા આદિ દેવતાઈ ગતિથી પણ વિશેષ ગતિવાળા અને ત્રાસ ત્રાસ પામી ઉઠેલ સમસ્ત મનુષ્યને પણ વજન ઘાની જેમ અતિદુઃસહ એવો વાગ્નિ અકસમાત જ ઉઠે ! ૧-૨ તેની સાથે કનૃપતિને કુમંત્રીની જેમ સહાયક એ અતિ વ્ર મહાવાયું પણ ચોમેરથી ઉત્પન્ન થયે! | ૩ દુષ્ટને દુષ્ટ મિત્ર અને વિશિષ્ઠને વિશિષ્ટ મિત્રની જેમ અત્યંત દૂર હોય છતાં પણ” સરખાની સાથે સરખા મત્રી કરી દે છે. રાક્ષસની જેમ સર્વભક્ષી બને તે બળ અગ્નિ, એવો નિરંકુશ બન્યું કે કોઈ ઉપાયે અટકાવી શકાય નહિ! પા તે વાગ્નિને લેકે જેમ જેમ બુઝવવા લાગ્યા તેમ તેમ ઉલટ તે વધવા લાગ્યો! શું કોઈ અજબ વિપરીતતા! in ૬ t તેથી શેકાતુર બનેલા લેકે, પિતાનાં મકાનો-ધન અને કુટુંબીજનોને તજી દઈને દિશોદિશિ સત્વર નાસવા લાગ્યા. Iણા તે અગ્નિથી જેના (ધનદને બાંધીને રાજા પાસે લઈ જવાના) મને વ્યર્થ થયા છે, તેવા તે રાજાના માણસે (ધનદના ઘર પાસેથી) પવનથી વાદળાંની જેમ તત્કાલ પલાયન થઈ ગયા ના મસ્તકની પીડાથી અત્યંત પીડાતો રાજા ૭ વરિત્ર ૪૫ ૮ વમવિ ૪) Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ‘દિત્તુસૂત્રની આદ્યશ ટીકાનેા સરલ અનુવાદ પશુ અગ્નિના ભયથી પીડાને ભૂલી જઈને મહેલ બહાર નીકળી ગયે! ખરેખર, મરણુ એ માટેા ભય છે. "૯" ત્યાં તેા રાજાની શીરપીડા પણ ભય પામીને જ હોય તેમ તે અગ્નિથી શીતની જેમ તત્કાલ શમી ગઇ! વ્યાધિની અહા વિચિત્રતા ! ॥૧૦॥ તે અગ્નિથી અનેક મહાત્ મહેલા પણુ ઘાસની ઝુંપડીની જેમ જાણે ૧અપકાલીન હેાય તેમ સમસ્ત પ્રકારે ખળીને રાખ થઇ ગયા. ! ॥૧૧॥ એ પ્રમાણે જાણે યુગના અંત માટે જ અવતો હોય તેવા તે સર્વ વસ્તુના સંહારના કારણરૂપ અગ્નિ, મળતા ખળતા ( ધનદના ઘરની) નજીકમાં પણ આવ્યા હાવા છતાં અને સ્વજનોએ તેમજ લેાકેાએ પણ બહુ બહુ પ્રેર્યાં હાવા છતાં પણુ વ્રતભંગના ભયથી ધનદ, ઘરમાંથી બહાર તે નીકળ્યા જ નહિ ! ॥ ૧૨-૧૩ ॥ પરંતુ “ ધર્મ જીવિત જ સાચું છે, એમ જાણુતા હાયા છતાં સ્વયં અંગીકરેલ વ્રતને કેમ ભાંગુ ? જે થવું હોય તે થાવ.” એ પ્રમાણે વિચારી સાગારી પચ્ચક્ખાણુ કરીને ઉત્તમ એવા તે ધનદ, સાધુની માફક ત્યાં જ રહ્યો ! ઉત્તમનેાનું આવું સાહસ હોય છે! ॥૧૪-૧૫॥ ધનદના તે દેશાવકાશિક ધર્મનું અન૫ માહાત્મ્ય દેખીને જ હેાય તેમ તે વાગ્નિ, ધનદનાં ઘરને પ્રદક્ષિણા આપીને આગળ ગયા ! ॥૧૬॥ ‘ જાગ્નિ, તેની સામે બીજે અગ્નિ સળગાવવાથી મુઝાય છે અથવા પોતાની મેળે જ ખુઝાય છે; પ્રાય: વિષ સિવાય વિષનું કાર્ય ઔષધ નથી. ’ એ યુક્તિરે કાઈના ખ્યાલમાં નહિ હાવાથી તેને અમલ કોઇએ પણ કર્યું નહિ. ત્યારબાદ જાણે થાકયા હોય તેમ તે અગ્નિ, ક્રમે સ્વયં શાંત થયા. /૧૭-૧૮) આશ્ચર્યની વાત છે કે-લવણુ, સાજીખાર, અને જલથી ભરેલા ઢંઢ ભૂમિભાગવાળા સમુદ્રમાં દ્વીપની જેમ ધનદનું ભવન દ્વિવ્ય દેખાવા લાગ્યું, ॥૧૯॥ ચારે બાજુનાં મકાના સળગી ગયાં હાવા છતાં આકાશને જેમ ૫'ક લાગતા નથી તેમ ધનદના મહેલને ધુમાડો સરખેય લાગ્યા નહિ ! ॥૨૦॥ ઘર ગયું અને કાયા રહી’ એ હિસાબે ૬ાજા અને પ્રજા, શાક અને પ્રમેાદ સહિત પોતપોતાનાં સ્થાને ગયા. ॥૨૧॥ ધનદે દેશાવકાશિકત્રત ગ્રહણ કરેલ હાવાને લીધે ઘરમાંથી નીકળ્યા ન હતા અને તે વ્રતના પ્રભાવે તેનુ એકનુ જ મકાન બન્યું નહિ ’ વગેરે વૃત્તાંત લેાકેા પાસેથી સાંભળીને રાજા, ધનદ ઉપર પહેલાં કેપે ચઢેલ તેમાંથી શાંત થયા અને અત્યંત ચમત્કાર પામ્યા. II૨૨।। પ્રભાત થયુ' એટલે રાજાએ ધનદને મેલાવીને પૂછ્યુ = હે વત્સ ! હુ. ખે જોઇ શકાય તેવા અગ્નિ સળગ્યા છતાં ઘરમાં કેમ રહ્યો?’ ॥૨૩॥ ધનદે પણ રાજાને સવ સ્વરૂપ કહ્યું : આથી રાજાએ તેની પ્રશ'સા કરી અને તેના પ્રતિ પાતે જે તે વ્રત દરમ્યાન-અશુભ ચિંતવ્યું હતુ તે પણ ધનને કહી દીધું !।૨૪। ધર્મનું અન૫ મહાત્મ્ય દેખીને તે વખતે રાજા અને પ્રજા, ધમ માં સમ્યક્ પ્રકારે આદરવાળા થયા. ॥૨૫॥ અને ધનદની જેમ તે સ જનોએ વિધિપૂર્ણાંક દેશાવકાશિકન્નત ગ્રહણ કયું! અહા, ધર્મની એકછત્રતા ! ॥૨૬॥ ધનંદ, ધન અને સન્માન આપીને સર્વ સાધર્મિકજનાને ધર્મને વિષે સર્વ પ્રકારે સ્થીર કરવા લાગ્યું. I॥૨૭॥ પેાતાનાં મણિરત્નાથી અનેક નાના ઉપકાર કરીને દેશાત્રકાશિકન્નતનું આરાધન કરતા ધનંદ, ક્રમે કાલ કરી સહસ્રાર નામના આઠમા દેવલાકને વિષે ઉત્પન્ન થયા, માદ મનુષ્યભવ પામી મેાક્ષ પણ પામ્યા. ૧ કુળા તળશિદ્દાગીય × 1 ૨ લલુત્તી / ફારી × ( Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદ ટીકાને સરલ અનુવાદ ૩૬૩ ૨૮ એ પ્રમાણે દેશાવકાશિકત્રત ઉપર ધનદનું અદભૂત ચરિત્ર સાંભળીને તે સજન! ધનદની જેમ ઉભયભવને વિષે હિતકારી એવા દેશાવકાશિકવ્રતને ધારણ કરે. રહા इति दशमवते धनदकथा. ११ मा पौषधोपवास [त्रीजुं शिक्षा] व्रतनुं स्वरूप. એ પ્રમાણે દસમા દશાવકાશકવતનું સ્વરૂપ કહ્યું. હવે ૧૧ મા પધ્ધપવાસવતનું એટલે ત્રીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ કહે છે. તેમાં પોપ પુષ્ટિ, ધર્મને અધિકાર હોવાથી=ધર્મની પુષ્ટિને ઘ= ઘરે ધારણ કરે, તે વાઘ અષ્ટમી આદિ પર્વ દિવસોમાં તો અવશ્ય કરવાનું હોય છે તે વ્રતવિશેષ: તે પૌષધશ્રત સહિત ૩૫વાનં-રહેવું. તે વાઘોઘવારઃ અથવા વૉષણ =અષ્ટમી આદિ પર્વદિવસો, તે પર્વદિવસમાં ઉપવાસ કરવો, તે પૌષધોપવાસ: “પૈષધોપવાસ’ શબ્દને આ તે વ્યુત્પત્તિ અર્થ છે; પરંતુ “પૈષધ' શબ્દની પ્રવૃત્તિ તે આહાર, શરીરસત્કાર, અબ્રાચર્ય અને વ્યાપાર એ ચારેના ત્યાગમાં છે. શ્રી સમવાયાંગસૂત્રની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ પણ એ પ્રમાણે જ કહ્યું છે. આથી પૈષધ, આહાર-શરીરસત્કાર-બ્રહ્મચર્ય અને અવ્યાપાર એ ચાર ભેદે છે. તે દરેક ભેદના પણ દેશથી અને સર્વથી એમ બબ્બે ભેદ હોવાથી પૈષધના આઠ ભાંગા થાય છે. તેમાં (૧) એકાશન-નવી-આયંબિલ વગેરે કરવું તે દેશથી આહારપૈષધ, અને (૨) આઠે પહેરને માટે ચારે આહાર વજેવારૂપ ઉપવાસ કરે તે સર્વથી આહારપષધ: એ પ્રમાણે શરીરસત્કાર આદિ ત્રણ પૈષધો પણ દેશથી અને સર્વથી એમ બબ્બે ભાંગે જાણવા. જ્યારે દેશથી પિષધ કરે ત્યારે સામાયિક કરે અથવા ન કરે; પરંતુ સર્વથી પૈષધ કરે ત્યારે સામાયિક અવશ્ય કરે: સામાયિક ન કરે તે સામાયિકનાં ફલથી વંચિત રહે. સર્વથી પિષધ, ચાર સ્થાને કરી શકાય -વળી સર્વથી પૈષધ, ચૈત્યગૃહે અથવા ગુરૂ મહારાજ પાસે અથવા ઘરે અથવા પિષધશાળામાં મણિ સુવર્ણાદિનાં આભૂષણે તજવાપૂર્વક સ્વીકારીને જ્ઞાન ભણે-પુસ્તક વાંચે અથવા આ પ્રમાણે ધ્યાન ચિંતવે કે-“મંદભાગી હું આ સાધુભગવંતના ગુણોને ધારણ કરવા સમર્થ થતો નથી !' એ પ્રમાણે આવશ્યકચૂર્ણિ-શ્રાવપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોમાં પણ સર્વત્ર કહેલું છે. વળી અહિં સાવઘને ત્યાગરૂપ સામાયિકનો અર્થ પૌષધમાં જ આવી જતો હોવા છતાં પણ પૌષધ અને સામાયિક એ બે વ્રતનું આરાધન કરવાનો અભિપ્રાય વગેરે કારણ હોવાથી સામયિકનું અલગ ફલ કહ્યું છે, એમ જાણવું. વળી આ આહાર, શરીરસરકાર આદિ ચાર પદેના દેશ અને સર્વથી બનેલ આઠ ભાંગાના એક સંગી–એ સંગી આદિ ૮૦ ભાંગા થાય છે. [ તે એંશીયે ભાંગાની સમજ, આ પુસ્તકમાં આગળ આપેલ વંદિત્તાસૂત્રની પચાસેય મૂળ ગાથાને અથોમાં પાના ૪૭-૪૮ ઉપર વિસ્તારથી જણાવવામાં આવેલ છે.] તે એંશી ભાંગામાં પૂર્વાચાર્યની પરંપરા મુજબ પિષધની સાંપ્રદાયિક સામાચારી, નિરવ આહારને સામાયિક સાથે કરશે બાધ નહિ હોવાથી બહોતેરમા “દેશથી-સર્વથી–સર્વથી સર્વથી ભાંગે તેમજ “સર્વથી–સર્વથી–સર્વથી અને સર્વથી” એ એંશીમા ભાંગે, એમ બંને Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ પ્રકારે પણ પ્રચલિત છે. કારણકે સર્વસામાયિકના સ્વામી મુનિરાજે અને ઉપધાનતપ વહન કરનારા શ્રાવકને આહાર ગ્રહણનું વિધાન છે. આહાર સિવાયના શરીરસકાર અદિ ત્રણ પૈષધો તે સર્વથી જ લેવાય છે કારણ કે તે ત્રણ પિષધેને દેશથી લેવામાં સામાયિકની સાથે બાધ આવે છે જેમકે-“ સામાયિક લેવામાં “સાવજ ગં પચકખામિ' એ પ્રમાણે સાવનું પચ્ચખાણ લેવામાં આવે છે, અને શરીરસત્કાર આદિ ત્રણમાં તે પ્રાય: સાવધન જોગ હોય જ છે.” શંકા -બ્રહ્મચર્ય પૌષધ, દેશથી લેવામાં તો સાવન ચાગ હોય છે. પરંતુ બાકીના નિરવધશરીર સત્કાર અને નિરવદ્યવ્યાપારરૂપ બે પૈષધોને દેશથી કરવામાં સામાયિકને વિષે શાથી દોષ લાગે? - સમાધાનઃ-આભરણેથી આત્માની શેભાની ગૌણતા થઈને શરીરની શોભામાં ચિત્તવૃત્તિ રોકાઈ જવાનો સંભવ હોવાથી તેમજ વ્યાપારથી ભવૃત્તિ પોષાવી વગેરે કારણો હોવાથી સામાચિકને વિષે તે બંને નિરવદ્યશરીરસત્કાર અને નિરવદ્યવ્યાપારને પણ નિષેધ કરેલ છે. વળી દેશથી આહારપષધ તે તપશક્તિના અભાવે સાધુની જેમ શ્રાવકને પણ ધર્માનુષ્ઠાનના નિર્વાહ માટે અનુમત છે. આવશ્યકચૂર્ણિમાં પૈષધના અધિકારને વિષે કહ્યું છે કે-દેશાવકાશિકવ્રતવાળા કે સામાયિક વ્રતવાળા શ્રાવક, શ્રમણ ધર્મને વિષે જે યથાશક્તિ તપ કહેલ છે તે યથાશક્તિ તપ કર. નિશીથભાષ્યમાં પણ પૈષધવાળા શ્રાવકને આશ્રયીને કહ્યું છે કે “દાં સો સું =પિતાના નિમિત્તે કરેલો આહાર પણ પૈષધવાળો શ્રાવક ગ્રહણ કરે.” અને નિશીથચૂર્ણિમાં કહ્યું છે કે નં ર તં નામા મુંબ જે પિતાના નિમિત્તે કરેલો આહાર હોય તે સામાયિકવાળે પણ શ્રાવક ખાય તે વાત પણ પૌષધસહિત સામાયિક લીધેલ શ્રાવ- કની અપેક્ષાએ જ કહી સંભવે છે. કારણકે- પૈષધ રહિતનું સામાયિક તે શ્રાવકને બે ઘડી પ્રમાણ જ હોવાથી તેમાં પૂર્વાચાર્યની પરંપરાથી આહાર લેવાતું નથી. શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“જે દેશથી આહારપૈષધ કર્યો હોય તે ભાત પાણીનું પચ્ચખાણ, ગુરૂ સમક્ષ પારીને આવસ્યહી કહીને ની સરે: ઈસમિતિપૂર્વક ઘેર જઈને ઈરિયાવહી પ્રતિક્રમી, ગમનાગમન આલેચી, ચેત્યવંદન કરે. બાદ સંડાસા પ્રમાઈને કટાસન પર બેસે, ભાજન પ્રમાજો અને યાચિત ભજન પીરસાયા બાદ નવકાર ગણી પચ્ચક્ખાણ યાદ કરે. બાદ મુખની પ્રમાર્જના કરીને સાસરે વવવવું બહુમવિવિí પરિણાઉં. મવાળવાયત્તા મુંડ રાઘવ વવવ . ? A સબડકાના અવાજરહિત-બચબચ શબ્દરહિત-બહુ ઉતાવળે નહિ-બહુ વિલંબે નહિ-હાથ કે મુખમાંથી નીચે વેરાવી દીધા વિના અને મન વચન કાયાની ગુપ્તિ સાચવતે સાધુની જેમ ઉપગપૂર્વક–પાછળ થાળી પેઈને પીવી વગેરે વિધિપૂર્વક ભોજન કરે. ૧n કાચામાયા મુગા=સંયમયાત્રા પૂરતું ભોજન કરી, પ્રાસુક જલથી મુખશુદ્ધિ કરી નવકાર ગણીને ઉકે, દેવ વાદે, વંદન કરી પચ્ચકખાણ કરીને પુનરપિ પૌષધશાળાએ જાય ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં રહે.” પૈષધમાં આહારની અનુમતિસૂચક આવા મજબૂત પાઠો હોવાથી દેશપષધમાં ૧ વારિત્તા નિરક્ષર (પૂ. આ. ભ.શ્રી વિજયપ્રભસૂરિજીની પ્રતિમાને સુધારો) 1 ૨ “નાથામાને અર્થ . ઉપા. શ્રી ધર્મ વિ. એ પિતાના અનુવાદમાં “જાતમાત્ર’ કર્યો, તે ચિતનેય છે. ૩ જાળ ! Page #470 -------------------------------------------------------------------------- ________________ બી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આકરી ટીકાને સરલ અનુવાદ ૩૬૫ સામાયિકના સદ્ભાવે યોક્ત વિધિપૂર્વક ભજન કરવાનું આગમસમ્મત જ જણાય છે. પિષધ લેવાનો વિધિ તે “ પૈષધપ્રકરણ” વગેરે ગ્રંથથી જાણે. તે પૌષધવ્રતના પાંચ અતિચાર અવાજી:-પૌષધવતનું વરૂપ જણાવીને હવે આ નીચેની રલ્મી ગાથા દ્વારા તે પિષધવ્રતના પાંચ અતિચારે જણાવવા સાથે તે અતિચારોનું નિંદારૂપ પ્રતિક્રમણ જણાવાય છે. संथारुच्चारविही, पमाय तह चेव भोणाभोए पोसहविहिविवरीए, तइए सिक्खावए निंदे ॥२९॥ ગાથા -(૧) સંથારાની પડિલેહણની વિધિમાં પ્રમાદ, (૨) સંથારાના પ્રમાર્જન વિધિમાં પ્રમાદ, (૩) લઘુનીતિ વડી નીતિ માટેની ભૂમિની દ્રષ્ટિપડિલેહણ આદિ વિધિમાં પ્રમાદ, (૪) તે ઉચ્ચારભૂમિના પ્રમાર્જન વિધિમાં પ્રમાદ અને (૫) “કચારે પૌષધ પૂરો થાય અને સ્વેચ્છાએ જનાદિ કરૂં” ઈત્યાદિ પ્રકારે પૌષધમાં ભેજનની ચિંતા કરવારૂપ પૌષધવિધિનું વિપરીત પણું આ ત્રીજા શિક્ષાવ્રતમાં દિવસ સંબંધી એ પાંચ અતિચાર લાગ્યા હોય તેનું હું નિન્દારૂપ પ્રતિક્રમણ કરું છું. વૃત્તિનો માવા-દર્ભ, ઘાસ, કંબલ, વસ્ત્ર વગેરે સંથારોઃ ઉપલક્ષણથી શય્યાવસતિ, પાટીયું વગેરે: અને ઉચ્ચાર કહેતાં લઘુનીતિ અને વડીનીતિને અંગેની ૧૨-૧૨ ભૂમિ=માંડલાં. તેમાં જેઓ માત્રુ અને સ્પંડિલ રોકવા સમર્થ ન હોય તેને પૌષધશાલાની અંદર જઘન્યથી એક એક હાથ પ્રમાણુ દૂર જવાની અને નીચે ચાર આંગલ પ્રમાણ છ-છ જગ્યા પડિલેહવાની હોય છે. અને જેઓ ફેકવા સમર્થ હોય તેને પષધશાલાની બહાર સો ડગલાની અંદરની છ-છ જગ્યા પડિલેહવાની હોય છે. તે ચોવીસ માંડલા કરવા રૂપ ૨૪ જગ્યા ઉપલક્ષણથી જણાવી હેવાથી થુંક, ગળફે, લીટ, પરસીને વગેરે પરઠવાની ભૂમિને બરાબર ઈ-પ્રમાઈને પછી પરાઠવાને વિધિ પગ સાચવવાનો છે. તે વીસ માંડવભૂમિ તથા લેગ્યાદિ પરઠવવાની ભૂમિ પુજવા પ્રમાર્જવામાં જે પ્રમાદ થવા પામે, તે આ વ્રતને વિષે અતિચાર છે. તેને સ્પષ્ટ અર્થ આ પ્રમાણે (૧) સંથારો, વસતિ વગેરેને ચક્ષુથી બરાબર જોયા વિના કે જેમ તેમ જોઇને તેના ઉપર બેસવું વગેરે કરવાથી “અતિવતતુષ્યતિવિત સંરતાશા ' નામે પ્રથમ અતિચાર લાગે છે. . (૨) એ પ્રમાણે તે સંથાર, વસતિ વગેરેને રે હરણ (ચરવળ)થી બરાબર પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાઈને તેના ઉપર બેસવું વગેરે કરવાથી “બઝમતદુeઝમકિત સંસાર શવ્યા” નામે બીજે અતિચાર લાગે છે. તે (૩) એ પ્રમાણે વડીનીતિ-લઘુનીતિ સંબંધી જે ચોવીશ માંડલાવાળી ભૂમિ તેમજ ઉપલક્ષણથી શુંક, કફ, લીટ આદિ પાઠવવાની ભૂમિને ચક્ષુથી બરાબર જોવામાં આવી ન હોય અથવા જેમ તેમ જોવામાં આવી હોય તે તિવિતદુઝતવતવારમવામા' નામે ત્રીજે અતિચાર લાગે છે. ૧ દ્વારા ૨ x | Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ (૪) એ જ પ્રમાણે તે જગ્યાએને પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાર્જવાથી “માનવંત સુષમતા અવમૂન' નામે ચે અતિચાર લાગે છે આ પૌષધવતને વિષે ચાર અતિચારે એ પ્રમાણે હોવાથી મૂળ ગાથામાં “કંથારાહિમ પછી “સદ રંજ મgre” કહેલ છે. એટલે કે-૧નામા=અનુપગે વત્તતાં સંથારો અને ચાર એ બે બાબતમાં તે પ્રકારે જ ચાર અતિચારમg="ત્ત=લાગે છે, એમ એ “કંથારાવાહી પદ પછી તુરત જણાવ્યું છે તથા (૫) સ્વીકારેલ ચાર પ્રકારના પૌષધનું વિધિ મુજબ પાલન કરવાને બદલે વિધિથી વિપરીતપણે પાલન કર્યું હોય, જેમ કે આહારદિને પષધમાં ક્ષુધા-તાપ વગેરેની પીડાથી પૌષધ પૂરો થયે મારા માટે અમૂક અમૂક રીતે અમૂક અમૂક આહાર, દેહવિભૂષાદિ કરાવીશ” ઈત્યાદિ ચિંતવે તે “સખ્યાનનુપાચન' નામે પાંચ અતિચાર લાગે છે. આ પાંચ અતિચારો સૂત્રમાં પણ એ પ્રમાણે જ કહ્યા છે. મૂલગાથામાં દર્શાવેલ “ નામ” પાઠને અર્થ જેમ ૧ થી ૪ અતિચારે જોડે સંગત છે. તેમ તે પાઠને સ્થાને બીજે ગામો' એ પ્રમાણે પણ વિકલ્પ પાઠ છે. તે પાઠને અર્થ માઇ=જનને સામા=ઉપયોગ અને ઉપલક્ષણથી શરીરસત્કાર વગેરેમાં ઉપયોગ તે ભેજનાભેગ” થાય છે. એટલે કે-“કયારે પૌષધ પૂરો થશે કે જેથી હું પિતાની ઈચ્છા મુજબ ભજનશરીર સત્કાર વગેરે કરાવું' ઈત્યાદિ જે ચિંતા. તે ભોજનાલેંગને અર્થ છે અને તેનો “વિપરીત પૌષધવિધિ નામના પાંચમા અતિચારમાં સમાવેશ થાય છે. એ પાંચ અતિચારોવડે પૌષધને વિપરીત વિધિ થયે સતે દિવસ સંબંધી જે કઈષ લાગ્યો હોય તેનું હું ર્નિદારૂપ પ્રતિક્રમણ કરૂં છું. પૌષધવ્રતને વિષે શક્તિ હોયે સતે ચેવિહાર ઉપવાસ જ કર. તે કરવાની અશક્તિ હોય તો તે વિહાર ઉપવાસ કરવો, અને તે કરવાની અશક્તિ હોય તે આયંબિલ આદિ પણ કરીને પર્વતિથિઓને વિષે પૌષધવ્રત સ્વીકારવું જ. કારણકે–પૌષધમાં પ્રાયઃ સર્વ સાવદ્ય વ્યાપારનું વજન હોવાથી પ્રાય: બહફિલ છે. કહ્યું છે કે- “સામારૂઢિગત ગોવર નારૂ વ ા ો નો વોહૂકો, તે સંસારમાં સામાયિક અને સામાયિક સહિતના પૌષધને વિષે જીરને જે વખત જાય છે, તે સફલ અને બાકીને કાલ સંસારફલને હેતુ જાણો. I૧” આ અધિકારપર્વને વિષે પૌષધવત સ્વીકારવું જ એમ કહ્યું છે, તે પરંપણું બીજ-પાંચમ વગેરે તિથિનું પણ જાણવું. કહ્યું છે કે ઘણા પંચની કમી एगारसी चउद्दसी पण तिहीओ । एआउ 'सुआतहाओ, गोयमगणहारणा भणिआ ॥१॥ बोआ ૧ અવસ્થામા * ૨ વૌવધ x ૩ લૌષધ x ૪ લૌજપ x -આ ગ્રંથના રચયિતા શ્રી રતનશેખરસૂરીશ્વરજી મહારાજ વિરચિત શ્રાદ્ધવિધિગ્રંથ (મકિત)ના પત્ર ૧૫ર ઉપર પણ આ બે માથાએ આપેલ છે; અને તેમાં પણ “સુગતિદિન” પાઠ જ છે. આ પાઠમના “સુમ' શબને અર્થ “મૃત” થાય, “શુભ' થાય નહિ. આમ છતાં સંસ્કૃત અને પ્રાકૃતના પ્રોફેસર ગણાતા પૂનાના પી. એલ. વઘ, ગરબડ પામેલ નિર્ણયના પત્ર ૧૫ ઉપરના છઠ્ઠા વિવાદપદની પંક્તિ ૧૨ માં “મિતિનવાત’ એમ લખીને “સુરને “સુમ' અર્થ લખેલ છે, તે વાત પણ જણાવી આપે છે કે-વૈદ્ય, વાદી પ્રતિવાદીના મુદ્દાઓ વિચારવા તકલીફ લીધી જ નથી અને આ. શ્રી રામચંદ્રસુરિજીએ જે લખાણ લખી મોકલ્યું તેને જ સંસ્કૃતમાં ગઠવીને નિર્ણયપે રજુ કરી દીધેલ છે.' Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વદિસૂની આદશ ટીકાને સરલ અનુવાદ ક૭ સુવિઘે ધક્કે, પશ્ચમી ના જગદમી વળે બંગાવરસી ર૩રવુવાળ ા૨ા અર્થ: બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી એ પાંચ તિથિઓને શ્રી ગૌતમસ્વામી ગણધરભગવંતે કૃતતિથિઓ =જ્ઞાનતિથિઓ કહેલી છે. જેના દેશવિરતિ અને સર્વવિરતિ એ બે પ્રકારના ધર્મનું આરાધન કરવામાં બીજ, પાંચ જ્ઞાનનાં આરાધન માટે પંચમી, આઠ કર્મના ક્ષય માટે અષ્ટમી, અગીઆર અંગના આરાધના માટે એકાદશી અને ચૌદ પૂર્વનાં આરાધન માટે ચતુર્દશી જાણવી. ારા ગૌતમસ્વામી પ્રતિ પ્રભુ મહાવીરભગવંતનું વચન પણ આ પ્રમાણે સંભળાય છે કે-“હે ભગવંત! બીજ-પાંચમ આદિ પાંચ તિથિઓને વિષે કરેલ ધર્માનુષ્ઠાન શું ફલવાળું થાય છે? હે ગૌતમ! બહુ ફલવાળું થાય છે. કારણ કે-તે પાંચ તિથિઓને વિષે (તે તે તિથિઓ ત્રીજા ત્રીજા દિવસે આવતી હોવાથી અને પરભવના આયુષ્યનો બંધ પણ વિદ્યમાન આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે પડતો હોવાથી) જીવ, પ્રાય: પરભવનું આયુષ્ય ઉપાર્જતા હોવાથી તપવિધાન વગેરે ધર્માનુષ્ઠાન કરવું કે જેથી શુભાયુ: ઉપાર્જન કરે” પંચમીનું પરંપણું તે શ્રી મહાનિશીથસૂત્રમાં પણ જણાવેલ છે. જેમકે- તે સ્ટરિયરસારपरक्कमे अट्टमीचउद्दसीनाणपंचमीपज्जोसवणाचाउम्नासिएसुचउत्थट्ठमछढे न करिजा पच्छित्तमिति. અર્થ-ગમનક્રિયાદિને વિષે બલ હેયે સતે, જીવ અને શરીરથી વીર્ય વડે તપ અને સંજમરૂપ પૌરૂષ્કાર=પરાક્રમ કરીને અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાનપંચમી-સંવત્સરી અને ૩ ચોમાસીઓને વિષે અનુક્રમે ઉપવાસ, અમ અને છ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.” નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“પુત્રિમાણ પંચમીણ સમી ઇવમાgિયુ પવૅયુ પાડ્યું, . આષાઢ શુદિ ૧૫ થી પંચક પંચક દિનની વૃદ્ધિ જણાવતા રહીને પયુંષણ કરવાની આ વાતમાં પણ “પવમાં તે પૌષધ કરે જ, અપર્વમાં તે નિયમ નહિ” એમ જણાવીને પંચમીને પર્વ તરીકે જણાવેલ છે.” ઓગણીસમ પંચાશકની વૃત્તિ વગેરે અનેક ગ્રન્થને વિષે પણ પંચમીને પર્વ કહેલ છે. શંકા-એ પ્રમાણે બીજ, પાંચમ વગેરે તિથિઓને પર્વ ગયે સતે તપ-શીયલ આદિથી મહિનામાં ત્રિપવી આરાધવી કે ચતુષ્પવી આરાધવી કે પચાવી આરાધવી કે ષવી આરાધવી?” સમાધાનઃ-પિતાની શક્તિની અપેક્ષાએ બંને પખવાડીયાની અથવા એક પખવાડીયાની તે ત્રિપવી યાવત્ ષટપવી આરાધનારને કઈ દેષ નથી?” ૧ લીવાળા ચોપડા પૂ. ૬૩૨ ઉપર ભાષ્ય ગાથા ૩૧૪ ની ચૂર્ણિ.! ૨ પખવાડીયામાં આઠમચૌદશપુનમ (કે--અમાસ બેમાંથી એક) તે ત્રિપવી, મહિનામાં જાતિવાચક તરીકે આઠમ-ચૌદસ-પુનમ અને અમાસ તે ચતુષ્પવ, એજ રીતે દરેક માસની જાતિવાચક આઠમ, જાતિવાચક ચૌદસ, પૂર્ણિમા, અમાસ અને શુકલ પંચમી તે પાંચપર્વી, મહિનાની બે આઠમ, બે ચૌદસ, પુનમ અને અમાસ તે , અને માસની બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગી આરસ, બે ચૌદસ, પુનમ અને અમાસ મળીને બારપવ કહેવાય છે. ! ૩ ૫. ઉપા. શ્રી ધર્મવિ. મહારાજે પિતાના અનુવાદમાં આ કુટનોટ ૧ થી લઈને મૂળ ટીકામાંની સંસ્કૃત પંક્તિ ૧૨ નો અનુવાદ કરે જ છેડી દીધા છે તે શાયનીય છે. સોગ અને શુદ્ધ અનુવાદ પીરસવામાં પ્રતિષ્ઠા પણ કયાં નથી ? Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આકરી ટીકાને સરલ અનુવાદ 'અપર્વ તિથિમાં પણ પૌષધ કરણીય જ છે. ફાં–શ્રી સૂવકૃતાંગ વગેરે આગમગ્રંથને વિષે શ્રાવકના અધિકારમાં “વારસદમુદિનમાલિળી, પહgovi gવાઢમાળા” એ પ્રમાણે કહ્યું છે. એટલે કે દરેક ચતુર્દશી, અષ્ટમી, મહાકલ્યાણુસ્વરૂપે પુણ્યતિથિ તરીકે પ્રસિદ્ધ એવી અમાવાસ્યાઓ અને માસી સંબંધીની ત્રણ પૂર્ણિમાઓને વિષે પ્રતિપૂર્ણ પોષધનું અનુપાલન કરતા એ પ્રમાણે કહ્યું છે, તેથી પૌષધનું અનુષ્ઠાન, અષ્ટમી વગેરે પર્વદિવસને વિષે જ કરવાનું ઠરે છે, તમે જે અપર્વતિથિના દિવસે પણ કરવાનું કહે છે, તે શાસ્ત્રાનુસારી ઠરતું નથી. તેનું કેમ? સમાધાનઃ-એ પ્રમાણે બોલવું નહિ. કારણકે- આગમેને વિષે જે “પ પૌષધ કરે એ પ્રમાણે કહેલ છે, તે કથન એકાંત નથી: શ્રી સુબાહુકુમાર આદિ દસ શ્રાવકે એ અપર્વદિવસે પણ પૌષધ કરેલ હોવાનું કથન આગમને વિષે છે. જુઓ શ્રી વિપાકસૂત્ર નામના અગીઆરમા અંગના બીજા શ્રુતસ્કંધનું પ્રથમ અધ્યયન. ત્યાં કહ્યું છે કે-“તાળ કુવાદુकुमारे अन्न या कयाइ चाउद्दसट्टमुदिट्टपुण्णिमारिणीषु जाव पोसहसालाए पोसहिए अट्ठमभत्तिए સë રિજ્ઞા માથે વિ=તે વખતે તે સુબાહકુમાર અન્યદા કોઈવાર ચતુર્દશી -અષ્ટમીઅમાવાસ્યા અને પૂર્ણિમાના પૌષધ વખતે પૌષધશાલામાં અષ્ટમભક્ત-ત્રણ દિવસના ઉપવાસ સહિત પષધની પ્રતિજાગરણ કરતા રહે છે.” એ પ્રમાણે અમપૂર્વક દિન ત્રણ સુધી સંલમ પૌષધ લીધેલ હોવાથી આગમને વિષે અપર્વને દિવસે પણ પૌષધ અનુમત જ છે. વળી જે અપર્વતિથિના દિવસે પિષધ કરવાથી અવિધિ જ થતો હોત તો શ્રી અભય. કુમાર અને શ્રી વિજયરાજા વગેરેને તે તે કાર્ય પ્રસંગે ત્રણ દિવસ અને સાત દિવસ વગેરેના પોષાપવાસથી જે ઈષ્ટકાર્યની સિદ્ધિ થવા પામી છે તે કેમ થતું? કારણકે-“અકાલે સ્વાધ્યાય કરવામાં જેમ વિધ્ર જ છે તેમ અવિધિએ પૌષધ કરવામાં તો ઈદસિદ્ધને બદલે વિશ્ન જ સંભવે. વળી તેટલા દિવસના સંલગ્ન પષધોપવાસથી તેઓને થએલ ઈષ્ટની સિદ્ધિ પણું સંદિગ્ધર પિકલ નથી: જ્ઞાતાધમ કથા નામના અંગસૂત્રમાં અને વસુદેવહિડી વગેરે ગ્રંથને વિષે તેઓને ઈષ્ટની સાક્ષાત સિદ્ધિ કહેલી છે. તેમજ શ્રી આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરે આગમગ્રંથને વિષે २ “ सव्वेसु कालपव्वेसु पसत्थो जिणमए तहा ( तवो ) जोगो। अट्ठमिचउद्दसीसुं, नियमेण વિજ્ઞ છો શા શ્રી જિનમતને વિષે સર્વકાલમાં આવતા સર્વકાલપને વિષે તપને. રોગ પ્રશસ્ત કહેલ છે, માટે અષ્ટમી-ચતુર્દશીમાં પૌષધ અવશ્યમેવ કરવો. ૫ ” એ પ્રમાણે પાઠ છે તે પાઠથી પણ પર્વને દિવસે નિશ્ચયે પૌષધ કરવાનું કહેલ હોવાથી અપર્વને દિવસે ૧૫. ઉ. શ્રીએ પોતાના અનુવાદમાં અહિં શિર્ષક તરીકે જે મેટી પર્વતિથિઓમાં જ પૌષધ કરો એ એકાંત નથી (બીજ વગેરેમાં પણ પૌષધ થઈ શકે છે એ પ્રમાણે લખ્યું છે, તે શાસ્ત્રકારના કીનથી અને શ્રી દેવરતપાગચ્છની પ્રણાલિકાથી વિપરીત છે. કારણ કે- તેઓશ્રીની તે વાતથી અ પર્વતિથિએ પષધ વાતો નિષેધ થઈ જાય છે. ૨-એ પછીના “માવતવૃત્તો તુ ' એ પાઠની વ્યાખ્યાને અદિ* જરૂર નહિ દેતી હોવાથી છોડી દીધી છે. Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩૬૯ અનિશ્ચયપણે પષધ લેવાનું સામર્થ્યથી આવી જાય છે. નહિ કે - અપર્વને દિવસે પૌષધનો નિષેધ કરે છે. અપર્વ દિવસે પૌષધને કઈપણ આગમમાં નિષેધ સંભળાતે નથી. શંt:-શ્રી આવશ્યક હરિભદ્રીય બૃહદવૃત્તિ તથા શ્રાવકપ્રજ્ઞક્ષિવૃત્તિ વગેરે ગ્રંથોમાં “પપાવાવતિથiધમા તુ પ્રતિનિયતવિસાવૌ ને વિરાજળીયો=પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ દ્રત તે અમૂક નિયત દિવસે આચરવા યોગ્ય છે, દરરોજ આચરવાના નથી.” એમ જણાવીને પૌષધ, નિરંતર કરવાને સ્પષ્ટ નિષેધ જણાવે છે. તેનું શું ? સમાધાન –શું તમારૂં ગ્રન્થકારના અભિપ્રાયનું જાણપણું એ વચન, અપર્વદિવસે પ. ષધને નિષેધ જણાવનાર નથી પરંતુ “પવૈદિવસે પૌષધ કરે જ એમ નિયામક છે. જેમ કે–આવશ્યકસૂત્રની વૃત્તિ વગેરેમાં શ્રાવકની પાંચમી પ્રતિમાના અધિકારમાં “વિવ વ્રજરી 1 રા' એ પ્રમાણે વચન છે, તે દિવસે બ્રહ્મચર્ય પાલનનું નિયામક છેઃ નહિ કે-રાત્રે બહાચર્ય પાલનનો નિષેધ દર્શાવનાર છે. જે એ પ્રમાણે શાસ્ત્રકારને અભિપ્રાય સમજવામાં આવે નહિ, અને રાત્રે બ્રહ્મચર્યને નિષેધ કયો છે,’ એમ ઉલટો જ અર્થ ઉપજાવવામાં આવે, તે શાસ્ત્રકારે “પાંચમી પ્રતિમાના આરાધક શ્રાવકે રાત્રે અબ્રહ્મચારીપણે જ રહેવું છે એ પ્રમાણે પાપપદેશ જ આ ગણાય, અને રાત્રે બ્રહ્મચર્ય પાલે તે તે શ્રાવકને પ્રતિમા વહનમાં અતિચાર લાગવાને પ્રસંગ ઉભું થવા પામે! અતિથિસંવિભાગ પણ પિષધના પારણ સિવાયના અન્યદિને કરણીય છે જ. વળી જે શ્રી હારિભદ્રીય આવશ્યક બ્રહવૃત્તિ અને શ્રાવકપ્રજ્ઞસિ વગેરે ગ્રંથમાંના તે “ઘોઘવાતાતિથિવિમા તુ પ્રતિનિયતવિસાયો.” વચનનાં બલથી પૌષધ, પર્વના દિ. વસે જ કરવાનું છે અને અપવેદિવસે પૌષધ કરવાની અનુમતિ જ નથી” એ પ્રમાણે નિયમ કરવા જશે, તે તે બંને વ્રતનું યોગ અને ક્ષેમપણું સમાન હોવાથી અતિથિસંવિભાગ ત્રતમાં પણ તે પ્રમાણે પૌષધના પારણે જ અતિથિ વિભાગ કરવો અન્યથા ન કર ” એ પ્રમાણે નિયમને પ્રસંગ ઉભે થશે, અને પૌષધના પારણાના દિવસ વિના શ્રાવક, અતિથિસંવિભાગ વ્રત કરે=મુનિરાજને આમંત્રીને પડિલાલે તો અવિધિને દેષ માનવો પડશે. માટે જેમ અતિથિસંવિભાગ પણ પૌષધના પારણા સિવાયના અન્યદિને કરણીય છે જ, તેમ અપ-- વૈદિને પૌષધ કરે તે પણ કરણીય છે જ તેમાં કોઈ અવિધિ નથી, પરંતુ અપર્વમાં પણ સાવધનું વજન વગેરે ધર્માચરણ થવાથી વિશેષ લાભ જ સમજ. પિષધવ્રતનું ફલ શાસ્ત્રમાં આ અગીઆરમાં પપધવતનું ફલ આ પ્રમાણે કહ્યું છે કે-“વમળવાઇi = ૧ પૂ. . શ્રી એ પિતાના અનુવાદમાં અહિં પણ “લઘુ પર્વોમાં' લખેલ છે તે અધમૂલક છે. ૨ પૂ. ઉપાડ એ અહિં પણ “ તથા પૌષધનું ફલ તો સ્પષ્ટ છે ' એમ ટુંકેથી પતાવીને પિતાના અનુવાદમાં મૂળ ગ્રંથકારની સાત સંસ્કૃત પંક્તિને આ શિર્ષક તળેને અનુવાદ જ ઉડાવી દીધા છે તે શોચનીય છે Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ કાને સરલ અનુવાદ સુવર્ણ અને મણિનાં પગથીયાંવાળું, હજારો થાંભલાવાળું અને સુવર્ણનાં તળીયાંવાળું જિનભવન કરાવે તેના કરતાં પણ પૌષધોપવાસનું ફલ વધારે છે. તેના” એક મુહૂર્તમાત્રનું સામાયિક કર્યો સતે ૯૨૫૦૨૫૯૨૫ -૩ એટલા પપમનું દેવનું આયુષ્ય બંધાય છે; તે નવમા સામાયિક વ્રતના અધિકારમાં “વાળવો ' ગાથાવડે પહેલાં જણાવવામાં આવેલ છે. એ હિસાબે ત્રીશ મુહૂર્ત પ્રમાણને એક અહોરાત્રનો પૌષધ કરવામાં એથી ત્રીસગુણે લાભ સ્થૂલદષ્ટિએ થાય છે. અને તે આ પ્રમાણે –“સત્તત્તરી સત્તાવા=૨૭૭૭ ક્રોડ ૭૭ લાખ ૭૭ હજાર ૯૭૭ સત્યાન્તર પલ્યોપમ અને ઉપર એક પલ્યોપમના નવ ભાગમાંના સાતભાગ, એટલું દેવનું આયુષ્ય એક પૌષધમાં બાહ્યદષ્ટિએ બાંધે. સૂફમવૃત્તિએ=અતિ ઉપ ગ પૂર્વક પૌષધ કરવામાં તે એથી અધિકતર લાભ પણ પ્રાપ્ત કરે. વ્રતધારી શ્રાવક જે પ્રમાદથી પૌષધ ન કરે તો આખા દિવસનું તે તે જાતના વ્યાપારોથી પાપમયપણું બની જવાના સંભવે નરકને વિષે ૨૭૭૭૭૭૭૭૭૭૭૬ પ્રમાણ પલ્યોપમના આયુષ્યને બંધ વગેરે ફલ જાણવું. ચકવરી અને વાસુદેવ વગેરેને “તે તે દેવને વશ કરવા વગેરે પૌષધનું આ લેકનું ફલ પ્રસિદ્ધ છે. એ પ્રમાણે ૨૯મી ગાથાનો અર્થ પૂર્ણ થયે. પષધની આરાધના વિરાધના પર દેવકુમાર, પ્રેતકુમારનું દૃષ્ટાંત પર્વતની રેખાનું અનુકરણ કરનારું અને સુવર્ણ કિલ્લો ધરાવનારૂં લક્ષમીપુર નામે નગર છે. તે નગરમાં “અપરાજીત” એવું યથાર્થ નામ ધરાવનારાઓનું પણ નામ નિરર્થક બનાવનાર તરીકે પ્રસિદ્ધ એ અપરાજિત નામે રાજા રાજ્ય કરે છે. ૧૫ તે રાજાને માન્ય એવો પ્રસાકાર નામે બુદ્ધિમાન નગરશેઠ છે. તે શ્રેષ્ઠીને સતીઓમાં શ્રેષ્ઠ એવી પ્રજ્ઞાવતી નામે સ્ત્રી છે. સારા તે શ્રેષ્ઠીને સાત પુત્રો થયા, પરંતુ તે સર્વે ગુણવિનાનાં મિષ્ટાન્ન જેવા અને તેની સોબત કરનારને “ગદંભના પગની ઉડેલ રાજકણની જેમ” લક્ષમીનો નાશ કરનારા થયા! કહ્યું છે કે “ બેટરી, ગર્દભ અને સાવરણીની રજ તથા દીપક અને માંચડાની છાયા પૂર્વોપાર્જીત લક્ષમીને હણે છે પાકા” તે પુત્રો, હંમેશાં રાંની જેમ તુછપદાર્થો ખાવામાં નિ:શંકપેટભરા, દુર્ભગ, દુઃસ્વર, દુર્મતિદુપ્રવૃત્તિદુસ્થિતિ અને દુષ્ટાશય પ્રધાન હેઈને નારકીના છની જેમ પરસપર કલેશ કરે છે. પરદા તેવા પુત્રોથી ઉદ્વેગ પામેલ તે શ્રેષ્ઠીને ચંદ્રની જેમ રાત્રિને વિષે પણ પ્રકાશ આપનારો એ અકસ્માત આઠમો પુત્ર થયે; છતાં પણ અનિષ્ટતમ લાગ્યો. | ૭ | એ રીતે એ આઠમા પુત્રના જન્મ વખતેય આઠમા પુત્રનું જન્મ- માતાપિતાદિ ખેદિત અને વિસ્મિત બન્યા છે, તેવામાં તે આઠમે તાંની સાથે જ પંડિત પુત્ર જન્મતાંની સાથે જ પંડિતની જેમ શ્રેષ્ટતર પદ્ધતિથી માતાજેવું વક્તવ્ય અને પિતાને કહેવા લાગ્યું કે-“હે તાત ! આપને હર્ષનાં સ્થાને આ શૈર્યનું પ્રદર્શન ખેદ શું કામ? જલદી મારે મહાન જન્મોત્સવ કરેઃ સુતરત્નની પ્રાપ્તિ લોકમાં સુલભ નથી ” I ૮-૯ | પુત્રને એ પ્રમાણે બેલતે 1- एकस्मिन् सामायिके मुहुर्तमाने - । Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩૭૧ સાંભળીને પિતા વિચારે છે કે “ખરેખર, આ કોઈ ભૂત અથવા પ્રેત અવતરેલ છે જેથી આ બાળક જન્મતાં જ વાચાલની જેમ આટલું બોલે છે કે ૧૦ | વળી તે મારા પુત્રપણે હોવા છતાં પણ તેનો જન્મ મહોત્સવ કે? તેમજ હાલ કરું પણ કયાંથી? કારણકે-પ્રથમ થએલ પુત્રોએ તે મને શત્રુની જેમ ઉગ પમાડયો છે, અને ધન વેડછી નાખ્યું છે || ૧૧ ” એ પ્રમાણે વિચારતા માતાપિતાને તે પુત્રે કહ્યું કે “હે પિતા ! આપ મારા પ્રતિ શંકા ન ધરો. હું તમારે તેવા કોઈ ભાગ્યોદયથી કલ્પવૃક્ષની જેમ તમારા કુલમાં અવતર્યો છું માટે નગર બહારનાં ઉદ્યાનમાં રહેલ દેવકુલનાં દ્વારે સત્વર જઈને દસક્રોડનું નિધાન છે, તે ગ્રહણ કરે, અને ધનની ચિંતા દૂર કરે તે ધનથી મારા જન્મ મહોત્સવનાં કૃત્યે મહાન આડંબરથી ઉજવે અને બીજાં પણ અગણિત પુણ્યકૃત્યો કરે. આ ૧૨ થી ૧૪ ” એ પ્રમાણે પુત્રનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાપૂર્વક હર્ષિત થએલ પિતાએ તુર્તજ તે સ્થળે જઈને વિશ્વાસુ માણસેદ્વારા ખેદાવતાં દસક્રેડનું નિધાન નિકળ્યું ! I ૧૫ ને મૂર્તિમંત સુકતની જેવા તે તથા પ્રકારનાં નિધાનને શ્રેષ્ઠી, તે દિવસે જ પિતાના ઘેર લાવ્યા. ધન અને ધર્મની પ્રાપ્તિમાં કોણ વિલંબ કરે? | ૧૬ | કૃતજ્ઞ એવા તે શ્રેષ્ઠીએ તે પુત્રને ઘણા જ આડંબરથી જન્મમહોત્સવ કર્યો, અને આ પ્રકટ દેવકુમાર છે” એમ જાણી તે પુત્રનું “દેવકુમાર' નામ સ્થાપ્યું. ૧૭ II જન્મથી જ સ્પષ્ટવાવાળે, કુશલબુદ્ધિવાળો અને અતિશય ધર્યવાળે તે પુત્ર, ક્રમે કરીને કેત્તર રૂ૫ આદિ ગુણની સાથે વૃદ્ધિ પામે. ૧૮ આ બાજુ એવું બન્યું કે-સજજનેના લેબાશમાં ચુગલી ખેર જને સર્વત્ર પથરાયા હોવાથી કેઈ માણસે આ શ્રેણીને નિધિ પ્રાપ્ત થયો હોવાની વાત કોઈપણ રીતે જાણીને રાજાને કહીઃ ૧૯ આથી ધનલુબ્ધતાથી ક્રોધિત બનેલા રાજાના આદેશથી સુભાને પિતાનાં મકાને આવતા હોવાનું જણને પ્રજ્ઞાકર શેઠ વગેરે અત્યંત કંપી ઉઠ્યા. ૨૦ના પિતાની તે ભયભીત સ્થિતિ જાણીને પાલણામાં ઝુલતા દેવકુમારે કહ્યું“હે પિતાજી! તમારે ગભરાવું નહિ, તમારા કષ્ટને હરનારો હું બેઠો છું હું રક્ષક હોયે સતે રક્ષાસપતિ પણ અહિ ઉપદ્રવ કરવા સમર્થ નથી: ધન જવાની કોઈ શંકા પણ લાવશો નહિ અને ધૈર્યધારણ કરે. જે ધનને જે દાતા છે તે ધનને રક્ષણ કરનાર પણ ખરેખર તે જ છે. ” એ પ્રમાણે બોલતો દેવકુમાર તે તુરત જ પાલણમાંથી ઉઠી સહજ રાજસુભટોને દેવકુમારે ધીની જેમ તે શ્રેષ્ઠ ચઢો, ઘરના દ્વારે જઈને ઉભે. આ કરેલ ઘેર પરાજય! બાજુ અસુરની જેમ અતિકષ્ટ વારી શકાય તેવા રાજસુભટો જે વામાં આવ્યા તેવામાં પંદર દિવસના છતાં પણ સિંહની જેવા તે વિકરાળ બાળકે, તે સુભટને શ્રેણીનાં મકાનમાં પિસ્તાં એવા તે હકાર્યા, અને ઉછળીને પાટુપ્રહારે તથા ચપેટાના પ્રહારોથી હણ્યા કે-“મુખથી “ફાધરની ઉલટી કરતા સંનિપાતના વ્યાધિવાળાની જેમ” રૂધિર વમતા થઈ ગયા અને ચકથી ફરતા હોવાની જેમ સતત ચક્કર ફરવા લાગ્યા! મધના નશાવાળાની જેમ પૃથ્વીતળ પર પડવા લાગ્યા તેમજ મૂછિતની જેમ બેભાન બની ગયા!” તેથી તે બનાવ સાંભળીને રાજાને મહાન્ કેપ ઉત્પન્ન થયે, અને તે Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ બાળકની જોડે સંગ્રામસામગ્રીની તૈયારી કરવા લાગ્યા. તેવામાં મંત્રીએ રાજાને પરમ હિતકારી વચને વડે વિન ંતિ કરી કે હે દેવ ! ઉત્તમજાને અયેાગ્ય એવુ અઃ અવિચારીપણું શું? આ નિષ્ફલ એવા આરંભ સમારંભ શું? વળી જ્યાં ખાલક, જન્મતાં જ આવું પરાક્રમ દાખવી શકે છે ત્યાં હે સ્વામી! સામર્થ્યને અવકાશ જ કચાં છે? દિ સંભવી શકે નહિ તેમજ વણું વી શકાય નહિ તેવું આ કાર્ય ગહનસ્થાન છે; માટે યુદ્ધના સંરભ તજીને આપ, ‘હું તે માળકનુ સ્વરૂપ ખરાખર વિગતપૂર્વક મેળવી આવું, ત્યાં સુધીમાં' ઘડીભર વીરમે. કહ્યું છે કે“ પરીક્ષા કર્યા વિનાનું કાર્ય સફલ થાય તેપણુ તેને સજ્જના પ્રશંસતા નથી; અને અતિ પરીક્ષા કરીને કરેલું કાર્ય નિષ્કુલ નીડથુ હાય તાપણુ તે કાર્યને નિંદતા નથી. ।।૧॥ ” આ સાંભળીને યુદ્ધની તૈયારીથી વિરમેલા રાજાની આજ્ઞાથી તે મંત્રી, પ્રજ્ઞાકર શેઠને ઘેર આન્યા. ત્યાં રાજાના સુભટાને કરૂણ હાલતમાં મૂછિતની માફક પડેલા જોઈ ને વિશેષ ખેદ પામેલ તે મ ંત્રી, શંકાકુલપણે શ્રેણી અને શ્રેણીની પ્રિયા જોડે પ્રિય આલાપાદિ કરવા પૂર્વક મહે લમાં જઈને પારણામાં ઝુલતા અને દડા ઉછાળતા દેવકુમારની પાસે બેઠે, અને સ્નેહના આલાપથી તે બાળકને આ પ્રમાણે કહેતા હવા કે- હું કુમારેન્દ્ર! રાજાના માણુસા ૫૨ તમારા જેવાને આ દુર ક્રોધ શ્યા? શાકૂ સિંહની જેમ અચિન્ય શક્તિવાળા તમારે આ માત્ર શિયાળ જેવાએ ઉપર શું પરાક્રમ? કહ્યું છે કે-રસિંહ છે તે ભ્રમરકુલે ના ઝંકારથી શાભતા મદઝરણા હસ્તિ ઉપર બળ બતાવે છે, નહિ કે-નખરૂપી સુખથી કાતરીને કરેલ દરમાં રહેતા નાળીયા ઉપર પેાતાનું પરાક્રમ બતાવે છે.॥૧॥ ' માટે પ્રસન્ન થઈ ને રાંકની જેવા આ બિચારાને તુ જ મૂક્ત કરી. મહંત પુરૂષોના કાપ પ્રણામ સુધી જ હોય છે એટલા માત્રથી જ સજના ચમત્કાર પામી જાય તેમ છે, પછી કાપને સર્વથા પણ તજી દેવા ઘટે છે ” એ પ્રમાણે ખેાતા મંત્રી પ્રતિ તે બાળક, કાંઇક હસીને પ્રશસ્ત વાણીથી એલ્યા - હે મહામતિ ! અમારે વિશેષે કરીને આ સંરભ રાજાના આ માણુસ માટે નથી, પરંતુ અપરાધ કરનાર રાજા પ્રતિ છે. અમે તેા રાજાએ આવવાના માર્ગે જ જોઈ રહ્યા છીએ કે-યુદ્ધ કરવામાં આદરવાળા રાજા હજી સુધી વિલંબ કેમ કરે છે? અથવા આ સંગ્રામરૂપી કૌતુકથી તમે તેને વાર્યા શું કામ ? તમે અહિંથી રાજાની પાસે જલિઈ જાવ–જલિંદ જાવ અને તે રાજાને ગમતા યુદ્ધને માટે ઉતાવળ રખાવા-ઉતાવળ રખાવે, ’ એ પ્રમાણે તે ખાલકની ઉક્તિથી ચમત્કાર પામેલ મત્રો, મનેાહરવાણીથી એલ્યેા કે—“મહાનુભાવ ! રાજા ભ્રમિત થયા છે કે-જેથી સતીનાં ચિત્તની જેમ દુ:ખે ગ્રહણ કરી શકાય તેવા આપનાં ધનને પણ લેવાને ઇચ્છે છે! હવે તે આપ બાળકરૂપે હાવા છતાં પણ રાજાએ આપનું પરાક્રમ જાણ્યું છે, માટે પોતાના વશવત્તી માણુસેાની માફક અમારા પર આપે મહેરબાની જ કરવી ઘટે છે.” પારણામાં ઝુલતા તે ખાલક દેવકુમાર પણ ખેલ્યુા કે- હું સચિવેન્દ્ર ! તમારૂં કહેવું સુંદર છે; પરંતુ કંઈક ચમત્કાર દેખાડ્યા વિના રાજા મારૂં બહુમાન નિહ કરે: કારણ કે૧-નરેન્દ્રરેલુ × | ૨-સિંદુ: । Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વંદિત્તસૂત્રની આદરી ટીકાને સરલ અનુવાદ તમારી જેમ અમારા વિનયને માટે રાજા હજુ સુધી પણ અમારા મકાને આવેલ નથી ! અને જે તે લેભી રાજાએ અમારી જોડે પણ આટલું કર્યું છે, તો અમે પણ તેને કાંઈક પ્રતિકાર ઈરછીએ છીએ. કહ્યું છે કે- પોતાના સ્વભાવમાંથી નહિ ખસનાર માણસ કરતાં પગને પ્રહાર થતાંની સાથે ઉઠીને મનુષ્યનાં મસ્તક ઉપર ચઢી બેસવાનું અપમાન કરનારી દેવા છતાં પણ ૨જ જ સારી છે. (કારણ કે તે પગપ્રહાર થતાં સ્થાનથી તે ઉઠીને? જ્યારે આ રાજા તો તેના સુભટોની આ દુર્દશારૂપ અપમાન થવા છતાં તેના સ્થાનેથી ઉછીને હજુ અહિં આવેલ નથી, ) ૧૫ નિર્બળ પુરૂષને સંકટો પરામવિત કરે છે, અને સંકટવાળા પુરૂષને ભવિષ્યકાલ ગેપવી દે છે? વળી જેણે ભવિષ્યને વિચાર કર્યો ન હોય તેવા પુરૂષને નક્કી કધુતા પ્રાપ્ત થાય છે, અને લઘુતા ધરાવનાર જનોને રાજ્યલક્ષમીનું સ્થાન નથી. / ૨ / માટે મહાત્ ઉત્સાહી મંત્રી! તું હમણાં જ જઈને રાજાને મારું આ કહેલું જણાવ કે-પૃથ્વીપતિ થવાના વિશાલ મરથવાળો આ બાળક, તને આદેશ કરે છે કે- મહાન્ અપરાધવાળા એવા તારી પાસેથી હું સમગ્ર રાજ્ય જ માગું છું. અન્યથા કોઈપણ વાતે છોડીશ નહિ. માટે વયં શાણે થઈને અથવા મારા સાથે યુદ્ધ કરીને મને સત્વર જ રાજ્ય આપી દે કે-જેથી તને પણ ઘણું જ સુખ રહેશે.” એ પ્રમાણે બાલક દેવકુમારે જણાવેલ સર્વ આદેશ મંત્રીએ જલદી જઈને રાજાને જણાવ્ય, અને રાજાએ અનન્યગતિથી તેમજ મંત્રીની બુદ્ધિથી તે આદેશને સ્વીકારી લીધો ! કહ્યું છે કે જે મંત્રી, રાજાને સાચું કહેતો નથી તે મંત્રી શાનો? વળી જે વાજા હિતસ્વી મંત્રો પાસેથી સાચું બરાબર સાંભળે નહિ તે સ્વામી શાને? નુપ અને મંત્રી બંને એક બીજાને સદા અનુકુળ હૈયે સતે સર્વ સંપત્તિઓ રતિ કરે છેઃસ્થિર થાય છે ના.” ત્યારબાદ મંત્રી સહિત રાજા, પિત દેવ પાસે જવાની જેમ તે બાળક પાસે સંબ્રમપૂર્વક આવીને નોકરાણા. ની જેમ સાચી કબુલાત સ્વીકારતો અતિ સ્પષ્ટપણે બોલ્યો-“અહા કુમારરાજ! મારું આ રાજ્ય તમારે આધીન જ છે. એગ્ય લાગે તે રીતે તેને હમણાં જ સ્વીકાર કરે, હું આદિ સર્વ ઉપર પ્રસન્ન થાવ અને વિસ્મયતાનું અપૂર્વ પિષણ કરનારા આપના સ્વરૂપને પ્રગટ કરો.” એ પ્રમાણેની રાજાની વિજ્ઞપ્તિથી સંતુષ્ટ થએલ તે બાળકે, પાલણમાં ચત્તો સૂતી થક મિતથી પ્રસન્નમુખે રાજાને પ્રત્યુત્તર આપ્યો કે-“હે રાજન્ ! અમારે હમણું રાજ્યથી સર્યું - સયું: બાલ્યાવસ્થા હેયે તે સમુદ્રની જેમ અપાર ચિતાવાળા રાજ્યભામાં કયું પ્રવેશ કરે ? માટે હમણાં તમે તમારા સ્થાને જાવ અને હૃદયમાં હર્ષ બાળકે રાજાને રાજ્ય ધારણ કરોઃ તેમજ મારા દ્વારા જેઓનું સત્વ નાશ પામેલ છે, પાછું મેંપીને સુભટોને તે તમારા સુભટો પણ જલદી સ્વસ્થ બની ઉઠા: તમે આદિને સ્વસ્થ કર્યા, પણ કેટલાક દિવસો પર્યત રાજ્યના માલીકપણાનાં સુખ અને સંપત્તિ વગેરે હે: વળી અવસરે જેમ યોગ્ય જણાશે તેમ વિચારશું, અને અમારું સ્વરૂપ છેડા જ સમયમાં કેવલિમગવંતના મુખથી તમે પોતે જાણવા ૫૫ Page #479 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ શ્રી શાહપતિકમણ વદિસૂત્રની આદરી ટીકાનો સરલ અનુવાદ પામશો.” એ પ્રમાણે તે બાળકનાં વચનની સાથે જ નવજીવન પામવાની જેમ સ્વસ્થ બની ઉઠેલા પિતાના સુભટની સાથે હર્ષ અને વિસ્મયાતિરેક ધરાવતે રાજા પિતાના મહેલે આવ્યો. હવે તે જ નગરમાં રાજાને માન્ય એ એક ધન્ય નામે દેખી હતા, તેને ધન્યા નામાં સ્ત્રીથી સાત પુત્રીઓની પ્રાપ્તિબાદ અતિ નેરાની સાથે એક તે જ નગરમાં ધ શેટને પુત્રને જન્મ થયે અને જોવામાં હર્ષિત થએલ તેને પિતા મહાન ત્યાં જન્મેલ “તે દેવ- નેવને કાંઈક આરંભ કરે છે, તેવામાં જ દુષ્કર્મથી હણાકુમારથી ઉલટા જ ગુણ- એલ તે બાળક, પિતાના પિતા આદિને કહેવા લાગ્યું કે-“અરે વાળે ઘેર કેતકુમાર ! ગાઢ જડ બુદ્ધિજને! મારા જન્મને લીધે ઉત્પન્ન થતા આ તમારે અનુપમ હર્ષવિધિ શું કામ ? હું તે દીર્ધકાલથી એકઠા કરેલ તમારા ધનનું “વૃદ્ધિ પામેલ કચેરૂ (હૈયાં ઘાસવિશેષ)ના કંદ (થ)નું નિકંદન કાઢનાર ભુંડની જેમ નિકંદન કાઢનાર તરીકે તમારે ત્યાં અવતરેલ છું. હમણાં જ મારૂં કરેલું જુએ. એ પ્રમાણે બોલતાંની સાથે જ તે ધન્ય શ્રેષ્ઠીનાં ઘરમાં ભયંકર એ મહા અગ્નિ ભભૂકી ઉઠયો ! અને શ્રેષ્ઠીનું સાભૂત બહુ દ્રવ્ય ભરમીભૂત થઈ ગયું ! તે જોઈને જોવામાં પિતા વગેરે આકુલ વ્યાકુલ બની જાય છે તેવામાં તે જ બાળકે પાલણમાંથી ઉઠીને મંત્રવાદીની જેમ જલના છાંટા નાખીને અગ્નિ સત્વર જ બુઝાવી નાખ્યા અને અતિ વિસ્મય પામીને ગભરાઈ ગયેલા પિતા વગેરેને કહ્યું કે હે હે જ! શંકરની માફક હું સૃષ્ટિને સંહાર કરવા સમર્થ છું અને એથી જ જગતભરમાં પણ હું અસમાન છું માટે મહિ તને તમે સહુ હું કહે તેમજ કર. મારા મને મહોત્સવ કરવાનું નામ લેતાં જ મેં આટલો કપ અને તે કેપનું કાંઈક ફળ તમેડને બતાવી આપ્યું છે. ભારવિ નામના કવિએ કહ્યું છે કે-સફલા ફોધવાળા અને આપત્તિઓને હણનાર માનવીને લેકે પિતાની મેળે જ વશ થાય છે; પરંતુ ધ વગરના માનવીની સાથે તેમજ હૃદયમાં પ્રેમ જાગેલ શત્રુની સાથે લોકને આદર થતો નથી. | ૧ ? તેથી કરીને મારા નિમિત્તે હવે પછીથી મહોત્સવ-મોહ-હર્ષ-ભક્તિ-પ્રશંસા વગેરે કાંઈ પણ કરશે નહિ. જે તેમાંનું કાંઈ જ પણ કરશે તો તમે તેનું ફળ પણ તત્કાળ પામશેઃ માત્ર મારા નિવહ અર્થે દાસી વગેરેનાં સ્તનપાન આદિથી માત્ર હું જવું એટલું જ કરે એથી અધિક કશું કરતા નહિ. અને એમ વર્તી એટલે ભીષણ વંટેળીયાની જેવા મારાથી બીશે નહિ. કારણ કે-મારૂં ભીષણપણું તે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની જેમ મારી આજ્ઞાના ઉદ્દલ ઘનમાં જ છે અન્યથા નથી.” તે બાળકનું તે પ્રમાણે બોલવું સાંભળીને ચમત્કાર પામેલ પિતા વગેરે. તે બાળકને તેણે કહ્યા પ્રમાણે જ અનુસરવા લાગ્યા: માતા વગેરે પણ તેને અધિક સ્નેહ દેખાડતા નથી એક દિવસ એક પાડોશણને પિતાના પુત્રને વિવિધ આપોથી ખેલાવતી જોઈને તે બાળક પ્રતિ રસવૃત્તિથી નેહ અને ઉલ્લાસ ધરાવતી બની ગએલી તે બાળકની માતા સંધ્યા કાલે પિતાના . अतएव x २ मन्निमित्तमतः परं महमाह । Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ કાને સરલ અનુવાદ ૩૭૫ તે બાળકને ખેલાવવાને માટે જ્યાં મેળામાં લીધું ત્યાં તે રાક્ષસની જેમ ભયંકરપણાને પ્રગટ કરતે અમાપ કો ધસમુદ્ર બની ગએલે તે બાળક, માતાની ગોદમાંથી બળાત્કારે છુટીને “હે! મારી આજ્ઞાના ભંગનું ફળ જુઓ” એ પ્રમાણે બોલતે પોતાનાં ઘરમાંથી બહાર નીકળ્યો. આથી અત્યન્ત ભયભીત બનેલા માતાપિતાદિ અત્યંત પશ્ચાત્તાપપર્વક તે બાળકને સમજાવવા સારૂ તેની પાછળ જાય છે, ત્યાં તો તે બાળક, ભૂતની માફક કયાંઈ પણ અંતર્ધાન-અદશ્ય થઈ ગયે! તેથી “પ્રાણહાનિની શંકા જે આ શો અનર્થ ? એ પ્રમાણે માતાપિતા વગેરે બેસી રહ્યા છે, તેવામાં ડીવારમાં ઘેર અન્ધકાર ફેલાયે સતે ત્રણુલોકના પ્રાણીઓને કુટી નાખે તેવા અને હાથમાં હથીયાર ઉંચા રાખેલ કેઈ બખ્તરધારી લુંટારાઓ તે શ્રેષ્ઠીનાં ઘરને વિષે પેઠા, અને તેઓએ શ્રેષ્ઠીનું સ્વર્ણ-મણી વગેરે સાર સાર ધન, ગર્વપૂર્વક લુંટી લીધું! તેઓ ઘર બહાર નીકળી ગયા બાદ શૂન્યહુદયી બનેલા માતાપિતા ઘરની અંદર “શું ગયું અને શું રહ્યું?” તે જેવા સારૂ જેવામાં અહિં તહિં ભમે છે, તેવામાં તો તે બાળકને તેઓએ પાલણામાં રહ્યો થકે હસતે દેખે ! અને ખમાવ્યો. ત્યારથી તે બાળકને હાથ જોડવા લાગેલા માતાપિતાદિ સર્વપણું જનો, તે તે પ્રકારનાં ઉચિત અને રૂચિકર વચને વડે તે બાળકને આદરપૂર્વક પ્રસન્ન રાખવા લાગ્યા. તે બાળકનું તેવું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળી ધન્યછેઠીને બોલાવીને રાજાએ સભાની અંદર તે બાળકને સર્વ અધિકાર પૂ. શ્રેણીએ પણ જે જે અનુભવ્યું હતું તે સર્વ રાજાને યથાર્થ જ કહ્યું. તે સાંભળીને રાજાએ તે શ્રેષ્ઠી દ્વારા તે બાળકને રાજસભામાં બોલાવ્યા. શ્રેણીએ પણ પિતાનાં ઘેર જઈને રાજાને તે આદેશ કુમારને જણાવ્યું. તે બાલક પણ “શું મને બેલાવે છે ? ” એ પ્રમાણે ભ્રમર ઉંચા ચઢાવવાપૂર્વક બેલત-પ્રતિષ્ઠિત ઢબે સ્વયં ચાલત-મુશીબતે નમે તેવા કેડપ્રદેશને અત્યંત નચાવવા પૂર્વક જગતને વિસ્મય પમાડતો ગર્વપૂર્વક રાજની પર્ષદામાં આવ્યું ! પણ રાજાને નામે નહિ. તે પણ રાજા જેવામાં “હે કુમારે! આપ સર્વ પ્રકારે કુશલ છો?” ઈત્યાદિ અત્યંત બહુમાનપૂર્વકનું વચન બોલે, તેવામાં દૈત્યનાં સ્વરૂપનો અનુવાદ બતાવતે તે બાળક બોલ્ય-“હે નરેશ! મને ઈન્દ્રની જેવા બહુમાનથી બેલવે છે, પરંતુ ધન્ય શ્રેણીના ઘરની જેમ તારૂં ઘર ભસ્મીભૂત કરી નાખવા જેવું મારું પરાક્રમ તું જાણુ નથી. એ પ્રમાણે બોલવાની સાથે જ રાજાના ભવનમાં કયાંયથી પણ અગ્નિ ઉઠો અને “હા, હું ભૂ-ભૂલ્ય: પ્રસન્ન થાવ-પ્રસન્ન થાવ” એ પ્રમાણેનાં રાજાના વચનોથી તે અગ્નિની સાથે તુર્ત જ તે બાળક શાંત થયે ! તેથી ભયભ્રાંત બનેલા લોકો “આ શ્રેછીકુમાર ન હોય, પરંતુ કોઈ પ્રેતકુમાર છે ” એ પ્રમાણે બોલવા લાગ્યા, એટલે તેઓનાં તેવાં વચતેથી તે બાળક પણ અત્યંત ખુશી થશે અને રાજા આદિ એકઠા મળેલા સર્વજનને ઉદ્દે શીને બે કે- હે ભાઈઓ! હું નામવડે અને પરાક્રમવડે પ્રેતકુમાર જ છું અને મહામુનિની જેમ મને સાચી પણ સ્તુતિમાં આનંદ નથી, નિંદામાં જ આનંદ છે.” બાળકનું તેવું બેલિવું સાંભળીને વિસ્મયતાપૂર્વક બાલકમાં તલાલીન બની ગએલો રાજા બે-“હે કુમારાધમ સમાજને વગેરેના હર્ષને ભેદનારું અને ત્રણેય જગતના પ્રાણીઓને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ યંકર આ તારું ચરિત્ર આવું કેમ ?” બાલક બોલ્ય-“એ બાબત મને પૂછવાથી શું? દેવકુમારના સ્વરૂપની જેમ આ પ્રેતકુમારનું વરૂપ પણ કેવલી ભગવંત જ પ્રરૂપશે. મહાત્માઓ પોતાના ગુણોનું ઉત્કીર્તન કરતા જ નથી. કહ્યું છે કે-પિતાના ગુણોને પિતે વર્ણવે તે ગુણવાન કહેવાતું નથી. પિતાનાં ગાત્રોને પોતે મસળનારાઓને પરિશ્રમ રહિતપણું કયાંથી હોય? ” આ બાજુ ઉદ્યાનપાલકે પણ ઉતાવળે આવીને કેવલીભગવંત પધાર્યા હોવાની રાજાને વધામણી આપી. તેથી અતિર્ષિત થએલ રાજા, પ્રજ્ઞાકશ્રેષ્ઠી તથા ધન્ય શ્રેણી વગેરે વ્યવ હારીગણ, વિધિપૂર્વક કેવલીભગવંત પાસે જઈ, વંદના કરીને કેવલીએ કહેલ તે દેવ અને કેવલીભગવંતે ઉપદિશેલ પુણ્યનું તાત્પર્ય સાંભળીને યુક્તિના અને કેતકુમારને જાણ રાજાએ તે બંને કુમારને વૃત્તાંત કેવલીભગવંતને પૂછયે. પૂર્વભવ કેવલીભગવંતે પણ કહ્યું- હે રાજન ! પૂર્વકૃતકને લીધે કંઈ પણ અસંભવિત નથી. કહ્યું છે કે-જે સેંકડે મનેર વડે ય યામાં આવતું નથી, જે કવિની વાનિય વિષય હોતું નથી, જેમાં સ્વપ્નને વ્યાપાર પણ દુર્લભ હોય છે, તે વસ્તુને વિધિ પહેલા માત્રમાં બનાવી આપે છે! I ” હે વિદ્વાન રાજન ! તે બંને કુમારોને પૂર્વભવ સાંભળેઃ કે–જેથી તમે આદિનું સંશયમભવિત ગાઢ અજ્ઞાન જલદી દૂર થવા પામે. તે બંને કુમારને પૂર્વભવ આ પ્રમાણે - હસ્તિનાપુરને વિષે એક વૃદ્ધ શ્રાવિકા હતી. તે વૃદ્ધાને અનુક્રમે નામથી અને પરિણામથી સુમતિ અને કુમતિ નામે બે પુત્રો હતા. લા તે બંને શ્રાવક પુત્રો હોવા છતાં પણ વ્યાપારાદિની વ્યગ્રતાથી પ્રમાદી બન્યા થકા કાંઈપણ ધર્મ બરાબર કરતા નથી. પરા આમ છતાં સુમતિ, ધર્મકાર્યમાં રૂચિવાળો હતુંપરંતુ કુમતિ તે જવરથી પીડાતો માણસ, ધૃતમાં અરૂચિવંત હોય છે, તેમ ધર્મમાં અરૂચિવંત જ હતા | ૩ | ધર્મારાધનમાં નિષ્ણાત એવી તે વૃદ્ધા પુત્રની તેવી વતી સ્થિતિમાં મધ્યસ્થભાવે રહીને ત્રિકાલ જિનપૂજનાદિ ધર્માનુષ્ઠાન કરતી હતી, પણ મેટાઈ મનાવવાની અથી હતી! . ૪સર્વ સ્ત્રીઓમાં પિતાનું વડીલપણું અને વિધિની ચતુરાઈ હેવાથી પર્વને વિષે અગ્રેસરી થઈને સ્ત્રીઓની સાથે ફરીથી પણ પૌષધ લેતી, અને વાર્તા-નિદ્રા વગેરેથી પોષધને કાંઈક વિરાધતી પણ ખરી ! અલ્પ છતાં પણ વતમલીનતાના કારણભૂત પ્રમાદને ધિક્કાર છે. ૫ ૬ બુદ્ધિમાન સુમતિ, આ વૃદ્ધાનાં પાષાદિ કાર્ય માં અનુમતિ આપે, ચિત્તમાં આનંદ ધરે અને સર્વથા સહાયક થવાપૂર્વક પૈષધની વિધિમાં પ્રશંસા આદિ કરવાવડે અત્યંત ઉત્સાહિત કરે. પોતાના માતાપિતા પ્રતિ સુપુત્રોની એ રીત છે. . ૭૮ છે જ્યારે કુમતિ તે પૌષધાદિ ધર્માનુષ્ઠાનેમાં માતાને રક્ત દેખીને કહે છે કે - “હે માતા ! સમર્થપણામાં અને નિશ્ચિન્તપણામાં પૌષધ યોગ્ય છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં દુઃખે કરી શકાય તેવા પૌષધથી તારે શું કામ છે? અહે, માતાનું તેમાં મહાન હિત અને પિતાના પુત્ર પ્રતિનું વાત્સલ્ય તે જુઓ. કે જે પર્વના દહાડે પિતાને હાથે ખાવા પીવાનું પણ આપતી નથી ! ફેકટ જ પિતે ભૂખે મરે છે, બીજાઓને પણ ભૂખે મારે છે અને પોતાનું ઘર તજીને જયાં ત્યાં (ઉપાશ્રયે) પડી રહે Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ દિત્તુત્રનો આદશ ટીકાના સૉલ અનુવાદ ૩૭૭ 6 છે! તેથી એવા કેવલ કાયકલેશમય પૌષધથી શું? પાતાના ઘેર રહી ચકી પેાતાના પુત્રાદિની સંભાળ રાખ: વૃદ્ધાવસ્થામાં એમ જ વર્ત્તવું ચેાગ્ય છે. ॥ ૯ થી ૧૨ ॥ વૃદ્ધાવસ્થામાં પ્રાણી માટાઈ ઈચ્છે છે, તેમાં પણ સ્ત્રીજાત, વિશેષે કરીને મેાટાઇ ઇચ્છે છે. ' એ હિસાબે સ સ્ત્રીઓમાં પેાતાનુ' મહત્વ ઈચ્છતી પૌષધમાં દૃઢ આશયવાળી તે વૃદ્ધા, ઝુમતિનુ એવું વન જોવાથી સુમતિ ઉપર દૃઢ પ્રીતિ અને કુમતિ ઉપર દઢ અપ્રીતિ ધારણ કરવા લાગી: ઈષ્ટના સાધક પર પ્રીતિ અને ખાધક પર દ્વેષવાળુ` કેણુ નથી હતુ` ? | ૧૩-૧૪ ॥ તે વૃદ્ધા, કાળ કરીને પૌષધ વિરાધવાથી આ ઉદ્યાનને વિષે વ્યંતરી થઇ છે. વ્રતને અતિચરિત કરવામાં હલકું દેવપણું પ્રાપ્ત થાય છે. ॥ ૧૫ ॥ સુમતિ, કાળ કરીને પ્રજ્ઞાકર શેઠના પુત્ર થયા અને કુમતિ કાળ કરીને ધન્યશેઠના પુત્ર થયા: ભાવવિનાના શ્રાવકપણામાં પણ આવું ફૂલ છે. ૧૬॥ પૂર્વ ભવના સ્નેહબંધનથી તે વ્યંતરી રેપ્રજ્ઞાકર શ્રેણીના પુત્ર દેવકુમારના શરીરમાં જન્મ તાંની સાથે જ ‘ તે પુત્રની અત્યંત પ્રતિષ્ઠા વધારવા ’ અધિષ્ઠિત થઇને રહી, તેમજ તેના પિતાને નિધિ પણ તેણે જ આપીને તે પુત્રના જન્મમહાત્માદિ કરાવ્યા અને હે રાજન! તમને પણ અત્યંત ચમત્કાર બતાવ્યા. ॥ ૧૭–૧૮। વળી ધન્યશ્રેષ્ઠીના પુત્ર પ્રેતકુમારના શરીરમાં પણ પૂર્વભવના દ્વેષવિશેષથી તેને વિડંબણા પમાડવા સારૂ તે વ્યંતરી અધિષ્ઠિત થઈને રહી અને તે શ્રેષ્ટીનુ' ધન નાશ કર્યું: તે રીતે દ્વેષવાળી તે વ્યંતરીએ પ્રેતકુમારને તેવી દશામાં સૂકા ! દ્વેષી માણસ, દ્વેષના પાત્રને સર્વથા પણુ કદના કરે છે. || ૧૭થી ૨૦ ॥ હે રાજન્! તમને પણ તેવું સ્વરૂપ તે બ્યંતરીએ દેખાડયું છે. અહેા, ધર્મનાં સાનિધ્ય અને અસાનિધ્યનું ફૂલ ! || ૨૧ ॥ એ પ્રમાણે આ વ્યંતરી તે અને કુમારેશને પ્રીતિ અને અપ્રીતિનું કુલ ખાર વર્ષ સુધી દેખાડશે. દેવાના રાષ અને તેાષ અલ્પ હાતા જ નથી. ॥ ૨૨ એ પ્રમાણે કેવલીભગવંતથી (તે અને કુમાશના પૂર્વભવ) સાંભળીને રાજા આદિ સ`જના સદ્ધર્મની આરાધનામાં એકાગ્રબુદ્ધિ થયા. ॥ ૨૩ ॥ તેવામાં પ્રજ્ઞાકર શ્રેણી અને ધન્યશ્રેષ્ઠીએ પેાતાના વિચિત્ર વિપાકવાળા પૂભવ પૂછ્યો અને તે સંબંધમાં પ્રજ્ઞાકર અને ધન્યશ્રેષ્ઠીના પણ કેવલીભગવંત ખેલ્યા કે- પૂર્વભવે તમે બ ંને ધર્મદાસ અને ધર્મદત્ત નામે ખંધુ અને પરમ શ્રાવક હતા. વિવાહ ખાદ સ્ત્રીઓની પ્રેરણાથી ધનને માટે કલેશ કરવા લાગ્યા. ॥ ૨૫ ॥ કહ્યું છે કે:- એક જ માતાના ગર્ભમાં ઉછરનાર અને એક જ માતાનું સ્તનપાન કરનાર ખંધુઓને પણ જે ખુદા કરે છે તે ધનને નમસ્કાર હા.” ॥ ૨૬ ॥ પરિણામે જેમ તેમ ધન હેં'ચીને તે અને એ સર્વથા જુદા થયા. કલેશ થયે સતે માટા પુરૂષોને પણ એ સિવાય બીજો ઉપાય નથી. ॥ ૨૭ ॥ એ રીતે જુદા થયા છતાં પણ ‘ દાટેલું ધન લઇ જશે ' એવી પરસ્પર શંકામાં રહેતા તે મને ભાઇ, દ્વેષ તજતા નથી. અંતરમાં અવિશ્વાસવાળાને શાંતિ પૂર્વ ભવ ૧. પૂ. ઉપા. શ્રી ધર્માંસૂરિજીએ આ તેમા શ્ર્લાકમાંની શાસ્ત્રકારની વાત, કુમતિનાં મુખમાં મૂકી છે, તે ગેરસમજ છે.।૨ સુતતવા * | ܕ, Page #483 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આદશે ટીકાને સરલ અનુવાદ કયાંથી હોય? | ૨૮ આથી મોટાભાઈની સ્ત્રીને પ્રથમ રહેલ ગભૉધાન પ્રસંગે મહામહોત્સવ દેખીને દ્વેષમાં પડેલ નાનો ભાઈ “આને પુત્રી જ અવતરજો ” એમ ચિંતવવા લાગ્યા. ર૯ ક્રમ કરીને મોટાભાઈને ઘેર (પુત્રીને બદલે) પુત્ર અવતર્યો અને જન્મોત્સવ પણ મહાન ઉજવાય! છતાંય કુમતિ એવા નાનાભાઈએ તે પિતાની ભેજાઈના સાત ગર્ભ સુધી પિતાની પ્રિયા સહિત એ પ્રમાણે દુભાવના રાખીને દુષ્કર્મ બાંધ્યું. ( ૩૦ ડિમેડતિદિg: સ, સૌ જોડ સ્ત્રક્ષના પુત્રોડથતુ અથાગ ā રૂદ્રાવતાર -વળી પિતાની તે ભેજાઈને આઠમો ગર્ભ રહ્યો ત્યારે અત્યંત શ્રેષવાળે તે નાનભાઈ-ધર્મદત્ત વિચારવા લાગ્યું કેભલે આને આ આઠમે પણ પુત્ર થાવ પરંતુ તે એ તે કુલક્ષણવાળો થાવ કે-જેથી વાયરાથી હણાયેલ વાદળાંની જેમ મોટાભાઈનું સર્વધન નાશ પામે. ૩૧. આ બાજુ નાના ભાઈ ધનદત્તની સ્ત્રીને સાત ગર્ભ રહ્યા ત્યાં સુધી મોટાભાઈ ધર્મદાસ અને તેની સ્ત્રીએ વિચાર્યું કર્યું કે-નાના ભાઈને તેનાં ધનને નાશ કરનારા પુત્ર થાવ.” | ૩૨ પરંતુ પુણ્યદયે નાનાભાઈની સ્ત્રીને તે સાતે પુત્ર સુલક્ષણા જ થયા અને મોટાભાઈએ ફેકટ જ તીવકર્મ ઉપામ્યું ! શુભ પ્રત્યેના દ્વેષી દ્વેષને ધિક્કાર છે. આ ૩૩ . મૈડઝમે તુવનાનાભાઈની સ્ત્રીને આઠમો ગર્ભ રહે તે મોટોભાઈ વિવેક જાગવાને લીધે પ્રથમ કરેલ દુર્ગાનને પશ્ચાત્તાપ કરતે થકે “એને સારાં “લક્ષણ અને ગુણવાળે પુત્ર થાવ એ પ્રમાણે ચિંતવવા લાગે. ૩૪. ક્રમે કરીને સ્ત્રીઓ સહિત બંને ભાઈઓ વેરભાવથી નિવર્યા અને શ્રાવકધર્મનાં આરાધનથી દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તે તમે બંને બંધુઓ આ પ્રજ્ઞાકર અને ધન્યશ્રેષ્ઠી થયા અને ધર્મદાસ તથા ધર્મદત્તના ભવમાં બંનેએ કરેલ તે દુષ્યનાદિનું તમે આ ભવે અનુભવેલું તે પ્રકારનું ફલ પામ્યા. આ ૩૫ પરને માટે જેવું ચિતવે તેવું પિતે પામે છે, એ જોતાં કે શુભેચ્છક એ હોય કે-જે સ્વને પણ પરનું અશુભ ચિંતવે ૩૬ ! માટે છે સ્વાહિતાથી જ ! દુખની ખાણરૂપ દ્વેષને તજીને ત્રણ જગતને વિષે પૂજ્યતાના હેતુભૂત એવી મિત્રી આદિ ભાવનાનું ચિત્વન કરો. || ૩૧ || ચેથા ષોડશકની અંદર તે ૧-પ્રવચન સારોદ્ધાર, લોકપ્રકાશ વગેરે ગ્રંથમાં દીક્ષાના “ગર્ભાછમ જન્માષ્ટમ અને જન્માષ્ટ’ એમ ત્રણ પ્રકાર જણાવેલ છે. આ શ્રી વદિસત્રના અનુવાદના કર્તા પૂ ઉ. શ્રી ધર્મવિ. મહારાજે પણ બૃહસ્રગ્રહણ સાથમાં એ પ્રમાણે “ગર્ભથી આઠમું, જન્મથી આઠમું અને જન્મથી આઠ' એમ અર્થ કરીને દીક્ષાના ત્રણ પ્રકાર જ વર્ણવેલ છે. આમ છતાં નવા તિથિમત વાળાભાઈઓ, “ગર્ભષ્ટમ ને ગર્ભથી આઠ પૂરા' કલ્પિત અથ ઉપજાવીને દીક્ષાના બે પ્રકાર જ હોવાનું શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપે છે અને તેમ કરીને “જન્માષ્ટમ” શબ્દના અર્થને “ગાર્માષ્ટમ”નો અર્થ બળાત્કારે બનાવી દે છે તથા “જન્માષ્ટમ' નામના બીજા પ્રકારને જ ઉનાવી દે છે! ત્યારે તે નવીન ભાઈઓને પ્રશ્ન છે કે અહિં તમે “નર્મદા ' શબ્દનો “ગર્ભથી આઠ પુરા” એવો સ્વપિત અર્થ માનીને ચાલશે કે- ગર્ભથી આઠમું’ એ શાસ્ત્રીય અર્થ માનીને જ ચાલશે ? - ૨-આથી પણ ગર્ભષ્ટમને “ગર્ભથી આઠમું” એમ જ અર્થ માને તે જ તે ભાઇઓનું ઠેકાણું પડે તેમ છે. અન્યથા તેઓ અહિં પણ “આમ પૂર્ણ ગર્ભ એ અસદ્ અર્થ કરવાની મુશીબતમાં મૂકાય તેમ છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણવંદિત્તસૂવાની આદશ ટીકાને સરલ અનુવાદ મૈત્રી આદિ મુખ્ય ચાર ભાવનાનું સ્વરૂપ કહેલ છે તે આ પ્રમાણે - परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ॥ परसुखतुष्टिमुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥ ३८ ॥ અર્થ:-“પરનું હિત ચિતવવું તે મૈત્રીભાવના, પરનું દુઃખ દૂર થવાનું ચિંતવવું તે કારૂ યભાવના, પરને સુખી દેખી આનંદિત થવું તે પ્રમદભાવના અને પરના દોષેની ઉપેક્ષા કરવી તે મધ્યસ્થભાવના કહેવાય છે.” ૩૮ છે એ પ્રમાણે કેવલીભગવંતની વાણી સાંભળીને સર્વ જને, પરનું બુરું ચિંતવવાનું પણ વઈ દેવામાં ઉજમાળ બન્યા થકા પિતાનાં સ્થાને ગયા. ગુરૂની વાણીને કે અપૂર્વ લાભ? ૩૯ ” તે બંને દેવકુમાર અને પ્રેતકુમાર પણ અનુક્રમે તે તે સ્થિતિમાં શુકલ અને કૃષ્ણ પક્ષની જેમ નિર્મલ અને મલીન, સારા અને નરસા ભજન-વેષ-અવસ્થા અને સ્થિતિ પણે ઉત્સવ અને અનુસૂવાદિબાર વર્ષે વ્યરી મુકત માં આનંદ માનતા થકા પિતાદિને અત્યંત હર્ષ અને વિષાદ બનેલા દેવકુમાર અને પણે વૃદ્ધિ પામતા કાંઈક ન્યૂન બાર વર્ષના થયા. આબાજુ પ્રેત કુમારની સુખદ વ્યંતરીઅધિષ્ઠિત દેવકુમારે રાજા પાસેથી પહેલાં આપવું કબુલ દુઃખદ સ્થિતિ કરેલ રાજ્ય માગ્યું. તે સુજ્ઞ રાજાએ પણ ઈષ્ટજનને આપવાની જેમ દેવકુમારને તે દિવસે જ પિતાની કન્યા આપવા પૂર્વક મહાન ઉત્સવ ધરાવીને રાજ્ય આપ્યું. કબુલ કરેલ દેવનું દેણું આપી દેવામાં પોતાનું શુભ ઈચ્છનાર કેણ વિચાર કે વિલંબાદિ કરે ? ત્યારબાદ “પંડિતે વખત ઓળખી લેવો જોઈએ? તે વચન અનુસાર તે શ્રીમાન્ અપરાજિત રાજાએ દેવકુમારને પુત્રી સહિત રાજ્ય આપી દેવાની સાથે જ ભાગવતી દીક્ષા અંગીકાર કરી ક્રમે મુક્તિપદ પ્રાપ્ત કર્યું! હવે દેવકુમારને તે રાજ્યદ્ધિ વગેરે આડંબર જોઈને ધન્યશ્રેણી પણ પોતાના પુત્ર પ્રેતકુમારને પરણાવવો વગેરે આડંબર માટે કુટુંબ સાથે વિચાર ચલાવે છે તેવામાં સાક્ષાત પ્રેત જે તે પ્રતિકુલ કેતકુમાર, ઘરને મૂલસ્તંભ જ ગ્રહણ કરીને પિતાદિને મારવાને માટે કંઈ તેવા પ્રકારે ઉઠો કે-જેથી બધા જ જીવ જવાના ભયથી ભાગે તેમ નાશી ગયા. તેથી ખાલી પડેલું ઘર ઘરમાંથી સમગ્ર વસ્તુ વગેરેને તે સ્તંભથી કુદી કુટીને ઘાસની ઝુંપડીની જેમ પાડી નાખ્યું અને લાખના ઘરની જેમ એવી તે નીંધ રીતે બાળી નાખ્યું કે-જેથી તે ઘરમાંનું સુવર્ણ ધન વગેરે પણ બળીને ભસ્મીભૂત બની ગયું! ખરેખર દેવતાને ક્રોધ દુસહ હોય છે. એ પ્રમાણે પિતાના તે પૂર્વભવના પુત્રને-એકને સામ્રાજ્ય આપવા પર્યત અને બીજાને સર્વસ્વ નાશ કરી નાખવા પર્યત પિતાની પ્રસન્નતા અને રેષનું અતુલ ફળ બાર વર્ષ સુધી દેખાડીને પિતાને કૃતકૃત્ય માનનારી તે વ્યંતરી બાર વર્ષ બાદ પોતાના સ્થાને ગઈ. ત્યારબાદ સમુદ્રની ભરતીએ (એટ વખતે ) મુક્ત કરેલા નદીના પ્રવાહની જેમ તે ધન્યછીને પુત્ર, પિતાનાં મૂળસ્વરૂપની અવસ્થાને ભજવા લાગ્યા અને પિતા આદિથી પર્વને સર્વ અધિકાર જાણીને ૧- સુથાર' xI Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી શ્રાદ્ધગતિક્રમણ-ધાદિત્તસૂત્રની દ્રશ ટીકાના સદ્લ અનુવાદ અતિ દુ:ખી થયા: એટલું જ નહિ, પરંતુ ધૂમકેતુની જેમ પિતાને પણ અત્યંત દુ:સ્થાવસ્થાની પીડાના વિસ્તારના હેતુ અન્યા અને દરેક જ કુટુંબીજનાને અનિષ્ટતમ થઈ પડવા સાથે દુ:ખની ખાણુ થઈ પડયો! અથવા કાર્ય કર્મવશાત્ સુકુલની પ્રાપ્તિ થવા છતાં પણ પૂર્વભવને વિષે ધર્મમાં વિઘ્ન કરનારા પ્રાણીઓને સ્વલ્પ પણ સુખસમાધિ કયાંથી હાય ? કારણ કે-ધર્મમાં વિઘ્ન કરવાથી ઉત્તમ કાર્ટુન પણ વિઘ્નના સદ્ભાવ છે. ખેદની વાત છે કે-પૂર્વ કૃત દુષ્કર્માંના ચેાગે પ્રાપ્ત થતા કુપુત્રની સંગતથી પિતા આદિને પણ દુ:ખની ખાણુપણ પ્રાપ્ત થાય છે. અથવા કબૂતરાનાં બચ્ચાંથી સેવાતી વૃક્ષની શાખાઓને શુષ્કપણું પ્રાપ્ત થાય તેમાં નવું પણ શું છે? વાદળાંથી નિમૂક્ત સૂર્યની જેમ તે વ્યંતરીથી મુક્ત બનેલ દેવકુમાર તેા તે પછી રહેલા પેાતાનાં સહેજ તેજથી પણ અત્યંત દીપવા લાગ્યા. એક દિવસે તે લક્ષ્મીપુરનગરનાં ઉદ્યાનમાં કેવલીભગવંતને સમવસર્યા જાણીને સુજ્ઞવરશ્રી દેવકુમાર રાજા, પરિવાર સહ અને પ્રેતકુમાર તેના પિતાદિ સહિત વંદનાર્થે ગયા, અને તે વખતે તે ઉદ્યાનમાં કેવલીએ કહેલ દેવકુમાર રહેનારી તે વ્યંતરી પણ સાક્ષાત પ્રગટ થઈને વંદન કરવાપૂર્વક રાજા અને ખેતકુમારા કેવલીભગવંતની સામે બેઠી. જ્ઞાની ભગવંતે પણ ઉપદેશ આપ્યા દિના પૂર્વ ભવ. કે—“ અહા, કામની જ એક દૃષ્ટિવાળા નિપુણુજના ! તમે સર્વ ઇષ્ટને સાધી આપનારા ધર્મથી નિરપેક્ષ ન અનેા. કારણુ કે‘ શું વૃદ્ધાવસ્થા સુચ્છેદ પામી છે? રાગે શું નષ્ટ થયા છે? મૃત્યુ આવવાનું જ નથી? શું નરકનું દ્વાર બંધ થઈ ગયુ* છે ? કે-જેથી લેાક, ધર્મથી નિરપેક્ષ રહે છે ? સૂઈ ન રહેા જાગેા: ભાગી જવાના સોગમાં વિશ્રાંતિ લઇ કેમ બેઠા છે ? રાગ-જરા અને મૃત્યુ એ ત્રણેય તમારી કેડે લાગેલા છે. ॥ ૧-૨ ॥’ તેથી જો સાધુધમાં અશક્તિ હોય તેા ગૃહસ્થધર્મને વિષે સમ્યકપ્રકારે યત્ન કરવા ઘટે છે અને તેમાં પણ વિશેષે કરીને પરમ સારભૂત એવા પૌષધવ્રતને વિષે-પૌષધ કરનારને સહાય કરવામાં અને તેનું અનુમેાદન કરવામાં જોડાવુ’ ઘટે છે. કહ્યું છે કે-શુભ અને અશુભકાર્યને વિષે તેના કરનારને, અન્ય પાસે કરાવનારને, પ્રસન્નચિત્તે અનુમેાદનારને અને સહાય કરનારને તત્વજ્ઞ પુરૂષાએ તુલ્ય ફળ કહેલું છે ૧/ અને તમે સજનાએ દેવકુમાર અને પ્રેતકુમારનું પૌષધ કરનારને સહાયકપણાનું અને અસહાયકપણાનું' અત્યંતફલ સ્પષ્ટપણે દીઠું પણ છે. ” એ દેવકુમાર રાજાએ પૌષધ પ્રમાણેની ધર્મદેશનાથી પ્રતિબેાધ પામેલ અને પૂર્વભવે પાષધસ્વીકારવા અને પ્રેત કુમારે ધર્મને વિષે કરેલ સહાયવશાત્ ધર્મને વિષે દૃઢ શ્રદ્ધાવાનું બનેલ પાષધ તિરસ્કારવા. દેવકુમાર રાજાએ શ્રાવકધર્મ ના સ્વીકારમાં ૧૧ મુ પૌષધત્રત સ્વીકાર્યું અને તે પ્રકારના ઉત્તમ પુત્રના પ્રસાદથી મનુષ્યપણામાં પણ્ સ અર્થેની સિદ્ધિ માનનારા પ્રજ્ઞાકરશ્રેણી વગેરેએ સમગ્ર કર્મ ક્ષયના સાધનભૂત એવા તે પૌષધવ્રતનું દરેક પર્વને વિષે પ્રતિપૂર્ણ આરાધન સ્વીકાર્યું. ધન્યાત્મા ધન્યશ્રેષ્ઠી અને તેની ૧ ધન્યામા ધન્ય × Page #486 -------------------------------------------------------------------------- ________________ થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂવાની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૮૧ ચી તે તે પ્રેતકુમાર જેવા પુત્રે આપેલ પારાવાર દરિથ્રાદિ–દુ:ખગર્ભિતવૈરાગ્યથી તે જ દિવસે દીક્ષા લઈને ક્રમે વિશાલ શિવસામ્રાજ્યના સ્વામી થયા. બીજાઓ પણ ધર્મને વિષે અને ધમીજનને સહાય કરવામાં યથાશક્તિ પ્રયત્નવાળા થયા. વ્યંતરી પણ યથાર્થ સમ્યકત્વ પામી સમ્યગૃષ્ટિજનેને સહાયક બનવામાં સાવધાન થઈ ધન્યશ્રેણીને પુત્ર પ્રેતકુમાર તે તે દુઃખદગ્ધ અને ચતુર હોવા છતાં પણ પૂર્વે ધર્મમાં અંતરાય કરેલ હોવાથી સમ્યગ્રધર્મને વિષે અને વિશેષ કરીને પૌષધાદિ ધર્માનુષ્ઠાને માં સર્વથા નિરૂત્સાહી જ રહો. પૂર્વભવના સંબંધથી બંધુજને વગેરેએ તેને ધર્મ કરવા અત્યંત પ્રેરવા છતાં પણ અને શ્રાવકુલમાં ઉત્પન્ન થયો હોવા છતાંય ધર્મ કરવાને બદલે “દ્રાક્ષનાં વન પ્રતિ પ્રેરેલ ઉંટની જેમ” ઉલટો પૌષધને વિષે છેષ ધરવા લાગે! ખેદની વાત છે કે- જીવને તથા પ્રકારની સમગ્ર સામગ્રી મળવા છતાં પણ ધર્મનું કેવું પ્રાપ્યપણું છે? અથવા વર્ષાઋતુમાં કે વસંતઋતુમાં કેરડાને પત્પત્તિ હોય જ કયાંથી? કહ્યું છે કે- વસંતમાસ આવતાં સકલ વનરાજી નવપલ્લવિત બને છે, છતાં કેરડાને જે એક પાન પણ આવતું નથી, તેમાં વસંતત્રતુનો શો દોષ? ૧. ત્યારબાદ રાજા આદિ મને બળાત્કારે પૌષધ કરાવશે” એ ભયથી તે વિનીત પ્રેતકુમારે પિતાનાં સર્વકલ્યાણની સાથે તે નગરને તજી દીધું! ચારે બાજુથી દુખીપણું, નિત્યને માટે રોગીપણું અને પરાભવ વગેરે મહાદુ ખનું ભાજન બને તે પ્રેતકુમાર ક્રમે કરી મૃત્યુ પામ્યા અને તિર્યંચ તેમજ નરક આદિ બહભવોને વિષે ભમવાવાળો થયે. ખેદની વાત છે કે ધર્મને વિન કરનારી નિષ્કલવાણીને પણ કેવો દુસહ વિપાક છે? હવે પૃથ્વીને વિષે જાણે ઈન્દ્ર અવતરેલ હોય તેમ દેવકુમાર રાજાએ, પર્વને દિવસે “આગલે યુદ્ધમાં પણ દેવકુમારે દિવસે પર્વની ઉષણ કરાવવાપૂર્વક સર્વ સામન્તાદિની સાથે કરેલ પર્વ તિથિ પૌષધ પૌષધધર્મનું આરાધન વગેરે ધર્માનુષ્ઠાને સેવવાપૂર્વક ધર્મનો અને શત્રના ઘેર આક્ર- એકછત્રી વિસ્તાર કરી દીર્ઘકાલ રાજ્ય કર્યું. તેવામાં એકદા મણમાં શાસનદેવીની શત્રુની સામે જઈ લડવાના સામર્થ્યવાળે તે રાજા, સ્વયંભૂમણ અજબ સહાય ! સમુદ્રની ભરતીની જેવા વિશાલ સેય સહિત શત્રુરાજાના દેશના સીમાડે આવ્યું. તેથી શત્રુરાજા પણ પિતાનાં સર્વ સૈન્ય સહિત સંગ્રામને અર્થે સામે આવ્યું. આ બાજુ અષ્ટમી પર્વ આવ્યું. અને તે દિવસે મંત્રી વગેરે ઘણું વારવા છતાંય તે દેવકુમાર રાજાએ યુદ્ધને આરંભ નિવારીને મહાન પાપના ઔષધ જે પૌષધ લીધે! છલ શોધતા દ્રષી રાજાએ તે બીન જાણીને સમુદ્રની જેમ વિશાલ ચતુરંગી સેનાથી “બંદરને ચારે બાજુથી ભરતીનું જલ ઘેરી વળે તેમ દેવકુમાર રાજાના સૈન્યને ઘેરી લીધું. તેથી બીજી કઈ ગતિ નહિ રહી હોવાને લીધે આકુલ વ્યાકુલ બની ગએલા બધા જ સૈનિકે એ સત્વર આવીને અને પ્રણામ કરીને સત્યસ્થિતિ જણાવવાપૂર્વક પિતાના તે દેવકુમાર રાજાને વિનંતિ કરી કે- હે દેવી! યુદ્ધને માટે તૈયારી કરો અથવા તે સંબંધી ૧ સૌઘનિજ x Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વ દિત્તુસૂત્રની પાદરા ટીકાના સલ અનુવાદ આદેશ આપેા: ખેદની વાત છે કે-આ અવસરે સને પણ કદ નાનું કારણ એવું ધર્માચરણુ અને યુદ્ધનિવારણ શું ? કના પ્રકોપ વખતે શર્કરા પણુ આદરણીય હાતી જ નથી. ' એ પ્રમાણે ભેદને ધારણ કરતા પ્રધાના વગેરેએ પણ સારી અને કટુ યુક્તિએવડે ઘણુ કહેવા છતાં ચ રાજાએ, ગ્રહણ કરેલ પૌષધને મનથી પણ અને લેશમાત્ર પણ વિરાધ્યા નહિ ! ઉલટુ મત્રી આદિને દઢપણે કહેવા લાગ્યા કે હું ભદ્રિકજના ! ચતુર એવા કાણુ માણસ આ લેાકના રાજ્યમુખા પરલેાકનું કાર્ય અત્યંત વિસારું ? વળી તમે કોઇ મારા નિમિત્તે જાપણુ કલેશ ધરશે. નહિ: અને તમારાં રક્ષણ અર્થે તમારે વૈરીને મળી જવાની ઈચ્છા વગેરે થાય તે તેમાં પણ હું જરા ય માઠું લગાડીશ નહિ; તેમજ આ છળકારી રાજાને પણ દુ:ખ થાય એવું કાંઇ તમે કરશેા તા તેવા કાર્યને હું મનથી પણ અનુમતિ આપીશ નહિ હમણાં તે યતિની જેમ એક એવા હું પેાતાના દેહમાં પણ માહ નહિ કરૂ; પછી સ્વજન પરિવાર કે ધનને વિષે મેહ કરવાની તેા વાત જ શું કામ ? કહ્યું છે કે-“ ગુરૂની સાક્ષીએ સ્વીકારેલું' વ્રત પ્રાણાન્તે પણ ભાંગવું નહિ. કારણકે-વ્રતના ભંગનું પાપ અનેક ભવામાં ઘણાં દુખને માટે થાય છે. વળી વ્રતની જેમ પ્રાણા દુષ્પ્રાપ્ય નથી: દરેક જન્મમાં મળે છે. ॥ ૧ ॥ ” એ પ્રમાણે રાજાની નિ:સંગવાણી સાંભળીને જેવામાં પ્રધાનેા વગેરે ‘હવે શું કરવું ? ’ એ વિચારમાં મુંઝાયા છે તેવામાં શત્રુરાજાનું પાણીનાં પૂરની જેમ નિવા મહાક્રોધાવિષ્ટ સૈન્ય, ચારે બાજુથી દેવકુમાર રાજાનાં સૈન્યની અંદર પેડું! આથી અત્યંત દીન ખની ગએલા સ ૧ સૈનિકે નિર્નાયકની જેમ જલદી દસે દિશામાં નાઠા. પેાતાનાં વિતમાં પણ નિરપેક્ષ એવા દેવકુમાર રાજા તે તત્ત્વની વિચારણામાંર જ ચિત્ત સ્થાપવાપૂ ક ડાભના સંથારાપર બેઠા છે, તે સ્થિતિએ નિશ્ચિત જ એસી રહ્યો ! જેવામાં શત્રુરાજા અને તેના વાડાના કુતરા જેવા ધૃષ્ટ સુભટા, દેવકુમાર રાજાને ઉપદ્રવ કરવા સારૂ હાથમાં શસ્ત્રોને ઉંચા રાખીને દોડયા, તેવામાં ધર્મનાં મહાત્મ્યથી નજીકમાં સાવધાનસ્થિત શાસનદેવીએ તેઓને સર્વાંગ જકડી લેવા પૂર્વક સ્ત`ભિત કરી દીધા ! ને એવી તેા સર્જંગ પીડાના સમૂહની હાલતમાં મૂકયા કે–અ ડગાળીના અથી વ્યવહારીજનાના હાથે વાની ઘ'ટીનાં એ પડ વચ્ચે પીત્રાતા જલમાનવી ( અડગાળીયા )ની માફક અત્યંત કન્દ કરવા લાગ્યા! અહા, આ લેાકમાં પણ પુણ્યપાપનું તાત્કાલિક ફૂલ ! તે દરેકને એ રીતે કરૂજી આક્રન્તુ કરતાં સાંભળી અહા, આ બિચારાઓને અકસ્માત્ આ શુ થયું?' એ પ્રમાણે સ્કુરાયમાન અસાધારણકરૂણાના વેગવાળા અનેલ તે રાજા ‘તે ઉપદ્રવ શાસનદેવીએ કર્યાં હાવાની સભાવનાથી ’ શાસનદેવીને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે- હું દેવતે ! મારા નિમિત્તે આ બિચારાએને સ્વલ્પ પણ પીડા ન આપે!: મને ધમમાં એ પ્રમાણે સહાય પણ ન કરાઃ કારણ કે પરને સંતાપ થાય તેવી સહાયથી શું ? ' રાજાનું તેવું ખેલવું સાંભળીને રાજાની પાપભીતા તેમજ સૂક્ષ્મદ્રષ્ટિપણાથી આશ્ચર્યચકિત ખનેલી શાસનદેવીએ તે દેવકુમાર રાજાનુ १ दैन्याः सर्वेऽपि सैन्याः ४ । २ लब्धलक्षस्तथैव x | पुण्यपाप । Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની માશ ટીકાના સરલ અનુવાદ ૩૮૩ જાવજીવપ ત સેવકપણું સ્વીકારવાપૂર્વક શત્રુરાજા અને તેના સવ સૈનિકાને પીડાથી મુક્ત કર્યાં. તેઓ પણ દુ:ખથી મૂકાયા કે–તુર્ત જ દેવકુમાર રાજાને વશ થયા અને નાશી ગયેલા સૈનિકે પણ તે જાણીને વિસ્મિતપણે હર્ષિત થયા થકા તત્કાલ પ્રસન્ન થએલી શાસન- જ પોતાના રાજાને આવી મળ્યા. ધર્મને વિષે તેવી ઉચ્ચકેાટીની દેવીએ દેવકુમાર રાજાને હૃઢતાથી પ્રસન્ન થએલી તે શાસનદેવીએ રાજાને-સવ વ્યાધિ આપેલું. મહાપ્રભાવિક તેમજ વિષને હરનારૂ, ભૂતાદિ સંબધીના સદોષનું નિવારણુ દિવ્યરત્ન ! કરનારૂ, શસ્ત્રબંધક, જલ-અગ્નિ અને વાઘ-વરૂ આદિ દુષ્ટ પશુઓનું સ્તંભન કરનારૂં વગેરે અનેક આશ્ચર્યકારી એવું એક દિવ્યરત્ન, પૌષધ પાર્યા પછી આપ્યું ! એ પ્રમાણે ગાજ્ઞાનાનિ ંૌષધામિત્ર: 'સ્વીકૃત પૌષધત્રતનું યાવજ્જીવન પર્યંત નિષ્કલંકપણે પાલન કરનાર અને પુણ્યપ્રભાવે વિના-પરિશ્રમે જ દુ:ખે નિગ્રહ કરી શકાય તેવા શત્રુના નિગ્રહ કરનાર એવાં તે દિવ્યરત્નને પામેલ રાજાએ સ્વનગરે આવી તે અસીમ મહિમાવાળા રત્નથી સ્વ અને પરને અનેકઉપકારશ કર્યા. એ પ્રમાણે ભવરૂપ વ્યાધિને દૂર કરવા ઔષધ સમાન પૌષધવિધિવડે પ્રબળ પવનની જેમ પાતાની નિખિડ કર્મરૂપી રજને પણ દૂર કરી રાજભયથી એક તસ્કરે નાખી. ॥ ૧ ॥ કેાઈ એક દિવસે ચારની રાત્રિ જેવી શ્યામ દીક્ષા લઈ કલ્યાણ સાધવું, રાત્રિને વિષે કેાઈ એક ચારે, કોઇ શ્રેણીના ઘરમાં ખાતર પાડી ધન ઉઠાવ્યું અને ત્યાંથી લેવડદેવડ કરનાર વેપારીની જેમ નીકળીને માગે મૂળપૂર્વવત્ ધૂર્તવ્યાપારીની જેમ ઉતાવળી ગતિએ જતા તે ચારને દેખીને તેની પછવાડે રાજાના સુભટા શિકારીની જેમ દોડયા. ॥ ૨-૩ ॥ અડપભેર નાશી જવાને અભ્યાસી તે ચાર પણ અતિ ઝડપથી નાસતા નગરની બહાર નીકળ્યા અને ઉદ્યાનની ગીચ ઝાડીમાં ભરાઇ ગયા. ચારની આ રીતિ છે. ॥ ૪ ॥ ઉદ્યાનની તે ગાઢ અંધકારમય ઝાડીમાં ચારના ભયથી પેસવાને અસમર્થ બનેલા તે અતિઘણા રાજપુલટાએ ‘ શત્રુઆવડે નગરને ઘેરો ઘાલવાની જેમ ' તે ઉદ્યાનને ચામેરથી ઘેરી લીધું. ॥ ૫ ॥ તે સ્થિતિમાં ત્રાસ પામતા તે ચાર, સાક્ષાત્ સમતા જેવા એક મુનિને જોઇ ખેલ્યા કે:- હું પ્રભા ! શરણાગત એવા મને પ્રાણીને હિતકારી એવું અભયદાન આપે. ' ॥ ૬ ॥ તે સાંભળી મુનિએ કહ્યું-‘ જો દીક્ષા ગ્રહણુ કરી તેા તે દિવસે જ તને ભય નહિ રહે, એ સિવાય કોઇપણ પ્રકારે તુ : ૧ શ્રી લલિત વિસ્તરાષ્ટ્ર’થના ‘ બાહારુમેતે પાર્થવ્યનિમ: ' પાઠને ( શ્રી અષ્ટકષ્ટમાંના ' ચોષિત: આપ્યંતે પાર્થવ્યનિન: ' પાઠના અ મુજબ ) · શ્રેષ્ઠ સમ્યકત્વ પામ્યા ત્યારથી ' એમ સીધા અ કરવાને બદલે જે નવીના અવ્યવહાર રાશિવાળા નિાદથી પરા વ્યસની ' અવા ઉલટા અથ' કરે છે, તે નવીનાએ અહિં ધડા લેવાના છે કે—‘ જ્ઞાનન્મનિર્પાદિત ” ના જેમ “ દેવકુમારે કેવલી પાસે પૌષધવ્રત લીધુ ત્યારથી માંડીને જીંદગી પ``ત એમ જ સીધા અથ થાય છે, તેમ ‘ બાર મેતે॰' પાઠને પણ વરખેાધી પામ્યા ત્યારથી માંડીને જીંદગી પ્રયન્ત' એ અથ જ સીધા થાય છે. Page #489 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ભયરહિત નથી, વૈરાગ્ય વિના અભય નથી જ.” . ૭કહ્યું છે કે" भोगे रोग भयं सुखे क्षयभयं वित्तेच भूभृद्भयं, माने म्लानिभयं गुणे खलभयं देहे कृतान्ताद्भयम् ॥ शौर्ये शत्रभयं जये रिपुभयं वंशे कुयोषिद्भय, सर्व नाम भयं भवेदिदमहो ! वैराग्यमेवाभयम् ॥८॥ અર્થ -ભેગમાં રોગનો ભય છે, સુખમાં ક્ષયને ભય છે, ધનમાં રાજાને ભય છે, માનમાં મલિનતાને ભય છે, ગુણમાં બળને ભય છે, શરીરમાં યમથી ભય છે, શૌર્યમાં શત્રુથી ભય છે, વિજ્યમાં પણ શત્રુને ભય છે. અને વંશમાં કુભાયોને ભય છે; આ દરેક જ ભયયુકત છે. માત્ર વૈરાગ્ય એક જ અભય છે. ૮ ” એ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળીને સુંદર વિચારવંત બનેલ તે ચોરે લોન્ચ કર્યો એટલે નજીકમાં રહેલ શાસનદેવીએ મુનિવેષ આપવાની સાથે જ દીક્ષા લીધી ! અહે જીવની ગતિ ! ૯ પ્રભાતે તે ચેરને દીક્ષિત થયેલે જોઈને સુભટોએ તે બીના રાજાને જણાવી: તે સાંભળીને વિસ્મય પામેલ બુદ્ધિમાન રાજા પણ તે નવદીક્ષિતને વંદન કરવા આવ્યા. ૧૦ વંદન કરીને રાજ. મનિની પ્રશંસા કરવા લાગ્યો કે હું નહિ. પણ તમેજ સાવિકને વિષે શ્રેષ્ઠ છો, કે જેથી દુનીતિથી વર્તતા હોવા છતાં પણ સત્વર ત્રિજગજૂતાને પામ્યા છે. જે ૧૧ એ પ્રમાણે આશ્ચર્યચક્તિ બનેલ નગરજને એ પણ તે વિદ્વાન મુનને વંદના કરી અને ઉચ્ચ પ્રકારે તેની સ્તવના કરી: અહ, ચોરને પણ સુકૃતનું કેવું સુંદરફ લ? # ૧૨ ને હવે કોઈ એક દિવસે રાજાએ આગલા દિવસે પડહ વજડાવવા પૂર્વક પવાની ઘોષણા કરાવીને પર્વદિને પૌષધશાલામાં લીધેલ વિધિપૂર્વક પૌષધમાં રાત્રે કાર્યોત્સર્ગ કરી શુભધ્યાન કરે છે, તેવામાં તેને “ચેર મુનિનાં ધ્યાનથી દેવકુમાર છતાં ઢક્ષા લેનાર” તે અદ્દભુત મુનિ અત્યંત યાદ આવ્યા. રાજેને કેવાન ! ૧૩-૧૪ અને તેથી ભાવના ભાવવા લાગ્યું કે-લાઘની યજનોમાં પણ તે મુનિ જ લાધ્ય છે કે-જે નગરના લોકોને પરિતાપ ઉઘવનાર ચાર હતો છતાં પણ દીક્ષિત બન્ય! અને ખેદની વાત છે કે-ઉત્તમધર્મનાં સ્વરૂપને જાણતા હોવા છતાં પણ મંદભાગ્ય એવો હું મેરૂની ચૂલિકાની જેમ સાધુતા ધારણ કરવાને સમર્થ નથી, જે ૧૫-૧૬ . સાંસારિક સુખને વિષે આતુર મનવાળા મને ધિક્કાર છે. કારણુંકે-હું તો અમૃતસુખની ઇચ્છાવાળો છું, અને તેવા સુખને આપનાર વિરતિધર્મનાં સમ્યક્ આરાઘનથી વિમુખ છું! # ૧૭ ભવસમુદ્ર તરવાને પ્રવહણ સમાન, શ્રેષ્ઠ સમાધિનું પાત્ર અને પાપવનને કાપી નાખવામાં દાતરડા સમાન ચારિત્રને હું રંક હોયે સતે ચિતામણીની જેમ કેવી રીતે પામવાને ! ૧૮ છે તે દેવકુમાર રાજા, પષધમાં એ પ્રમાણે ધ્યાનમાં ન સુનિજીવનનાં આલંબને પવિત્ર ભાવના ભાવતાં ભાવતાં સર્વ ઘાતિકર્મ મલને ક્ષય થઈ જવાયા કેવલજ્ઞાન પામ્યા ! પૌષધનું પણ કેવું અદ્ભુત ફલ છે? ૧૯. નજીકમાં રહેલા સાધાન દેવે. એ યવિવેષ આપવા પૂર્વક જેનાં કેવલજ્ઞાનનો મહિમા કર્યો છે. એવા તે દેશકુમાર રાજર્ષિએ તે પછી પિતાના પિતા વગેરેને પણ દીક્ષા આપી અને બોધ પામવા ગ્યજને પ્રતિબોધ આપીને પોતાના પિતાદિની સાથે મુક્તિપદ પ્રાપ્ત Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૮૫ કર્યું: ॥ ૨૦ ॥ એ પ્રમાણે પૌષધાદિ ધર્માંને વિષે સહાયક બનવામાં તેમજ તે ધર્મને વિષે મલીનતા લગાડવામાં તેમજ તે ધર્મ'નુ દૃઢ આરાધન કરવામાં અત્ય'ત પ્રકારે શુભ અને અશુભ ફળને સાંભળીને હે ભવ્યજના ! પૌષધાદિ ધર્મમાં સહાયક બનવામાં અને તે ધનુ આરાધન કરવામાં યત્ન કરે. ॥ ૨૧ ॥ शिक्षा ) व्रत. ॥ इति पौषवत्रते देवकुमार प्रेतकुमार कथा. ॥ १२ मुं अतिथिसंविभाग ( ४ धुं અવતરણ:-અગીઆરમ` પૌષધવત કહીને હવે ૧૨ મું અતિથિસ વિભાગ ( ચેથું શિક્ષા ) મત કહેવાય છે. તેમાં તિથિ-પૂર્વ વગેરે લૌકિક વ્યવહારને જેણે ત્યાગ કર્યું હાય છે, અને ( સચદેહના નિર્વાહ અર્થે ) ભાજનકાલે ( ગૃહસ્થને આંગણે ) આવીને ઉભા રહે, તે અતિથિ કહેવાય છે. તેવા અતિથિ, શ્રાવકને માટે સાધુ છે. કહ્યું છે કે-તિથિપોસવા: સર્વે, સત્તા ચેન મહામના । અતિચિત વિજ્ઞાનીયાચ્છેમમ્યાત વિતુ: ॥ અર્થ-જે મહાત્માએ તિથિ, પર્વ અને ઉત્સવાના ત્યાગ કર્યો છે, તે અતિથિ જાણવા, અને એ સિવાય શેષ ભિક્ષુકેને અભ્યાગત જાણવા. ॥ ૧ ॥ એવા અતિથિને સંગતયોગ્ય એટલે ગેચરીના આધાકદિ ૪૨ દોષરહિત વિશિષ્ટમાન=ઉત્તમભાગ, એટલે પૂર્વ કર્મ-પશ્ચાત્કાદિ દોષના પરિહાર માટે (પેાતાનાં નિમિત્તે બનાવેલા આહારમાંથી ) અંશભાગ સાધુને આપવા તે તિથિસંવિમાન: તત્ત્વ એ છે કેન્યાયેાપાર્જિત, નિર્જીવ અને કલ્પનીય એવા આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર વગેરેનું દેશ–કાળ શ્રદ્ધા—સત્કાર અને ક્રમથી અતિભક્તિપૂર્વક આત્માષકારની બુદ્ધિથી મુનિને દાન કરવું, તે િિતસંવિમાન કહેવાય છે. અહિં દેશ-કાળ વગેરે કહ્યા, તેમાં શાલિ આદિ ધાન્યાત્પાદક ક્ષેત્ર તે દેશ, સુકાળ–દુષ્કાળ વગેરે કાળ, નિમૅળ ચિત્તરિણામ તે શ્રદ્દા, મુનિ આવ્યેથી શીઘ્ર ઉઠવું–આસન આપવું–વંદન કરવું-પાછળ જવું વગેરે સત્કાર, અને તૈયાર રસોઈનું ‘ પ્રથમ ખીર પછી બીજી મીજી ઉત્તમ વસ્તુએ ' એમ અનુક્રમે આપવું તે મ કહેવાય છે. એ રીતે દેશ-કાળાદિ અનુસાર દાન આપવું તે દેશકાલાદિ ઉચિતતા સાચવાપૂર્વકનુ દાન કહેવાય. છે. કહ્યું છે કે વિહારને લીધે પરિશ્રમ પામેલા, ખીમાર, અભ્યાસી અને લેાચવાળા મુનિને ઉત્તરપારણે આપેલું દાન અતિઘણાં ફૂલવાળુ થાય છે. ॥૧॥ ’ શ્રી આવશ્યક ચૂર્ણિ-શ્રી પચાશક ણિ વગેરેમાં અતિથિસ વિભાગના વિધિ આ પ્રમાણે કહેલ છે કે “ શ્રાવકે પૌષધનાં પારણે મુનિને દાન આપીને જ ભાજન કરવું, અને તે આ રીતે- ભાજન અવસરે સુંદર વસ્ત્રાદિ પહેરી ઉપાશ્રયે જઇ મુનિને- ગોચરી માટે પધારો ’-એમ કહી નિમ ંત્રણા કરે.” તે વખતે સાધુની આ સામાચારી છે કે- એક સાધુ પડેલાંનું પડિલેહણ કરે, બીજા સાધુ ( પારસી ) મુહપત્તિ પડિલેહે અને ત્રીજા સાધુ પાત્રાનું પ્રતિલેખન કરે. ’ કારણ એ કે“ ( આમંત્રણુ કર્યા પછી શ્રાવકને ઘેર જવામાં મુનિ એ રીતે 9 ઉતાવળ ન રાખતાં વિલંબ અતિથિ વિભાગના શાસ્ત્રોક્તવિધિ. ܕ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ કરે તે શ્રાવકને ભોજનમાં વિલંબ થવા રૂપ ) અંતરાય પાડચાના દોષ લાગે, અથવા ( શ્રાવક ઘેર જઇને મુનિને વહેારાવવાના આહાર જુદો જુદો સ્થાપે અને તેથી પાછળ ગયેલા મુનિને તે આહાર વહારતાં ) સ્થાપના દોષ લાગે.” વળી જો શ્રાવકરે નમુક્કારસહિયના પચ્ચક્ખાણવાળા હાય અને તેથી પહેલી પેરિસીમાં નિમ ંત્રણ કરે તે તે આહાર ગ્રહણ કરે; અને જો તે શ્રાવક નમુક્કારસહિયના પચ્ચક્ખાણવાળા ન હોય (અને પહેલી પેરિસીમાં નિમ ંત્રણ કરતા હાય ) તે આહાર ન લ્યે કારણકે-લાવીને રાખી મૂકવું પડે: તેમાં પણ જો ગાઢ કારણુ હાય તેા (શ્રાવક, નવકારસીનું પચ્ચક્ખાણુ ન હેાવા છતાં પહેલી પેરિસીએ વિન ંતિ કરતા હાય તા પણ ) મુનિ (તેને ત્યાં તેવી જ શીઘ્રતાએ જઇ) ભિક્ષા લઇ આવે અને રાખી મૂકે, અથવા જે સાધુને” ઉદ્ધાટકપૌરૂષી (હુ પડિપુન્ના પારસી )નું પચ્ચક્ખાણુ હાય તેને આપે, અથવા તેા ઉદ્ઘાટકપૌરૂષી પ્રત્યાખ્યાનની પહેલાં બીજો કોઇ સાધુ પચ્ચક્ખાણુ પારનાર હોય તે તેને તે આહાર આપે. આહાર લેવા જનાર મુનિ, સંઘાટક રહે, ( એક બીજો સાધુ પેાતાની સાથે રાખે ) અને નિમંત્રણ કરનાર શ્રાવકની પાછળ જાય, એકલા સાધુને મોકલવા યોગ્ય નથી તે અને` સાધુની આગળ ચાલનારા શ્રાવક તા રાજમાર્ગે (માટા જાહેર માર્ગે ) ચાલે. ખાદ અને મુનિરાજોને ઘેર લઈ જઈ આસન સ્વીકારવા વિનંતિ કરે. મુનિરાજો જો આસન પર બેસે તા ઠીક અને ન બેસે તે પણ વિનય કર્યાં ગણાય. ખાદ આહાર-પાણી સ્વહસ્તે જ વહેારાવે અથવા વડારાવનાર વ્યક્તિ બીજી હાય તા તે વહેારાવે ત્યાં સુધી આહાર-પાણીનાં વાસણા પાતે ધરી ૧-ગાચરીના ૪૨ દોષમાં આ સ્થાપના દોષને શાસ્ત્રમાં મુનિ સંબંધીના નહિ, પરંતુ ગૃહસ્થ સબ ધીના પાંચમા દોષ તરીકે જણાવેલ છે. તેમજ પૌષધાપવાસને કારણે અતિથિસ'વિભાગ વ્રત કરનાર શ્રાવક મુનિ પાસે નિમંત્રણાર્થે આવે તે વખતે તે શ્રાવકને ભેજનમાં અંતરાય ન થાય એ વગે૨ે હેતુ માટે તા શાસ્ત્રકારે મુનિને શ્રાવકને ઘેર શીવ્રપણે જવા માટે · એક મુનિ પલ્લાં તૈયાર કરે, ખીજો ( જનાર ) સુનિ મુહપત્તિ પડિલેહે–ત્રીજો મુનિ પાત્રમાંં તૈયાર કરે ' એ વગેરે આજ્ઞા ફરમાવી છેઃ આમ છતાં ઉપા૰ શ્રી વિજયધમ સૂરજી અહિં. સ્વકૃત અનુવાદમાં ‘ ( શ્રાવકને ઘેર જવામાં સુનિ ) શીવ્રતા કરે તે ભેજન લાવી મુનિને રાખવું પડે ' એ મુજબ લખીને શ્રાવકને ઘેર જવામાં મુનિને શીવ્રતા રાખવાનો નિષેધ કરે છે! અને શ્રાવક સબંધીના તે સ્થાપના દોષને મુનિ સંબંધીના સ્થાપના દોષ ગણાવે છે! તે સવશાઓથી વિરૂદ્ધ છે, ૩-તેઓએ ૨ . શ્રી વિજયધ`સૂરિજીએ અહિં વકૃત અનુવાદમાં અને સાધુમાં કાઈ નમુક્કારસહિયંના પ્રત્યાખ્યાનવાળા હાથ તા ભિક્ષા લઇ આવે' એમ લખ્યું છે તે ખીના શાસ્ત્રીય નથી. । પોતાના અનુવાદમાં અહિં અને જો ક્રાó પશુ ( સાધુ ) નમુક્કારસહિયના પચ્ચક્ખાણુવાળા ન હેાય તા ભિક્ષા લેવા ન જાય ' એમ લખીને શ્રાવકને બદલે સાધુને કારશીના પચ્ચક્ખાણવાળા જણાવેલ છે તે પણ શાસ્ત્રીય નથી, તે સૂરિજીએ તે અનુવાદમાં તે પ ંક્તિની લગેાલગથી કાઉંસમાં જે “ અપ વાર હાય તા કંઇક રાહ જોઇને ભિક્ષા લઇ આવે, એથી સ્થાપનાદોષ દૂર થયા. અને જો ઘણી વાર લાગે તેમ હાય તા ભિક્ષા લઇ આવે અને રાખી મૂકે-પ્રત્યાખ્યાન પૂર્ણ થતાં સુધી રાખી મૂકે. ” એ પ્રમાણે લખાણ કરેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ કપાલપિત છે । ૪–તે સૂરિજીએ તે અનુવાદમાં અહિં જે ' સાધુને નૂતના પારણે ' એમ લખ્યું છે તે અસંગત છે. પુ-સાધ્વોઃ પાઠ હવે ઘટે છે । > Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિસૂત્રની આર ટીકાના સરલ અનુવાદ ૩૮૭ રાખે. પશ્ચાત્કમ દેષના ત્યાગ અર્થે બંને મુનિરાજે પણ ભાજનમાં આહારાદિ બાકી રહેવા દેવાપૂર્વક આહારાદિ ગ્રહણ કરે. બાદ શ્રાવક વંદના કરી મુનિને વિદાય આપતાં કેટલાંક ડગલાં પાછળ જાય, પછી આવી પિતે જમે. મુનિને જે વસ્તુનું દાન કર્યું ન હોય તે વસ્તુનું તે અતિથિસંવિભાગવતવાળો શ્રાવક ભજન કરે નહિ. પૌષધનાં ઉત્તર પારણે એ પ્રમાણે વર્તવા માટે જે ગામમાં મુનિરાજે ન હોય તે શ્રાવક, ભેજન વખતે જમવા પહેલાં ગૃહકારની સામે જુએ–કઈ મુનિરાજ આવે છે કે નહિ તે જુએ, અને શુદ્ધચિત્તે મરથ ચિંતવે કે-જે આ વખતે મુનિરાજ મળ્યા હતા તે હું વિસ્તાર પામત શ્રાવકને પૌષધપવાસના પારણે આ વિધિ જાણ. તે સિવાય તે મુનિને દાન આપીને જમે અથવા જમ્યા પછી પણ દાન આપે. એ પ્રમાણે શ્રાવકે વસ્ત્રાદિ વાપરવામાં પણ ( સાધુને પડિક્ષાભીને પછી વાપરવાં વગેરે) યથાયોગ્ય વિધિ જાણ. ઉપદેશમાલા ગ્રંથના કર્તા શ્રી (મહાવીરદેવના હસ્તદીક્ષિત) ધર્મદાસાણીએ કહ્યું છે કે- ઢi ના વાળ अप्पणा पणमिऊण पारइ । असई अ सुविहिआणं, मुंजेइ अ कयदिसालोओ ॥१॥ साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंपि तहिं । धारा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥ २॥ અર્થ -પૌષધપવાસી શ્રાવક, સાધુને વંદના કરી પ્રથમ પતે પડિલાભીને પછી પચ્ચક્ખાણું પારે. જે સુવિહિત સાધુઓ ન હોય તે દિશાવકન કરીને પછી ભેજન કરે. ૧. મુનિરાજને કલ્પનીય એવી જે કોઈપણ વસ્તુ દેશ-કાલ આદિ કઈ પ્રકારે આપવી ભૂલાઈ ગઈ હોય તે યથાર્થ વિધિરસીક ધીર શ્રાવકે તેવી કેઈપણ વસ્તુનું કદી ભજન કરતા નથી. ગરા વતી ચTario રૂા અર્થ-સાધુને રહેવાને જગ્યા, શય્યા, આસન, આહાર, પાણી, ભેષજ, વસ્ત્ર, પાત્ર ઈત્યાદિ વસ્તુઓ જે સંપૂર્ણ ધનવાન ન હોય તે પણ અપમાંથી અલ્પ આપે. ૩ અન્ય ગ્રન્થોમાં પણ કહ્યું છે કે પ્રથમ શ્રી અરિહંત ભગવંતને નૈવેવ કરીને અને આવેલ મુનિગણને શુદ્ધબુદ્ધિએ યથાશક્તિ પ્રવિભાગથી આપીને પિતે ઘરપ્રદેશે આવેલા સાધર્મિકબંધુઓની સાથે અવસરે પર્યાપ્તપણે સુજન કરવું, તે શ્રી જિનેશ્વરેએ ગૃહસ્થને ઉત્તમ ભજન કહ્યું છે.” આ વ્રતનાં આરાધના માટે જ શ્રાવકે હંમેશાં પ્રાસુક અને એષણય વસ્તુ ઓથી મુનિરાજોને નિમંત્રણ કરવું. આ વતની એ રીતે આરાધના કરવામાં જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું નિંદારૂપ પ્રતિક્રમણ કરવાને આ શ્રી વંદિત્તસૂત્રની આ વ્રતના પાંચ અતિચારે જણાવનારી ૩૦ મી ગાથા આ પ્રમાણે – सच्चिने निक्खिवणे, पिहिणे ववएस मच्छरे चेव ॥ कालाइक्कमदाणे, चउत्थे सिक्खावए निंदे ॥३०॥ જાથા માવાર્થ: આ અતિથિસંવિભાગ નામના બારમા થા શિક્ષા) વતન-૧ સચિત્તનિક્ષે૧–પૂ. ધર્મસૂરિજીએ વ અનુવાદમાં અહિં “જમવા પહેલાં બારણે ઉભો રહે' એમ લખેલ છે તે અશાય છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ પણ, ૨-સચિત્તપિધાન, ૩-પરવ્યપદેશ ૪-માત્સર્ય અને પ-કલાસિકમ, એ પાંચ અતિચારોમાંથી આ વ્રતના પાલનમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું નિંદરૂપ પ્રતિક્રમણ કરું છું. ૩૦મી વૃત્તિનો ભાવાર્થ - જિન્ને તિવાદ-મુનિરાજને દાન કરવા યોગ્ય વસ્તુને ન આપવાની બુદ્ધિએ અથવા અજાણતાં અથવા રસવૃત્તિએ કાચી માટી-જળ વગેરે સચિત્ત પદાર્થોની ઉપર મૂકી દેવાય તો આ પ્રથમ અતિચાર લાગે છે કે-તેમ વર્તવામાં તત્તવૃત્તિથી તે વ્રતભંગ જ છે; પરંતુ અતિક્રમ, વ્યતિક્રમાદિ પ્રકારે જ આ પાંચેય અતિચાર સમજવાના છે.) ૨ ચત્તવિધાન સતવાર –ઉપર પ્રમાણે મુનિરાજને ન આપવાની બુદ્ધિ વગેરે પ્રકારે મુનિને આપવા યોગ્ય વસ્તુથી ભરેલ ભાજનને બીજેરૂ-શ્રીફલ વગેરે સચિત્તવસ્તુથી ઢાંકી દેવાય તે આ બીજો અતિચાર લાગે: રૂપરચા વિચાર-મુનિને દાન કરવા ચોગ્ય વસ્તુ નહિ આપવાની બુદ્ધિ વગેરે કારણે પિતાની હોવા છતાં પારકી કહે અથવા પારકી હોવા છતાં દાન આપવાની બુદ્ધિએ પિતાની કહે છે આ પરવ્યપદેશ નામે ત્રીજે અતિચાર લાગે છે. અથવા દાન યોગ્ય કઈ વિદ્યમાન વસ્તુ મુનિએ માગવા છતાં “અમૂકની છે, માટે ત્યાં જઈને માગો” એમ કહે અથવા તે વસ્તુ અવજ્ઞાથી અન્યદ્વારા આપે (પતે ન આપે) અથવા આ દાનનું પુણ્ય, મરણ પામેલ કે જીવંત એવા અન્ય કોઈ સંબંધીને હે” એમ પરવ્યપદેશથી મુનિને દાન આપે તે આ ત્રીજો અતિચાર લાગે છે. જે માત્સર્ય ગતિચાર-મત્સર એટલે કે ૫. મુનિરાજ, ખપની વસ્તુ માગે તો કેપ કરે અથવા માગેલ વસ્તુ હોવા છતાં ન આપે તે આ ચેથા અતિચાર લાગે છે, અથવા પર ઉત્કર્ષ ન ખમાય તેનું નામ મત્સર: કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય કૃત અનેકાર્થસંગ્રહમાં કહ્યું છે કે “મન્નરઃ પરણwાક્ષમાથાં તદ્દન ગુધિ' અર્થ-મત્સર શબ્દ, પરની સંપત્તિમાં અક્ષમા-અસહનશીલતા અને તેવી અક્ષમાવાળા ક્રોધના અર્થમાં પ્રવર્તે છે.” તે અર્થ પ્રમાણે કેઈ નિર્ધને પણ દાન આપ્યું તે જોઈને એ આપે છે તો હું શું તેનાથી ઉતરત છું?” એ પ્રમાણે મત્સરથી મુનિને દાન કરે તો આ ચોથે અતિચાર લાગે છે. હું ત્રાતિજ-ભિક્ષા કાલ જવા દે, અને પછી “હવે તેઓ દાન નહિ લે એ બુદ્ધિએ ઉસીરથી મુનિને નિમંત્રણ કરે તે કાલાતિક્રમ ગણાય. તે કાલાતિકમમાં (પણ મુનિને કંઈક લેવાની ફરજ પાડવા રૂપે) દાન કરે તે કાલાતિક્રમ દાન ગણાય. આ પ્રકારનાં દાનથી આ પાંચ અતિચાર લાગે. આ રીતે દાન કરવાને અર્થ શું? કાંઈ જ નહિ. કહ્યું છે કે-જા રિરસ પળવાર નો 7 તીરણ તરસેવ થાપામવર બ્રૂિતરાધિ છે ? અર્થ-કાળે આપેલ એદનાદિ દાનની કિમત કહી શકવા શક્તિમાન નથી, તે જ દાનની અકાળે લેવાથી કિંમત નથી. ક્યા આ રીતે દાન કરનાર શ્રાવકને આ પાંચ પ્રકારેને વિષે “મેં તે નિમંત્રણ કરવું વગેરે વિધિ સાચવવાપૂર્વક દાન કર્યું છે, પરંતુ સાધુઓ જ લેતા નથી.” એ ગણત્રીએ બાહિરવૃત્તિથી વતની અપેક્ષા રહેતી હોવાથી અને દાનાંતરાયરૂપ દુષ્કર્મના યોગે માયા કરવાથી અતિચારપણું સમજવું. કહ્યું છે કે- #યુવાને ટાળે છે. રાંક નવાર સર્િટ રિા Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૮૯ અર્થ -દાન કરવા યોગ્ય પ્રાસુક વસ્તુ છે, તેમજ મુનિદાનનું અતુલફળ જાણે છે અને બ્રહ્મચયોદિ મહાવ્રતવાળા સુપાત્ર મુનિને પણ જોગ છે. માત્ર દાનાંતરાય કર્મના ઉદયથી છવ, દાન કરવા સમર્થ થતો નથી! કારણ કે-કાનાંતરાય કર્મ, રાજાના ભંડારી સરખું છે. પુરા જે કે-તવવૃત્તિએ તે વ્રતભંગ જ છે. કહ્યું છે કે-વળતર તોરા મ શા અર્થ: --દાનાંતરાયકર્મના દેષથી જીવ, દાન આપે નહિ અને આપનારને નિવારે અથવા દાન કર્યા બાદ સંતાપ કર એવી કુપણુતા, વ્રતને ભંગ છે. ૧ આવાં વર્તનને વિષે અતિક્રમાદિથી અતિચારપણું જાણવું. ઉપર જે પાપ અતિચારે કહ્યા છે, તે બીજા ઘણા અતિચારોના ઉપલક્ષણ તરીકે જાણવા પાંચ-પાંચ જ અતિચારો છે, એમ નિશ્ચય કરીને ન વર્તવું, કહ્યું સર્વત્રતમાં પાંચથી છે કે વં પંજાતિવારા ૩૦ અર્થ-સૂત્રમાં જે પાંચ-પાંચ અધિક અતિચારે અતિચારો દર્શાવ્યા છે, તે નિશ્ચયાર્થે નથી, પરંતુ ઉપલક્ષણરૂપે જાણવા છે.' in૧ તેથી ઋત્યન્તર્ધાન એટલે વિસ્મરણ વગેરે સંબંધીના (અહિં સૂત્રમાં નહિ જણાવેલા) અતિચારો પણ યથાસંભવપણે સર્વત્રતમાં જાણવા તે સર્વ અતિચારોમાંથી આ ચોથા શિક્ષાવ્રતને વિષે જે કઈ અતિચારો લાગ્યા હોય, તેનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. શ્રી શાલિભદ્ર, મૂળદેવ, પેલા અને છેલ્લા તીર્થપતિ વગેરેની જેમ આ વ્રતનું ફલ અનુક્રમે દિવ્યભાગ સમૃદ્ધિ, સામ્રાજ્ય અને શ્રી તીર્થકરપદ વગેરે સજનપ્રસિદ્ધ છે. આ વ્રત લઈને તેથી વિપરીત પણે વર્તવામાં તે સેવકપણું, દુર્ગતિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ત્રીસમી ગાથાને અર્થ પૂર્ણ થયેઃ આ અતિથિ વિભાગ નામનાં બારમા વ્રત સંબંધમાં– ગુણકર અને ગુણધર નામના બે મિત્રનું દૃષ્ટાત. શ્રી જંબુદ્વીપના પૂર્વવિદેહમાં સ્વર્લફમી પર વિજય મેળવનાર અતિ રૂદ્ધિપૂર્ણ પુષ્કલાવતી નામે આઠમો વિજય છે. તે પુષ્કલાવતીને વિષે નાથત્રપુર નામે નગર છે. તે નગર રાર કલ્યાણ (સુવર્ણ) અને ધાન્ય એમ બંને પ્રકારે પ્રશંસનીયપણું ધારણ કરે છે, વિરાટ= વિસ્તીર્ણ, પ્રાકાર અને મને હર એમ ત્રણ પ્રકારે વિશાલપણું ધારણ કરે છે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પ્રકારના પુરૂષાર્થની ભૂમિસ્વરૂપ છે. તે ૧-૨ . તે નગરમાં લક્ષ્મીનું જાણે ઘર હોય તેવો પદ્યદેવ નામે શ્રેણી કમલસમાન કેમલ હ; છતાં આશ્ચર્ય એ હતું કે તે કાદવ (નીચ વર્તન) અને જળ-(જડતા) ને ભજવાવાળો ન હતો. આ ૩ તે શ્રેષ્ઠીને કૃષ્ણની માતા દેવકીની જેમ દેવસ્તવિત સગુણવાળી, ઈર્ષારૂપ (સુર્યવિકાસી) કમલને માટે રજની=રાત્રિસમાન અને સર્વજનને માટે હિતસ્વી હૃદયધારી દેવકીનામે ભાર્યાર ૧-પૂ. ઉ૫. શ્રી વિજયધર્મસૂરિજીએ અહિં પિતાના અનુવાદમાં “મદેભ્યને અર્થ શ્રેષ્ઠી કર. વાને બદલે રાજ’ કરેલ છે. તથા- ૪ ૨ અહિં “1ની’ શબ્દનો અર્થ “ માર્યા ' કરવાને બદલે રાણી' કરેલ છે તે શોચનીય છે. I ૫૭. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી શ્રદ્ધપતિકમણ-વાદિસૂત્રની આદર્શ ટીકાનો સપ્લ અનુવાદ હતી . ૪. તે દંપતીને ઉપાર્જિતનીતિવાળ, અદભુત વિનયવાળો, ભાગ્યના મંદિર જે યથાર્થનામા એ ગુજર નામે પુત્ર થયો . પ . માતપિતાના મનેરાની સાથે વધતા તે પુત્ર અનુક્રમે ચંદ્રની જેમ લીલામાત્રથી સર્વકલાઓ ગ્રહણ કરી. તે જ ! જેમ ક્ષમાગુણથી તપ શોભે, વિવેકગુણથી વૈભવ ભે, લાવણ્યરૂપ લક્ષમીથી શરીર શેભે આદરથી આપેલું જિન શોભે, મતિગુણથી શ્રત શોભે ભક્તિ ગુણથી સ્તવન શેભે શક્તિથી શાંતતા શોભે અને શ્રદ્ધાથી ધર્મશે તેમ વનરૂપ લક્ષમીથી તે ગુણાકર ભવા લાગ્યું. તે ૭-૮ કામદેવના રૂપને પણ અતિક્રમી જાય તેવું તેને રૂપ જોઈ દેવાંગનાઓ તે ભવે અને આગામી ભવે પણ માનુષીપારું ઈ છતી. I ૯એ ગુણાકરની ઉદારતાને શ્રેષબુદ્ધિ પંડિતે પણ કેટલી વર્ણવી શકે છે કારણકે-કલ્પવૃક્ષ વગેરે તે જાણે આ ગુણાકર પાસેથી શીખીને ઈચ્છિત આપતા હય! એમ લાગતું હતું. ૧૦ | સરસ્વતી-બહસ્પતિ અને શુક્ર એ ત્રણ ચતુરતિર ચતુરબુદ્ધિ ગણાય છે, તેમાં ચોથા તરીકે પ્રાજ્ઞજનેએ આ ગુણકરને જ વર્ણવે રહેતે અથવા તે અન્ય કોઈ બુદ્ધિશાળી કેઈ સ્થલે હોય તે બતાવે. # ૧૧ બાલ્યવયથી જ સર્વ કેઈને ઈચ્છિતદાન આપોં ગુણાકર અતિ લોકપ્રિય બન્યું. મેઘની જેમ દાતા કે પ્રિય ન હોય? | ૧૨ બીજી બાજુ તે જ નગરમાં તે પદ્યદેવ શ્રેણીને “દેષરૂપ ઈધનને બાળવામાં અગ્નિસમાન, અને ગુણરૂપ લક્ષમીનું પાત્રએ ધનંજય નામે શ્રેષ્ઠીમિત્ર હતો. | ૧૩ તે શ્રેષ્ઠીને ગુણવડે જગતભરમાં વિર્ય પામેલ જયા નામે સ્ત્રી હતી. તે દંપતીને માત્ર નામથી જ (નહિં કે તત્વથી) ગુણધર નામે પુત્ર હતો. ૧૪ પિતાના પ્રસાદથી સુખી એ તે ગુણધર, પુણ્યહીન અને નિભંગી છતાં “ભાગ્યાધિક છું” એમ અહંભાવ ધરતે ક્રમે યુવાવસ્થા પામે. તે ૧૫ તેવા તે ગુણધર જોડે તે ગુણાકરને બાલપણથી જ મંગલ જોડે ગુરૂની જેમ પૂર્વસંચિત અતિ મૈત્રી થવા પામી છેn ૧૬ L ગુણકરને મિત્ર બનવાથી એ નિર્ગુણ ગુણધર પણ મહેશનું વાહન બનવાથી ઉન્મત સાંઢ પણ પૂજા પામવાની જેમ લેકમાં અત્યંત માન્ય થશે ૧૭ મેટાના સંગથી તુચ્છ માનવી પણ મહત્વ પામે છે! શું તીર્થભૂમિને સંગ પામેલ રજ પણ પૂજા પામતી નથી ? ૧૮૫ તે બંને ઉંમરે-વસ્ત્રાભૂષણે અને હરવા ફરવામાં સમાન હતા પરંતુ ગુણથી અસમાન હોવાથી હંસ-બગલાની તુલનાને ભજવા લાગ્યા. ૧૯ તે નગરમાં એકદા સ્વેચ્છાએ હર્ષથી ભમતા તે બંને મિત્ર કેઈ મઠમાં આવી ચડ્યા, ત્યાં તેઓએ પંડિતોએ બેલેલ બે સુંદર કલેકે સાંભળ્યા. ૨૦ તે આ પ્રમાણે વરાત્રિના વિભૂતિ-મદિના ગુનામાં સત્તા सत्पात्र एव योज्या, न तु भोग्या यावनाभिमुखः ॥ १॥ स्तन्यं मन्मनवचनं, चापलमपहतुहास्यमत्रपताम् । शिशोरेवाहति पांशुक्रोडां भुक्ति च पितृलक्ष्म्याः ॥ २॥ ૧ અહિ ગુણકરની કળાઓ ગુણવડે શોભવા લાગી' એમ પૂ ઉપા. શ્રીએ પિતાના અનુવાદમાં લખ્યું છે તે વાકય, મળ અથનું નાશક એવું મનસ્વી છે. ૨ અહિ તે અનુવાદમાં શ્રેષ્ઠીને રાજા જશુપાવેલ છે તે અસમંજસતા છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૧ અર્થ -પિતાએ ઉપાર્જેલ લક્ષમી બહેનતુય જાણ યૌવન પામેલ એવા સુનીતિના જાણ સજજોએ ભોગવવા ગ્ય નથી, પરંતુ સુપાત્રમાં જ જનીય છે. / ૨૧. માતાનું સ્તનપાન, કલું કાલું વચન, ચપળતા, બહેતવાળું હાસ્ય, નિર્લજજતા, ઘેલી ક્રીડા અને પિતાની લક્ષ્મીને ભેગવટે તે બાળકને જ યેાગ્ય છે. તે ૨” તે બંને કલેક સાંભળી ગુણાકર પિતાના મિત્ર ગુણધરને કહે છે કે-હવેથી આપણને પિતાની લક્ષમીને સ્વલ્પ પણ ભેગ યુક્ત નથી. ૨૩ કહ્યું છે કે- સુરિશ સુ =પોતાના ભૂજબળથી ઉપાર્જેલ લહમીવડે કીતિને વરે તે જ સુભટ છે–તે જ પંડિત છે અને તે જ વિજ્ઞાનવૃદ્ધ છે. તે ૨૪ ” માટે આપણે જાતે લક્ષમી ઉપાજીએ, અને તે માટે કેઈપણ સ્થાને જઈએ; પરંતુ હે મિત્ર! અહિં પ્રશ્ન છે કે–ષ્ટાચારી એવી તે લક્ષ્મી જલદી કયા ઉપાયથી ક્રોડગમે મેળવી શકાય ? | ૨૫ છે કારણ કે-હે આર્ય ! હસ્તિઓને સ્નાનાદિકનું કૌતુક જેમ પુષ્કલ કમલની પ્રાપ્તિ વિના થાય નહિ, તેમ મારું દાન ભેગાદિકનું કૌતુક પુષ્કલ લક્ષમીની પ્રાપ્તિ વિના પૂર્ણ થાય તેમ નથી. / ર૬ in મિત્રનું તે કથન સાંભળી પિતાને તે ઉપાયને જાણ માનવાને અહેભાવ ધરનાર ગુણધર બોલ્ય-“હે મિત્ર! લક્ષ્મી ઉપાજેવામાં તે વળી ચિંતા શું? વ્યાપારની કુશળતાવડે આપણે રમતાં લક્ષમી મેળવશું. શ્રેષ્ઠ વણિકને વ્યાપારની ચતુરાઈ એ તે કામધેનુ જ છે. # ૨૭-૨૮ વ્યાપારમાં પ્રવીણતા, તેમાં સતત પ્રારંભ અને તે સંબંધીની પ્રવૃત્તિમાં કંટાળાનો અભાવ એ ત્રણ લક્ષ્મીના સાક્ષી=જમીન છે. તે ૨૯ કહ્યું છે કે“લક્ષમી મુખ્યત્વે વ્યાપારમાં વસે છે, અ૯૫માત્ર ખેતીમાં વસે છે, નેકરીમાં છે અને નથી, તથા ભિક્ષામાં કદિ વસતી નથી. જે ૩૦ ” ગુણધરનાં તેવાં અભિમાની વચન સાંભળી નજીકમાં ઉભેલા કેઈ સામુદ્રિકશાસ્ત્ર તેને ગર્વ ઉતારવા આક્ષેપપૂર્વક કહ્યું-“હે વણિકપુત્ર! ગર્વ ન કર, કોમલવાણીવાળા ભિક્ષુકની જેમ તું તે પરની મહેરબાનીથી જ સુખી છો. ૫ ૩૧-૩૨ નિલંક્ષણ એવા તારી આ શોભા પણ તારા મિત્રની સોબતથી છે. શું, પાટીયાના આધારે શીલા પણ તરતી નથી મા ૩૩ હે નિર્લક્ષણ! તારા અંગમાં હું તેવું એક પણ લક્ષણ જેતે નથી કે–તારા ભૂજબળે ઉપાર્જેલ લક્ષમી તું સ્વલ્પ પણ જોગવી શકે. ૩૪ . જ્યારે પૂર્ણ ભાગ્ય અને પૂર્ણ લક્ષણવંત એ આ તારે મિત્ર ત્રણ ભુવનને વિષે અદ્દભુત એવી લક્ષમી, લીલામાત્રથી ઉપાજીને ભોગવી શકે તેમ છે! માટે જે તારૂં શુભ ઈચ્છતો હે તે ચંદ્રની સબત હરિણ છોડતો નહિ હોવાની જેમ તું કદી અને કયાંય પણ આ ભાગ્યશાલી મિત્રની સંગત છેડીશ નહિ. . ૩૫-૩૬ કહ્યું છે કે-ગુણીજનેની પાસે રહેનારે નિર્ગુણી જન પણ નિર્મળ આંખના યોગે કાણી આંખ પણ અંજન પામે તેમ” લેકમાં પૂજાય છે. તે ૩૭” સામુદ્રિકની તેવી વાણી સાંભળીને તે વખતે ગુણધર, મનમાં ઘણું દૂભાયે, છતાં લેકલજજાથી મોન રહી મનમાં ચિંતવ્યું કે-“તે નૈમિત્તિકનાં વચને ખોટાં પાડીશ અને મારે ૧ “ા જિ” વા કુરુ કરતે. ૨ જાધાર* * | Page #497 -------------------------------------------------------------------------- ________________ ૩૯ર થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ શિકાને સરલ અનુવાદ શુભેદય સર્વજનેને બતાવી આપીશ:” ૩૮-૩૯ / એમ અતિ ગર્વિષ્ઠ બનેલ તે ગુણધરની સાથે સરળ ગુણાકર, તે મઠમાંથી ઉઠડ્યા અને હર્ષપૂર્વક ઉદ્યાને આવ્યો. ત્યાં મૂર્તિમંત ધર્મ જેવા ધર્મદેવ નામના ગુરૂને જોઈ હર્ષ પામેઅને નમનપૂર્વક પૂછ્યું કે-“હે પ્રભુ! આપ પ્રસન્ન થઈ મને સવાર કહો કે–પિતાને ઈષ્ટ લક્ષ્મીનું ઉપાર્જન કયા ઉપાયથી થાય?” ગુરૂ હજી ખુલાસે આપે છે, તેવામાં તુચ્છતાને લીધે વચમાં જ બેલવા ઉત્સુક બનેલ ગુણધર બે કે- “હું! લક્ષમી મેળવવાને ઉપાય” વ્યવસાય વગેરે છે, એમ મેં તે તને (આ ગુરૂ જણાવે તે) પહેલાં જ બતાવેલ છે. જે ૪૦ થી ૪૩ | ગુણાકરે કહ્યું- હે મિત્ર! એ તો હું પણ જાણું છું, પરંતુ આ પ્રશ્ન તો તે સંબંધમાં વિશેષ અર્થ જાણવા માટે છે. કારણ કે-સાધુપુરુષે જ વિશેષજ્ઞ હોય છે. તે ૪૪ છેગુરૂજી પણ બોલ્યા કે- “હે ભાઈઓ સાધુઓ તત્વની વાત કરે છે. હું તમને તે બાબત તાત્વિક વાત કહું છું, તે તમો સ્થિરચિત્તે સાંભળે – ફલને મુખ્ય હેતુ જેમ બીજ છે તેમ લક્ષમી વગેરેનો નિ:સંદેહ હેતુ ધર્મ છે. બીજને જલસિંચન આદિની જેમ (લક્ષ્મીની પ્રાપ્તિમાં) વ્યવસાય વગેરે કારણો સંદેડવાળા હોવા છતાં પણ સહકારી કારણે છે. દેખાય પણ છે કે-સુબુદ્ધિમાન હોવા છતાં પણ અને અતિ ઉદ્યમી હોવા છતાં પણ ઘણુંજને અતિ દરીદ્રી રહે છે, અને નિબુદ્ધિ હોવા છતાં પણ તેમજ નિરૂધમી હોવા છતાં પણ ઘણાજનો લમીના વિલાસે કુબેર બન્યા રહે છે. તે ૪૫ થી ૪૭ | કહ્યું છે કે-“સમાવતુાં અનેકજણ સમાનકિયા કરે છે છતાં પણ ફલ સરખું હોતું નથી, જુદી જુદી ક્રિયા કરે છે છતાં સરખું ફલ હોય છે, સક્રિયાઓમાં અસુંદર અને અસતક્રિયાઓમાં સુંદર ફલ જેવાય છે ! (માટે કેવલ ક્રિયા=વ્યવસાયથી ધાર્યું ફલ મળતું હોવાની વાત સ્થાને નથી, ત્યારે નક્કી છે કે-) પ્રાણીઓને ફલપ્રાપ્તિમાં જે કોઈ નિમિત્તકારણ હોય તે તે ધર્મ છે. સૂર્ય તેથી કરીને ધર્મને વિષે જ યત્ન કરે, ને ધર્મને જ હૃદયમાં સ્થાપક કે-જે ચિત્તને ઈષ્ટ એવી સર્વ પણ સંપત્તિઓ તત્કાલ આપે છે ૪૮-૪૯એ કહ્યું છે કેપતi =ધર્મથી ધન મળે છે, ધનથી જ પાંચે ઈદ્રિયેના સુખની સામગ્રી મળે છે અને તે સામગ્રીથી જ ઇંદ્રિયજન્ય સુખ પ્રાપ્ત થાય છે. માટે કાર્યના અથએ પ્રથમ તે તે કાર્યનું કારણ જ નક્કી કરવું જોઈએ. એ હિસાબે (સુખ અને સુખને આપનાર ધનના અથજનોએ પણ) ધર્મ કરે, એમ જ્ઞાની પુરૂ કહે છે. ૫૦ તે ધર્મ, દાન-શીલ-તપ અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાં દાન ચાર પ્રકારે -૧ અભયદાન, ૨ જ્ઞાનદાન, ૩ ધર્મોપર્ણ. ભદાન, અને ૪ ઈતરદાન: મૃત્યુથી ભય પામતા પ્રાણુને પરમ હર્ષનું કારણ જે રક્ષણ, તે સર્વદાનમાં પ્રધાન એવું અભયદાન છે. સુશાસ્ત્ર ભણાવવાં અને સ્થાન-પુસ્તકાદિ આપવા વડે ભણનારને સહાય આપવી તે જ્ઞાનદાન છે. સાધુ કે શ્રાવકને ધર્મનિવૉહાથે અન્નવસ્ત્રાદિ અનેક પ્રકારનું દાન કરવું તે ધમેપષ્ટભદાન છે. તે તે પાત્ર, યોગ્ય હોવાથી જ્ઞાની તેને પાત્રદાન પણ કહે છે. તે ત્રણેય દાનનું મુખ્ય ફલ મેક્ષ અને પ્રાસંગિક ફલ દેવ વગેરે સગતિ છે. શું ઈતરદાન, કે-જે અનુકંપા-કીરિ-ઔચિત્યાદિ અનેક પ્રકારનું છે. તેમાં પણ Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૯૩ અનુકંપા=દયાદાન, ધર્મનું અંગ ગણાય છે. ૫૧ થી ૫૬ તે સિવાય ઈતરદાનમાં જે કીર્તિ-ઉચિત-લજજા-પ્રીતિ વગેરે દાને છે તે માત્ર આ લેકમાં જ કીર્તિ પામવી, ઔચિત્ય સચવાવું વગેરે ફલવાળાં છે. ૫૭ કીર્તિદાન વગેરે દાનમાં પણ કદાચ જે ધર્મ સહાય કે ધર્મનિવાહની બુદ્ધિ હોય છે તેમાંનું પણ કોઈ દાન કવચિત્ ધમગ બનવાને પણ સંભવ છે. તથા શીલ એટલે સર્વથી કે દેશથી અબ્રહ્મને ત્યાગ=બ્રહ્મચર્ય, તેમાં દેશથી બ્રહ્મા ચર્ય, સ્વદારસંતેષ અને પરસ્ત્રીત્યાગ એમ બે પ્રકારે છે. તે ૫૯ તથા દુ:સાધ્ય કાર્યનું સાધક અને તીવ્રકનું પણ ઘાતક એવું “૬ બાહ્ય અને ૬ અત્યંતર, એમ ૧૨ પ્રકારનું તપ છે. અને સર્વધર્મોનાં જીવનરૂપ તથા સંસારછેદક એવી અનિત્ય-અશરણ આદિ ૧૨ પ્રકારની શુભ ભાવના છે. In ૬૦-૬૧. એ ચાર પ્રકારના ધર્મનું સમ્યફત્વસહિત આરાધના કરતાં આત્મા, મોક્ષપર્યત સુખ-સમૃદ્ધિ પામે છે. માટે બુદ્ધિમાન જને ધર્મ આદર. ૬રા તેમાં પણ ધનના અથીએ સુપાત્રદાન આદિમાં વિશેષ યત્ન કરે. કારણ કે-કદિ પણ આપ્યા વિના મળતું નથી અને વાવ્યા વિના લણાતું નથી. ૬૩ વળી ધનનો લાભ થયા પછી પણ જે સંતોષ રહે તે જ સુખ અનુભવાય. સતોષ વિના ઈન્દ્રાદિની ઋદ્ધિમાંય કદી સુખ નથી. ૬૪ . ” સદ્દગુરૂના એ ઉપદેશથી બેધ પામેલ શુદ્ધબુદ્ધિ ગુણાકર, સમ્યક્ત્વ આદિ ધર્મને ચિંતામણની જેમ પામીને અત્યંત ખુશ થયે, અને શ્રદ્ધહીનતાને લીધે ગુણધરને તે તે દેશના પિત્તને લીધે કડવા મહવાળાને સાકરની જેમ લેશમાત્ર રૂચિ નહિં! I ૬૫-૬૬ ગુરૂનું તે એકનું એક વચન, પરિણતિ ફરકના ગે મેઘનાં જળની જેમ પાત્રને વિષે અમૃતપણાને અને કુપાત્રને વિષે વિષપણાને પામ્યું. ! ! ૬૭ મે કહ્યું છે કે “સા સાર્ડ ૩૪૦ = સ્વાતિ નક્ષત્ર પણ જે છે તે જ છે, અને તે નક્ષત્રમાં વર્ષેલું જળ પણ તે જ છે, છતાં પાત્રભેદે મહાનું અંતર હોય છે. જેમકે-સર્ષનાં મુખમાં પડયું તે ઝેર થાય છે અને છી સંપુટમાં પડ્યું તે મેતી થાય છે. ૬૮ ” ગુરૂથી ધર્મ પામ્યા ત્યારથી ગુણાકર, સુપાત્રદાનાદિકમાં વિશેષ ઉદ્યમી થયે શિષ્ટપુરૂએ ફરમાવેલ વરતુ સજજનોને વડનાં બીજની જેમ ફાલેફુલે છે. જે ૬૯ ગુણાકરની મતિ, દાનાદિકને વિષે જેમ જેમ પ્રસગુણાકરને વંચીને ગુણધરે રતી જાય છે તેમ તેમ જાણે સ્પદ્ધથી જ હોય, તેમ તેની એકાકી પરદેશ જવું. કીર્તિ પણ પ્રસરતી જાય છે. તે ૭૦ : જ્યારે મિત્રને વિષે પણ પરની જેમ અતિ મત્સર ધરતે તુચ્છબુદ્ધિ ગુણધર તો તુચ્છ વિચારોથી ચિતવે છે કે-“અહો ! સર્વલેકે ધનથી ખરીદાઈ જવાની જેમ ગુણાકરના જ ભાગ્ય અને સૌભાગ્યાદિ પ્રશંસે છે, અને હું તેનાથી અધિક ગુણવંત હોવા છતાં મારા ગુણ તે કઈ બ્રમથી પણ બોલતું નથી! ખરેખર ગાડરીયા પ્રવાહમાં પડેલ લોક તત્વશૂન્ય હોય છે | ૭૧ થી ૭૩. વળી આ ગુણાકરની સંગ થી મને લાભ શું? ઉલટું મહત્વ ઘટે છે. વળી પરાનુગામીને પ્રાયઃ નિર્માલ્ય કહેલ છે | ૪ | કહ્યું છે કે “પાનુગામી પવવત્ર = બીજાને પગલે ચાલનાર, બીજાનું મુખ દેખનાર, પરનું અન્ન ખાનાર, પરનું ચિત્ત રાજી રાખ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ નાર, પરના ગુણ બોલનાર અને પરનાં દ્રવ્યથી જીવનાર એ સર્વ, ગુણવાનું હોય તે પણ નિંદાપાત્ર છે. તે ' માટે ગુણાકરને અહિં તજીને હું એકલે જ પરદેશમાં શીધ્રપણે જઈ પુષ્કલ લક્ષમી ઉપાઈ મારૂં ભાગ્યવંતપણું અને કીર્તિ, લેકને બતાવી આપુ. || ૭૨ . ગુણાકર, સાથે આવે તેમાં લોકો તેનાં જ કરી આણું ખરીદે (મારા ખરીદે નહિ ) તેથી મને લાભ થાય નહિ. અને હમણાં વસ્તુના ભાવ પણ વધ્યા છે. વળી સ્વભાવથી કાયર એ તે મિત્ર, મારા વિના ક્યાંઈ જવાનો પણ નહિ! કારણકે–અબ્ધ જેમ લાકડીના આધારે ચાલે તેમ તે સર્વત્ર મારા આધારે જ હરે ફરે છે. વળી પરદેશ ગયા વિના તે લક્ષમી પણ મેળવી શકશે નહિ. તેથી ઘણી લક્ષમી મેળવવાને લીધે લેકમાં મારું જ મહત્વ વધશે. . ૭૭ થી ૭૯ I ધન ઉપાર્જનથી જ પુરૂષ પ્રતિષ્ઠા પામે છે કળવાનું પણ કલારૂપી ધન ઉપાર્જવાથી જ પૂજાય છે. તે ૮૦ . ” એમ વિચારી પ્રેમ દેખાડવામાં વાચાલ એવો તે ગુણધર, મિત્રથી અજાણપણે જ કરીઆણાનાં ઘણાં ગાડાં ભરીને અને મનને પણ અનેક મરથી ભરીને લક્ષ્મી માટે ધરા ધજાવતો અતિ ઉત્કંઠાએ એકલો ચાલ્યો! અહો મિત્રને વિષે પણ કેવી ઈર્ષ્યા? ૮૧-૮૨ | સાંજે પિતાના મિત્રનું પરદેશ જવું સાંભળીને ગાયને મળવા ઈચ્છતા વાછરડાની જેમ મિત્રને એકવાર મળવા ઈચ્છતો ગુણાકર, તેની પાછળ શીધ્ર ચાલે છે ૮૩ + “અત્યંત સ્નેહમાં વિચારવા જવાનું હેય નહિ” એ હિસાબે ગુણાકર એકલો જ નગર બહાર શીધ્રપણે કેટલાક માર્ગ ઉલઉંઘી ગયે. તેવામાં દુષ્ટ મિત્રના દુષ્ટ વિચાર જેવો અંધકાર થઈ ગયો, ત્યારે સામેથી ચાલ્યા આવતા એક પથિકને તેણે ઉત્સુકતાથી પૂછ્યું કે-“હે પાંથ! સાથે કેટલેક દૂર ગયો?” પથિકે પણ કહ્યું કે અત્યારે તે ઘણે દૂર ગયે, હવે કયાંથી ભેગો થાય તે માટે તારે હમણાં પાછા વળવું ઠીક છે. પ્રોપે સંપુર્ણ કરવા હું ત્રણેત, પ્રોપે તવ =રાત્રિમુખે તે શત્રુઓ જ સામે જાય; પ્રકૃષ્ટ દોષવાળી વેળાએ તારે (મિત્રે) જવું યોગ્ય નથી.” | ૮૪ થી ૮૭ | એમ કહી તે પથિક નગરમાં આવ્યું. ગુણાકર વિચારે છે કે-મિત્રે મને દુમિત્રની જેમ પિતાનું પરદેશગમન કેમ કહ્યું નહિ હોય? મેં એને કયાંઈ દુભવ્યો હશે? અથવા કોઈએ મારી બાબત કાંઈ જુદું ભરાવ્યું હશે ? અથવા અંતરમાં કૃત્રિમ પ્રેમ રાખતો હશે ? કે-મને પણ સહન કરી શકતો નહિ હેય? ૮૮-૮૯ અથવા ઘણા વિકલ્પથી શું? મહાભાગ્યશાળી તે મિત્ર તે પરદેશથી નક્કી ક્રેડો ગમે ધન મેળવશે, પરંતુ હું કેમ કરીને મેળવીશ? મુડી વિના વેપાર થઈ શકે નહિ, અને મારે મુડી કાંઈ નથી. . ૯૦-૯૧ . પિતાની મુડીથી ધન મેળવવામાં પિતાની લક્ષમી (બહેન) ભેગવવા જેવું થાય છે, માટે પિતૃલક્ષમીના ત્યાગી મને તે પિતાની લક્ષમીનો સ્પર્શ પણ યુક્ત નથી. તે ૯૨વળી વ્યાપારાર્થે પારકી મુડી લેવી તે તો મહાન પરાભનું સ્થાન છે. ધન માટે જે પરની ખુશામતખેરી કરે છે તે નરાધમને ધિક્કાર છે. . ૯૩. મનુષ્ય ત્યાં સુધી જ પ્રશંસાપાત્ર છે, અને ત્યાં સુધી જ ગુણી છે, કે-જ્યાં સુધી પોતાનાં કાજે પારકાનું મુખ જેતે નથી. જે ૯૪ પિતાને ઈષ્ટ લક્ષમી મેળવ્યા વિના, મેળવ્યા પછી તેને પાત્રમાં જ્યા વિના અને તેનાથી પરની દીનતાને દૂર Page #500 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટકાનો સરલ અનુવાદ ૩૫ કર્યા વિના હું ગુણાકર પણ કેમ ગણાઉં ? | ૯૫ છે તેથી અહિંથી હું ત્યારે જ ઘેર જઈશ કે જ્યારે પિતાના ભાગ્યમેગે કેમેય ધન પ્રાપ્ત કરીશ. | -૬ છે એમ વિચારી ગુણધરના ઉત્કર્ષમાં ઈર્ષાશૂન્ય ગુણાકર, સ્વભાગ્ય પરીક્ષા યતિની જેમ ત્યાં શૂન્ય જંગલમાં જ રાત રહ્યો. મેં ૯૭ આ બાજુ ૫ સેના વડવૃક્ષ ઉપર કઈ યક્ષરાજ રહે છે, તે યક્ષને એક સેવક યક્ષ, કેઈ સ્થળેથી તે વખતે ત્યાં દિલભેર આવે છે. મેં ૯૮ | આકાશમાંથી વિજળીની જેમ આ કાણુ ઉતર્યો ? એ પ્રકારે વિસ્મયતામાં ગુણાકર મગ્ન થયે સતે તે આગંતુક યક્ષે પોતાના તે સ્વામી યક્ષને ગુમરીતે કહ્યું કે-“અહિંથી સો એજનથી દૂર શ્રી પુર નગર છે. તેમાં કોડપતિઓના સમૂહથી અને મંદિરોના ક્રોડે દવજથી એમ બંનેય પ્રકાર અદ્ભુત શોભા છે અને બીજા દિગગજેન્દ્રો હોય તેવા વિશ્વાધાર તરીકે પ્રસિદ્ધ આઠ શ્રેણીઓ છે. તેઓનાં તથ્ય નામ અનુક્રમે ધનાકર-ધનપતિ-ધનધર્મ-ધનેશ્વર-ધનસાર-ધનગુરૂ-ધનાઢય અને ધનસાગર હૈઈને તેઓ રાજમાન્ય છે. તે શ્રેષ્ઠીઓને ઘણા પુત્રે ઉપર અનુક્રમે-ગુણાવલી-ગુણવતી-સુગુણાગુણમાલિની ગુણમાલા-ગુણલતા ગુણશ્રી અને ગુણસુંદરી એ નામે એકેક પુત્રી છે. જાણે અષ્ટદિકુમારીઓનાં સૌભાગ્યરૂપ લક્ષ પીથી જ ઘડી હોય તેવી તે આઠેય પુત્રીઓ માતાપિતાને પ્રાણથી પણું અધિક ઈષ્ટ છે આઠેય દિશાના યુવાનના મોહ માટે મોહનવેલી જેવી તે શ્રેષ્ઠતર કન્યાઓ ચોસઠ કલામાં નિપુણ છે. અનુક્રમે તેઓ યૌવન પામી. સમાન ઉંમર–સદા સમાન મન-સમાન શીલગુણ અને સમાન રૂપસંપત્તિને ધારણ કરનારી તે આઠેય કન્યાઓને એકમેક જેવી શ્રેષ્ઠતર પ્રીતિ હોવાથી “આપણે કદિ વિયેગ ન થાવ, એ ચિંતાએ ”તેણીઓએ સમાન પ્રતિજ્ઞા કરી કે-નક્ષત્રોને પતિ ચંદ્ર એક જ હવાની જેમ આપણે આઠેયને એક જ પતિ છે, અને તે પણ વિશ્વભરમાં પ્રશંસનીય હોવું જોઈએ. એ સિવાય અન્ય કોઈ જ નહિ! ૯થી ૧૦૯ છે કારણકે ગ્રહવાસ છે તે કારાવાસ છે. એવે ગૃહવાસ શ્રેષ્ઠ વરના ચોગ વિના શું કામ જોઈએ? લુખું અને તે એઠું એવું અન્ન ખાવાને કણ બુદ્ધિમાન ઈછે? ૧૧” કન્યાઓની તે પ્રતિજ્ઞાનુસાર વરની શેધમાં પ્રયત્નશીલ પિતાઓએ નૈમિત્તિકને પૂછયું કે-“આ કન્યાઓનો વર કેશું થશે? નિમિત્તનિપુણ મમિત્તિકે પણ કહ્યું- હે શ્રેણીઓ ! આ સંબંધમાં તમે ચિંતામુક્ત રહે: એકત્રીય એવા તમે સહુની ભક્તિથી પ્રસન્ન થઈ તમારી ગોત્રદેવી જ તેણીઓ સારૂ શિષજનેને શીર મુગટસમાન વરને શીધ્ર મેળવી આપશે. ૧૧૧ થી ૧૩ એમ સાંભળી તે શ્રેષ્ઠીઓ, તપ-પૂજા વગેરેથી પિતાની ગોત્રદેવીને પ્રસન્ન કરવા અને આત્માને આનંદથી પિષવા લાગ્યા. ૧૧૪ તુષ્ટ થએલી ગેત્રદેવીએ પણ તેઓને સ્પષ્ટ કહ્યું કે તમે નિપુણ તિષી બતાવે તે શુભલગ્ન માટે વ્યવસાયથી લગ્નોત્સવ માટે સમગ્ર સામગ્રી નિશ્ચિતપણે એકઠી કરો. અને હું બરાબર લગ્નવેળાએ વેગથી હલામાત્રમાં દેવ જેવી રૂપલકમીવાળા વરને કયાઈથી પણ શીધ્ર લાવીશ. ૧૧૫થી ૧છા ત્રદેવીનાં તે વચનોથી શ્રેષ્ઠીઓ હર્ષ પામ્યા. અને દેવીએ કહ્યા મુજબ જ લગ્નને શુભ દિવસ જેવડાવ, લગ્ન માટે મહોત્સવ આરંભી દે” વગેરે કાર્ય આદરી દીધાં! પ્રસન્ન થયેલ દેવીનાં કથનમાં કોણ ચતુર, સંદેહ કરે? ૧૧૮ હવે પિતાઓએ કન્યાઓને સ્નાન શણ Page #501 -------------------------------------------------------------------------- ________________ દહ૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ગારાદિ કરાવી મણિના મંડપમાં પધરાવી તેમાં પ્રેમરસથી ઉસિત બનેલી સોહાગણ સ્ત્રીઓ મેરથી હર્ષોલ્લાસપૂર્વક મંગલગીત ગાવા લાગી. ૧૧૯-૨૦ના વર વિનાજ આઠેય કન્યા એમ કરતાં લગ્નવેળા નજીક આવી તો પણ વર હાજર ન થયો! એના લગ્ન મહોત્સવનું આગળ તે શું થશે તે જાણતા નથી. તે ૧૨૧ . “ અહે, વર અપૂર્વ આશ્ચર્ય ! વિનાનો આ વિવાહ નવી પ્રકારનો !” એ અજાયબીમાં ત્યાં મનુષ્ય અને દેવો પણ ગરકાવ બની ગયા છે! માટે હે સ્વામી! તે કૌતુક જેવા સારૂ પધારવા શીઘ્રતા કે આપને લાવવા સારુ જ હું ઉત્સાહભેર આવ્યું છું. r૧૨૨-૨૩ા જોવા લાયક કે ખાવા લાયક કેઈ અપૂર્વ પદાર્થ પામીને જે પ્રાણ, સ્વામીને કે ઈષ્ટનને યાદ ન કરે તે સર્જન પણ કેવી રીતે? | ૧૨૪ " સેવયક્ષની એ આશ્ચર્યકારી વાત સાંભળી યક્ષરાજ પણ જાણે “ગુણાકરને તે માર્ગ બતાવવા જ હોય તેમ” તે નગર પ્રતિ પિતાના તે સેવક યક્ષ સહિત આકાશમાર્ગે શીધ્ર ઉદ્યો: ૧૨૫ યક્ષે યક્ષરાજને ગુમપણે કહેલ તે સર્વ ઘટનાને ગુણાકરે પણ લક્ષ દઈ ઉંચા અને ઠંડા કાને સાંભળી લીધી ! અને વિચારે છે કે-એ આઠ કન્યાને વર કોણ ધન્યાત્મા થશે? ૧૨૬ો આ જગતમાં કૌતુક છે કે કેટલાક એવા ઉત્તમ પુરૂ દેવીએ ગુણાકરને જ વર પણ છે, અને કેટલાક મારી જેવા પણ પુરૂષે છે કે-જે ધન કમાંતરીકે હાજર કર્યો! વાને પણ સમર્થ નથી ! ૧૨ળા અથવા તે નકામું ઉંચું નીચું જેવાથી શું? સર્વને પિતાપિતાના ભાગ્યાધારે જ સંપત્તિઓ મળે છે. ૧૨૮ પરંતુ કેઈપણ ઉપાયે એ કૌતુક જેવા પામું તો સારૂં ૧ રાજાની કેરીઓ ખાવી શકય નથી તે પણ દેખવાને શું વાંધો? . ૧૨૯ અથવા ઉંચાજનને પ્રાપ્ય તેવાં ફળને વામન મેળવવા મથે તેની જેમ તે નગરે જવાને અશક્ત એવા મારા આ મને નકામા જ છે. તે ૧૩૦ || અથવા જે વખતે જે ચિતવે તે વખતે તે જેને મળે. તેને જ વિદ્વાને ખરે ભાગ્યશાળી કહે છે માટે આજે મારા ભાગ્યવંતપણાની હું ની પરીક્ષા કરીશ: આ અવસર જ મારા ભાગ્યરૂપ સુવર્ણની કસોટી છે. ૧૩૧-૩૨ ને એમ વિચારતાંની સાથે જ શ્રેણીઓની ગેત્રદેવીએ તે ગુણાકરને ઉપાડી લગ્નમંડપમાં સ્થાપ્યો ! પુણ્યવંતેને ઈરછા, એ જ ફલ છે ! | ૧૩૩ / “આ અભુતકાંતિવાળો વર બંને પ્રકારે ગુણાકર છે” એમ બંદીજનની જેમ ઉફ્લેષણ કરીને દેવીએ ગુણાકર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ૧૩૪ વિવાહ મંડપમાં “તત ઉત્પન્ન થએલ દેવની જેમ” તે વરને એકાએક પ્રગટ થએલ જેઈને કયાઓ અને તેના માતપિતાદિ સર્વજનો અત્યંત હર્ષ પામ્યા છે ૧૩૫ કન્યાના પિતાઓએ ગુણાકરને આભૂષણાદિ વિધિથી શણગારીને તે માનુષીણીઓ રૂપી કૌમુદીના માલીકની જોડે પિતાની તે આઠેય કન્યાઓ પરણાવી. | ૧૩૬ / મનભણ વરની પ્રાપ્તિથી સંતુષ્ટ થએલા શ્રેષ્ઠીઓએ આઠેય કન્યાનો અતિ ઉત્સાહથી મહાન વિવાહમહત્સવ કર્યો #૧૩ળી દરેક કન્યાના પિતાએ ૧ વરમ્ | ૨ કાળું x ૭ જાન x | Page #502 -------------------------------------------------------------------------- ________________ - --- - ---- શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ્ધ છે કરમશન વખતે ગુણાકરને ક્રોડ-કોડ સોનૈયા એકેક ગોકુલ અને બત્રીશ પાત્રનું એકેક દિવ્ય નાટક આપ્યું, તથા એ પ્રમાણે ઉત્તમ વસ્ત્રો-સર્વાગ સંપૂર્ણ આભૂષણ-સોનાચાંદીના ભાજન વગેરે આપ્યું, ઉત્તમ અશ્વ-શયા વગેરે આપ્યું, સુખાસન (મ્યાન-પાલખી) મહાસન (સિંહાસન) વગેરે આપ્યાં, તદુપરાંત ઘરવખરીની તમામ ચીજ-મહેલ-દાસદાસી વગેરે પુષ્કલ આપ્યું ! / ૧૩૮ થી ૪૦ | ખરેખર ઉદારજનોને દાનલીલા સ્વભાવસિદ્ધ હોય છે. વળી તેવા ગુણવંત જમાઈમાં તે દાન સ્વલ્પ જ છે. તે ૧૪૧ / શ્વસુરે તરફથી મળેલ દેવવિમાન જેવી હવેલીઓમાં તે આઠેય કન્યાઓ જોડે દેવની જેમ વિલસતે ગુણાકર, જાણે આઠ રૂપવાળે હોય તેમ શોભવા લાગ્યા. આ ૧૪૨ . આઠ કુપર્વતે વડે શોભતા મેરૂની જેમ-આઠ દિશાઓથી શોભતા સૂર્યની જેમ-આઠ અઠ્ઠમહિષીઓથી શોભતા ઈન્દ્રની જેમઆઠ મહાસિદ્ધિથી શોભતા સિદ્ધ પુરૂષની જેમ અને આઠ મૂર્તિવડે શોભતા શંભુની જેમ વિવિધ ક્રીડારસમાં નિમગ્ન ગુણાકરે, પોતાની તે આઠેય કાંતાઓથી હંમેશાં અવિયુકતપણે સંસારનાં સર્વસ્વ સુખરૂ૫ વિષયસુખને ભેગવતાં સૂર્યના અસ્તગુણકર ઘેર ન આવવાથી ઉદયનીય ખબર વિના કેટલેક કાળ નિર્ગમન કર્યો. તે ૧૪૩ થી માતપિતાની ચિતા ૪૫ . આ બાજુ ગુણાકર, ગુણધરને મળવા ગયો તે દિને રાત્રે ઘેર નહિ આવવાથી માતપિતા અત્યંત ખેદિત થયા. રાત્રે અને સવારે ઘણી શોધ કરવા છતાં ગુણાકર નહિ મળવાથી હાથે ચઢેલ ચિંતામણી ગુમ થવાની જેમ પિતાને અત્યંત શાચવા લાગ્યા. આં ૧૪૬-૪૭ | અતિદુ:ખિત માતાપિતાએ એકદા કોઈ તિષીને પિતાના પુત્રનું શુભ, સ્થિતિ અને આગમન વગેરે પૂછતાં તેણે પણ તે પ્રશ્ન વખતનું લમ અને લગ્નશ નક્કી કરી કહ્યું કે-“તમે નકામા ખેદ જ ન કરે. કારણકે–તમારે પુત્ર તે ઘણે સુખી છે. આ ૧૪૯. લીલામાત્રથી તે મહદ્ધિક બનેલ છે. દાન અને ભેગેથી પ્રસિદ્ધિ પામેલ તે મહાન સુખસાગરમાં નિમગ્ન છે; પરંતુ તે કઈ દૂર સ્થળે છે! I ૧૫૦ || વળી નવદિત સૂર્યની જેમ તે પુત્ર અહિંથી પૂર્વ દિશામાં છે. એક વર્ષ બાદ તમે તેનું સ્થાન જાણશે. અને બે વર્ષ બાદ તમને તે મળશે ! ૧૫૧ ” નિમિત્તિયાની તે વાણીથી માતપિતા, પુત્ર મળ્યાની જેમ અતિર્ષિત થયાં. ખરેખર ઈષ્ટની શુભ ખબર પણ ઈષ્ટના સંગમસ્વરૂપ બને છે. ૧૫ર છે ત્યારથી હંમેશાં પુત્રનાં સ્થાનની ખબર મેળવવા મથતા માતપિતાએ એક વર્ષ સો વર્ષની જેમ કણે વીતાવ્યું. તે ૧૫૩ | હવે (ગુણાકર જ્યાં છે તે ) શ્રીપુરનગરથી બીજા ભાટ ચારણથી ઠેષ કરેલ એકર બંદીજન, (ગુણાકરના માતપિતા રહે છે તે જયસ્થલપુરના રાજાની) રાજસભામાં ઇંદ્રની પર્ષદામાં નારદ આવવાની જેમ આ ૧–પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, યજ્ઞકર્તા, સૂર્ય અને ચંદ્રએ આઠ પ્રકારે પિનાકી શિવ, હવાનું વિદ્યાનિકે કહે છે: ૨ પૂ. . શ્રી ધર્મસૂરિજીકૃત અનુવાદમાં બંદીજનને કૃત્રિમ રીતે જ “નારદમુનિ' નામ આપીને અને તે પછીની ૨૩ પંક્તિ જેટલું લખાણ તદ્દન કલકલ્પિત રીતે ઉભું કરીને નારદના નામે ચઢાવી દીધું છે. તે શોચનીય છે. શાસ્ત્રરસિક જનને શાસ્ત્રમાં આવી છાચારિતા પિષવી તે શાભનીય ન જ ગણાય પટ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ અને ગુણાકર, વણિક હોવા છતાં તેના ગુણે રાજા સામે (રાજા કરતાં પણ) અતિ વણે વવા લાગ્યા. સુભટો સ્વના ઈષ્ટની સ્તુતિ કરે જ. I ૧૫૫ - તે આગંતુક ભટ (બંદી) નો એ વચનો સાંભળી મુખ મરડીને રાજા બોલ્યો-“સિંહ પાસે શીયાળની પ્રશંસાની જેમ મારી પાસે તું વાણીયાના છોકરાની પ્રશંસા કેમ કરે છે?' તે ૧૫૬ | ચતુર સુભટ (બંદી) પણ બે-“હે રાજન! રાજા અને સેવક બંને પર પ્રેમવાળે તે વણિક, સમસ્ત ગુણવાળ હોવાથી જ અહિં પ્રશંસાય છે. આ ૧૫૭ | ઉત્તમપુષ્પ, વનમાં થયેલું હોય છે, છતાં શું મસ્તક પર ચઢાવાતું નથી ? કસ્તુરી, મૃગની નાભિ જેવા દુર્ગ છનીય સ્થાનમાં થાય છે, છતાં શું ઈચ્છવા યંગ્ય નથી? | ૧૫૮ | દેવીએ આપેલ આઠ કન્યાનો તે ભાગ્યવંત જંગમ કહપતરૂ જે વર જ લીલામાત્રમાં લાખ સોનિયાનું દાન આપનાર છે. ૫ ૧૫૯ ” બંદીનાં તે વચને સાંભળી ચમત્કાર પામેલ સમાજ સમૂહમાં બેઠેલા ગુણાકરના પિતાએ વિચાર્યું કેનક્કી તે મારો પુત્ર જ સંભવે છે. કારણકે આ વાત સાંભળી મેઘધારાથી સીંચાએલ કદંબના પુષ્પની જેમ મારા હૃદયમાં કઈ અદ્દભુત ઉલાસ થાય છે. ૧૬૦-૬૧ તિષિએ પણ કહેલ કે-“વર્ષ પછી તમારા પુત્રનું સ્થાન જાણશો.” માટે આ બાબતમાં સંશય શું? I ૧૬૨ . તે પણ બંદીને સ્પષ્ટ પૂછું એમ વિચારી તેણે તે ઉત્તમબંદી (ચારણ) ને પૂછીને નક્કી કર્યું કે-એ મારો પુત્ર જ છે. ૧૬૩ તેથી પુત્રને શીધ્ર મળવાની ઉત્કંઠા વાળા તે પદ્મ શ્રેણીએ પુત્રને બોલાવવા અનેક અર્થવાળે એક ગુણકરના પિતાએ અન્યોક્તિગર્ભિત પત્ર લખી આપી એક કાસદને મોકલ્યા. લખેલ પત્રથી ગુણાકરે ૧૬૪ / કાસદે સત્વર શ્રીપુર નગરે જઈ તે લેખ ગુણાકરને ઘેર આવવું. આપો. ગુણાકરે તે લેખ હર્ષથી ખેલીને વાં; તે આ પ્રમાણે -“સ્વસ્તિશ્રી જયસ્થલનગરથી લી. પ, પિતાના પુત્ર ગુણાકરને નેહપૂર્વક એમ જણાવે છે કે-“શ્રી દેવગુરૂના પ્રસાદથી અમને કુશળ છે. અમારા હર્ષ સારૂ તારે પણ તારી કુશળકથા તુરત જણાવવી, હવે પત્ર લખવાનું પ્રજન જણાવું છું કેહે આર્ય! દીર્ઘકાળથી તારા વિરહરૂપ મહાદસહ દુષ્કાળથી પીડાતા અમે તારી અભુત પરમદ્ધિ સાંભળી છે, તેથી હમણાં અમૃતના શીરામણનું સુખ અનભવીએ છીએ, પરંતુ સર્વેઝ ભેજન જેવાં “તારે મેળાપ થવા રૂ૫” સુખને માટે અમે અધીરા બન્યા છીએ. માટે અમારી તે વ્યગ્રતાને દૂર કરવાને ઉપાય તારે શીવ્ર કરે. ૧૬૫ થી ૬૯ વળી હે દક્ષ! માતપિતાની ઉપેક્ષા કરી સસરાઓને ત્યાં સ્થિરપણે રહેનાર તારા માટે સક્યુરૂષને માર્ગ કેવી રીતે ગણાશે ? એ પણ વિચારવું. ૫ ૧૭૦ ” એ પ્રમાણે લેખ વાંચવાથી ગુણકર જેવામાં સહેજ પ્રેમાર્દ બને છે, તેવામાં તે તે લખાણની અંદર અને આગળ તેણે અન્યક્તિ ૧. પૂ. ઉ. કૃત અનુવાદમાં આ વચનોને નારદનાં વચને કહેલ છે, તે અસત્ય છે. ૨. અહિં પણ “નારદને પૂછી જોઉં એમ લખ્યું છે, તે અસત્ય છે ! ૩. અહિં ટીકામાં વરિjકારવ” એમ સ્પષ્ટ શબ્દો હોવા છતાં તે અનુવાદમાં ઉ.શ્રીએ “નારદને' એમ લખ્યું, તે કલમનું લખું તાંડવ ગણાય! ૪. “રા!” Tટ: સુપત્તેિ દરજ્જો Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસુત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ૩૮૯ ભરેલી અને લખેલી દીઠી: ૧૭૧ છે તે આ પ્રમાણે – સ્તવવા લાયક ગરિમાદિ (ગુરૂવાદિ) આઠ ગુણોથી યુક્ત, વિશ્વના અપૂર્વ ભૂષણરૂપ અને દુષણ રહિત એવા છે ગાંગેય ! અન્ય જનતા તરફથી મળતાં સુખના હેતુભૂત સન્માનને લીધે દીર્ધકાળથી તારી જનેતાને પણ યાદ કરતે નથી ! તે શું તારા માટે યોગ્ય છે? # ૧૭૨ જનતા અને જનેતામાં જે એક માત્રાને ફેર છે, તે જનતા કરતાં જનેતામાં અધિક પ્રેમ હવાને લીધે છે.” પદ્મશેઠે લખેલી આ અન્યક્તિથી-પાણથી પૃથ્વી ભેદાવાની જેમ-અંતરમાં ભેદાએલ ગુણાકર, માતપિતા પાસે જવાને ઉત્કંઠિત બન્યા. ૧૭૩ મહા કષ્ટ સસરાએને સમજાવી પરિવારથી પરિવરેલી આઠેય કાન્તાઓ સહ શેભતે ગુણાકર, ત્યાંથી ચાલ્યું અને માર્ગમાં આવતા ગામે અને નગરે લક્ષમીને રાજાની જેમ વરસાવવાથી લેકમાં આશ્ચર્ય ઉપજાવતો અ૫ દિવસમાં જ પોતાનાં (જયસ્થલ) નગરે આવ્યો. આ ૧૭૪-૭૫ . પિતા વગેરે વડે મહામહોત્સવપૂર્વક નગરપ્રવેશ પામેલ ગુણાકર, રાજાથી માંડી ગોવાળીયા સુધીના સર્વજનેને અજોડ પ્રશંસનીય બન્ય. કે ૧૭૬ એ પ્રમાણે પિતાને ઈચ્છા પ્રમાણુ ધનને લાભ થવાથી પિતાનાં ભાગ્યરૂપ સાદ્ધિની પરીક્ષા પામેલ ગુણાકર, તે પછી મયૂર મેઘની રાહ જુએ તેમ પરદેશથી પિતાને મિત્ર ગુણધરની આવવાની ઘણી રાહ જોવા લાગ્યા. તે ૧૭૭૫ હવે આ બાજુ દેશાંતરે વ્યાપાર કરતાં ગુણધરે પિતાની મુડીથી પિતાનાં ભાગ્યે પુષ્કળ ધન ઉપાર્યું અને લક્ષમી સહસા મળી જવાથી “અહ, મારૂં મહાન્ ભાગ્ય !” એમ મનમાં અતિ ગર્વ કરવા લાગે. તુચ્છ જન અલ્પ પણ લાશથી ગર્વ કરે છે. તે ૧૭૮-૭૯ | કહ્યું છે કે- ઉંદર, ચોખાનો એક દાણ મળી જતાં ગર્વમાં આવી જઈ બંને હાથ "પહોળા કરી નાચે છે, તેમ પરમાર્થના અજાણપુરૂ, અ૫લાભથી પણ વીંછ બની નાચે છે. જે ૧૮૦ u લક્ષમીના તે લાભથી સંતુષ્ટ અને લોભથી અસંતુષ્ટ ગુણધર, વસુકીરણની વૃદ્ધિ માટે સૂર્ય, કન્યારાશિ પર જવાની જેમ” વહુ ધનની વૃદ્ધિ માટે ત્યાંથી અન્યદેશે ગયે. તે ૧૮૧ છે ત્યાં પણ વ્યાપારપ્રવીણ એવા તેણે ઘણું ધન ઉપા: ધનપ્રાપ્તિમાં પ્રાયઃ વ્યાપારકળા ખરૂં સાધન છે. તે ૧૮૨ પુષ્કલ ધન મેળવવાથી અતિ ગર્વમાં અને ગુણધરને લક્ષમી મળે છે, ઉત્કર્ષના હર્ષમાં આવી ગએલ ગુણધર, માલ-સામગ્રીનાં ઘણાં અને ભમીભૂત થઈ ગાડાં ભરી પિતાનાં નગર ભણી પાછો વળે. ( ૧૮૩ અને નાશ પામે છે! ઘણુ અનર્થના ધામ જેવી અટવીએ પહોંચે. તેવામાં તે અટ વીમાં પ્રલયકાળના અગ્નિ જેવો દાવાનલ સળગતો “તેને મળવા સારૂ જ આવતો હોય તેમ શીધ્ર તેની નજીક આવી પહોંચે ! અથવા તો ગુણધર અને ૧. સુવર્ણ, ભિષ્મપિતામહ, કાર્તિકસ્વામી અને ગુણકર એ ચાર–ગાંગેય શબ્દનાં પર્યાયવાચક નામે છે! ૨. અનુવાદમાં ઉ. શ્રીએ “પિતાએ લખેલ” અન્યોક્તિને “માતાએ લખેલી' તરીકે જણાવી છે તે ભૂલ છે. ૩. રવેશિતw x ૪. મૂપને જમ્યા (૬. બાળમોદ્વારા) ૫. વાપુરા * ૬. આ ઘટનાને ૫, ઉ, ધર્મવિ. સરિજીએ સ્વકૃત અનુવાદમાં અવળી રીતે ધટાવી છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ કco શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દાવાનલની સંપતંત્રમૈત્રી સંસંયુક્ત છે. તે ૧૮૪-૮૫ . તેના ભયથી હાહાકાર મચાવતા કેટલાક નાકરે સહિત ગુણધર, દેહમાંથી જીવ નાસે તેમ તે અટવીમાંથી નાઠો. તે ૧૮૬ ક્રોધથી તપ બળી જવાની જેમ તે અગ્નિથી ગુણધરનાં માલ ભરેલાં ગાડાં-બળદ વગેરે સર્વસ્વ તેની નજર સામે જ બળીને ભસ્મ બની ગયું ! ૧૮૭ એમ અકસ્માત નિધન બની ગએલ ગુણધરને નિર્ભાગી જાણીને હોય તેમ અહિંથી તહિં ત્રાસ પામેલા વિશ્વાસુ નકરોએ પણ તજી દીધે! . ૧૮૮ છે તેથી ખેદ પામતે ગુણધર, શૂન્યચિત્ત વનમાં વનચરની જેમ સંભ્રમપણે આમ તેમ ભટકવા લાગ્યા, ૧૮૯ ભૂખ અને તરસ વગેરેથી સાત દિવસ તપેલે તે, કષ્ટ કરીને મંત્રિકાવતી નામના ગામે પહોંચે. ૧૯૦ | ત્યાં દૈવગે એક સ્વાભાવિક દયાળુ યેગીએ તેને દુઃખથી રીબાતો જાણી અનુકંપાની નજરે જોયે. જે ૧૯૧ છે તેવી સ્થિ તિનું કારણ તેને પૂછીને સર્વવૃત્તાંતથી માહિતગાર થએલ તે યેગીએ ગુણધરને પોતાના મકાને લઈ જઈ પિતા, પુત્રનું પોષણ કરે એ રીતે ખાન-પાન વગેરેથી પિળે. ૧૨ In ત્યારબાદ પર્વતની વિવિધ ઔષધીઓને ઓળખવામાં નિપુણબુદ્ધિવાળા તે કૃપાળુગીએ ગુણધરને પર્વત પર લઈ જઈ એક દિવ્ય ઔષધિ બતાવીને કહ્યું- હે આર્ય! આ મારી જાણીતી ઔષધિને બકરીઓના જૂથમાં ભેળો જન, પોતાની બકરીને ભૂલી જવાની જેમ” આ ઔષધિઓના સમૂહમાં ભૂલી ન જા, એ માટે તું ચક્કસ ઓળખી લે / ૧૯૩-૯૪ IT. આજે અંધારી ચૌદશ અને રવિવારની મધ્યરાત્રે “છાત્રથી પ્રસન્ન થએલ ગુરૂ, શિષ્યને વિદ્યા ગ્રહણ કરાવે તેમ” તારાથી પ્રસન્ન થએલે હું આ ઔષધિ તને ગ્રહણ કરાવીશ. ૧૫ ” ગીએ એ પ્રમાણે પ્રેરણા કયે સતે સાવધાન બનેલ ગુણધરે પણ તે ઔષધિને નિશાન વગેરેથી નક્કી કરી લીધી બાદ બંને જણ પોતાનાં સ્થાને આવ્યા ૧૯૬ હવે રાત્રિના બે પહોર વ્યતિત થયે તે યેગીએ ગુણધરને તે ઔષધિ લેતાં કઈ વિદ્ધ નડે નહિ, એ માટે શિખાબંધ કરીને કહ્યું કે હે આર્ય ! મારા સાનિધ્યથી તું મક્કમ મન રાખી દીપની શિખા જેવી દેદીપ્યમાન તે દીઠેલી ઔષધિ પાસે જા/ ૧૯૭-૯૮ છે અને તે ઔષધિને ઉપરથી જમણી મુઠીમાં હિંમતથી પકડી રાખીને ડાબી મુઠીમાં રાખેલ શસ્ત્રવડે નીચેથી કમલનાં નાળની જેમ શીધ્રપણે છેદવી ૧૯૯ ૫ બાદ ઔષધિવાળી જમણી મુઠીને દઢ રાખીબીજે કયાંઈ ધ્યાન આપ્યા વિના સાત્વિકપણું ધરાવતે-જરાપણ પાછું જોયા વિના-ભત્પાદક બિહામણું રૂપ કે અવાજ વગેરેને અવગણને અને મેગીની જેમ મનમાં ધ્યાનરૂપ સંપત્તિ રાખીને તે ઔષધિ તું અહિં લાવ. ૨૦૦૧૫ સિદ્ધરસથી સુવર્ણસિદ્ધિ થવાની જેમ વિધિથી ગ્રહણ કરેલી તે ઓષધિથી મૂર્તિમંત ભાગ્યસિદ્ધિની જેમ ઘણાં સુવર્ણની સિદ્ધિ તારે આધીન થશે. જે ૨૦૨ છે અને તે થએલ સુવર્ણસિદ્ધિથી “છાયાથી તાપ નાશ પામવાની જેમ આ ૧ કતe (1. આમારા ) | ૨ પૂ. ઉપા. મ. કૃત અનુવાદમાં આ લેકને તદ્દન વિપરીત અર્થ થવા પામેલ છે. ૩ વિધ્યારથા (. જાનદ્વારા) ૪ ઉપા. કૃત અનુવાદમાં આ લેકને અનર્થકારી અર્થ થવા પામેલ છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૦૧ તારો ઉઘાડે પણ દારિદ્રને ઉપદ્રવ નાશ પામશે. ૨૦૩ એ પ્રમાણે ગીની તાત્વિકવાણી સાંભળીને અતિ સવશાળી ગુણધરે (તે મધ્યરાત્રે પહાડ પર એકાકી) જઈને યેગીએ કહેલ વિધિથી તે ઔષધિ ગ્રહણ કરી ! ૨૦૪ અને હર્ષિત થયે થકો અસમાન ઉત્સાહ અને સાહસવંત તે હિંમતબાજ ગુણધર, સ્પષ્ટ દેખાતા અનેકગુણધરને ભેગીએ ભૂતોને, પિતાની ચારે બાજુ ફરી વળેલા એથી અધિક પ્રેતને, આપેલી દિવ્યૌષધિ પણ મહાન અટ્ટહાસ્ય કરવાના રસમાં એકતાન બનેલા અસંખ્ય નાશ પામી ! રાક્ષસને-શિયાળ સિંહ વગેરેના ભીષણ વિનિઓને અને અપાર ભેર વગેરેના સર્વપરિષહોને મુનિની જેમ અવગણ (અને ઘર તરફ) કમે પાછા ફરતે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે વિષમ એવી તે પર્વતની દુર્લય- ભૂમિને “ભવસ્થિતિને મુનિ એળગે, તેમ” એળંગી ગયે! ૨૦૫ થી ૨૦૮ મહષધિની પ્રાપ્તિથી પિતાને જયવંત માનતે ગુણધર, ત્યાંથી દ્રવ્ય અને ભાવથી પણ સમ એવી પૃથ્વી પર નગરમાર્ગની જેમ સુખે જ ચાલ્યા જાય છે, તેવામાં તેનાં દુષ્કર્મો જ પ્રેયી હોય તેમ પહાડ પરથી એકદમ એક મોટો પત્થર અકસ્માત દડ્યો અને તેની પાછળ પડ્યો! ૨૦૯-૧૦ તે પત્થરના હૂર દૂર પ્રસરેલ ખડખડાટ અવાજને લીધે ભ્રમથી વ્યગ્ર બનેલ ગુણધરે સહસા પાછું વાળી જોયું ! | ૨૧૧ છે એટલે તે જાણે ગુણધર પર રેષ ધરીને હાય તેમ તે મહા ઔષધી, તુજ તેની મુઠીમાંથી નાસી ગઈ! તેવાના હાથમાં તેવી દિવ્ય વસ્તુ ક્યાંથી સ્થિર થાય? | ૨૧૨ . આથી ખિન્ન બનેલ ગુણધરે જઈને તે સર્વ બીના ગીને જણાવી. જગજજતુનાં હિતમાં જ તત્પર તે યેગીએ પણ તેને કહ્યું–હે વત્સ! તારું સત્વ ઉત્કટ છે અને ઉદ્યમ પણ અસમાન છે; પરંતુ પૂર્વકૃત પુણ્ય નથી ! પુણ્ય વિનાનાં તે સત્વ અને પ્રયત્ન નિષ્ફલ છે. ૨૧૩-૧૪ કહ્યું છે કે-“હે આત્મન ! તું ભલે વિકટ પર્વતમાં કે અટવીઓમાં ભટક, સમુદ્ર તર, કે રાજાઓની પણ સેવા ઉઠાવ, કે મંત્રદેવી વગેરેની પણ સાધના કર; પરંતુ પૂર્વભવનાં સુકૃતો વિના તને સુખ મળવાનું નથી. આ ૨૧૫ ” માટે હવે ધનની ખોટી લાલસા તજી દઈ તારે સંતોષ જ રાખ: કે-જેથી ત્રણ લેકના પ્રાણીઓમાં પણ તારૂં મહત્ત્વ ગણાય. ૨૧૬ . ગીએ એ પ્રમાણે કહેવા છતાં પણ લેભાધ ગુણધર, ધન માટે ઘણું ભૂમિ ભટ! ધનના અથી જનનાં ચિત્ત કદી વિરામ પામતાં નથી. આ ૨૧૭ ભમતે ભમતે ગુણધર રમણીય એવા મલયગ્રામે આવ્યું ત્યાં દાંભિક લીલાઓ વડે ભતા એક પરિવ્રાજકે તેને જે ૨૧૮ | સર્વવૃત્તાંત પૂછીને અને જાણીને તેણે ગુણધરને કહ્યું–ખેદ અને દુઃખ ન પામીશ, હું તારું દુઃખ થી દૂર કરીશ. તું એક રાતા દુધવાળે અને પિલાણ વગરને શેર કે ઈપણ સ્થળેથી શેાધી લાવ: કે-જેથી તારું દારિદ્ય ગાળી નાખું. || ૨૦ | ગુણધરે પણ અતિ - ૧ પૂ. ઉપા. એ સ્વકૃત અનુવાદમાં અહિં રિઝાઝા' શબ્દને કયા વ્યાકરણના નિયમથી બહુવચનમાં ગણેલ છે તે વાત ખુલાસો માગે છે. ૨ ૩, ઉપસર્ગના છ નો લેપ થતાં જાણીત-વિધાનમાંથી રવી-વિષાર પણ રહે છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદત્તસૂત્રની માદરા ટીકાના સરલ અનુવાદ ઉત્સાહથી શેાધતાં શોધતાં કલ્પવૃક્ષની જેમ કયાંથી તે થાર પણ મેળા ! ઉદ્યમથી શુ પ્રાપ્ત થતું નથી ? ॥ ૨૬૧૫ તે થાર મળ્યો હાવાની વાત પરિત્રાજકને કહી, તેથી તે પણ આનંદ પામ્યા અને કાર્યની સિદ્ધિ કરનાર સિદ્ધિયેાગવાળા ચોગીનાં બલિદાનમાંથી દિવસે ગુણુધરની સાથે પરિવ્રાજક, તે ઘેરવાળા સ્થાને ગયા. નાસી છુટેલ ગુણધર ॥ ૨૨૨ ॥ બાદ પ્રથમ સંગ્રહેલી ઔષધિ સહિત તે થારને ચે ' ની જેમ ખડકેલ કાસમૂહમાં નાખી દીધા. ॥ ૨૨૩ II તે ચિતામાં તે કપટકુશલ પરિવ્રાજકે અગ્નિ સળગાવ્યા, અને શિખામધ( મ ંત્ર સાધનામાં ચેાટલીબંધન ) કરવાના ખ્તાનાથી ગુણધરને પેાતાની પાસે ખેલાયૈ. ।। ૨૨૪|| બાદ તે કપટી પરિવ્રાજકે શિખાધ માટે નીચા મસ્તકે નજીક આવીને ઉભેલા ગુણુધરને-ચારને પકડવાની જેમ-કેશપાશમાં મજબુત પકડયો, ॥ ૨૨૫ ॥ અને જેવામાં તે નિર્દય પાપાત્મા, ૮ યાજ્ઞિક, બકરાને હામે તેમ ’ તેને ઉંચે ઉછાળીને હુતાશનમાં હોમવા જાય છે તેવામાં ‘ખરેખર આ અનાવર્ડ હું મરાઈ રહ્યો છું' એમ જાણવાથી ઉછળેલ વીયૅવાન ગુણુધરે દુષ્કર્મથી આત્માને સુકાવવાની જેમ તે પાપીના પગમાંથી પેાતાની જાતને મુક્ત કરી! ॥૨૨૬-૨૭ ॥ બાદ ચેાદ્ધાઓની જેમ દુ:ખે ધારણ કરી શકાય એવા અને ક્રોધથી કંપતા તે ખને જણુ એકબીજાને અગ્નિમાં હેામવા માટે પરસ્પર ઝુઝવા લાગ્યા. ૨૨૮॥ પ્રેતાની જેમ તે મનેના દુસ્સહ કલેશ જોઇને વનના ગાવાળીયા ભયથી વ્યગ્ર બની એકદમ પાકાર કરવા લાગ્યા. ॥ ૨૨૯ ॥ તે દુ:સહુ પાકારને પાસેના નગરથી ત્યાં શીકાર માટે આવેલ અતિપરાક્રમી રાજકુમારે સાંભળ્યેા, ॥ ૨૩૦ ॥ અને નામ જેવા ગુણવાળા તે તેજસારકુમાર, ત્યાં શીઘ્ર દોડી આવ્યા. ક્ષત્રિયા ખુંખારવ કેમ સહન કરે?॥ ૨૩૧ ॥ અવૃત્તિસિદ્ધ થયેલ સુવર્ણ પુરૂષ વાળા પરિવ્રાજકની ગુણુધરે જણાવેલ દરાશયતાને સાંભળીને ગુણુધરને બદલે અન્યને રાજકુમાર, યાગી પર અતિધિત થયા, ॥ ૨૩૨ ॥ અને ચેાગીને જ મળ્યે ! શીઘ્ર ઉપાડી ઇંધનવત્ અગ્નિમાં નાખ્યા ! ખરેખર, દુષ્ટાને શિક્ષા અને શિોની રક્ષા કરવી એ નીતિજ્ઞાની રીતિ છે. ।। ૨૩૩ ॥ અગ્નિમાં બળી ભસ્મ થએલ પરિવ્રાજક, ચિરૂપધારી સુવર્ણપુરૂષ બની ગયેા. જે માણસ અન્ય માટે જેવું ચિંતવે તેવું તે પોતે પામે છે. ॥ ૨૩૪ ॥ તે આકસ્મિક લાભથી કુમાર એવા તે હર્ષિત થયા કે જે આનંદને સમાવવા ત્રણ લેક પણ સાંકડા પડે. ॥ ૨૩૫ ॥ રાજકુમારે તે સુવર્ણ પુરૂષને નિધાનની જેમ ત્યાં જ સંતાડયેા. સમજી પુરૂષ તેવી દ્વિવ્યવસ્તુને જે તે રીતે કેમ જાહેર કરે? ॥ ૨૩૬ ॥ યાચકને આપવાની જેમ રાજકુમારે દયાથી ગુણુધરને માર્ગોમાં પ્રાય: ભાતાં જેટલ' ધન આપી વિદ્યાય કર્યાં. ॥ ૨૩૭ ॥ માત્ર ચાટવાનું પાત્ર મળે તેમાં ખુશખુશ થઈ જનાર શ્વાનની જેમ તે અલ્પ ધનથીય અતિ ખુશ થએલ ગુણુધર, ત્યાંથી જતા આ પ્રમાણે તુચ્છ વિચાર કરવા લાગ્યા કે‘હજી પણ મારૂં ભાગ્ય અખંડ જાગતુ છે, १ योगेsax Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તુસૂત્રની આદશ ટીકાના સરલ અનુવાદ ૪૩ કે-જેથી આ મહાન કષ્ટમાંથીય અહેા, હું" શીઘ્ર છુટયા ! અને રાજપુત્રે જાતે જ આપેલું આ ધન પશુ પામ્યા! આથી નક્કી છે કે હજી પણ હું ઘણું' ધન મેળવીશ. ॥ ૨૩૮ થી ૪૦ II આાજથી માંડી ઘેર જતાં જતાં પણ હું ઇચ્છા પ્રમાણુ ધન નક્કી ઉપાઈશ. દૈવ અનુકુળ હાયે સતે કયું કાર્ય સિદ્ધ થતું નથી ? ॥ ૨૪૧ ॥ ' તે દ્રુતિ ગુણધર સ્વનગર ભણી જતાં માગમાં એક મત્રસિદ્ધ ચેાગીને મળ્યેા. ॥ ૨૪૨ ॥ યાગીની સાથે માટી માટી વાત કરતા તે મ’ક્ર બુદ્ધિ, એક ગામ પાસેના ઉદ્યાનમાં આવ્યે ||૨૪૩|| ત્યાં ભેજનાવસરે ચેાગીએ ગુણધરને કહ્યું- હું લગ્ન ! તને ઈષ્ટ એવી રસવતી મેળવી આપુ ?' ગુણધરે કહ્યું- મનુષ્યને માટે કલ્પવૃક્ષ જેવા હે યાગી ! તમે મને અતિ આન’દદાયી એવા કપૂથી સુગંધીદાર સિંહકેસરીયા માદક આપે!. ૫ ૨૪૫/’ગુણુધરે તેમ ો સતે ચેગીએ પણ ધ્યાન લગાવીને પ્રથમથી બનાવી જ રાખ્યા હાય તેમ સુગધીદાર સિંહકેસરીયા મેાદઃ શીઘ્ર હાજર કર્યો ! અને મને જણું યથારૂચિ જમ્યા. ભાજનમાં અતિથિના સત્કાર કરવાની સજનાની એ રીતિ છે. II૨૪૬-૪૭॥ એ રીતે સાંજે વળી ખાંડ વગેરેથી પૂરેલાં ઘેખર જમાડયાં! બીજે દિવસે સવારે ઘીસાકરથી મિશ્રિત ખીર અને સાંજે મનહર એવા અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો જમાડવા ! ત્રીજે દિવસે સવારે ભાત-દાળ-ઘી વગેરે જમાડયાં. સાંજે મુખને ગમે તેવી લાપશી, ચેાથા દિન સવારે માંડા વગેરે અને સાંજે અનેકવિધ સુખડી-સાટા-જલેખી વગેરે જમાડયાં ! ॥ ૨૪૮ થી ૫૦ હંમેશાં યાગીની એવી શક્તિને જોઈ ચકિત થએલ ગુણુધર, વિનીત હૈાવા છતાં ‘નક્કી આ ઈષ્ટદાતા ચે!ગી મહાપ્રભાવિક છે’ એમ ચિતવતા યાગીની અનુકુળ સેવા -પ્રણામ-પ્રશંસા અને ભક્તિ વગેરેવડે સુવિનીતની જેમ ’ ખરી સેવા કરવા લાગ્યું. ૨૫૧ -પર ॥ કહ્યું છે કે-પરના ગુણુ લેવા, પરની ઈચ્છાને અનુસરવું, પરને હિતકારી વર્ત્તવું, • મધુર વચન ઉચ્ચવું, તેના દોષ દેખવાથી હ ંમેશાં દૂર રહેવુ. તે વગેરે મંત્ર અને જડી ખુટ્ટી વિનાનું વશીકરણ છે. ॥ ૨૫૩ ॥ ગુણુધરે એકદા ભક્તિથી આવવાને લીધે નિભ અનેલા તે ચેગીને હર્ષથી પૂછ્યું- હે પ્રભુ! ! ૪આવી કલ્પવૃક્ષની જેમ આપની પ્રભાવક શક્તિ કયાંથી ?' ચેગીએ પણ કહ્યું-“હે ભદ્ર! તારી જેમ હું પણ દારિત્રથી પીડાતા હતા અને મનમાં ધનની ભ્રમણા ધરતા પૃથ્વી પર ધન માટે ઘણું ભમ્યા. ॥ ૨૫૪-૫૫ ॥ તેમાં એક સ્થળે દયાળુ એવા એક ઉત્તમ કાપાલિકને જોઈ પ્રણામ કરી મેં તેને મારા દુ:ખની વાત જણાવી. ॥ ૨૫૬ ॥ દીનતાથી પીડાતા પ્રાણી પ્રતિ વાત્સલ્યવાળા તે નિષ્કપટ કૃપાચણી કાપાલિકે, મને ગુરૂતત્ત્વની જેમ વેતાલમત્ર આપ્યા. ॥ ૨૫૭ । તે મંત્રની સાધનાથી મારે આવી ભેાજનસામગ્રી હાજર કરવી, તે તેા શું માત્ર છે? સસંપત્તિ હાજર કરી શકું તેમ છું અને તારી મૂળ સ્થિતિ પણ પ્રાપ્ત કરાવી શકું તેમ છું. ” | ૨૫૮ ॥ ચેગીની આ વાત સાંભળવાથી અતિ સંતુષ્ટ થએલ ગુણુધરે, પુષ્કલ ધનની આશાએ તે સિદ્ધપુરૂષની સાથે માર્ગમાં કેટલાક દિવસે નાકરની જેમ પસાર કર્યો. ॥ ૨૫૯ || એકદા યાગીએ કહ્યું- અહિંથી ડાખી ૧ માતર × | ૨ ઇંર્ાણુવત્તમં × ૨ ૩ મતમૂળું × | ૪ ૦ च्छेद्दक् । Page #509 -------------------------------------------------------------------------- ________________ ** શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ—વ દિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ માજી તારા દેશ નજીકમાં છે, અને હુ તા જમણી બાજુ ઘણે દૂર જવાના છું; માટે હું ભદ્ર ! તારે કેવી અને કેટલી સ'પત્તિ જોઇએ છે તે કહે, કેવેતાલમત્ર સાધવા જતાં જેથી હું તને તેવી અને તેટલી સપત્તિ બનાવી આપું: હું મૃતપ્રાયઃ અનેલ ગુણધર પ્રગટપણે ક્રોડા ગમે ધન આપવા પણ સમર્થ છું. ૨૬૦-૬૧૦૧૪ આ સાંભળી · ક્રોડ ધનથી અસંતુષ્ટ ગુણુધર ખેલ્યા ‘ સ સપત્તિએનાં બીજરૂપ જે મંત્ર છે, તે મંત્ર જ મને આપે। ' ચેાગીએ કહ્યું- હૈ ભદ્ર! તુ' સ્વણુની સેંકડા કાડાકેાડી પણ માગી લે; મહાન્ કને માટે અજમ યંત્ર જેવા તે મંત્રથી તારે પ્રત્યેાજન શું ? ||૨૬૨-૬૩ || કારણ કે-એ મંત્ર, મનુષ્યના પ્રાણને પણ જોખમ પહોંચાડે તેવા અતિવિષમ છે! આમ છતાં કદાચ સિદ્ધ થાય તે તે સિદ્ધરસની જેમ પુણ્યાધિક જનને જ સિદ્ધ થાય છે. ॥ ૨૬૪॥ પ્રેતની જેમ અલ્પછિદ્ર જોઈનેય મહા અનથ પહોંચાડનારા એ મંત્રને મેં પણ મહાકપ્ટે સાધેલ છે. || ૨૬૫ ॥ ” ચેગીએ તેમ કહેવા છતાંય અહંકારીમુખ્ય શુધર, વિચારે છે કે− અસાધારણ શક્તિવાન્ એવા મારી પાસે તે મંત્ર તે શું અસાધ્ય ? સમર્થને શુ વહન કરવા યોગ્ય નથી ? મહાન બુદ્ધિમાનાને કર્યેા પદાર્થ અગમ્ય છે? સખળ જઠરાગ્નિવાળાને અપથ્ય શું છે? અને મહાપાકમીઓને અસાધ્ય શુ છે? ॥ ૨૬૬-૬૭ ॥' એવા મિથ્યાભિમાનપૂર્ણ કુબુદ્ધિ ગુણુધરે, બાળકની જેમ મંત્ર માગવાના કદાગ્રહ છેડયા જ નહિ. ॥ ૨૬૮ ॥ તેથી દાક્ષિણ્યતાના ભંડાર ચેગીએ તે મંત્ર, ગુણુધરને લક્ષ્મીના કાલની જેમ સ્પષ્ટ આમ્નાય સહિત આપ્યું. ॥ ૨૬૯ ॥ મયંત્રની પ્રાપ્તિથી પોતાને કૃતા માનતા અભિમાની ગુણધર, ત્યાંથી સિદ્ધને પૂછીને જતાં સ્વદેશે આવ્યા. || ૨૭૦ || ત્યાં બગીચાથી Àાભતી સીમાવાળા સુસીમપુર નામના નગરમાં પેાતાના મામા રહેતા હેાવાનુ... જાણતા હોઇ તે નગરે આવી આદરપૂર્વક રહ્યો. ૨૭૧] એકદા પેાતાની સત્ય વાત મામાને હથી જણાવી રસ સામગ્રો મેળવી કાળી ચાદશની રાત્રે એકલેા જ નિ યપણે સ્મશાને આવ્યા, અને હાર્દિ કા કર્યાં બાદ મંત્ર સાધા લાગ્યા. || ૨૭૨-૭૩ ॥ મંત્રનુ` ચેગીની જેમ નિશ્ચલ અની સમ્યગ્ ધ્યાન કરતા ગુણધર, પ્રગટ ઉત્પન્ન થયેલા ભયંકર પણ ઉપદ્રવાને સહન કરવા લાગ્યા. ॥ ૨૭૪ ॥ જ્યારે તે નિડર ગુણુધર, પવનાના સપાટાથી પર્વતની જેમ વિવિધ વિઘ્નસમૂહાથીય કાઈ રીતે ક્ષેાભ ન જ પામ્યા, ત્યારે ૧ પૂ. ઉ. શ્રી ધમ`સૂરિજીએ આ પછી ૨૬૩ મા શ્લેષ્ઠના અનુવાદને ખદલે ૨૫૨ મે વસ્તુળ :૦ શ્લા અને તેને અનુવાદ ગેાઠવ્યેા છે, તે ‘શાસ્ત્રકારે તે ૨૫ર મેા લેાક ૨૫૧ પછી મૂકયા છે, તે સંગત નથી; પરંતુ ૨૬૨ મા શ્લાક પછી જ સગત છે ' એમ સમજીને તથા એમજ અન્યને સમજાવવા માટે સ્થાનાંતર કરેલ છે, અને તેમ કરતાં ' શાસ્ત્રકાર કરતાંય પેાતાને પોતે વધુ જ્ઞાની ધારવાનું અને લેખાવવાનુ ફાડ કરેલ છે, તે ખેદજનક ખીના છે. વસ્તુત: તેા તે ૨૫૨ મા શ્લોક ૨૫૧ મા શ્લાક પછી જ સંગત છે અને ૨૬૧ મા શ્લાક પછી તે અસંગત જ છે! આવા પ્રોટ શાસ્રકારની રચનાને આમ રૂપાંતર આપી દેવાની રીતિ, વિદ્વાન માટે સદ્ઘ ન લેખાવી ઘટે. ।૨સમાં × । Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહપ્રતિકમણ-વાદનુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કપ (મંત્રાધિષ્ઠાયક વેતાલે) ગુણધરનાં મસ્તક પર વિકરાળ ચક્રને ઘણા ઘુઘુત્કાર કરવાવડે ભીષણ અવાજ કરતું કુંભારના ચકની જેમ આમથી તેમ ભમાવવા માંડયું અને બીજી બાજુથી મહાયંત્રથી પલાતા જ મનુષ્યની આક્રન્દભૂમિ જે ઘેર આક્રન્દપૂર્ણ શબ્દ અતિ ઉગ્રપણે ઉછાળે. ૨૭૫ થી ૭૭ છે તે વખતે તે બે મોટા ઉપદ્રવથી વ્યાકુલ બનેલ ગુણધરનાં ચિત્તમાંથી દુષ્કર્મના મેગે ચૈતન્ય ચાલ્યું જવાની જેમ એક મંત્રપદ શીધ્ર નષ્ટ થયું! | ૨૭૮ | વારંવાર યાદ કરવા છતાં “પુણ્યહીનના હાથમાંથી ચિંતામણી સરી પડવાની જેમ તે પર ભૂલાયું તે ભૂલાયું જ યાદ આવ્યું જ નહિ! | ૨૭૯ I એ રીતે મંત્રપાઠ ભૂલતાંની સાથે જ છિદ્ર શેધતા તે ભીષણ કાળરૂપધારી વેતાળે કહ્યું- હે નપુંસક! તું મને આવા નિર્માલ્ય સવડે વશ કરવા ઈચ્છે છે ? તારાં કર્મનું ફળ ભેગાવ.” એમ ક્રોધથી તિરસ્કાર કરી તેને ધાન્યના મૂડાની જેમ દંડથી અત્યંત માર્યો | ૨૮૦-૮૧. આથી કટુ અવાજે આરડતા અને પૃથ્વી પર આળોટતા ગુણધરે નારકીની જેમ દુ:ખ સહન કર્યું. ધિક્કાર છે મંદભાગ્યતાને ૨૮૨ . અત્યંત પ્રહારથી વારંવાર મૂછો પામતાં અંતે મૂરછથી નિસ્તેજ દેહધારી બની ગએલ ગુણધરને વેતાલે કઈ રીતે કાષ્ટની જેમ નિશ્ચષ્ટ કરી ગુણધરનું સ્વનગરે આવવું જતો કર્યો. તે ૨૮૩ | પ્રભાતે ઘેર ન આવવાથી શંકાશીલ બનેલ અને ગુણકર પર પથ. તેના મામા શોધ કરતા તેને શબવત સ્મશાનમાં પડેલ જોઈ અત્યંત ખેદ પામ્યા. ૨૮૪ કષ્ટ સ્વસ્થ કરી સન્માનીને તે શાણા મામાએ શૂન્યચિત્ત બનેલ ગુણધરને કોઈ પ્રકારે તેનાં જયસ્થલ નગર આયે. ને ૨૮૫ | ગુણધર આવતાં જ પ્રીતિહિત મિત્ર ગુણાકરે તેને આશ્વાસન આપ્યું ! અહે, દુર્જન વિષે પણ સજજનેની કૃપા! ૨૮૬ છે છતાં પણ ગુણધ, ગુણાકર મિત્રની સમૃદ્ધિ સાંભળીને અને નજરે જોઈને અગ્નિ સહિત બળવાની જેમ હદગણધરના નિમિત્તે થએલ યમાં બળવા લાગ્યા. | ૨૮૭ | એકદા (રાજકુમારે આ ગુણસુવર્ણપુરૂષની પ્રાપ્તિ ધરને બચાવી જે કાપાલિકને અગ્નિમાં નાખતાં તે સુવર્ણ પુરુષ જ ગુણકરને! થયેલ) તે ગેપનીય સુવર્ણ પુરૂષને મહાપુર નગરથી રથમાં નાખીને જ્યસ્થલપુરે આવેલા રાજપુરૂએ રાજસભામાં બેઠેલા નૃપને કહ્યું-“હે " ન! અમારા રાજાના પુત્ર તેજસકુમારને ભાગ્યને આ સુવર્ણપુરૂષ સિદ્ધ થયે છે, પરંતુ કુમાર જ્યારે તેને પોતાના આવાસે લાવ્યા, ત્યારે આ સુવર્ણપુરૂષે તેને સ્વપ્ન આપ્યું કે-હે કુમાર ! મારી સાધના માટે પરિવ્રાજકે આરંભ કર્યો અને હું સિદ્ધ થયે છું તને, છતાં ગુણાકરને ત્યાં જ સ્થિર રહેવાનો છું ! ! ૨૮૮ થી ૯૧ છે અને તે ગુણાકર જયસ્થલનગરના પશેઠને પુત્ર છે. જેમ સૂર્યથી અન્ય કોઈ તેજસ્વી નથી તેમ ગુણાકરથી અધિક અન્ય કોઈ ભાગ્યશાળી નથી ! ૨૯૨ . કલ્પવૃક્ષને નંદનવન સિવાય અન્ય સ્થાન કલ્પતું નથી, તેમ અમારા જેવાને નિશ્ચયે તે સ્થાન જ એગ્ય છે. તે ૨૯૩ માટે હે ન્યાયશ્રેષ્ઠ રાજકુમાર! તું મને તેના આવાસે લઈ જા.” અથવા કોણ સ્વહિતણ, ગુણાકરનું સ્થાન ઈચ્છ ૫૯ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ થી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આરા ટીકાનો સરલ અનુવાદ નહિ ? ૨૯૪ ! તેવી સ્પષ્ટ દિવ્યઉક્તિથી અમારા રાજકુમારે અમારી સાથે અહિં આ સુવર્ણ પુરૂષ શીધ્ર મોકલ્યું છે. દિવ્ય વસ્તુઓની ગતિ કે સ્થિતિ સ્વેચ્છાચારી હોય છે. એ ર૯૫ માટે હે રાજન ! આ સ્વર્ણ પુરુષ આપ પિતે ગુણાકરને આપે. દિવ્યવસ્તુ પણ રાજાએ આપી હોય તો તે પ્રજાને પ્રમાણ હોય છે. તે ૨૯૬ ” તેથી સુજ્ઞ રાજાએ પણ ગુણાકરને શીઘ લાવી તે સુવર્ણ પુરૂષ આપે ! દિવ્યવાણીનું ઉલ્લંઘન કેણ કરે ? A ર૭ | ગુણાકરે પણ વાજાની આજ્ઞાથી સુવર્ણ પુરુષને ઉલ્લાસપૂર્વકના મહાન મહાવથી ગૃહપ્રવેશ કરાવી તેનું ફળ મેળવવા લાગ્યું. તે ર૯૮ સુવર્ણપુરૂષની પ્રાપ્તિથી તે વખતે સર્વજને એ “કૌસ્તુભમણિના લાભથી વિષ્ણુની પ્રભાવકતાની જેમ ” ગુણકરની સર્વ કરતાં વધુ પ્રભાવકતાને નિશ્ચય કર્યો. ૨૯૯ ત્યારથી સ્યાદ્વાદીઓએ પણ ગુણાકરના ભાગ્યવૈભવની પ્રશંસાના પ્રસંગમાં અત્યંત એકતવાદ જ સ્વીકાર્યો. તે ૩૦૦ II ગુણાકરની એ પ્રશંસામાં પણ દુબુદ્ધિ ગુણધર, ઈર્ષ્યાથી અત્યંત બળાતે ગુણાકરની જે તે પ્રકારે નિંદા કરવા લાગે ! અહે, તેની ધિક્કારતાને પાત્ર મિત્રતા ! ૩૦૧ ને એ રીતે ગુણીયલ ગુણાકર ૫ર નિષ્કાગુણાકરની ઈર્ષામાં ગુણ- રણ ઈર્ષ્યા કરવાથી લકમાં “ દુબુદ્ધિ-મુખ્ય નિર્ભાગ્યશેખર, ધરે કરેલ આપઘાત ! મિથ્યાભિમાનીરત્ન અદષ્ટવ્યમુખમુખ્ય, વાચાલશેખર, દ્વષી શિરોમણી, નિર્લજજશેખર, ધૃષ્ટ, ખલમુખ્ય અને અધમાધમ એ ” આ ગુણધર કયાં? અને ઉત્તમજનોમાં પણ ઉત્તમ આ ગુણાકર કયાં? ઈન્દ્ર અને વિઝાના કીડાની મૈત્રી જેવી આ બંનેની મંત્રીને ધિક્કાર છે ધિક્કાર છે; ઈત્યાદિ પ્રકારે ગવાએલા ગુણધરની નગરજને હંમેશાં ઉપહાસપૂર્વક નિંદા કરવા લાગ્યા. લેકિને મુખે તાળું નથી. આ ૩૦૨ થી ૩૦૫ || તેથી જીવહત્યા કરી પાપાત્માની જેમ કોઈનેય સ્વમુખ બતાવવા અશક્ત બનવાને લીધે લજજાથી બેદિત મનવાળા, આત્મસ્વરૂપ અનભિજ્ઞ એવા સ્વશત્રુ ગુણધરે પોતે જ પોતાને ઉંચે બાંધી (ફસે ખાઈ) સ્વપ્રાણેને તજી દીધા ! ભવવિંડબનાને ધિકાર છે. ૩૦૬-૭ પરિણામે તિર્યંચ અને નારકીનાં લાખો દુખોની ખાણ બચે. ધર્મહીન મનુષ્ય આ લોક અને પરલોકમાં પણ સુખી કયાંથી થાય ? ૩૦૮ ગુણધર બાબત તે પ્રકારે દુઃખદ વૃત્તાંત જાણી ગુણાકર ઉદ્વિગ્ન બન્યો અને સંસારમાં ધર્મ જ તત્વ છે” એમ નિશ્ચય પર આવ્યું. મેં ૩૦૯એકદા ત્યાં ઉદ્યાનમાં ગૌતમ સ્વામી કેવલીની જેમ જેનાં ચરણકમલેને દેવ સેવી રહ્યા છે, તેવાર ધર્મહર્ષ નામના ગુણાકર અને ગુણ કેવલી મહષી પધાર્યા. ૩૧૦ | તે કેવલી ભગવંતને વિધિધરને પૂર્વભવ પૂર્વક વંદના કરીને સાંભળેલ ધર્મદેશનાને અંતે ગુણાકરે પિતાને પૂર્વભવ પૂછે, અને ગુણધર જોડેની મૈત્રોનું કારણ પૂછ્યું. | ૩૧૧ . કેવલીભગવંતે પણ કહ્યું-“હે ભદ્ર! પૂર્વે આ (જયસ્થલ) નગરમાં જ તમે બંને ૧ શરૂાર વિર x ૨ પૂ. . શ્રી ધર્મસૂરિજીએ વકૃત અનુવાદમાં અહિં “ગૌતમ કેવલી” જણાવેલ છે તે મનસ્વીતાને આભારી ગણાય. Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કce વણિકપુત્ર તરીકે વિષ્ટ અને સુવિ નામે બંધુ હતા. ૩૧૨ . તેમાં વિણ, ઘનસંચયમાં જ રસ ધરાવતા લેકવ્યવહારમાં રહેવામાંય દુષ્પહારની જેમ ત્રાસ પામતે. ૩૧૩ I દુજનની જેમ સ્વજન કુટુંબીઓનેય કદિ સત્કાર નહિ, અંગારાની જેમ પરિવારનેય સુખ આપતા નહિ, અમિત્રની જેમ મિત્રોનેય કંઈ ઉપકાર કરતો નહિ, સુખીજનેની જેમ દુઃખીજને પ્રાંતપણ કદી અનુકંપા વરતે નહિ, તે દુષ્કમી, અધમીઓની જેમ સમીઓને કરી સન્માનતા નહિ, ભીક્ષાર્થિઓને ઘરમાં પેસવા પણ દેતે નહિ, શરીર સંબંધીના ભોગમાંય લક્ષ આપતા નહિ, સારૂં ભેજન પણ કરતા નહિ, કર્મથી હણાએલે તે વિ8, હંમેશાં તુચ્છ કપડાં પહેરે અને દેહે પણ મલીન રહે! આથી સ્વજનેથીય હલના પામતે, સજજનેથી તને પામતા, સ્કૂલબુદ્ધિજનેથી નિંદા પામતે અને વિત્તને ઉપભોગ કરનારા જનેથી હાંસીનું ભાજન બનતે, સુખનું નિમિત કારણ એવું ધન હોવા છતાં પણ નિધનની જેમ હંમેશને માટે તે નિભોગી, કેવલ લખમાં જ સમય પસાર કરતો હતો. તે ૩૧૪ થી ૧૯ છે જ્યારે શિષ્ટજનને વિષે શ્રેષ્ઠ એ સુસંતુષ્ટ અને ઉત્તમબુદ્ધિ સુવિણ તે હંમેશાં સદાચારમાં તત્પર, પરોપકારકારી, અથ. જનેની પ્રાર્થનામાં કલ્પવૃક્ષ, એ. પુષ્કલ ગુણોને અલંકાર હતા. મણિ અને ઢેફાંની માફક તે બંને સગા ભાઈઓમાં પણ એ પ્રમાણે તફાવત હતો. ૩૨૦-૨૧ મે કહ્યું છે કે-૩- સુરદ્દીન ધીરંઅર્થ:-આકડાનું અને ગાયનું બંનેનું દૂધ છે, કાંકરા અને રત્ન બંને પત્થર છે, તેમજ એરંડ અને કલ્પતરૂ બંને વૃક્ષ છે, છતાં તેમાં પરસ્પર મેટું અંતર છે. ૩૨૨ . તેવા તે બંને ભાઈઓ હંમેશાં પરસ્પર પ્રીતિવાળા અને છાયા તડકાની જેમ હળીમળીને રહેવા છતાં સ્વભાવમાં ફેરફાર થવા દેતા નથી. I ૩૨૩ . એકદા એક નિકટસિદ્ધિ તપસ્વી મુનિએ માસક્ષપણને પારણે સુવિઝનું ઘર પાવન કર્યું. ૩૩૪ “અહો, આજે વાદળાં વિના સુપાત્રદાનથી સુવિષ્ટને વૃષ્ટિ થઈ ! પુષ્પ વિના ફલની પ્રાપ્તિ થઈ! કે-મારે ઘેર આ મહાન લાભ અને વિષ્ટને જંગમ તીર્થ આવ્યું!' એ પ્રમાણે હૃદયમાં અત્યંત ભાવના ભાવતા મહાન્ પાપબંધ! અને પિતાના આત્માને પાવન કરતા સુવિછે, તે મુનિરાજને ઉત્તમ આઠ મોદક હરાવ્યા ! ૩૨૫-૨૬ / તે વખતે સુવિખે એવો પરમ આનંદ અનુભવ્યો કે–જાણે તે આનંદ પાસે વિશ્વને આનંદ પણ દરિદ્રતા ભજતે હતે. I ૩૨૭ી આ સુવિષ્ટને ભાગ્યેગે મન, વચન અને કાયાથી ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણનો મળેલ આ કેઈ અજબગ, સિદ્ધિયોગની જેમ સર્વસિદ્ધિને આપનારો થયે. ૩૨૮૫ કહ્યું છે કે લિંરિ વિત્ત =અર્થ-કેઈકને ચિત્ત હોય, કોઈકને વિત્ત હોય, કેઈકને ચિત્ત અને વિત્ત બંને હોય, પરંતુ ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેયને વેગ કેઈક ધન્ય પુરુષોને જ હોય છે. * અહિં અષ્ટભંગી પણ સંભવે છે. અને તે આ રીત:-(૧) ચિત્ત છે, વિત્ત નથી, પાત્ર નથી. (૨) વિત્ત છે, ચિત્ત નથી. પાત્ર નથી. (૩) પાત્ર છે, ચિત્ત નથી. વિત્ત નથી. (૪) ચિત્ત છે, વિત્ત છે, પાત્ર નથી. (૫) યિત છે, પાત્ર છે, વિત્ત નથી. (૬) વિત્ત છે, પાત્ર છે, ચિત્ત નથી. (૭) ચિત્ત છે, વિત્ત છે, પાત્ર છે. (૮) ચિત્ત નથી વિત્ત નથી, પાત્ર નથી. [આ આઠ ભાંગામાં સાતમે ભાંગે શ્રેષ્ઠ છે, આઠમે નેણ છે, અને બાકીના છ ભાંગ સામાન્ય છે, Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ને ૩૨૯ . તે વખતે સુવિષ્ટ કેઈ અતુલ્ય ભેગફળ બાંધ્યું! ખરેખર, સુપાત્રે દાનનું કૃત્ય, સુખ લક્ષમીને કેલ છે. ૩૩મા નીચવુત્તિવાળો વિષ્ટ તે પ્રતગ્રહિતની જેમ કંઈક સ્વયં હસીને પિતાને ઉચિત એવું વચન અવાજથી આ પ્રમાણે બેલ્યો કે “અહા, અખંડ પાખંડેવિડે વેદોક્ત આચારને પૃથ્વીમાં ત્યાગ ફેલાવનારાઓ વડે પૂર્વોની જેમ બીજાનાં ઘરો ફેગટ શા માટે હુંટાય છે? આવાને દાન આપવું તે રાખમાં ઘી હોમવા જેવું છે –પ્રવાહમાં મૂતરવા જેવું છે. આવાઓને દાન દેવાથી ધનના વ્યય સિવાય બીજુ ફલ શું છે? | ૩૩૧ થી ૩૩ ” એ પ્રમાણે અસહ્રવચને બોલવાવડે વિન્ટે તેવા પ્રકારનું દુષ્કર્મ બાંધ્યું કે જે ભેગવવા દ્વારા જ વિણ જાણશે. આ ૩૩૪ ઈ ધુવડને સૂર્યને ઉદય ચક્ષુની અધતાને માટે થતું હોવાની જેમ વિષ્ટને એ રીતે મુનિરાજને પણ સમાગમ અશુભને માટે જ થ! | a૩૫ II હવે તે મુનિરાજ ભીક્ષા લઈ પિતાનાં સ્થાને જાય છે તેવામાં પાછળ આવેલા સુવિષ્ટ માર્ગમાં મુનિરાજને તત્વ પૂછયું. ૩૩૬મુનિએ કહ્યું- મહાનુભાગ ! ગોચરની જેમ ગોચરી અર્થે એકાગ્રચિત્તે વિચરતા મુનિઓને ઉભા રહીને ધર્મોપદેશ આપવાને વ્યવહાર નિષેધેલ છે. માટે તારે તત્વ અવસરે ઉપાશ્રયે સાંભળવું. સુવિચ્ચે પણ અવસરે ઉપાશ્રયે આવી મુનિરાજને નમસ્કાર કરી “તત્વ શું છે ?' એમ પૂછયું. I ૩૩૮ | મુનિરાજે પણ “ધર્મજ તત્વ છે' એમ કહ્યું વળી તે ધર્મ સાધુને અને શ્રાવકને એમ બે પ્રકારે છે, તેમાં પહેલો સાધુ ધર્મ તે દુષ્કર છે અને બીજે શ્રાવકધર્મ સુગમ છે. શ્રાવકધર્મ પણ અતિથિસંવિભાગવતના સમ્યકત્વ સહિત બાર પ્રકારને હાઈને વીર્ય પવ્યા વિના પ્રભાવે યુગલિક અને આચરવા યોગ્ય છે. તે ૩૩૯-૪૦ | ઈત્યાદિ ઋષિએ વિસ્તારથી વૈમાનિક દેવ થએલ જણાવેલ શ્રાવક ધર્મને વિષે સ્વભાવથી જ દાનરુચિવાળ સુવિચ્છે તું આજે ગુણકર કહ્યું કે–આરે વતમાં પણ બારમું અતિથિસંવિભાગવ્રત સુલભ છે, માટે મુનિરાજને સંયોગ મળે તે વખતે તે વ્રતનું મારે અવશ્ય પાલન કરવું. ૩૪૧-૪૨ મુનિરાજે “તું ધન્ય છે 'ઈત્યાદિ વચનેથી અધિક ઉત્સાહિત કરેલ ઉદારદિલ સુવિષ્ટ, સહર્ષ મઘેર આ ૩૪૩ ત્યારથી માંડીને તે ઉત્તમબુદ્ધિ સુવિણ, મુનિના સંગે હંમેશાં મુનિરાજને ભક્તિભેર દાન આપીને જ ભજન કરતે, સજજનેનું બોલવું અન્યથા થતું નથી. આ ૩૪૪ છે એ પ્રકારે ધર્મ–અર્થ અને કામરૂપ ત્રણ વર્ગની સામગ્રીથી મનુષ્યભવની સ્થિતિને પૂર્ણ કરેલ સુવિણ, પિતાનું દીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી સમાધિમરણ પામી ઉત્તરકુરુક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સંપદા-યુગલિક પણું–ત્રણ પલ્યોપમનું આયુષ્ય તથા અતુદય અને અદભુત ભાગ્યવંત એ દસ પ્રકારના કલ્પવૃક્ષેથી કપેલા અપાર આચારવાળે યુગલિક મનુષ્ય થયે. ! * પૂ. . શ્રી ધર્મસુરિજીએ અહિં “બારમા વ્રતને નિયમ સ્વીકારી સહર્ષ ઘેર આવ્ય” એમ પિતાના અનુવાદમાં લખ્યું છે, તે શાસ્ત્રબહારનું અસત્ય છે. સવિષ્ટ નિયમ લીધે હેવાનું શાસ્ત્રકારેય લખ્યું નથી તેમ તેણે નિયમ લીધો પણ નથી, પરંતુ તે તપાલનની માત્ર મૌખિક કબુલાત જણાવી છે. જુઓ બે ૧ થી ૪૪ સુધી સંબંધો ૧-૦ નવા ૪૫ Page #514 -------------------------------------------------------------------------- ________________ ^ ^ ^ ^, થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્રિની આદર્શ ટીકાને સરલ અનુવાદ ત્યાંથી મૃત્યુ પામી (પૂર્વકૃત ધર્મના મહાસ્યથી સૌધર્મ દેવલેકમાં દેવીઓથી સેવાએલ સુવિચ્છે એક પલેપમ આયુષ્ય સુધી દેવપણનાં ઉત્તમ સુખની જ દશા અનુભવી. u ૩૪૫ થી ૪૮૫ ત્યાંથી ચ્યવી આ જ નગરમાં તું પૂર્વકૃત પુણ્યથી દેવકી અને પદ્મશેઠને વિશાલ ભાગ્યવંત એવો ગુણાકર નામે પુત્ર થયો! . ૩૪૯ . તે જે પૂર્વભવે મુનિરાજને આઠ મોદક વહરાવ્યા હતા, તેના પ્રભાવે તને આઠ શ્રેણીની આઠ ઉત્તમ કન્યા અને ૮ ક્રોડ ધન વગેરેની પ્રાપ્તિ થઈ. તથા તે જે બારમું અતિથિસંવિભાગવ્રત રવીકારીને તેનું હંમેશાં પાલન કર્યું હતું, તેના પ્રભાવે તને હંમેશાં ઋદ્ધિ આપનાર સુવર્ણ પુરુષ પ્રાપ્ત થયે. . ૩૫૧. દુષ્ટ બુદ્ધિવાળા વિષ્ટ તે સુવિષ્ટ મુનિને કરેલા દાનની નિન્દા કરવાથી કાળે મરણ પામી પાપીગુણધરનું દુર્ગતિ જમણ. એમાં પ્રધાન એ શ્વાન થયે ૩૫૨ . કેઈનાથી સત્કાર નહિ પામતો તે કુતર પૂર્વના અભ્યાસથી “સર્પ જેમ નિધિનું રક્ષણ કરે, તેમ? તે ઘરની મૂછ ધરાવીને ત્યાં બળજબરીથી રહ્યો. [ ૩૫૩ | કષ્ટ વેલે, કીડાએ ભક્ષણ કરે અને ઘારાં પડવાને અંતે મરણ પામેલે તે કુતરે, પિતાનાં તે જ ઘરમાં ભયંકર આંખેવાળે બિલાડો થયે. ૩૫૪ . એકદા વિવિધ રસવાળી રઈને આનંદથી ખાઈ રહેલે તે બિલાડે, રસેઈઆએ ખુબ મારવાથી મરણ પામી જન્મથી જ દુઃખી એવી ચંડાલજાતિમાં ઉપન્ય અને જીવહિંસાદિ કરી પહેલી નરકે ગયે. ત્યાં ચાર પળેપમના આયુષ્યવાળી તે હરખની ખાણુમાં તેણે અશિથી ભુજાતા મત્સ્યની જેમ કષ્ટ દીર્ઘ સમય પસાર કર્યો ! પૂર્વકૃત દુષ્કર્મની દુષ્ટતાને ધિક્કાર છે. તે ૩૫૫ થી ૫ા તે જીવ ત્યાંથી નીકળી કંઈક સુભાગ્યે ધનવાન ધનંજયશ્રેષ્ઠીને પુત્ર ગુણધર થયે ૩૫૮ પૂર્વ પ્રેમથી તારે તેની સાથે મૈત્રી થઈ. પ્રીતિષ વગેરે પ્રાયપૂર્વભવના અભ્યાસની વાસનાથી = સંસ્કારથી થાય છે. ૩૫૯ ા સર્વ લામીના નિદાનરૂપ મુનિદાનની નિંદા કરવાથી વિષ્ટ, ઘણુ કલેશે પણ કઈ પ્રકારે લક્ષમી ન પામ્ય, ઉલટ દુસહ દુઃખે જ પામ્યું ! પૂર્વે જેઓએ ધર્મ કરેલ નથી, તેઓને સુખનું નામ પણ ક્યાંથી હોય? I ૬૦-૬૧ બીજા સંબંધીની નિંદા પણ અનેક દુઃખોને કરનારી હોવાથી નિષેધેલ છે, તે અનંત દુઃખકારી એવી ધર્મ સંબંધીની નિદાના નિષેધ માટે તે પૂછવું જ શું? ૩૬૨ પૂર્વભવે આ વિષી વિષે, ધર્મને વિષે જે છેષ કર્યો, તેથી આ ભવે તે સર્વજનના વેષનું ભાજન બન્યું. કારણ કે–બીજ પ્રમાણે ફલ હોય છે. તે ૩૬૩ પૂર્વનાં દુષ્કર્મ રૂપ મહાવાયરાના આવર્તાને લીધે “કીનારાથી ભ્રષ્ટ થતા સમુદ્રમાંના વહાણની જેમ' ભવસમુદ્રના કિનારાથી ભ્રષ્ટ થએલો તે વિણ, દીર્ધકાળ ભવભ્રમણ કરશે. 10 ૩૬૪” એ પ્રમાણે શ્રી કેવલી ભગવંતના મુખથી પિતાના અને મિત્રના પૂર્વ વગેરે સાંભળી વિશેષ બોધ પામેલા સુબુદ્ધિ ગુણાકરે, ધર્મમાં જ બુદ્ધિ સ્થાપી. ૩૫ ત્યારબાદ ગુણાકરે, જાણે બીજા સ્વર્ણગિરિઓ હોય તેવા સ્થાને સ્થાને સુવર્ણન વિશાલકાય જિનમંદિર બંધાવવા વડે સમસ્ત પૃથ્વીને અલંકૃત કરી. ૩૬૬ ા તે દાનેશ્વરીએ દુઃખી અને કરજદાર લેકોનાં स्मिोव स्व. ४ । २ दुःसहान्येव ४ । ३ विद्वेष ४ । Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તાત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દુઃખેને અને કરજને આકાશકુસુમની ઉપમાએ પહોંચાડ્યાં! ૩૬ળા વિધિપૂર્વક પ્રમાણાતીત | તીર્થયાત્રાઓ કરીને તેણે અત્યંત દુર્લભ એવું સંઘપતિનું પદ પ્રાપ્ત યથાર્થ ધર્મપાલનના કર્યું na૬૮ તે નિપાપ બુદ્ધિ ગુણાકરે, પિતાનું ધન, સાતે ક્ષેત્રોમાં વેગે ગુણકર ક્રમે મુક્તિ વાવ્યું અને ધમી કુટુંબીઓમાં મુખ્ય લેખાવા તરીકે લક્ષમીની પામ્યો, સફલતા કરી. ૩૬લા એ પ્રમાણે શ્રાવકધર્મને દીર્ઘકાળ આરાધી પવિત્ર અંગવાળા તે સમયજ્ઞ ગુણાકરે, અવસરે યતિધર્મને સવીકાર કર્યો. તે ૩૭૦ | મહાકાએ સાધી શકાય તેવા યતિધર્મને પણ નિરાબાધપણે આરાધી બારમા દેવલોકે ગયે, અને ત્યાંથી આવીને મનુષ્ય થઈ મુક્તિપદ પામ્યા. ૩૭૧ એ પ્રમાણે આ બે મિત્રનું ઉત્કૃષ્ટ શુભફલગર્ભિત અને ઉત્કૃષ્ટ અશુ ફિલગર્ભિત દષ્ટાંત સાંભળીને તે ભાવુકજને! જે મેક્ષની ઈચ્છાવાળા છે, તે અતિથિસંવિભાગ વ્રત નામનાં આ બારમા વ્રતને વિષે ઉદ્યમ કરે. ૩૭૨ ॥ इति द्वादशेऽतिथिसंविभागवते गुणाकरगुणधरयोश्चरित्रम् ॥ બારમા અતિથિસંવિભાગ વ્રતના વિરોષ અતિચારે. અવતા-આ બારમા વ્રતના પ્રથમ “સચિત્તનિક્ષેપ” વગેરે પાંચ અતિચાર જણાવી ગયા, હવે તે વ્રતમાં તે ઉપરાંત પણ બીજા નિન્દવા અને ગહ કરવા ગ્ય અતિચારે છે, તે આ નીચેની ગાથાદ્વારા દર્શાવાય છે. सुहिएसु अ दुहिएसु अ, जा मे अस्संजएसु अणुकंपा ॥ रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥ ३१ ॥ જાથા-સુંદર હિતવાળા, વ્યાધિ અથવા તપ-ત્યાગથી પીડિત કે કૃશ દેહવાળા તેમજ “અર્વાચત” કહેતાં વેચ્છાચારીપણું ત્યજી ગુરૂઆજ્ઞામાં વિચરતા (સાધુ મહાત્માઓ) પ્રત્યે મેં જે સ્વજન કુટુંબ તરીકેના સાગથી કે-સાધુનિંદારૂપ છેષથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગહ હૈરું . તે ૩૧ / બીજો અર્થ –સુખી, દુખી તેમજ પાર્શ્વસ્થાદિ પાંચ પ્રકારના અસંયમીઓ પ્રત્યે સ્વજન-કબાદિ તરીકેના રાગથી કે તેઓએ લેવાતા અશુદ્ધ અશન-પાનાદિગત દે (તે આહાર અન્યત્ર વહોરીને પછી પિતાને ઘેર પણ આહાર માટે આવેલ હોય તે પ્રસંગે ) જેવાને લીધે દ્વેષથી ભક્તિ કરી હાય=દિલમાં છેષ છતાં વ્યવહારથી સુવિહિત મુનિની જેમ ભક્તિ સાચવી હોય, તેની હું નિદા અને ગહ કરું છું. વૃત્તિને માવાર્થ-આ ગાથામાં “પુસુિ -શિષ્ણુ અને તંત્રપણુ” એ ત્રણ વિશેષણનું વિશેષ્ય સાદુહુ” પદ જણાવ્યું નહિ હેવા છતાં અતિથિસંવિભાગવતને અધિકાર ચાલુ હોવાથી તે વિશેષ્ય, અહિ અધ્યાહાથી ગ્રહણ કરવાનું છે. તેથી કેવા સાધુઓને વિષે? તે કહે છે કે-જેઓને (કુમુહુ સુંદર, ચિં=હિત જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ) જ્ઞાનાદિ Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ–વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૧૧ ત્રણ હિત સુંદર છે, તે “gggg*=શોભન હિતવાળા સાધુઓને વિષે. વળી કેવા? તે કહે છે કે-“હુાસુસુgિ ”=ોગથી કે તપશ્ચર્યાદિથી પ્લાન ( અસ્વસ્થ ) બનેલા અથવા ઉપધિરહિત તરીકે દુ:ખી સાધુઓને વિષે, વળી કેવા ? તે કહે છે કે-“શરણંનાણુ” ( શ= નથી, સંā= સ્વયં, જાણુ=પુ=ાપુ) રવેચત્તy=જેઓ સ્વછંદપણે પ્રવૃત્તિ કરતા નથી=ગુરૂઆજ્ઞા મુજબ જ વિચારે છે ? તેવા સાધુઓને વિષે ( વાકચા=જે, મે=જયા=મેં, અનુv=F-ભક્તિ, કૃત કરી ) જે મેં ભક્તિ કરી અહિં “અનુકંપા” શબ્દ ભક્તિસૂચક છે. કહ્યું છે કે – આચરવાળુપણ, છા અનુપમા મામા ! છાજુપણા, ચા વિશે . ૨ =આચાર્યની અનુકંપા કરવાથી મહા ભાગ્યશાળી એવા આખા ગચ્છની અનુકંપા કરી જાણવી, અને ગચ્છની અનુકંપા કરવાથી જિનશાસનરૂપ તીર્થને વિચ્છેદ અટકાવ્ય તીર્થ ટકાવી રાખ્યું જાણવું. I ૧] તે ત્રણ વિશેષણવાળા મુનિરાજોને વિષે મેં અન્ન-પાન-વસ્ત્રાદિકનું દાન કરવારૂપ જે ભક્તિ કરી” તે ભક્તિ, “રા ' રાગથી કરી = આ મહાત્માઓ સાધુગુણથી સુશોભિત છે, એવી બુદ્ધિથી નહિ, પરંતુ આ મારા સ્વજન છે-મિત્ર છે-ઓળખીતા છે, એ વગેરે ) પ્રેમથી કરી અથવા સારા-ઘા =ફ્રેષથી કરી = ( અહિં સાધુનિંદા નામે દ્વેષ સમજ) એટલે કે-આ સાધુઓ. ધનધાન્યાદિ રહિત-જ્ઞાતિજનેથી ત્યજાએલ, ભૂખથી પીડાતા અને આહારાદિ ઉપાર્જવામાં પ્રાપ્તિહીન છે. અને તેથી આધાર આપવાને યોગ્ય છે” ઈત્યાદિ ષમૂલક નિદાથી ભક્તિ કરી [ એ પ્રમાણે નિંદાપૂર્વકની જે ભક્તિ છે, તે ભક્તિ પણ દીર્ધકાલીન એવા અશુભ આયુષ્યનો હેતુ હોવાથી વાસ્તવિક તે નિદા જ છે. સિદ્ધાંતાં કહ્યું છે કે “તારવં સમજું વા મા વા નવાપखायपावकम्मं होलित्ता निंदित्ता खिसित्ता गराहत्ता अवमन्नित्ता अमणुनेण अपीइकारगण असणपाणરવાહમણારૂમ હટામિત્તા કદરદાવરકરણ વાકં ઘર” તથા પ્રકારના શ્રમણને અથવા માહણને અથવા (જીવવધાદિનો ત્યાગ કરવામાં સતત યત્નવાળા તે સંયત-તે પછીથી જીવવધાદિથી નિવૃત થએલા તે વિરત-ભૂતકાલીન પાપને નિન્દારૂપ પ્રતિક્રમણથી હણી નાખવાવાળા તે પ્રતિહત અને ભવિષ્યકાલ સંબંધીનાં પાપને નહિં કરવાના પચ્ચકખાણવાળા તે) સંયત-વિરત-પ્રતિહત–પ્રત્યાખ્યાત પાપકર્મવાળા સાધુને હીલના કરીને, નિંદા કરીને, ખ્રિસા કરીને, ગહ કરીને. અપમાનીને, અસુંદર અને અપ્રીતિકર એવા અશન-પાન-ખાદિમ અને સ્વાદિમથી પ્રતિભાભીને અશુભ એવું દીર્ઘ આયુષ્યપણુવાળું કર્મ ઉપાજે છેઃબાંધે છે. ] હોય તેની હું નિંદા અને ગહ કરું છું. ૧ વા ૪ / ૨ અવયંસેવુ XI ૩ જૈન માત્રને સુવિદિત છે કે-આપણા આત્માને ઉદ્ધાર કરનારા અને વર્તમાન તીર્થના માલીક ગણાતા આચાર્ય ભગવંત અને તેમની આજ્ઞામાં વતતે પૂ. નિગ્રંથ મુનિગણ, આપણી દયાને પાત્ર નથી; પરંતુ ભક્તિને જ પાત્ર છે. આથી જ આ શ્લોકમાં જણાવેલ 'અનુપ” શબ્દો, ભક્તિવાચક તરીકે જણાવેલ હેઈને શાસ્ત્રકારે આ શ્લોકને વંદિતસૂત્રની આ ૭૧ મી ગાથામાંના અનુકપા’ શબ્દના કરેલ “ભક્તિ ” અર્થની સાક્ષીમાં રજુ કરેલ છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ આ શ્રાદ્ધગતિક્રમણ-વ દિત્તુસૂત્રની આકરી ટીકાના સરલ અનુવાદ : અથવા વદિત્તસત્રની આ ૩૧ મી ગાથાને બીજો અથ આ પ્રમાણે -‘ ફ્િ સુ જ દુર્વાતુ જ્ઞ '=સુખી અથવા દુ:ખી એવા · અસંજ્ઞભુ=અસંયñg ’=પાર્શ્વ સ્થ-અવસન્નકુશીલ–સંસક્ત અને યથાચ્છંદ એ પાંચ પ્રકારના શિથીલાચારી સાધુઓને વિષે મેં જે રાગથી કે દ્વેષથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગીં કરૂ છું. . અહિં~એવા અસયતસાધુઓને વિષે “ રાગથી=સ્વજનસ’બધી આદિ હોવાને લીધે પ્રેમથી ભક્તિ કરી હોય અથવા તેઓએ અન્યત્ર વ્હારેલ અશન-પાનાદિની અશુદ્ધતા જોવાને લીધે તે પ્રતિ મત્સર ધરાવવાપૂર્વક જે ભક્તિ કરી હાય તે દ્વેષથી ભક્તિ કરી સમજવી અથવા ‘ અસંચપુ ' ના અર્થ એમ પણ સમજવા કે-છ જીવનિકાયના વધવાળા ખાવા—સાંઈ– સન્યાસી–ફૅકીર આદિ કુલીંગીઓને વિષે રામેળ=એકગામ-દેશ કે ગોત્ર આદિના પ્રેમથી, અથવા દૂષળ તેએમાં શ્રી જિનવચનની પ્રત્યનિકતા–વિપરીતતા વગેરે જોવાથી તે પ્રતિ થએલ દ્વેષથી ” મે' જે કાંઈ દાન કર્યું હોય તેની હુ· નિંદા અને ગાઁ કરૂ છું. પ્રશ્ન:–જિનવચનના પ્રત્યેનીકને દાન આપવાનું કેમ સંભવે ? કાર ઉત્તર:–તેવા કુલિંગીએના 'શજા-પ્રધાન વગેરે ભકતાના ભયથી તેઓને વિષે પણ દાનના સંભવ છે. તેથી તેવા કુલિંગીને વિષે ‘ વિધ વાનં ’– તે તે પ્રકારે રાગથી કે દ્વેષથી દાન કર્યું... હાય, તેની હું નિંદા અને ગાઁ કરૂં છું. આમ તેા દીન-અનાથ વગેરેને દાન આપવું. વિધેય છે, પરંતુ તે ( કુપાત્રદાન નથી. ) ઉચિતદાન કે અનુક’પાદાન ગણાય છે. કહ્યું છે :- कृपणेऽनाथदरिद्र, व्यसनप्राप्ते च रोगशोकहते । यद्दीयते कृपार्थमनुकम्पा तद्भवेद्दानम् ॥१॥ અથ:-કૃપણને, અનાથને રિદ્ધને, સટમાં આવી પડેલાને અને રોગથી કે શાકથી હણાએલાને દયા ખાતર જે દાન અપાય, તે અનુક’પાદાન કહેવાય છે ॥ ૧ ॥ શરીરે સમર્થ હોવા છતાં જેએ દીનતા દાખવી ભિક્ષા માગતાં રાય તે પણ દદ્ધિપ્રાય: હાવાથી તેઓને અપાય તે દાન પણ અનુક ́પાદાન સમજવું. ( કુલિંગીએના દાનની જેમ) આ અનુક`પાદાન નિંદાયેાગ્ય નથી. વરસીદાનના અવસરે શ્રી જિનેશ્વર ભગવતાએ પણ તે દાન કરી બતાવ્યું કે:-ä મોક્ષ છે ટ્રાન૦ અઃ-આ પાત્ર અને પાત્રની વિચારણા મેક્ષફલવાળા દાનમાં કરવાની છે; પરંતુ અનુકપાદાનને તે સર્વજ્ઞાએ પાત્ર અપાત્ર કાઇમાંય નિષેધેલ નથી. ॥ ૧॥ તથાदानं यत्प्रथमोपकारिणि न तन्न्यासः स एवायते, કહ્યું છે. दीने याचनमूल्यमेव दयिते तत्किं न रागाश्रयात् ? ॥ पात्रे यत्फलविस्तर प्रियतया तद्वाधुषिकं न किं ?, तद्दानं यदुपेत्य निस्पृहतया क्षीणे जने दीयते ॥ १ ॥ અ:-જેણે પ્રથમ ઉપકાર કરેલ છે, તેને જે દાન અપાય તે દાન નહિ; પરંતુ થાપણુ જ પાછી અપાય છે, ગરીબને દાન અપાય તે તેણે કરેલ યાચનારૂપ મૂલ્ય લઇને જ અપાય છે, પ્રિયજનમાં દાન અપાય તે રાગને લીધે કેમ નહિ ? તથા સુપાત્રને વિષે જે દાન અપાય છે Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ વંદિત્તસત્રની બાદ ટીકાને સરલ અનુવાદ ૪૩ તે વિસ્તૃત ફલના પ્રેમને લીધે અપાતું હોવાથી તે દાન, વ્યાજવૃદ્ધિની ઈચ્છાએ શાહુકારજનને ત્યાં મૂળ રકમ વ્યાજે મૂકવા બરાબર કેમ નહિ? માટે દાન તો તે ગણાય કે-જે ક્ષીણુજનને કંઈપણ બદલાની ઈચ્છા વિના તેની સામે જઈને અપાય. પા એ પ્રમાણે ૩૧ મી ગાથાને અર્થ સમજ. |૩|| અવતા:-હવે જણાવાતી ૩૨ મી ગાથા દ્વારા અતિથિ વિભાગને આશ્રયીને કરવા ગ્ય કૃત્ય ન થવા પામ્યું હોય, તેની નિંદા અને ગહ જણવાય છે साहुसु संविभागो, न कओ तवचरणकरणजुत्तेसु । संते फासु अ दाणे, तं निंदे तं च गरिहामि ॥३२॥ જાથા -પડિલાભવા યોગ્ય આહારાદિ હોવા છતાં પણ તપ, ચારિત્ર અને ક્રિયાવંત મુનિ રાજેમાં તેને સંવિભાગ ન કર્યો હોય, તે પ્રમાદાચરણની હું નિંદા અને ગહ કરું છું. ૩રા વૃત્તિનો માવાર્થ-સદાને માટે તપ-ચારિત્ર અને ક્રિયાયુકત ગણાતા મુનિરાજોમાં ૬ બાહ્ય અને ૬ અત્યંતર એમ બાર પ્રકારે તપ હાય છે. ૧ અનશન, ૨ ઉનેદરી, કે-વૃત્તિ સંક્ષેપ, ૪-રસત્યાગ, ૫-કાયકલેશ અને ૬-સંસીનતા એ છ ભેદે બાહ્યતા છે. અને ૧–પ્રાયશ્ચિત, ૨-વિનય, ૩-વૈયાવચ્ચ, ૪-સ્વાધ્યાય, પ-ધ્યાન અને ૬-કાયોત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપ છે. આ બાર પ્રકારના તપની વિશેષ વ્યાખ્યા વગેરે મારી (શ્રી રત્નશેખરસૂરિની) રચેલી વિધિકૌમુદી (શ્રાદ્ધવિધિ) માંથી જાણવી. એ સાથે મુનિરાજેમાં ૭૦ પ્રકારે ચરણ=ચારિત્રધર્મ હોય છે. કહ્યું છે કેवय समणधम्म संजम, वेआवञ्चं च बंभगुत्ताओ। नाणाइतिअं तवकाहाँनग्गहाई चरणमेअं ॥१॥ અથ:- ૫ મહાવ્રત, ૧૦ પ્રકારે શમણુધર્મ, ૧૭ પ્રકાર સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ, ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩ જ્ઞાન-દર્શનાદિ ૧૨ પ્રકારે તપ અને કોધાદિ કષાયોનો નિગ્રહ) એમ ૭૦ પ્રકારે ચારિત્ર છે. તેની અનુક્રમે સમજ આ પ્રમાણે -- પ-મહાતઃ-પ્રાણાતિપાતવિરમણ મૃષાવાદવિરમણ, અદત્તાદાન મિણ મૈથુન વિરમણ અને પરિગ્રહવિરમણ. ૧૦ પ્રકારે શ્રમણધર્મ - ક્ષમા, માર્દવ (મૃદુતા), આર્જવ (સરલતા), યુક્તિ (નિર્લોભતા,) તપ, સંયમ, સ ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય: અહિં શૌચ એટલે સંયમ પ્રત્યે નિ. ષણતારૂપે ભાવશૌચ સમજ, અને અદત્તાદાનના ત્યાગરૂપ નિર્દષણતા સમજવી. કારણ કે-લાભથી પીડા? જીવ જ પરધન લેવાને ઇચ્છતો સયમને મલીન કરે છે. લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે -સવામજ શૌનાનાં સર્વ શૌચમાં અર્થ શૌચ (લફ પીને સ્થાને ભેજવી તે પ્રધાન કહેલ છે. કારણકે-૩ અથજનને વિષે જે ( ૯મી જવા પવિત્ર છે, તે જ પવિત્ર છે. માટી કે જલથી પવિત્ર થયા તે પવિત્ર નથી. ૧ ૧ વિવિૌમુદી x + ૨ પૂ. . શ્રી ધર્મસુવિકૃત અનુવાદમાં અહિ “ નિર્લેપતા' અર્થ કરીને “સંયમને સ્પર્શવું નહિ” એ લાવ રજુ કર્યો છે, તે આશ્ચર્ય છે. | ૩ અર્થg x ! ૩ ૧ ૨ Page #519 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ--વંદિત્તુસૂત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ " : ૧૭ પ્રકારે સચ:- ૫ હિંસા આદિ આશ્રવાથી વિરમવું, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ, ૪ ક્રોધાદિ ચાર કષાયને! જય અને ૩-મન-વચન-કાયાના મળી ત્રણ દંડની વિરતિ. ’એમ સત્તર પ્રકારે સંયમ સમજવું: અથવા “ પૃથ્વી, અપ્, તેઉ આદિ પાંચ સ્થાવરના સંયમ, ૩-એઇન્દ્રિયાદિ ત્રણ વિકલેન્દ્રિયના સંયમ, ૧ ૫ ચેંદ્રિયના સયમ, ૧ અજીવસયમ, ૧ પ્રેક્ષાસંયમ, ૧ ઉપેક્ષાસ યમ, ૧ પ્રમાજ ના સંયમ, ૧ પારિષ્ઠાપના સંયમ, ૩ મન-વચન કાયાના મળીને ત્રણ ચેાગના સંયમ ” એમ સત્તર પ્રકારે સંયમ સમજવું. આ સત્તર ભેદમાં “ અનુક્રમે પૃથ્વીથી લઇને પંચેન્દ્રિય સુધીના નવ પ્રકારના જીવાનુ રક્ષણ કરવા રૂપે તે ૯ પ્રકારનું સયમ સમજવું, અને જ ંતુઉપઘાતના હેતુરૂપ પુસ્તકાદિ ગ્રહણુ ન કરવાં, તે અજીવસ’યમ સમજવું. [ કહ્યું છે કે-નરૂ તેતિ વાળં=જો પુસ્તકાદિમાં જીવા હાય અને તે રૂધિરવાળા હોય તે તે જીવા પીલાઈ જઈ તેનું રૂધિર પુસ્તકમાં ઘણુ પણ પ્રસરે અને તેથી અક્ષરે ભુંસાઇને ગળી જાય છે. જીવાના નાશ થાય તે જુદું] અથવા દુષમકાળના દોષથી મુદ્ધિબળહીન શિષ્યાના ઉપકાર ( પઠન-પાઠનાદિ કરાવવા ) માટે પુસ્તકાદિ અજીવ વસ્તુ, પૂવા પ્રમાજ વાપૂર્વક યતનાથી ગ્રહણ કરવાં તે અજીવસંયમ જાવુ. ૧૦, સ્થાનને પ્રથમ સારી રીતે દ્રષ્ટિથી જોઇને પછી તે સ્થાને પ્રમાના કરીને ઉમા રહેવું. બેસવુ તે વગેરે પ્રેક્ષાસંયમ ૧૧, સીદાતા સંયમી સાધુઓની ચિંતાપૂર્વક મસયમીએની ચિંતા ન કરવી તે ઉપેક્ષાસંચમ ૧૬; ગૃહસ્થ દેખતાં પગ ન પ્રમાજવા અને ન દેખે ત્યારે પ્રમાજવા તે પ્રમાલનાસંયમ ૧૩, પડવવાની વસ્તુને વિધિથી પરઠવવી તે રિસ્થાનાસંયમ ૧૪, પરદ્રોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરેથી મનની નિવૃત્તિ અને ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્તિ તે મન સંચમ ૧૫, હિંસક-કઠાર આદિ વચનાવાળી વાણી ન એલવી તે વાસંયમ ૧૬, અને કાયાની દોડવું-કુદવુ વગેરેથી નિવૃત્તિ અને શુભ ક્રિયાને વિષે પ્રવૃત્તિ, તે જાયસંચમઃ ૧૭ ’ એ પ્રમાણે પ્રાણીની દયારૂપ સત્તર પ્રકારે સંયમ જાણવા. ૪૧૪ ૧૦ પ્રકારે વૈયાવચ્ચ:–આચાય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વ, ગ્લાન ( વ્યાધિ । તપથી કૃશ ), શૈલ્ય ( નવા શિષ્ય ), સાધર્મિક, કુલ, ગણુ અને સંધ: એ દસની વૈયાવચ્ચ: ૯ પ્રકારે બ્રહ્મગુપ્તિ:-વસો દર્ નિધિિિ==ત્ પશુ નપુંસક રહેતા હેાય ત્યાં ન રહેવું, ૨ સ્રીકથા ન કરવી, ૩ સ્ત્રીનાં આસને ન બેસવું, ૪ સ્રોનાં અંગે પાંગ સાગદૃષ્ટિએ ન જોવાં, ૫ સ્રીપુરૂષ રહેતા હોય ત્યાં ભીંતાને આંતરે ન રહેવું, ૬ પૂર્વક્રીડિત કામક્રીડા ન સંભારવી, ૭ પ્રણીતઽસ્નિગ્ધ આહાર ન કરવે, ૮ અતિ આહાર ન કરવા અને ૯ શૃંગાર ન કરવા ” બ્રહ્મચર્યની આ નવવાડ ( તે જ હું બ્રહ્મગુપ્તિ જાણવી.) પ્રથમ જણાવેલ છે, ૩ જ્ઞાનાદિ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની સેવના ૧૨ પ્રકારે તપ:-૯ ખાદ્યુતપ અને ૬ અભ્યંતરતપ. કે--જે પ્રથમ કહ્યો છે. ૪ કષાય નિગ્રહ:-ક્રોધ, માન, માયા, લાભનેા નિગ્રહ કરવે. તિ પસિત્તરી મુનિરાજોમાં પૂર્વે જણાવ્યા છે તે ૧૨ પ્રકારના તપ અને આ ચરણસિત્તરી ધમ હોય છે, તેમ તે સાથે જળસિત્તેરી ( સીતેર પ્રકારે ક્રિયા) પણ હાય છે, અને તે આ પ્રમાણે: Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૧૫ पिंडविसोही समिइ, भावण पडिमा अ इंदिअनिरोहो । पडिलेहण गुत्तिओ अभिग्गहा चेव करणं तु ॥१॥ અર્થ:-૪ પ્રકારે પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈન્દ્રિયનિષેધ, ૨૫ પડિલેહણા, ૩ ગુપ્તિ અને ૪ પ્રકારના અભિગ્રહ મળીને એ ૭૦ ભેદે ક્રિયા છે. તે સર્વ ભેદની અનુક્રમે સમજણ આ પ્રમાણે - ૪ પ્રકારે પિંડવિશુદ્ધિા-આહાર, શય્યા, વસ્ત્ર અને પાત્ર એ ચાર અકલ્પનીય ત્યજીને કલ્પનીય લેવાં. ૫ સમિતિ -ઈ, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પારિકાપનિકા એ પાંચ સમિતિમાં સમ્યક્રવૃત્તિ. ૧૨ ભાવના-અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિત્વ, વિવિધ લેકસ્વભાવ, આશ્રવ, સંવર, નિજેરા, ઉત્તમ ગુણવંતોના ગુણોનું વર્ણન અને જિનશાસનને વિષે બેધિની દુર્લભતા વગેરે સંબંધી ૧૨ ભાવના=ચિત્વન. ૧૨ પ્રતિમા –એકથી લઈ સાત સુધી કમે ‘એકમાસી, બે માસી, ત્રણ માસી, ચાર માસી, પાંચ માસી, છ માસી, સાત માસી,” આઠમી-નવમી અને દસમી સાત-સાત દિવસની, અગ્યારમી એક દિવસની અને બારમી એક રાત્રીની આ બારે પ્રતિમા સંબંધીને વિશેષ અધિકાર આવશ્યકસૂત્રની વૃત્તિ આદિથી જાણ. પ-પાંચ ઈન્દ્રિયનો નિરોધ. ૨૫ પ્રતિલેખના -૧ દષ્ટિપ્રતિલેખના, ૬ આંતરે આંતરે ૩-૩ મળી ૬ પ્રસ્ફોટક (પોડા) તથા ૯ આસ્ફાટક અને ૯ પ્રસ્ફોટક એટલે કે તે ત્રણ ત્રણ પ્રસ્ફટકને અંતરે અંતરે કરવામાં આવતા ત્રણ ત્રણ અક્ષટક (અખેડા) અને ત્રણ ત્રણ પ્રર્ફોટક (ખેડા) એ સર્વ મળીને મુહપત્તિની એ પચ્ચીશ પડિલેહણ છે, અને તે ગુરૂગમથી જાણવી. ૩ ગુપ્ત:-મન, વચન અને કાયાના અશુભ યોગનું ગોપન. ૪ અભિગ્રહ-દ્રવ્યને અભિગ્રહ, ક્ષેત્રને અભિગ્રહ, કાળથી અભિગ્રહ અને ભાવથી અભિગ્રહ | કૃતિ હળપત્તરી એ પ્રમાણે મુનિરાજમાં ૧૨ પ્રકારને તપ અને ૭૦ પ્રકારને સંયમ હોવા સાથે આ સિત્તેર પ્રકારે ક્રિયા પણ હોય છે. એવા મુનિ મહારાજને વિષે સંતે રાહુકાળ=માસુક (અચિત્ત) અને એષય (નિદોષ) આહારાદિ હોવા છતાં Íવમા ન જોકસંવિભાગ ન =દાન ન આપ્યું તે વિપરીતતાને હું નિર્દુ છું, અને ગહું છું. અહિં ચરણસિત્તરીમાં ૧૨ પ્રકારના તપને સમાવેશ હોવાં છતાં તે તપની વ્યાખ્યા “મૂળ ગાથામાં “તપ” પદ અલગ સ્થાપીને ” અલગ જણાવવામાં આવેલ છે, તે તપમાં નિકાચિત કર્મોને ય તોડવાનું સામર્થ્ય હોવાના કારણે ક્રિયાના તે સિત્તેર ભેદમાંય તપની પ્રાધાન્યતા= १ पढमा ७ बिआ ८ तइम ९४ । Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ વિશિષ્ટતા જણાવવા માટે છે. કહ્યું છે કે બાળ મા xxx uપણા વા નાસતા =પ્રતિ દમણુદિ પ્રાયશ્ચિતથી હર ન થાય તેવાં પૂર્વે શ્રીર્ણ=ગાઢ બંધનથી બાંધેલા નિકાચિત કર્મોને ભોગવ્યા વિના અથવા તપશ્ચયવડે ખપાવી નાખ્યા વિના મોક્ષ નથી” ( આ પાઠમાંના “તારા વા નોતરૂત્તા” પદથી નક્કી છે કે-શીર્ણ અને દુપ્રતિકાન્ત કર્યો પણ તપથી ક્ષય પામે છે.) એ પ્રમાણે બત્રીસમી ગાથાનો અર્થ સંપૂર્ણ. ૩૨ રૂતિ xxx શ્રાદ્ધप्रतिक्रमणसूत्रवृतौ द्वादशवताधिकारः ॥ संलेखना व्रतना ५ अतिचार અવતરણ –એ પ્રમાણે સમ્યકૃત્વ અને સમ્યક્ત્વમૂળ ૧૨ વ્રતનું સવરૂપ તથા તે દરેકના અતિચાર પ્રતિક્રમીને હવે આ તેત્રીસમી ગાથાદ્વારા સંલેખના (આયુષ્યના અંત સમીપે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા યોગ્ય અનશન) વ્રતના પાંચ અતિચાર પરિહરવાની ઈચ્છાએ તે અતિચાર ન લાગવા માટે પ્રાર્થના કરાય છે. इहलोए परलोए, जीविअमरणे अ आसंसपओगे॥ पंचविहो अइयारो, मा मज्झ हुज्ज मरणंते ॥ ३३ ॥ જાથા -ઈહલેક આશ સાગ, પરલોક આશ સાપ્રયોગ, જીવિત આશંસાપ્રગ, મરણ આશંસાપ્રયોગ અને “==”થી કામગ આશંસાપ્રગ: ( આ સંલેખનાવતને વિષે એ પાંચ પ્રકારના અતિચાર મહને મરણના અંતભાગમાંય ન હઃ ( અહિં અતિચારની નિંદા અને ગહને ગૌણ રાખી તે અતિચારો જ ન થવાની ભાવનાને મુખ્ય રાખેલ છે.) તેનો ભાવાર્થ-૨ રૂાશંસાયા:-(આ વ્રતને વિષે અતિચારો નહિ લાગવા દેવાના મને રથવાળા તે શ્રાવકને) અતિચારો લાગી જવા પામ્યા હોય અને તેથી તે શ્રાવક, તે અતિચારેનું પ્રતિક્રમણ કરે તેને આશ્રયીને કહેવાય છે કે-આ મનુષ્યલકને વિષે જે બાવાપ્રથા=અભિલાષને વ્યાપાર થવા પામેલ હોય; એટલે કે-મરણ બાદ આ મનુષ્યલોકમાં પર ભવને વિષે હું મનુષ્ય થઉં, રાજા થઉં અથવા શ્રેષ્ઠી થઉં” ઈત્યાદિ ઈચ્છારૂપ જે પ્રયોગવ્યાપાર થવા પામેલ હોય તે આ વ્રતને વિષે પ્રથમ અતિચાર છે. ૨ જાફરાબા -પરલેક એટલે દેવભવ વગેરે તેને આશ્રયીને “હું અહિંથી મરણ પામી દેવ થઉં અથવા ઈન્દ્ર થઉં” ઈત્યાદિ ઈચ્છારૂપ વ્યાપાર તે આ વ્રતને વિષે બીજે અતિચાર છે. રૂ નવિરાસાયો --અનશન કરેલ કેઈ શ્રાવકને ( જણાવાશે તે તે કારણે ) ચાલુ ભવમાં જ અધિક જીવવાની ઈચ્છારૂપ વ્યાપાર, તે આ વ્રતને વિષે ત્રીજો અતિચાર છે. અધિક જીવવા માટે હેતુઓ આ પ્રમાણે ધરાવે કે-“( પિતાનાં દર્શનાર્થે ) અનેક નગર અને ગામોથી ૧ દક્ષીણકમેન વિપાકેાદય તપશ્ચર્યાથી નાશ પામે છે, બાકી પ્રદેશાદ રહે, તે તો સહજ સાધ્ય છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટકાને સરલ અનુવાદ (૪૧૭ આવતા અનેક સંઘ દ્વારા (તે અનશનની ખુશાલીમાં) કરાતા અપૂર્વ મત્સ વારંવાર જેવાથી, અનેક નગરલે કોએ પ્રારંભે નૃત્યકળાની કૌશલ્યતાથી થતી (પિતાની) ઘણી શોભા વારંવાર દેખવાથી, કેમલ સ્વરવાળા મૃદંગ-વિવિધ પ્રકારના ઝમકદાર સ્વરવાળી વાંસની વીણ-સુંદર ઢેલ વગેરે વાઈના સુખકારી ધવનિ સાંભળવાથી, અનેક વિવેકીજનોએ પરસ્પર સ્પધાથી પિતાની પ્રત્યે નિરંતર કરાતા અગણિત વસ્ત્ર-પુપમાળા વગેરેનાં સંસ્કાર, સન્માન, વંદનાદિ જેવાથી, સુવિહત ગીતાર્થ મુનિપ્રવર (પિતાને સંભળાવવા સારૂ) સિદ્ધાંત પ્રારંભે અને પુસ્તક વાચનાદિ કરે ઈત્યાદિ પ્રકારે પિતાનું બહુમાન ચાલુ રહેવાની ભાવના થવાથી અને વારંવાર એકઠા મળીને ઘણું અગ્રેસર એવા કુશળ ધનીક સાધર્મિકાવડે કરાતી પિતાના સદ્દગુણોની ઘણી પ્રશંસાઓ સાંભળવાથી મનમાં એમ ભાવના ભાવે કે-જે કે મેં અનશન સ્વીકાર્યું છે, છતાં પણ મારું આયુષ્ય દીર્ઘ થાય તે સારૂં' કે-જેથી મારી આવી માનપાનાદિ શોભા બની રહે. અણુસણમાં તે તે આલંબને જોઈને તેવી ભાવનાએ અધિક જીવવાની ઈચ્છા થાય તે બીજો અતિચાર છે. ક માળાસાય–તેવા કોઈ કક ક્ષેત્રમાં કેઈએ અનશન કર્યું હોય અને તેથી પૂત પૂજા-સન્માનાદિના અભાવને લીધે અથવા ક્ષુધા વિગેરેથી પીડિત થયે છતે વિચારે કે-“(હજી મૃત્યુ થતું નથી કયારે મરીશ? જલદી મન થાય તો સારૂં” તો તે આ વ્રતમાં ચોથા અતિચાર છે. - ૧ જામમોશંસા થા–તેમાં શબ્દ અને રૂપ’ એ બંને કામ કહેવાય છે, અને ગંધ-રસ તથા સ્પર્શ’ એ ત્રણ ભાગ કહેવાય છે તે કામગની આશંસાને વ્યાપાર કરાય છે. જેમ કે-પરભવને વિષે મને રૂપ અને સૌભાગ્યાદિની પ્રાપ્તિ થાવ, એવી ભાવના થાય તે આ વ્રતમાં પાંચમો અતિચાર છે. (સંલેખના વ્રતના તે પાંચ અતિચારોને શેયરૂપે જાણીને તે વ્રતમાં વર્તતા શ્રાવકને અનામેગે લાગી જવા પામે તે અતિચારેનું પ્રતિકમણ કરનાર શ્રાવક, મનથી એમ નક્કી કરે કે-) એ પાંચ પ્રકારની આકાંક્ષાઓને લીધે નીપજતા તે અતિચારો મને યાવત્ મરણના છેલ્લા શ્વાસે શ્વાસમાં પણ ન લાગવા પામે. આ અતિચારો આ લેખના વ્રતને આશ્રયીને તે અત્ર માત્ર ઉપલક્ષણથી જણાવેલ છે; માટે કંઈ પણ ધમનુષ્ઠાન માં આલોક અને પરલોકનાં સુખની આકાંક્ષા સર્વથા વજનીય સમજવી. સૂત્રમાં કહ્યું છે કે “ફોનpયાણ આવામાદ્રિનાથ = આલેકને અથે ધમનુષ્ઠાન આચરવું નહિ, પરલોકને અર્થે અનુષ્ઠાન આચરવું નહિ, યશકીર્તિ પ્રશંસાદિ માટે અનુષ્ઠાન આચરવું નહિ, (એટલું જ નહિ, પરંતુ) શ્રી જિનેધર દેવોએ જણાવેલા હેતુઓ સિવાય અન્ય કોઈપણ હેતુઓથી ધમનુષ્ઠાન આચરવું નહિ.” કહ્યું છે કે-“બાસા વિનિમુત્તરવ=મોક્ષમાં અને ભવમાં સર્વત્ર નિસ્પૃહ એવા ઉત્તમ મુનિ, સર્વ ધમનુને આશ સા રહિતપણે આચરે. / ૧ ” આરાધક ઉત્કૃષ્ટ હોય તે ૧ ચરિત્રવર x ! Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ પણ તે જે ધમોનુષ્ઠાન આચરતાં આશ સા કરે તો અલ્પ જ ફળ પામે છે. કારણકે-ચિંતામણિરત્નને અલ્પમૂલ્યમાં વેચનારની જેમ તે મનુષ્ય અચિત્યચિતામણિરૂપ ધર્મને આશંસારૂપ અલ્પમૂલ્યથી વેચી નાખે છે ! કહ્યું છે કે-“ઢવચારૂં વહુરાણં ઘણાં ફલવાળાં શીલવતને (આશંસાથી) હણીને સુખની ઈચ્છા રાખનાર દુર્બલબુદ્ધિ મુનિ, કોડમૂલ્ય આપીને કાકિણી ખરીદે છે. જે ૧ . એ કારણથી જ અરિહંત ભગવતેએ (એ આશંસાની માફક) નિયાણું કરવાનો સર્વથા નિષેધ કર્યો છે. તે નિયાણાં આ રીતે નવપ્રકારે છે. ૨ નૃપનિાના-કોઈ સાધુ આદિ નિયાણું કરે કે-દેવને પ્રગટ કોણે દીઠા છે? આ રાજાઓ જ દેવ છે, માટે મારી તપશ્ચર્યાના ફલથી હું પરભવે રાજા થઉં” આ નિદાનવાળે જીવ (પ્રથમ દેવાયુષ્ય બાંધ્યું હોય તે ) સ્વર્ગમાં જઈ ત્યાંથી એવી રાજ્ય પામે છે, પરંતુ તે રાજાપણુના ભવ માં સમ્યક્ત્વ પામી ન શકે તેવો દુર્લભબધી થાય છે. ૨ શનિવાર-રાજાઓ બહુ ચિતાના વ્યાપારવાળા હોય છે, માટે આ તપનાં ફળ તરીકે આગામી બે શ્રેણી થઉં” તે આ બીજુ નિયાણું છે. ૩ સ્ત્રીત્વનિાનઃ-પુરૂષ બહુ વ્યાપારવાળો અને લડાઈ આદિ દુષ્કર કરનારો હોય છે, એમ વિચારી સ્ત્રી થવાની આશા કરે ૪ gવનાના-એ પ્રમાણે સ્ત્રી હંમેશાં પરાધીન છે અને પરાભવ પામે છે. એમ વિચારી પુરૂષપણું ઈછે. ૧ વિચારવાના- મનુષ્યના ભેગે મલીન હોય છે માટે જે દેવો અન્ય દેવદેવીની સાથે વિષયવિલાસ કરે છે, અથવા પોતે પોતાને દેવ-દેવીરૂપ વિકુવી વિષયવિલાસ કરે છે તે હું પણ ઘઉં. ૬ સ્વાવિવાનિદાનઃ-જે દેવે પોતે પિતાનું જ દેવીરૂપ વિકુવીને અન્ય સાથે વિષયવિલાસ કરે છે, તે દેવ થઉં. ૭ બહારતમુર (વિવાર) નિન -કામગ પ્રતિ વિરાગી થવાથી વિચારે કે-જ્યાં ( ઉપર મુજબ અંગપ્રવિચારાદિરૂપે ) કામગ નથી, તેવા (ત્રીજા આદિ) દેવલોકમાં ઉત્પન્ન થઉં. આ જીવ સ્વર્ગે જઈ ત્યાંથી વી મનુષ્ય આદિ થાય ત્યાં સમ્યગ્રદર્શન પામે પણ દેશવિરત્યાદિ ધર્મ ન પામે. ૮ રન્નાનાનઃ-(ઘણું ધનથી ઘણો આરંભ સમારંભ થવાને લીધે ઘણું પાપ બંધાય છે, માટે ) દરિદ્રપણું હોય તે જ આત્માને અત્યંત ઉદ્ધાર થાય, એમ વિચારી કે અનશની આત્મા “હું દરિદ્રી થઉં” એવું નિદાન કરે તે જીવ સ્વર્ગે જઈ ત્યાંથી થવી દરિદ્રી થઈ સર્વવિરતિ પણ પામે, પરંતુ મોક્ષ ન પામે. 8 શ્રાદ્ધનવાન –એ પ્રમાણે “શ્રાવકપણું સારું છે, માટે મરણ બાદ આ તપના પ્રભાવથી શ્રાવક થઉં” એવા નિદાનવાળો જીવ, અન્યભવે સર્વવિરતિ ન પામે. આ નવ નિયાણ ઉપરાંત સૌભાગ્યાદિ અનેક નિદાનો છે; પરંતુ તે બધાં નિદા=નિયાણાએ આ નવમાં જ અંતગત જાણવાં. નિદાન કરનારે જીવ પૂર્વભવે ઉત્કૃષ્ટ ઘમ આરાધ્ય હોય તે પણ સાતમી નારકી પામેલા સુમૂમ અને બ્રહ્મદરચક્રી આદિની જેમ પ્રાય: નરક આદિ દુર્ગતિનાં દુ:ખેને ભાગી થાય છે. કહ્યું છે કે “યુયદુપિ૦= અતિ ઘણું પણ તપ કર્યું હોય અને દીર્ધકાળ સાધુપણું પણ પાળ્યું હોય, પરંતુ તે પછી આત્મા નિદાન કરીને તે બધું વ્યર્થ હારી જાય છે. Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૧૯. ( ૧ કટ્ટુનામી રામા=બળદેવ સર્વે ઊર્ધ્વગામી હોય છે, અને કેશ (વાસુદેવ-પ્રતિવાસુદે) જે અધોગતિવાળા હોય છે, તેમાં પણ નિદાનઃનિયાણું (બળદેવનું અનિદાન અને વાસુદેવનું નિદાન ) જ કારણ છે. માટે બુદ્ધિમાનેએ નિયાણું વજેવું ૨ ” એ પ્રમાણે તેત્રીસમી ગાથાને અર્થ સંપૂર્ણ છે ૩૩ / રૂતિ સંàવના વ્રતના ૬ તવાર. તપાચાર અને વિર્યાચારના અતિચારો “ો મે દારૂવારો એ બીજી ગાથાદ્વારા “” કારથી જણાવી પ્રથમ સામાન્યથી પ્રતિક્રમ્યા છે, અને વિશેષપણે તે તે અતિચારે બાબત અ૫વક્તવ્યપણું આદિ હોવાથી કહ્યા નથી. એ રીતે જ્ઞાનાદિ પાંચ આચારને આશ્રયીને શ્રાવકને ૧૨૪ અતિચારનું પ્રતિકમણ જણાવ્યું . રૂતિ પર સવારના ૧૨૪ તિવાર છે અવતર:-તે એક ચોવીશેય અતિચારે, મન-વચન-કાયાના મળી ત્રણ અશુભ યોગથી ઉપજે છે માટે હવે જણાવાતી ૩૪ મી ગાથાવડે જે નથી જે અતિચારો થયો હોય તે અતિચારની પ્રતિક્રમણ તે યંગથી કરાય છે. काएण काइअस्सा, पडिक्कमे वाइअस्स वायाए ॥ मणसा माणसिअस्स, सव्वस्स वयाइआरस्स ॥३४॥ રાઘાર્થ:--કાયાથી થએલા અતિચારોને કાયાથી, વચનથી થએલા અતિચારોને વચનથી અને મનથી થએલા અતિચારેને મનથી પ્રતિક્રમું . ૩૪ . (આ ગાથામાં “માળાતલસા એવો પણ પાઠ છે, અને “દારૂબર” માંના અંત્ય “સ”ને આર્ષપ્રગથી “મા” થયે છે.) - વૃત્તિનો ભાવાર્થ-કાયાથી વધ-બંધનાદિ કર્યું તે કાયિક: કાયાના વેગથી થયેલા અતિચારે તેને કાબ=કાયાથી એટલે કે-ગુરૂમહારાજે આપેલ બાતપ કે કાઉન્સગ જેવા અત્યં તર તપ આદિ પ્રાયશ્ચિત્તમાં કાયાને જોડીને તે કાયિક અતિચારોને કાયાથી, (જેમ દઢપ્રહારીએ, પિતે કાયાથી કરેલ હત્યાઓ વગેરેને [તે હત્યાઓ યાદ આવ્યા કરે ત્યાં સુધી ચારેય આહારને ત્યાગ કરવા પૂર્વક તે ત૫માં ૬ માસ સુધી કાયાને કાઉસગ ધ્યાનમાં સ્થાપવા રૂપ કાયાથી] ખપાવીને મેક્ષપદ પ્રાપ્ત કર્યું. ) તથા સહસા અભ્યાખ્યાનઃવિચાર્યા વિના કોઈને શીધ્રપણે “તું ચોર છે-લંપટ છે” ઈત્યાદિપ્રકારે ખોટું આળ દેવું વગેરે વાચાથી જે કર્યું તે વારૂબરસન્નવાચિક અતિચારોને વાચાg= વાવ=ગૌતમસ્વામીએ “મિચ્છામિ દુક્કડં” આપવાની જેમ વચનથી જ એ દષ્ટાંત આ પ્રમાણે –“પિતાને ત્યાં વહેરવા પધારેલા શ્રી ગૌતમસ્વામીને અણસણમાં રહેલા આનન્દ શ્રાવકે કહ્યું કે “લવણ સમુદ્રની પૂર્વ-દક્ષિણ અને પશ્ચિમ એ ત્રણ દિશાએ ૫૦૦-૫૦૦ જન સુધીનું, ઉત્તરદિશામાં હિમવંત પર્વત સુધીનું. ઊર્વિલોકમાં સૌધર્મક૫ સુધીનું અને અધોલેકમાં મને રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસના ઉપનામા પ્રતર=પાટડા સુધીનું અવધિજ્ઞાન ૧ પૂ. . શ્રી વિજયધર્મસૂરિજીએ અહિ સ્વકૃતાનુવાદમાં વર્તમાનમાં ઓળખાતો “ હિમાલય પર્વત” ગણેલ લાગે છે તે યોગ્ય નથી. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદશ ટીકાને સરલ અનુવાદ ઉત્પન્ન થયું છે.” એ સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ એકાએક કહ્યું કે-ગૃહસ્થને એટલું મોટું અવધિ ન હ ય માટે એ અસવાદની તમે આલેચના કરો” આનન્દ પણ કહ્યું-“હે પ્રભો! હોય તેવું કહેવામાં શું આલેચતા હોય ? જો ન હોય તે આપ જ આલે ચના કરો” આથી સાશંકિત ગૌતમસ્વામીએ પ્રભુ પાસે આવી પૂછતાં આનંદની વાત સત્ય જણાવાથી આનંદ પાસે આવી તે સ્થાનની આલેચના લઈ તેને ખમાવ્યા. એ પ્રમાણે વચનથી બાંધેલા અતિચારને વચનથી: તથા દેવતત્ત્વ આદિમાં શંકાદિથી માલિન્યતા થવારૂપ માનસિક: માણસર=ને માનસિક અતિચારેને “મનથી જ સાતમી નમક એગ્ય ઉપાર્જ લ કમની મનથી નિંદા કરતાં ક્ષણવારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ “હા, મેં ખોટું કર્યું' એ રીતે આત્મનિન્દાપૂર્વક “મનસા =મનથી (આ ગાથામાં “મ, સિમરસ” પછી =ત શબ્દ નથી, પરંતુ આ શ્રી વંદિતસૂત્રની શ્રી અકલંક (અભય) દેવસૂરિએ રચેલ વૃત્તિમાં “= તુ શબ્દને “પુનઃ” અર્થ જાણ.' એમ કહેલ હેવાથી “માનસિગર્સ ૩' પાઠ સંવે છે, અથવા તે તે પાઠાંતર હાય.) એ પ્રમાણે વ્રતના સર્વ અતિચારોને હું પ્રતિકકું છું, એ સંબંધ: મૂળગાથ માંના “ઝારસા આદિ ત્રણ પદોમાં ષષ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે, તેથી “કાયાવડે કાયિક, વચનવડે વાચિક અને મનવડે માનસિક અતિચારેથી” એમ સર્વ વ્રતાતિચારથી હું નિવત્ છું, એ ભાવાર્થ કહ્યું છે કે-મનના માન છે મન સંબંધીનાં કમ મનથી, વાચિક કમ વચનથી અને કાયિક કર્મ કાયાથી નિસ્તાર પામતાં હવાની જેમ બુદ્ધિમાને ભવને નિસ્તાર પામે છે. તે ઈતિ ચેન્નીશમી ગાથાનો અર્થ સંપૂર્ણ ૩૪ .. જવતરણ:- સમ્યફત્વ અને ૧૨ વ્રત વગેરેમાં લાગેલા અતિચારોની તે ત્રણ ગવડે સામાન્યપણે પ્રતિક્રમણ કરીને પુનઃ તે ત્રણે યોગનું જ વિશેષપણે પ્રતિક્રમણ કરવા સારૂ હવે ૩૫ મી ગાથા જણાવાય છે. वंदण-वय-सिक्खा-गारवेसु, सन्ना-कसाय-दंडेषु ॥ गुत्तीसु-अ-समिईसु, जो अइयारो य तं निंदे ॥ ३५ ॥ જાથાર્થ-દેવ-ગુરૂવંદન, બારવ્રત-પચ્ચખાણ, શિક્ષા ગ્રહણ આવના, કુલમદ આદિ અઠ મદ અથવા અદ્ધિગારવ આદિ ૭ ગારવ, આહાર દિ ૮-૧૦ કે ૧૬ સંજ્ઞા ૮-૧૦ કે ૬૪ પ્રકારે કષાય, મને દંડ આદિ ૩ દંડ, ૩ ગુપ્તિ અને ૫ સમિતિ એ સર્વમાં જે કઈ અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું નિદારૂપ પ્રતિક્રમણ કરું છું. . ૩૫ ૫ કૃત્તિનો માવાર્થ =વંદન – પ્રકારનું ચૈત્યવંદન અને ગુરૂવંદન તે બંને વંદન પુનઃ દ્રવ્ય ૧ ઉપાશ્રીએ આ સ્થળે “સાતમી નરકપૃથ્વી ગ્ય કર્મ બાંધ્યું’ એમ અર્થ લખ્યો છે તે અસત્ય છે બાધેિલ કમ એમ વિખાતું નથી, પરંતુ તેવાં કર્મના દળીકાને બાંધવા એકઠાં કર્યા હોય અને હજુ નિકાચિત કર્યા ન હેય-બાંધ્યાં ન હોય તે કર્મ વિખાય છે. અહિ પ્રસન્નચંદ્ર રાજપિએ પણ તે કર્મ બાંધેલ નથી; પરંતુ ઉપાર્જેલ છે. આ થી ટીકામાં પણ “ર્નિત' શબ્દ છે, “ વઢ'. શબ્દ નથી. ! ૨ કમર Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કરી અને ભાવ એમ બે પ્રકારે છે. જેમ પાલકકુમારે શ્રી નેમિપ્રભુને કરેલું સાક્ષાત્ વંદન પણ દ્રવ્યવંદન અને શાસ્ત્રકુમારે ઘેર બેઠાં કરેલું ભાવવંદન. તથા શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ ૧૮૦૦૦ મુનિને વંદન કર્યું તે દ્રવ્ય, અને કૃષ્ણ મહારાજે કરેલું તે ભાવ ગુરૂવંદના: અહિં દ્રવ્યથી દેવવંદન, દસ ત્રિક આદિ ૨૦૭૪ બેલરૂપે અને દ્રવ્યથી ગુરૂવંદન ૪૯૨ બલરૂપે કહેલ છે તે સર્વવિધિ ચૈત્યવંદન તથા ગુરૂવંદનભાષ્યથી જાણ. તથા વ્રત-તે આવ્રતાદિ ૧૨ વતે અથવા પૌરૂષી આદિ પચ્ચક્ખાણરૂપ નિયમો જાણવા. શિક્ષા = બે પ્રકારે છે. ગ્રહણ અને આસેવન. ત્યાં સામાયિક આદિ સૂત્રનું તથા અર્થનું બ્રહણ કરવું તે ગ્રહણશિક્ષાઃ કહ્યું છે કે-“સાવારસ શ્રાવકને જઘન્યથી આઠ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિકનાં ૪ અધ્યયન સુધી સૂવથી અને અર્થથી શ્રતગ્રહણ કરાવવું, અને પાંચમું અધ્યયન સૂત્રથી ન કપે, માત્ર કાળા=વ્યાખ્યાનાદિવડે અર્થથી સાંભળવું કપે.” એ ગ્રહણશિક્ષા; અને નવકાર સહિત જાગવું ઈત્યાદિ ( જાગે ત્યારથી માંડી સુવે ત્યાં સુધીમાં શ્રાવક માટે શ્રી પંચાશક આદિમાં દિનચર્યા– રાત્રિચર્યા દર્શાવેલ છે તે) દિનકૃત્યસ્વરૂપ ચયો યથાવિધિ આચરવી તે આસેવન શિક્ષા=પુનઃ પુનઃ કરવારૂપ અભ્યાસ. માનવ-જાતિ આદિ આઠ મા સ્થાને કહ્યું છે કે-ગારૂ છે ગુઢ ૨.=જાતિમદ, કુલમદ, રૂપમદ, બળદ, શ્રતમદ, તપમદ, લાભમદ એ આઠ પ્રકારને ગર્વ છે, અને તે ગર્વો અશુભ કર્મો બંધાવે છે તથા બહુ સંસાર ભમાવે છે. આ સંબંધમાં મેતાર્ય-હરિકેશી–મરીચિ વગેરેનાં દષ્ટાન્ત જાણવાં, અથવા તે સ્થાને રસગારવ-ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગર્વના ભેદરૂપ ગરવને ગર્વ તરીકે જાણવા. તેમાં ઘણું ધન–કુટુંબાદિ વૈભવને ગર્વ કરે તે દ્વારા કે-જે સર્વ સમૃદ્ધિપૂર્વક પ્રભુને વંદન કરવાની ઈચ્છાવાળા (કેઈએ ન કરી હોય એવી સમૃદ્ધિપૂર્વક વંદના કરું, એવા ગર્વવાળા) દશાર્ણભદ્રની જેમ આ લોકમાં જ લઘુતા અર્થ થાય છે. તથા મધુર અન્નપાનાદિમાં લોલુપતા તે રાજવ કે-જે “બહુશ્રત છતાં રસની લોલુપતાથી મથુરામાં સ્થિરવાસી બની કાળ કરી એજ નગરની ખાળમાં યક્ષ થનાર મંગુ આ ચાર્યની જેમ મહાદેષને માટે થાય છે. તથા કોમળ શમ્યા-આસન આદિ સ્પર્શેન્દ્રિયને સુખકારી સાધનેમાં આસક્તિ તે શાતાવ કે-જે દેહનાં લાલનપાલનમાંજ રસિક હોવાથી ત્રીજી નરકે ગએલ શશિરાજાની જેમ દુર્ગતિને માટે થાય છે. તથા:-- સંજ્ઞા-સવ જીવોને આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એ જ પ્રકારે અથવા ૧૦ પ્રકારે વા ૧૬ પ્રકારે કહેલ છે. તેમાં પ્રથમની ૪ સાથે ક્રોધ-માન-માયા-લોભ-ઘ અને લેક એ છ મળી ૧૦ સંજ્ઞા કહેવાય છે આ દસેય સંજ્ઞા બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના ૧. પૂ. 9. શ્રી ધર્મસૂરિજી મહારાજે પોતાના અનુવાદમાં શાસ્ત્રકારમહર્ષિથી વિરુદ્ધ જઈને આ ૧૦ સંજ્ઞા એકેદ્રિય પ્રત્યેકવનસ્પતિને ય સ્પષ્ટ સ્વરૂપવાળી જણાવી છે, તે સ્વતંતવ્યરસિકતાનું તાંડવ જ છે. એકેન્દ્રિય એવી પ્રત્યેક વનસ્પતિમાં તે શાસ્ત્રકારે તે દસ સંજ્ઞાની અલગ સંભાવના કરેલ છે, છતાં તે સંભાવનાને પલટીને સ્પષ્ટ સ્વરૂપે જણાવવી તે વિદ્વાન મહાશય માટે શોચનીય ગણાય. શાસ્ત્રકાર, બેઈદ્રિયાદિમાં Page #527 -------------------------------------------------------------------------- ________________ કરર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સર્વ જીવને પ્રાય સ્પષ્ટ છે. એકેન્દ્રિયમાં તે તે દશ સંજ્ઞાની સંભાવના કરાય છે કે વનસ્પતિને જલને આહાર લેવાથી ૧ સંજ્ઞા, સુતાર આદિ લેકે કાપવા આવે ત્યારે વૃક્ષો કંપતા હોવાથી અને હસ્તસ્પર્શથી લજજાળું વનસ્પતિ સંકેચાઈ જતી હેવાથી ૨ મા સંજ્ઞા, વલીઓ વૃક્ષાદિકને વટે છે, તે રૂ પરિપ્રસંન્ના, સ્ત્રીનાં આલિંગનથી કુરબકવૃક્ષ અને પાદપ્રહારથી અશોકવૃક્ષાદિને પુષ્પ આવતાં હેવાથી છ મૈથુનરંજ્ઞા, (કહ્યું છે કે-“તરૂણ સ્ત્રીનાં આલિંગનથી અશતરૂને પુષ્પ આવે છે, પધરના સ્પર્શથી સંતોષ પામી અશકતરૂ વિકસ્વર થાય છે. મુખની મદિરાના ગંધથી સંતોષ પમાડેલા કેસરા પણ પુષ્પની જેમ પ્રકુલિત થાય છે, મદિરા અને સુગંધીજળના દેહદથી ચંપતરૂ, કટાક્ષથી હણવાવડે તિલકવૃક્ષ અને પંચમસ્વર સાંભળી વિરહવૃક્ષ કુલે છે.” લૈકિકશાસ્ત્રમાં કહ્યું છે કે “શૃંગાર સજેલ સ્ત્રીનાં મુખનાં તાંબુલના કેગળાથી કુવામાં પારો ઉછળીને બહાર આવે છે, એ વગેરે મિથુન સંજ્ઞા સંભવે છે.) પગના સ્પર્શથી કોકનદને કંદ “હું 'કાર કરે છે તે કારંજ્ઞા, હું છતાં લેક દુઃખી કેમ ? એ ગર્વથી રડતી –અશ્ર તરીકે જળ ટપકાવતી રૂદન્તી વેલીને ૬ માનસંજ્ઞા (એનાથી સુવર્ણસિદ્ધિ થાય છે.), વલી, પાંદડાંથી ફળને ઢાંકી દે છે તે. ૭ મચાવંજ્ઞા, બિલવ અને પલાશ વગેરે વૃક્ષે મૂળવડે નિધાનને વીંટી લે છે તે ૮ ટોમસંa કમળ રાત્રે અને કેરવ દિવસે સકેચાય છે તે ૧ ઢોરંજ્ઞા, વલીઓ રસ્તે છે. ડીને વાડ વૃક્ષ વગેરે પર ચડે છે તે. ૨૦ મી સંજ્ઞા. તથા સુખ દુઃખ, મોહ-વિચિકિત્સા-શેક અને ધર્મ એ ૬ સહિત ૧૬ સંજ્ઞા છે. શ્રી આચારાંગવૃત્તિમાં તે સંબંધમાં વ્યાખ્યા છે કે- આહારની અભિલાષા=ઈચ્છા તે રાજ્ઞતેજસ નામકર્મ અને અશાતા વેદનીય કર્મના ઉદયથી થાય છે. ત્રાસ થ તે ૨ મય સંજ્ઞા, બાવા વસ્તુઓ પર મૂછ થવી તે ૩ વરિપ્રસંશા, સ્ત્રીવેદાદિ વેદેદયરૂપ ક મૈથુન સંજ્ઞા-, આ બેથી ચાર સુધીની ત્રણ સંજ્ઞા, મેહનીયકમના ઉદયથી હોય છે. બે યુવતંજ્ઞા, દુ:સંજ્ઞાઆ બંને સંજ્ઞા, શાતા તથા અશાતાને અનુભવ થવા રૂ૫ વેદનીયકર્મના ઉદયથી થાય છે. મોસંબા,-મિથ્યાત્વરૂપ છે અને તે મેહનીય કર્મના ઉદયથી હોય છે. ૮ વિતાસંજ્ઞાચિત્તના વિકારરૂપ છે અને મેહનીય તથા જ્ઞાનાવરણીયના ઉદયથી હેય છે. ૯ થી ૧૨ ત્રારિ વાર સંજ્ઞા-અનુક્રમે અપ્રીતિ–ગર્વ–વકતા અને ગૃદ્ધિરૂપ છે. ૧૩ ફોકસંજ્ઞા=વિપરીત બોલવાથી થતા વૈમનસ્વરૂપ છે. આ નવથી તેર સુધીની એ પાંચ સંજ્ઞા, મે હનીયના ઉદયથી હોય છે. ૧૪ રોકસંજ્ઞા લે કે માત્ર મતિકપનાથી ઉપજાવી કાઢેલા વિકલ્પરૂપ છે. જેમકે-અપુત્રીયાને ગતિ નથી, કુતરાઓ તે યક્ષે છે. બ્રાહ્મણો દેવ છે, કાગડા પૂર્વજો છે મયૂરીને મયૂરના પાંખના વાયરાથી ગર્ભ રહે છે વગેરે' આવી સ્વમતિ કલપનાઓ લેકને જ્ઞાનાવરણીયના ક્ષપશનથી અને મેહનયના ઉદયથી હોય છે. ૧૫ ધર્મવંજ્ઞા-ક્ષમાં આદિ આચરવારૂપ છે ૧૬ ઘiઘા-વલ્લીસમૂહ, વાડ વૃક્ષ વગેરે પર ચડે એ વગેરે પૂર્વે કહેલ સ્વરૂપવાળી છે અને તે પણ તે દસેય સંજ્ઞા પ્રાયઃ સ્પષ્ટ હેવાનું કહે છે, જ્યારે ઉપા, શ્રી એન્દ્રિયમાંય તે દસેય સંજ્ઞા સ્પષ્ટ હેવાનું કહે છે! આ કેવી શાસ્ત્રપરાયણતા ? ૨ ગુf x Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાહપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કર૩ જ્ઞાનાવરણીય ક્ષયે પશમથી હોય છે તથા – પાચ-૪ અને ૧૬ પ્રકારે તેમાં વર્ષ=સંસાર, તેને કાર=લાભ તે કષાય, ક્રોધ, માન, માયા, લેભ એમ ૪ પ્રકારના છે. કહ્યું છે કે-“શાં સં=કર્મ એ કષ અથવા ભવ એ કષ= સંસાર, તેની આવક છે જેનાથી તે કષાયે કહેવાય. તે ક્રોધાદિ ૪ કષાયો સંસારના મૂળ કારણે છે. ૧. તે ચારે કષાયે પુન: અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજ્વલનભેદે ચાર ચાર પ્રકારે હવાથી ૧૬ પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણેઃ- જનતાની વાચ-છંદગી સુધી રહેનારા, નરકગતિ આપનાર અને સમ્યક્ત્વગુણને રોકનારા છે. તથા તે શોધ-પર્વતની ફાટ સરખો (સંધાય નહિ તે) હોય છે. માન-પત્થરના સ્તંભ સરખું લૂટે પણ નમે નહિ તેવું) હોય છે માવા-વાંસના નક્કર મૂળ સરખી : અત્યંત ગુપિલ) અને હોમ-મજીઠના રંગ સરખો (કોઈપણ ઉપાયે જાય નહિ તે હોય છે ત્યાહવાની જવાય – ૧ વર્ષ સુધી રહેનારા, તીયંચગતિ આપનારા અને દેશવિરતિ ગુણને રોકનાર છે. તથા તે કથા-તળાવની ફાટ (વરસાદથી સંધાય) સરખે છે માન-હાડકાં જેવું અકકડ મહાકષ્ટ નમે) માયા-મેંઢાનાં શીંગડા જેવી (સીધી થવી મુશ્કેલ છે અને એમ ગાડાની મળી સરખે છે. પ્રચાહવાની જવાચ:-ચારમાસની સ્થિતિવાળા, મનુષ્યગતિ આપનારા, અને સર્વવિરતિને રોકનારા છે. અને તે જે ધૂળની રેખા (વાયરે મટે) સરખો હોય છે, માન-કાષ્ટના સ્તંભ (ઘણા ઉપાયે નમે) સરખું, માયા-બળદના મૂત્રની વકતા સરખી અને હોમ-અંજન-કાજળના રંગ સરખે છે. સંત્રની વાચ-પંદર દિવસની સ્થિતિવાળા, દેવગતિ આપનારા અને યથા ખ્યાત ચારિત્રને રોકનાર છે અને તે જળની રેખા સરખો હોય છે માન-નેતરની સોટી સરખું, માથા-વાંસની છાલ સરખી અને રામ-હળદરના રંગ (સૂર્યના તડકે જાય) સરખે હોય છે. પ્રશ્ન-અનંતાનુબંધી આદિ કષાય જે નરકગતિ આદિ આપનારા કહ્યા, તો મિથ્યાષ્ટિ સંગમ વગેરે નિત્ય અનંતાનુબંધીના ઉદયવાળા છતાંય સ્વર્ગે ગયા, અને બીજા અપ્રત્યાખ્યાની કષાયવાળા શ્રેણિકાદિ તિર્યંચમાં જવાને બદલે નરકે ગયા તેનું કેમ? ઉત્તર –વાત ઠીક છે; પરંતુ અનંતાનુબંધી કે આદિ તે એળેય કષાયોમાંને એકેક કષાય અનંતાનુબ ધી-અનંતાનુબંધી, અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની ઈત્યાદિપણે ચાર-ચાર પ્રકારના હોવાથી તે ૧૬ પ્રકારના કેધાદિ કષાના ૬૪ ભેદ થાય છે. એ હિસાબે અનંતાનબંધી ક્રોધ અતિ તીવ્ર હોય તે ૧૬ ભેદમાંના પહેલા અનંતાનુબંધી ક્રોધ જે જાણો. એનાથી કાંઈક મંદ હોય તે તે અનંતાનુબંધી ક્રોધ અપ્રત્યાખ્યાની જેવો હોય છે, એનાથીય મંદ હોય તો પ્રત્યાખ્યાની છે અને એ જ અનંતાનુબંધી ક્રોધ અત્યંત મંદ હોય તે સંજવલન જેવો હોય છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાની ક્રોધ પણ અનંતાનુબંધી જેવો-અપ્રત્યા ખ્યાની જેવો અને સંજવલન જેવો હોય છે. એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની ક્રોધ પણ અનંતાનબધી આદિ ૪ પ્રકારે અને સંજવલનને ક્રોધ પણ અનંતાનુબંધી આદિ ૪ પ્રકારે હોય છે. એ પ્રમાણે જેમ ૧૬ પ્રકારે ક્રોધ છે, તેમ માન-માયા-લોભ પણ ૧૬-૧૬ પ્રકારે હોવાથી Page #529 -------------------------------------------------------------------------- ________________ કર૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સર્વમળી ૬૪ પ્રકારે કષાય છે. તેથી સંગમાદિક નિત્ય અનંતાનુબંધીના ઉદયવાળા પણ એ અનંતાનુબંધીને ઉદય સંજવલન જેવો હોવાથી સ્વર્ગે ગયા, શ્રેણિકાદિ અપ્રત્યાખ્યાનીના ઉદયવાળા પણ એ અપ્રત્યાખ્યાનીને ઉદય અનંતાનુબંધી જેવો હોવાથી નરકે ગયા. કષાયના તે ચોસઠેય પ્રકારે સર્વથા તજવા ગ્ય છે. કહ્યું છે કે “વંશનાં રd, વિ પુરોહીદા તંરિ સરૂમરા, દારુ ન મુકુરોf inશા અર્થ:-જે ચારિત્ર દેશે નોડપૂર્વ વર્ષ સુધી પણ પાળ્યું હોય તે સવ ચારિત્રને કષાયમાત્રથી પુરૂષ અંતર્મુહૂર્તમાં હારી જાય છે. ૧ વાયત્તેય નિરોધે, ચત્તા વાડwઢીનં રથ સાચા, વાવાચઢંઢીઘા ઘણા | ૨ | અર્થ:-ઉદયમાં આવવાના કષાયને ઉદયમાં ન જ આવે એ રીતે નિરોધ કરે અને ઉદયમાં આવેલાને નિષ્ફળ બનાવવા (એ કષાયથી જે ઉપઘાતાદિક પ્રવૃત્તિ કરવાની હોય તે ન કરવી અને તેને મનમાં જ સમાવી દેવા ) એ જ કષાની સલીનતા કહી છે. મારા” તત્તમ તાપમર=દ્વાદશાંગીનું એજ તત્ત્વ છે, એ જ સાર છે અને એ જ પરમાર્થ છે કે-ભવભ્રમણમાં સહાયક એવા કષાયેનો ત્યાગ કરી દે છેડા મહુવā=આ લેકમાં જે અતિદુઃખ છે, તે કષાયની વૃદ્ધિ અને અતિ સુખ છે તે કષાયની હાનિ જ કારણ છે. ઝા અન્યદર્શનમાં પણ કહ્યું છે કે-“ચરો યુદ ચતુર્ત અતિ તરણ સ્ત્રવતે તરમફ્રિજમાવવો =કઇ સહિત જે કાંઈ જાપ, વા, હોમહવનાદિ, અથવા દેવપૂજાદિ કરે છે, તે સર્વ કુટેલ કુંભમાંના જળની જેમ ઝરી જાય છે, નકામું થાય છે. ધના સંબંધમાં કરાટ અને ઉત્કરટ નામના બે મહર્ષિનું દષ્ટાન્ત. કરટ અને ઉત્કરટ નામના બે મહષીઓ, કુણાલાનગરીની ખાળપર ચોમાસાભર કાઉસગાધ્યાને રહ્યા હતા. તેની આશાતનાના ભયથી નગરમાં વૃષ્ટિ બંધ થયેલ. તેથી નગરજને તેઓ પર આક્રેશ કરવાને લીધે રોષે ભરાએલા તે બંને મુનિઓએ (એકેક પાદ વારાફરતી) ४धु-" वर्ष मेघ ! कुणालायां, दिनानि दश पंच च । मुशलस्थूलधाराभिर्यथा रात्रौ तथा दिवा ૧ . હે મેઘ ! કુણાલાનગરીમાં વરસી પડ. પણ પંદર દિવસ સુધી વરસી પડ! પણ મૂશળધારાએ વરસી પડ! પણ રાત્રે વરસે તે જ દિવસે વરસી પડ!” એ પ્રમાણે જ વરસાદ પડતાં નગર આદિમાં ઉપદ્રવ થયે, અને તે પાપથી બંને મુનિ કાળ કરી નરકે ગયા. માનના સંબંધમાં “નાનાભાઈ કેવલીઓને કેમ વાંદુ?” એ માનમાં વર્ષ સુધી કાર્યોત્સર્ગ રહેલા શ્રી બાહુબળીજી આદિનું દષ્ટાંત જાણવું. માયાના સંબંધમાં (પૂર્વભવે મિત્રોને વંચીને વધુ તપ કરવારૂપ માયાનાં ફળ તરીકે સ્ત્રીવેદ પામેલા) શ્રી મલિનાથ ભગવંતનું દષ્ટાંત જાણવું. લોભના સંબંધમાં સમાદિત્યાનું દષ્ટાંત છે કે તે શ્રેષ્ઠી, પિતાના એકના એક પુત્રને ય વંચીને-ઠગીને રાત્રે સ્મશાનમાં ક્રોડ સોનૈયાને નિધિ દાટી કષ્ટ ઘેર આવ્યું. તે પણ ચિત્તમાં ચિતા ઉપજી કે-નિધિને એમ સાવચેતીપૂર્વક ગોપચ્ચે હોવા છતાં રખેને કઈ લઈ તે નહિ જાય? એમ અત્યંત માનસિક પીડાને લીધે દાહજવરથી ઘેરાએલ તે શ્રેષ્ઠી, મરણ Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ કરપ પામી તે નિધાનના સ્થાને સર્ષ થયા. એ પ્રમાણે એકેક કષાય પણ અનર્થને હેતુ છે, તે ચેસઠેય કષાયોની તે વાત જ શી ? તથા: દંડ-રૂ–જેના વડે પ્રાણી ધર્મધનનાં હરણથી દંડાય તે દંડ, મન-વચન અને કાયદંડ એમ ત્રણ પ્રકારે છે. તેમાં મનદડ વિષે દષ્ટાંત છે કે જેને અંત વખતે શ્રી ગૌતમસ્વામીએ નિર્ધામણા કરાવેલ તે એક શ્રાવક મરણ પામી પિતાની સ્ત્રીનાં કપાળમાં બારણે અફળાતાં પડેલ ઘારાં સંબંધીની માનસિક પીડાથી કપાળનાં તે ઘારામાં જ કૃમિ થયે. તથા વચન દંડ વિષે લૌકિક હwાંત છે કે-શિકારીએ નાસી છૂટેલા મૃગને માર્ગ પૂછતાં કોંશિક તાપસે સત્ય માર્ગ બતાવ્યું, તે પાપથી તે તાપસ મરણ પામી નરકે ગયો. એ જ રીતે કાયદડ વિષે દષ્ટાંત છે કે-માંડચ નામના ઋષિએ પૂર્વે ભરવાડના ભાવમાં લીંખને શૂળાથી પરેવી તે પાપથી ઋષિ, વિના અપરાધે ળીની શિક્ષા પામે. એ પ્રમાણે ત્રણ દંડ: અથવા માયા-નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યને ૩ દંડ જાણવા: ( જેનું સ્વરૂપ પૂર્વે જણાવાયું છે.) તે ત્રણ દંડને વિષે, તથા - રૂરિ=અશુભ ચિતવનમાંથી મન રોકવું તે મને ગુણિ, સાવદ્ય વચન ન બેસવું તે વજનશુતિ અને કાયાને સાવધ વ્યાપારથી રોકવી તે છાયાણિ તે ત્રણ ગુપ્તિને વિષે તથા૧ સમિતિ=ઈર્યાસમિતિ, ભાષા સમિતિ, એષણસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એ પાંચ સમિતિને વિષે (એ પ્રમાણે વંદન-વત-શિક્ષા-ગારવ–સંજ્ઞા-કષાયદંડ-ગુપ્તિ અને સમિતિ એ સર્વમાં તથા શક્ય શબ્દથી શ્રાવકની સમ્યકત્વપ્રતિમા આદિ ૧૧ પ્રતિમા વગેરે સર્વ પ્રકારનાં ધર્મને વિષે જેને નિષેધ છે તે કર્યું ઈત્યાદિ રીતે જે જે અતિચાર લાગ્યા હોય તેનું નિદારૂપ પ્રતિક્રમણ કરૂં છું . ૩૫ / અવતરણ:--શંકા-“એ સર્વ અતિચારો સામાન્યથી અને વિશેષથી પ્રતિકમ્યા પરંત પ્રતિક્રમનાર શ્રાવક, તે ફરી ફરી છકાયના આરંભમાં જ પ્રવર્તે છે, તેથી તેને હંમેશાં ઘણાં પાપબંધને સંભવ હોવાથી હસ્તિસ્નાન હાયા પછી સુંઢથી પાછો માથે ધૂળ નાખે તે ) ન્યાયની જેમજ થતું હોવાથી પાપની શુદ્ધિ કેમ થાય?” તેનું સમાધાન આ ગાથાદ્વારા શાસ્ત્રકાર, સમ્યગકશનને મહિમા બતાવવાપૂર્વક આપે છે. सम्मदिट्टी जीवो जइवि हु पावं समायर किंचि ॥ अप्पो सि हो बंधो, जेण न निद्धंधसं कुणः ॥३६॥ શાળાઃ-સમ્યગ્દષ્ટિ જીવ કે -કિંચિત્ પાપ આચરે છે, પરંતુ તેને કમબંધ અલ્પ હોય છે કારણકે-તે પાપ, તે નિર્દય પણે નિશંકપણે આચરતો નથી. ૩૬ ૧ નો x 1 ૨ પૂ. 9. શ્રી ધર્મસૂરિજી મહારાજે અહિં કાઉંસમાં “જેનો નિષેધ નથી અને વિધેય છે તે નહિ કરવારૂપ જે અતિચાર' એમ લખ્યું છે તે સિદ્ધાંતિક નથી. વિધેય ઘણાં ન થઈ શકે તેવાં પણ હોય છે, અને તેમાં સહણ રાખવાની હોવાથી અતિચાર નથી કહ્યું છે કે- 3 હં દીર, જે ૪ ન હat સંમિ તદ્દા | ૨-પુનઃપુનરx. ૪-સમા ... 1 Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રો શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રનો આદર્શ ટીકાના સરલ અનુવાદ વૃત્તિનો આચાર્ય:-અવિપરીત આધ છે જેને તે સમ્યગ્દષ્ટિ: આવા જીવ, જોકે-કેાઇ વાતે નિર્વાહ ન થવાથી નિર્વાહ પુરતું પાö=i- ખેતી વગેરે આરંભ કરે છે. દુવ્રતાપણુ સિ=તે શ્રાવકને પ્રથમના ત્રણ ગુણસ્થાનકની અપેક્ષાએ અલ્પ પાપબંધ થાય છે. કારણકે-જીવદયા જેનું મૂળ છે, તેવા સમ્યધમ નાં જ્ઞાનપૂર્વક સકા માં તે યતનાપૂર્વક જ પ્રવર્તતા હાવાથી નિ યપણું-નિ:શૂકપણે આરંભ કરતા નથી. એથી જ કાર્ય એકનું એક હાવા છતાંય તેમાં “નિર્દયતા અને દયાળુતાએ એ પ્રકારના ગ્રામવધક અને જખૂશક્ષકના મળી એ દૃષ્ટાંતથી છ લેશ્યરૂપ આત્મપરિણામ વિશેષે કરીને” આગમને વિષે બહુ જ અ ંતર કહેલુ છે. પાપ કા માં પરિણામની તરતમતા ઉપર છ લેશ્માનાં દૃષ્ટાંતેમાં પ્રથમ જવૃક્ષનુ દૃષ્ટાંત:-માર્ગે જતાં છ પુરૂષા, બહુ પાકેલ જાંબૂના ભારથી જેના શાખાથ નમી ગએલા છે તેવુ એક જાંબુડાનું વૃક્ષ જોઇને મેલ્યા કે—આપણે જાંબુડાં ખાઈએ. ॥૧॥ પરંતુ તે કેવી રીતે ખાવાં ? એ વિચારમાં એક જણુ મેલ્યા કે–વૃક્ષ ઉપર ચડનારને જીવના સ ંદેહ છે, માટે વૃક્ષને મૂળથી કાપીને તે ફળ ખાઈએ. ॥૨॥ બીજો મેલ્યા કે—આવા મહાન્ વૃક્ષને કાપવું શું કામ ? માટી મેાટી શાખાએ જ કાપા. ત્રીજો મેલ્યા કે-પ્રશાખા (નાની નાની ડાળીઓ)જ કાપે. "ક" ચેાથેા એલ્સે કે-માત્ર ફળના ગુચ્છા જ તોડો. પાંચમા કહે-ગુચ્છા નહિ પણ ફળ ફળ જ તાડા, અને છઠ્ઠો ખેલ્યા કે-ફળ તેાડવાનુ ય શું પ્રયેાજન નીચે પડેલાં જાંબુ જ ખાવ ॥૪॥ આ દૃષ્ટાંતના ઉપનય એમ છે કે-વૃક્ષને મૂળથી કાપવાનું આલ્યા તે કૃષ્ણવેશ્યાવાળે, શાખાએ કાપવાનુ ખેલ્યા તે નીલલેસ્યાવાળા, પ્રશાખાઓ કાપવાનુ આવ્યે તે કાપાત લેશ્યાવાળા, ગુચ્છાએ તેાડવાનું કહેનાર તેજોલેશ્યાવાળો, ફળ તાડવાસ્તુ' ખાલનાર પદ્મલેશ્યાવાળા અને નીચે પડેલાં જા ંબુ જ ખાવાનું કહેનાર શુકલલેસ્યાવાળા જાણવા. અથવા બીજું ઉદાહરણ છે કે-“કોઈ છ ચેરા ગામના નાશ કરવા નીકળ્યા: તેમાં એક જણે કહ્યું કે-ગામમાં સ્ત્રી-નરપશુ વગેરે જેને જુએ તેને હણી નાખાઃ જ્યારે ખીજાએ કહ્યું કે-પશુને નહિં માણસાને હણ્ણા: ત્રીજાએ કહ્યું કે-ઓને નહિ, પુરૂષોને હણેા ચેાથાએ કહ્યું કે-સવ પુરૂષને નહિ, માત્ર શસ્ત્રધારી પુરૂષાને હણે ઃ ત્યારે પાંચમાએ કહ્યું-જે શસ્ત્રધારી પુરૂષો આપણી સામે શસ્ત્ર ઉગામે તેને હણુવા: ત્યારે છ?એ કહ્યું કે-એક તેા ધન લૂંટવું અને ઉપરથી તેના માલીકેાનેય હણુવા! એવું પાપ ન કરો, માત્ર ધન લુંટવાનું જ રાખા:” આ દુષ્ટાંતના ઉપસહાર આ પ્રમાણે છે કે-‘સવ` કાઇને હણવાનું કહેનારા કૃષ્ણલે શ્યાવાળા ઇત્યાદિ જંબૂવૃક્ષના દૃષ્ટાંતની જેમ યાવત છઠ્ઠા શુકલલેસ્યાવાળા જાણવા.’( એ રીતે એ મિથ્યાદષ્ટિએની જેમ તે મિથ્ય દ્રષ્ટિએ કરતાંય સમ્યગ્દષ્ટીમાં પરિણામની ઘણી તારતમ્યતા હાવાથી સમ્યષ્ટોને અલ્પમ ધ છે.) એ પ્રમાણે ૩૬ મી ગાથાના અર્થ સંપૂછ્યું. ॥ ૩૬ ॥ માત્ર અવતરળ:---સમ્યગ્દષ્ટીને અલ્પ પાપમધ કહ્યો, પરંતુ જેમ વિષ અલ્પ હોય છતાં હાનિકર્તા છે, તેમ તે અલ્પ પાપ પણ સંસારભ્રમણના જ હેતુ છે તેનું કેમ ? અર્થાત્ પ્રતિક્રમણથી એ પાપ કેમ ટળે?” એ શંકાનું સમાધાન આ ૩૭મી ગાથાન્તગત વૈદ્યનાં હૃષ્ટાંતથી અપાય છે. ૪૨૬ Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટકાને સરલ અનુવાદ तं पि हु सपडिक्कमणं सप्परिआवं [२] सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहिव्व सुमिक्खिओ विज्जो ॥ ३७॥ જાવાર્થ-જેમ સુશીક્ષિત વૈદ્ય વ્યાધિને વમન-જુલાબ-લાંઘણ આદિથી શીધ્ર ઉપશમાવે છે, તેમ શ્રાવક, તે અલ્પ પાપને પણ પ્રતિક્રમણ કરીને (અથવા વિચા=પ્રતિચારણા કરીને અને ઉત્તરગુણ આદરીને શીધ્ર ઉપશમાવે છે. ૩૭ વૃત્તિનો માવાર્થ-સમ્યગ્દષ્ટિ એવા શ્રાવકે કરેલું તે અલપ પાપ પણ આવશ્યકરૂપ પ્રતિક્રમણની સાથે “હા ! મેં વિપરીત કર્યું,’ એ પ્રકારે પશ્ચાતાપ સહિત (રવિવારં=પ્રતિચારણ સહિત=લાભાર્થી વણિકની જેમ આવક અને વ્યયના લક્ષવાળી પ્રવૃત્તિ સહિત) [શીધ્ર ઉપશમાવે છે, એ સંબંધ] કહ્યું છે કે- “ વ મ વ મા શરમ જ વ વહુાં છે તે જો ગિફસંસારું છે તો ઘણો =કયું કયું કાર્ય કરૂં ને કયું ન કરૂં? અથવા મેં કયું કર્યું કાર્ય અલ્પ કર્યું અથવા બહુ કર્યું ? એ પ્રમાણે જે પુરૂષ, કાર્યાકાર્યના વિચારને હૃદયમાં સંપ્રસાર કરે તે પુરૂષ પોતાનું અત્યંત હિત કરે છે. ૧” સોત્તર ર=અને ગુરૂદત્તપ્રાયશ્ચિત કરવા રૂપ ઉત્તરગુણ પૂર્વક તે અ૫ પાપને શ્રાવક શીઘ્ર ઉપશમાવે છે, કે-નિપ્રતાપ કરે છે-કે-ક્ષણ જ કરે છે. કોની જેમ ? તે કહે છે કે- “કાસ શ્વાસ, જ્જર વગેરે સાધ્ય વ્યાધિને વ્યાધિ-વ્યાધિનું કારણ અને તેનું ઔષધ વગેરેનો સુજાણું વૈદ્ય, વમન-વિરેચન-લાંઘણ વગેરે વડે ઉપશમાવી દે છે, કે-નિપ્રતાપ જ કરે છે, કે-મૂળથી નાશ કરે છે તેની જેમ.” આ પ્રમાણે ૩૭ મી ગાથાને અર્થ સંપૂર્ણ છે ક૭ . અવતરણ:-ઉપરની ૩૭મી ગાથાની વાતને જ આ ૩૮મી ગાથાગત દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે કે – जहा विसं कुछगयं मंतमूलविसारया ॥ विज्जा हणंति मंतेहिं तो तं हव निव्विसं ॥ ३८॥ જાથા-ઉદરમાં=શરીરમાં પ્રસરેલા વિષને જેમ મંત્ર અને જડીબુટ્ટીના જાણ ગારૂડિકાદિ વૈદ્યો, મંત્રોથી હણી નાંખે છે, તેથી તે વિષગ્રસ્ત માણસ નિર્વિષ થઈ જાય છે. (તેમ તે શ્રાવક પણ પ્રતિક્રમણવડે તે અ૫ પાપથી મુકત થાય છે.) ૩૮ વૃત્તિને માવા –વિષ, સ્થાવર અને જંગમ એમ બે પ્રકારે છે. સ્થિર એવા ઝેરી વૃક્ષો વગેરેનું વિષ, સ્થાવર છે, અને હરે ફરે એવા વીંછી, સર્પો વગેરેનું વિષ જંગમ છે. કેઈના ઉદરમાં જઈ શરીરમાં પ્રસરેલા તે સ્થાવર કે જંગમ વિષને જેમ ( ગારૂડ વગેરે મંત્રના -કાકડી વગેરેનાં મૂળીયાંઓના-ઉપલક્ષણથી યંત્રતંત્રાદિના) વિશારદેeગુરૂથી આમ્નાય અને અભ્યાસ પામેલ નિપુણ વૈદ્યો, (મંત્રવાદીઓ, મંત્રથી હણ નાખે છે, તેમ અને તેથી તે પાત્ર જેમ નિર્વિષ થાય છે, તેમ શ્રાવકનું અલ્પ પાપરૂપ વિષ પણ પ્રતિક્રમણથી ઉતરી જાય છે) અહિં એ વિચારવાનું છે કે-જેને ઝેર ચઢયું છે તે મનુષ્ય મંત્રાક્ષને અર્થ કાંઈ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ મી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતુસૂત્રની આ ટીકાનો સરલ અનુવાદ જાણતા નથી. ” માત્ર મંત્રાક્ષરોને સાંભળે જ છે છતાં તેનું ઝેર જેમ ઉતરી જાય છે, (તેમ ગણધરભગવંતગુંફિત પ્રતિક્રમણ સૂત્રના મંત્ર ક્ષર સમા અક્ષરો માટે સમજવું.) કારણ એક જ કે-મણિ, મંત્ર અને ઔષધિઓને અચિત્ય પ્રભાવ છે. આ સંબંધમાં દકાન્ત છે કે કઈ વૃદ્ધ ડોસીના “હંસ' નામના પુત્રને દુષ્ટ સર્પ કરડ્યો. પુત્ર નિરોણ બની ગયો. સર્વ કપાયે નિષ્ફળ જવાથી મંત્રવાદીઓએ પણ તેને ત્યજી દીધો ! આથી શકાત્ત બનેલી તે વૃદ્ધ માતા, વારંવાર પુત્રનું “હે હંસ! હે હંસ!” એમ નામ લઈ અનેક પ્રકારે વિલાપ કરતાં “હંસ” અક્ષરો ગારૂડમંત્રનાં બીજરૂપ હોવાથી તે અક્ષરનાં શ્રવણથી જ પુત્રનાં અંગમાંથી સર્પનું વિષ ઉતરી ગયું!” અથવા જેમ અગ્નિના ગુણદોષ નહિ જાણનાર બાળકની નજીકમાં રહેલે અગ્નિ, બાળકની ટાઢ દૂર કરે છે અથવા તેવા અજ્ઞાન બાળકે પીધેલું જળ તૃષાને દૂર કરે છે અથવા શેલડી-સાકર-ળ વગેરે, તેના ગુણના અજાણ એવા તે બાળકને સુસ્વાદુતા અને પુષ્ટિ આપે છે. ” તેમ બુદ્ધિની મંદતા વગેરેને લીધે સૂત્રાક્ષને ભાવાર્થ, બરાબર નહિ સમજનાર પ્રતિકામકને પણ પ્રતિક્રમણથી કર્મનો ક્ષય થાય છે. લઘુસ્તવ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-દૂઝવાં સંધ્રમાર=હે વરદા સરસ્વતી! જેણે (હારી આરાધનાના) અભિપ્રાયથી “પં-ઉં” મંત્રાક્ષને પણ અચાનક કેઈ સંભ્રમકારી વસ્તુ દેખીને “-” એ પ્રમાણે બિંદુ વિના પણ ઉચ્ચાય છે, તેમાં પણ મુખમાંથી હે દેવી! “તારી સત્વર કૃપા થયે સતે” ઉત્તમ વચનરૂપી અમૃતની મેઘધારા સરખી વાણી નીકળે છે! ૧ તાત્પર્ય એ છે કે સરસ્વતીની આરાધના માટેના તે મંત્રાક્ષને અશુદ્ધ ઉચરવા છતાં આરાધકનો આરાધના માટે ભાવ શુદ્ધ હોવાથી તેને તે અશુદ્ધ મંત્રાક્ષ પણ યથાર્થ ફલદાયી નીવડ્યા!' તથા લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-કેઈએ કેઈને પૂછયું કે-તારે આંબા (કેરી) લેવી છે કે-રાયણ? પેલાએ કહ્યું- આંબા ના રાયણ” એ પ્રમાણે લોકભાષાથી અન્ય સંબંધમાં પણ ના રાયણ નારાયણનું નામ લેવાથી તેને રાજ્યાદિમહાફળની પ્રાપ્તિ થઈ. એ પ્રમાણે ૩૮ મી ગાથાને અર્થ સંપૂર્ણ. . ૩૮ અવતા–ઉપરોક્ત ૩૭-૩૮ બંને ગાથામાં કહેલાં દષ્ટાન્તને ફલિતાર્થ આ નીચેની ૩૯ મી ગાથાદ્વારા દર્શાવાય છે. एवं अहविहं कम्मं, रागदोससमजिअं ॥ आलोअंतो अ निंदंतो रिवप्पं, हणइ सुसावओ ॥३९॥ જાથાર્થ એ પ્રમાણે તે અલ્પ પાપની આલેચના અને નિંદા કરત સુશ્રાવક, રાગદ્વેષથી ઉપાર્જેલાં આઠ કર્મોને શીધ્ર હણે છે. ક્ષય કરે છે. . ૩૯I. કૃત્તિનો ભાવાર્થ -રાગદ્વેષથી ઉપાર્જેલાં “જ્ઞાનાવરણીય-દર્શનાવરણય–વેદનીય-મેહનીય -આયુષ્ય-નામ-શેત્ર અને અંતરાય” એ આઠ કર્મને ગુરૂ પાસે આલેચ અને આત્મસાક્ષીએ નિદત સુશ્રાવક, શીધ્ર હણી નાખે છે=આત્મ પ્રદેશથી છૂટા પાડી દે છે. (પ્રમાદ વગેરે Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કર૮ પણ કર્મબંધના હેતુ થાય છે, છતાં તે દરેકમાં રાગ અને દ્વેષ મુખ્ય હેતુ છે, એમ જણવવા અહિં “રાગદ્વેષ” બે જ હેતુ કહા છે.) મંદિરો =ૌલાદિમર્દન કરેલ શરીરને જેમ રજ વળગે છે, તેમ રાગદ્વેષથી આકુલ માનસમાં કમેનો બંધ થાય છે. અહિં સુકાવવા શબ્દમાં સુ' શબ્દ પ્રશંસાવાચક છે, અને તે છે સ્થાનવાળા ભાવશ્રાવકપણ સૂચક છે. કહ્યું છે કે–ચવામ=ભાવ શ્રાવક, વ્રતધારી-શીલવંત-ગુણવંત-સહજુવ્યવહારી-ગુરૂની સુશ્રષા કરનારો અને પ્રવચન કુશળ એ છ ગુણવાળા જ જાણ..” એ પ્રમાણે કમી ગાથાનો અર્થાકા અવતર:–ઉપરની ગાથાના જ અર્થને આ નીચેની ૪૦ મી ગાથાથી વિસ્તરીને કહે છેઃ कयपावो वि मणुस्सो, आलोइअनिंदिअगुरुसगासे ॥ ઢોફ ફાસ્ટફુક્યો, વોટ્ટારમાર મારવો૪૦ છે જાથા –કરેલા અ૫ પાપવાળે પણ મનુષ્ય, ગુરૂ પાસે આલોચન-નિંદા કરીને “ઉતારેલા ભારવાળા મજૂરની જેમ... અત્યંત હળવો થાય છે. ૪૦ | વૃત્તિ માવાર્થ-જાતિ-પુણ્યનું શોષણ કરે, અથવા વફાત જીવરૂપી વસને મલીન કરે, તે પાપ: અને તે અશુભ કર્મ (પ્રકૃતિ) રૂ૫ ૮૨ પ્રકારે છે. હિંસા-અસત્ય-અદત્ત વગેરે પણ તે પાપના હેતુ હેવાથી પાપ છે. તેથી વાવો વિષકરેલ જીવવધાદિ પાપવાળો પણ મgોક(મનુબેમાં જ પ્રતિક્રમણની યેગ્યતા હોવાથી) પુરૂષ-સ્ત્રી કે નપુંસક મનુષ્ય, (તિર્યંચ-દેવ કે નારકી નહિ.) સમ્યફ પ્રકારે આલોચના અને નિંદા કરીને સોશિ=ઉતારેલા મરવ માવો ભારવાળા મજુરની જેમ કરે ઢgબો હો(પાપના ભારથી) અત્યંત હળવો થાય છે. પ્રશ્ન:-પાપની કરેલ આલેચના અને નિંદા સમ્યફ પ્રકારે કયાં થાય? ઉત્તર-( અગુરૂ કે-અગીતાર્થ વગેરેની પાસે કે પિતાની મેળે જ કરાતી આલોચનામાં શુદ્ધિને અભાવ હોવાથી) ગીતાર્થ ગુરૂ પાસે કહ્યું છે કે =અગીતાર્થ ચારિત્રની શુદ્ધિ જાણતો નહિ હોવાથી ઓછું વા અધિક પ્રાયશ્ચિત્ત આપે, અને તેથી પોતાને અને આલેચકને સંસારમાં પાડે.” વળી પાપશુદ્ધિ માટે પોતાની મેળે તીવ્ર તપ કરે તે પણ શુદ્ધિ થતી નથી. તે સંબંધમાં લક્ષ્મણ આર્યાનું દષ્ટાંત છે કે આ ચોવીશીથી ૮૦મી વીશીમાં કઈ રાજાની ( ચેરીમાં જ પતિ મૃત્યુ પામતાં વિધવા થએલી) પ્રિય પુત્રી લમણાએ, તે ચોવીશીના અંતિમ તીર્થંકર પાસે દીક્ષા લીધી. એકવાર ચકલાંનું મિથુન જોઈ તે લક્ષમણએ વિચાર્યું કે-“ અહો ભગવંતે મિથુનનો નિષેધ કેમ કર્યો હશે? અથવા ભગવાન્ અવેદી છે, ( તે સવેદીના સુરતનું સુખ શું જાણે છે)” ઈત્યાદિ દુર્ગાને ચિતવ્યું. પછી પસ્તા થયો કે-મેં આ બહુ અશુભ ચિતવ્યું, પરંતુ લજજા આદિથી તે દુર્દાનની પ્રભુ પાસે પણ પરવ્યપદેશે આલોચના કરી! પોતે જ આવું અશુભ ચિંતવ્યું છે, એમ કહી આલેચના ન કરી. પરિણામે તે પાપની શુદ્ધિ માટે (પ્રભુથી જાણેલ પ્રાયશ્ચિત્ત તરીકે) વા વર્ષાળ વિકૃતિવને પછceમાથે (ક્ષપળે) દૈવળ વોક માસક્ષપ રાતિ १ हहमदसमदुवालसेहिं निस्विगइएहिं दसवरिसे । तहयखवणेहिं दुन्नि अ, दो चेव य भुजिएहिं (मुंजितश्च) ૯૧ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ માવામા =દશ વર્ષ સુધી છટૂ-અદમ-ચાર અને પાંચ આદિ ઉપવાસને ક્રમ અને પારણે છ વિગઈનો ત્યાગ, બે વર્ષ ઉપવાસને પારણે ઉપવાસ, બે વર્ષ મુંજેલા ચણું જ, ૧૬ વર્ષ સુધી માસખમણને પારણે માસખમણ અને ૨૦ વર્ષ સુધી આયંબિલ, એમ સર્વ મળી ૫૦ વર્ષ તપ કર્યો તો પણ શુદ્ધિ ન થઈ, અને ઉગ્ર દુખવાળા અસંખ્ય ભવ કરી આગામી ચોવીશીના પહેલા શ્રી પદ્મનાભ તીર્થંકરના તળે મેક્ષ પામશે. કહ્યું છે કે-સણો ન વિ૦ શલ્ય સહિત જો કે ઘેર તપ, દેવતાઈ રહજાર વર્ષ સુધી કરે તે પણ તેનો તપ નિષ્ફલ છે. ૧ કરુ વિ વિન્નો-જેમ વેદ્ય પિતે કુશલ હોય તે પણ પિતાનો વ્યાધિ અન્ય વૈદ્યને કહે છે, તેમ પિતાનાં પાપની શુદ્ધિને પિતે જાણુ હોય છતાં પણ પિતાના તે પાપનો ઉદ્ધાર અન્ય ગીતાર્થ પાસે કરે રા અવયવાસ્તિોત્ર-વ્રત લીધું ત્યારથી જે અખંડ ચારિત્રવંત અને ગીતાર્થ હોય તેની પાસે સમ્યક્ત્વ તથા વ્રત લેવાનું અને વિશુદ્ધિ કરવાનું હોય છે. આવા સરસ્કુળાનારિ, (પાપરૂપ) શલ્યના ઉદ્ધાર માટે ગીતાર્થની શોધ તે (ક્ષેત્રથી) ઉત્કૃષ્ટ સાતસો જન સુધી અને (કાળથી) બાર વર્ષ સુધી કરવી. ઝા માથા પરિબળો -સભ્યપ્રકારે આલોચનાના પરિણામવાળે જીવ, ગુરૂ પાસે જતાં કદાચ માર્ગમાં મૃત્યુ પામે તે પણ આરાધક છે. પણ સ્ટકનારવે-લજજા વગેરે ગારવથી અથવા બહુશ્રુતપણાના મદથી પિતાનું દુશ્ચરિત્ર જે ગુરૂ આગળ ન કહે તે તેને આરાધક કહ્યો નથી. અદા કહ વા વંતો-જેમ બાળક, બલતે થકો કાર્ય અને કાર્ય સરળપણે કહી દે છે, તેમ માયા અને ગર્વરહિત બનીને પાપ આલેચવું. | મા સના વિરો-પાપના કડવા વિપાક જણાવના તે તે સૂત્રોનાં મનનથી ચિત્ત વૈરાગી બનાવીને આલોચના કરવી. ઘટા માથાફોડ-માયા વિગેરે દેષથી રહિત અને પ્રતિસમય વૈરાગ્યવંત બની તેવું કાર્ય પુન: ન કરવાનો નિશ્ચય કરી આલોચના કરવી Inલા અહિં રાજાએ આણેલ માહિશ્યક નામના મઠ્ઠ અને અટ્ટને લાવેલ ફલહી નામા મદ્યનું દષ્ટાંત છે કે- માસ્પિકમલે પોતાના ઘાની વ્યથા યથાર્થ ન કહી તેથી માસ્મિક મૃત્યુ પામ્ય અને ફલહી સન્માન પામ્યા. તેથી સદ્દગુરૂની સમક્ષ સ્પષ્ટ આલોચના કરવી. ગુરૂએ પણ આલો. ચકને એ પ્રોત્સાહિત કરો કે જેથી તે આલોચક, આલોચના સ્પષ્ટપણે કરે. રોગ વગેરે. ની સ્થિતિમાં ગુરૂને વેગ ન મળે તે સિદ્ધ વગેરેની સાક્ષીએ આલોચના કરવાથી પણ ચેડાં મહારાજા અને કેણિકના રથમુશલસંગ્રામમાં જર્જરિત થતાં સિદ્ધ આદિની સાક્ષીએ આલેચના લઈ કાળ કરી સંધર્મ દેવલેકે ગએલ એકાવતારી વરૂણની જેમ) વિશુદ્ધ થાય છે. પ્રશ્ન:-એ પ્રમાણે શુદ્ધિ કરવાથી શું બને ? ઉત્તર:-પાપ ભાર હર થવાથી અત્યંત હળવે | પૂ. ઉપા૦ શ્રી ધર્મસૂરિજી મહારાજે લક્ષ્મણને તપ ગણાવવામાં ગ્રંથકારની પંક્તિઓને છેડીને આ ગાથાને આધાર લીધે છે; અને તપના ૫૦ ને બદલે ૪૮ વર્ષ જ ગણાવ્યા છે, તે આશ્ચર્ય છે. ૧ આપણું એક વર્ષને દેવતાઈ ૧ દિવસ, ત્રીશ વર્ષનો દેવતાઈ ૧ મહિને અને ૩૬૦ વર્ષનું દેવતાઈ એક વર્ષ ૨ પૂ. 9. શ્રી ધર્મસૂરિજીએ પોતાના અનુવાદમાં અહિં “વારતાં ' પાઠનો અર્થ “હજાર વર્ષ કરવાને બદલે “લાખ વર્ષ ' કરેલ છે તે શોચનીય છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૩૧ થઈ જાય છે. કેની જેમ? તે કહે છે કે “જેમ અનાજ, લાકડાં, લખંડ વગેરેને ભાર વહેના૨ મજુર માથા કે પીઠ ઉપરથી તે ભાર ઉતાય પછી પિતાને અત્યંત હળવો માને છે, તેમ સર્વ પાપની નિંદા અને આલેચના પામેલ શ્રાવક પિતાને હળવે માને છે કહ્યું છે કે “દુ બારાડા-આલેચનાથી “હળવાપણુ-પ્રમોદ વગેરેની ઉત્પત્તિ-સ્વપરના દોષથી નિવૃત્તિસરલતા-શુદ્ધિ-દુષ્કરકારકપણું–આજ્ઞાપાલકપણું અને શલ્યરહિતપણું” એ આઠ ગુણ છે.” માસખમણ વગેરેની તપસ્યા કરતાં પણ સમ્યક્ પ્રકારે આલેચના કરવી તે લક્ષમણ સાધ્વી વગેરેની જેમ દુષ્કર છે. એથીજ “આલેચના અત્યંતર તપમાં ગણાય છે. શ્રીનિશીથચૂર્ણિમાં કહ્યું છે કે-“રં ન ' -પાપનું જે પ્રતિસેવન થઈ જાય તે દુષ્કર નથી, પરંતુ તેની જે આલેચના કરવી તે દુષ્કર છે.” વળી પાપરૂપ શલ્ય મહાન અનર્થકારી થાય છે. કહ્યું છે કે “રવિ તં સઘં વિહંગા i gig માવજીંવારા ધ્વ માવતરું તારા ભાવશલ્ય” જેવું અહિત કરે છે તેવું અહિત, શસ્ત્ર-ઝેર ટી રીતે ઉપયોગમાં લીધેલ તાલ–પ્રમાદથી ઉલટી રીતે જેલ યંત્ર અથવા ધાંધ સર્ષ કરતા નથી. ૧ સર્વ દુઃખનાં મૂળરૂપ ભાવશલ્યને જે અહિં ઉદ્ધાર કરવામાં ન આવે તે તે ભાવશલ્યથી બોધિદુર્લભતા અને અનંતસંસારિતા પ્રાપ્ત થાય છે ારા રાજ (આદ્ર) પુત્રે તથા વણિક (ઈલાચી) પુત્રે અપશલ્યની આલોચના ન લીધી તેમાં પણ તેનાં કટુફળ ભેગવવા પડ્યાં! તે ઘણું પાપશલ્યના વિપાકનું તે વર્ણન જ શું? ” [આદ્રકુમાર તથા ઈલાચીપુત્ર પૂર્વભવમાં ચારિત્ર ગ્રહણ કર્યા બાદ પિતાની દીક્ષિત પત્ની સાધવી તરફ સરાગદષ્ટિથી જેવા માત્રથી (તે પાપની શુદ્ધિ નહિ કરવાને લીધે) ક્રમે એકને ધર્મની પ્રાપ્તિ ન થાય તેવા અનાર્યદેશમાં જન્મવું અને બીજાને નીચ એવા નટને કુળે જવું ઈત્યાદિ કાકફળ ભેગવવાનું થયું !] આલોચના કરનારને અંગે કહ્યું છે કે-“નિવકપાવવંજ =ગુરૂ પાસે પાપ૫કૅને સભ્યપ્રકારે આલેચીને અનંત આત્માઓ અવ્યાબાધ એવા શાશ્વત સુખને પામ્યા છે.” જેમ પિતાના સ્વામી રાજાની પત્ની અને પિતાની બહેનમાં આસક્ત બની સ્વામીનું રાજ્ય છલકપટથી ગ્રહણ કરવારૂપ દ્રોહ વગેરે કરનાર ચન્દ્રશેખર રાજા પોતાનાં તે ઘેર પાપની) યથાર્થ આલોચના લઈ, ચારિત્ર લઈ મુક્તિ પામ્યા. ચંદ્રશેખરનો આ અધિકાર (આ જ ગ્રંથકારે રચેલ) વિધિકૌમુદી (શ્રાદ્ધવિધિ) ગ્રંથમાંનાં “શુકરાજાના કથાનકથી જાણો. ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત્ત પણ બરાબર કરી આપવું. આલેચના પંચાશકમાં કહ્યું છે કે“કાઢોચના સુવાળાશ પડયા૩માસિણવારા આલેચના આપવામાં સિદ્ધાન્તવેદી મહપીએ, ‘ઉચિત પ્રાયશ્ચિત કરી આપવું તથા તેવા દે પુનઃ ન કરવાની કાળજી' એ આલેચક આત્માનું લક્ષણ કહે છે. ૧ (ગુરૂએ શિષ્યના કલ્યાણ માટે) પંદર દિવસે અને ચાતુર્માસે અવશ્યમેવ આલેચના આપવી અને પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોને જાણીને શિષ્યોને અન્ય અભિગ્રહ આપવા. રા” એ પ્રમાણે ૪૦મી મૂળગાથાનો અર્થ સમાપ્ત ૪૦માં જાથા કનું વતર-૪૦મી ગાથામાં આચનાને લાભ સમજાવ્યા બાદ આ ગાથા પ્રતિક્રમણથી મેક્ષફળની પ્રાપ્તિ તરીકે પ્રતિક્રમણને મહિમા વર્ણવે છે. Page #537 -------------------------------------------------------------------------- ________________ કકર શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટકાને સરલ અનુવાદ आवस्सएण एएण, सावओ जइवि बहुरओ होइ ॥ दुक्खाणमंतकिरियं, काही अचिरेण कालेण ॥४३॥ જાથાર્થ-શ્રાવક કદાચ બહુ પાપરજ મય બની જવા પામ્યો હોય તે પણ આ છ આવ સ્પકરૂપ પ્રતિક્રમણવડે અલ્પકાળમાં ભવદુઃખોનો અંત કરે છે મેક્ષ પામે છે..૪ રિનો માવાર્થ-જે શ્રાવક ઘણાં કમ બાંધવામાં અથવા વિવિધ પાપારંભેમાં વેપાઈ જવા પામ્યું હોય તે પણ તે અવશ્ય કરવાના આ સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિકમણ, કાત્સર્ગ અને પચ્ચખાણ તરીકેના ભાવ (નહિં કે- દંતધાવનાદિ દ્રવ્ય) આવશ્યકવડે શરીર અને મનનાં સર્વ જાતનાં દુઃખને અલ્પકાળમાં જ=તે ભવમાં પણ ક્ષય કરી મેક્ષ પામે છે. જો કે–આરીતે દુઃખને શવ્ર અંત થવામાં અનન્તર સીધું કારણ યથાખ્યાત ચારિત્ર છે. તેની પ્રાપ્તિ પછીજ દુઃખોનો અંત=સર્વ કર્મને ક્ષય થાય છે તે પણ પરંપરાએ આ ભાવાવશ્યકની આરાધના પણ સકલકને ક્ષય થવામાં હેતુ છે. અર્થાત્ શ્રાવક, સાધુમહારાજનાં વર્તનની વાંછના સ્વરૂપ આ સામાયિકાદિ૬ ભાવાવશ્યકને અભ્યાસ કરવાવડે સર્વવિરતિને આત્મસાત કરી તેનાં આરાધનથી તે ભવમાં પણ મુક્તિ પામે છે. અથવા ભરત ચક્રવર્તી આદિની જેમ ગૃહસ્થીને પણ સામાયિક આદિ આ આવશ્યકથી કેવલજ્ઞાન સંભવે છે. અને સંભળાય પણ છે કે–સામાયિક આદિ એકેક પદની આરાધનાથીય અનંતા આત્માઓ મેક્ષ પામ્યા છે. તથા કહ્યું પણ છે કે- નો કોને વિકાસfમ=મેક્ષની સાધના માટેના અસંખ્યગમાંના એકેક ગની આરાધનામાં વત્તતા અનંતા આત્માઓ કેવલજ્ઞાન પામ્યા છે. ૧” એ પ્રમાણે ૪૧મી ગાથાને અર્થ સમાપ્ત. ઠા જવતાળ:મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓનું ખ્યાલમાં ન આવે તેવું સૂફમપણું હોવાથી, ઈન્દ્રિયારૂપી અશ્વોનું અતિચપલપણું હોવાથી અને જીવનું અત્યંત પ્રમાદબલપણું હોવાથી (આવશ્યક પ્રસંગે) અતિચારો કેટલાક યાદ આવે ? અને યાદ ન આવે તે અતિચારેય આલેચના ગ્ય તો છે જ. [ પ્રભુએ કહ્યું છે કે-ચાર રસ દારૂ સવારૂવારંવ= ગતમ! પ્રાયશ્ચિતનાં સ્થાનકો અસંખ્યાતા છે, અને તેમાંથી એકની ન થવા પામે એટલા પણ આલેચના લેવી રહી ગઈ હોય તે તે શલ્યસહિતનાં મૃત્યુથી મરે છે.] આથી તેમ માટે જે અતિચારે યાદ ન આવ્યા હોય તેની પણ આ ગાથાથી સામાન્ય રીતે પ્રતિકમણું જણાવે છે. आलोयणा बहुविहा, न य संभरिया पडिकमणकाले ॥ मूलगुण उत्तरगुणे, तं निंदे तं च गरिहामि ॥ ४२ ॥ જાથાઃ-પાંચ મૂલગુણુ અને સાત ઉત્તરગુણ તરીકેનાં શ્રાવકનાં બારવત સંબંધમાં આલોચના અનેક પ્રકારની હોય છે, અને તેથી જ પ્રતિક્રમણ વખતે (ઉપગ આપવા છતાં ) જે આલેચના યાદ ન અાવી હાય=જે અતિચારે આલોવવા બાકી રહી જવા પામ્યા હોય, ૧ “ બ્રુને ગાડાત્તાઃ સામાચિમાત્રવૃત્તિ ” તત્વાર્થકારિકા Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટકા સરલ અનુવાદ ૪૩૩ તેની નિંદા અને ગહ કરું છું. ઘુત્તનો ભાવાર્થ-આલોચનાએટલે–થઈ ગએલ અશુભકાર્યનું ગુરૂ પાસે કથન. અશુભ કાર્યમાં કારણભૂત પ્રમાદાચરણ પણ ઉપચારથી આલેચના કહેવાય. આલેચનાના (વિવિધ સાવઘવ્યાપરજન્ય અતિચારરૂપ) હેતુઓ ઘણું હેવાથી તે આચનાઓ પણ ઘણી હોય છે. અને તેથી જ તે બધી ઉપગ રાખનાર આત્માને પણ પ્રતિકમણવસરે સ્મરણમાં ન પણ આવી હોય પ્રતિકમણુના-સૂર્યોદય વખતે અને સૂર્યાસ્ત વખતે એમ બે કાળ છે. સવારે પ્રતિક્રમણ થઈ રહ્યા પછી જે તુર્ત શરૂ કરવાનું હોય છે, તે પડિલેહણની સમાપ્તિ લગભગ માં સૂર્યોદય થાય તે સવારનાં પ્રતિકમણનો કાળ છે, અને પ્રતિક્રમણની સમાપ્તિ લગભગમાં સંધ્યાકાળની પૂર્ણાહુતિ થાય તે સાંજના પ્રતિક્રમણને કાળ છે. સાધુ મહારાજેને ઉદ્દેશીને જણાવેલ આ પ્રતિક્રમણનો કાળ શ્રાવકો માટે પણ જાણો. અપવાદમાગે તે આજીવિકાની પરા, ધીનતા આદિ કારણે તેને બદલે વહેલા-મોડાં પણ પ્રતિક્રમણ થઈ શકે છે. કહ્યું છે કેવિનિયોર છે ૩૦=આજીવિકાન વિએટ થયે સતે ગૃહસ્થીને સર્વ કાર્યો સદાય છે. આ જીવિકા બાબત નિરપેક્ષ રહેનાર ગૃહસ્થને તે દીક્ષા ગ્રહણ કરવી યુક્ત છે. ૧૫ ] સ્માઆશી બાબતની આલોચના કરાર:- સ્થૂલપ્રાણાતિપાત વિરમણાદિ પાંચ અણુવ્રતો રૂપ મૂળ ગુણે અને ઉત્તરગુણ રૂપ ૩ ગુણ વ્રત તથા ૪ શિક્ષાત્રતે મળીને ૧૨ તેમાં અહોરાત્રને વિષે લાગેલા અતિચારોમાંથી થએલા અતિચારોની આલેચના: એ પ્રમાણે વિસ્મરણાદિ કારણે નહિ લેવાએલી આલોચનાની પણ “હું નિંદા અને ગ્રહો કરૂં છું” એ રૂપ પ્રતિકમણથી શુદ્ધિ થાય છે, એમ આ ગાથાથી જણાવ્યું. એ પ્રમાણે ૪૨ મી ગાથાને અર્થ સમાપ્ત, ૪૨ | જાથા કરૂનું અવતરણ -આ પ્રમાણે પ્રતિક્રમણ કરનાર શ્રાવક, પિતાનાથી થએલાં દુષ્કૃત વગેરેની નિંદા અને ગઈ કરવારૂપ પ્રતિક્રમણ કરીને વિનય એ જ જેનું મૂળ છે એવા આ ધર્મની આરાધના માટે (દહિકાસને બેઠેલ હતો તે આસનને ત્યાગ કરીને ઉભે થતો “તરણ ઘમ વેસ્ટિવન્નરરસ’ એ પદો બોલીને મંગલગર્ભિત એવી આ નીચે જણાવાતી ગાથા બોલે. अब्भुट्टिओमि आराहणाए विरओमि विराहणाए॥ तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥४३॥ રાત માવા-કેવલીભગવંતે પ્રરૂપેલા અને ગુરૂ પાસે સ્વીકારેલા તે શ્રાવકધર્મનું સમ્યફ પ્રકારે પાલન કરવા સારૂ હું ઉભો થયો છું, અને તેની ખંડનાથી વિરામ પામ્યો છું એટલે કે--મન, વચન, કાયાથી પાછા ફયો છું. એ રીતે પ્રતિકમેલા અતિચારથી પાછા ફરેલ હું (મંગલ નિમિત્ત) ક્ષેત્રાતિ-કાલાશ્રિત અને આસન્નોપકારી એવા “વંદ્વામિ નિજ ઘરથી ” શ્રી ઋષભદેવ આદિ ચોવીશે જિનેશ્વરને વંદન કરું છું. અહિં વંદા વિશે જાણં' પદથી પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રના તથા ઉપલક્ષણથી પાંચ મહાવિદેહક્ષેત્રના તીર્થકરને પણ વંદના સમજવાની છે. એ પદથી એ રીતે જેમ પંદરેય ક્ષેત્રના તીર્થકરોની ગણના કરવામાં આવી તેમ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૬ મી ગાથામાં “જાદવાર વિળિય વારું' પદના અર્થમાં પણ તે પંદરેય ક્ષેત્રના તીર્થકરેની ગણના સમજવી. એ પ્રમાણે ૪૩મી ગાથાને અર્થ સમાપ્ત ૪all અવતા:–એ પ્રમાણે ભાવિ જીનેશ્વરેને નમસ્કાર કરી સમ્યકત્વની શુદ્ધિ અર્થે ત્રણ લોકમાં રહેલા શાશ્વતા અશાશ્વતા સ્થાપના જીનને વંદના માટે નીચેની ગાથા જણાવાય છે. जावंति चेइआइं, उड़े अ अहे अतिरिअलोए अ॥ सव्वाइं ताइं वंदे, इह संतो तत्थ संताई ॥४४॥ જાથાર્થ-ઊર્ધ્વ, અધો અને તોછલકમાં જેટલી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ છે, ત્યાં રહેલી સર્વ પ્રતિમાઓને અહિં રો થકો હું વંદન કરું છું. તે ૪૪ in વૃત્તિનો માવાર્થ –ઊર્વીલેકે સ્વર્ગમાં, સમભૂતલાથી પ્રમાણગુલે ઉપર ૯૦૦ એજન પછીના મેરૂ વગેરે સ્થાનમાં તેમજ નીચે ૯૦૦ એજન પછીના ભવનપતિનાં ભવને-મહાવિદેહની કુબડીવિજય વગેરેમાં અને તે ૧૮૦૦ એજન પ્રમાણુ તીવ્હીલેકમાંના શ્રીનંદીશ્વર-અષ્ટાપદ વ્યંતર–તિષી-કુંડલીપ-મેરૂગિરિ-ભરતક્ષેત્ર - ઐરવતક્ષેત્ર તથા મહાવિદેહક્ષેત્ર વગેરે સ્થાને રહેલ શાશ્વત અશાશ્વત સર્વ જિનબિંબને હું અહિં રહ્યો તે વંદન કરૂ છું. શાશ્વતી પ્રતિમાઓની સંખ્યા તે આ પ્રમાણે કહેલ છે કે-“ “સસ્ટિવલ્લા પુનવરૂxxxxવિંગમળે, तिअसय वीसाxxxतिरिअं ॥१॥ एनं कोडिसयंxxxवेमाणि बिंबाणि ॥२॥ पनरसकोडिसयाईxxx તિpકળાવંવાળ પંજામ રા અર્થ:–અધોલેકે ભવનપતિમાં (૧૩૮૯૬૦૦૦૦૦૦) તેરસે ક્રોડ, ૮૯ કોડ અને ૬૦ લાખ, તિરછોલેકમાં (૩૯૧૩૨૦ ) ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસેં ને વીસ અને ઊર્ધ્વ લોકે વૈમાનિક દેવકમાં (૧૫૨૯૪૪૪૭૬૦) એકસેક્રોડબાવનક્રોડચારાણું લાખ-ચુંમાલીશ હજાર-સાતસો ને સાઠ શાશ્વત જિનપ્રતિમાઓ છે એ રીતે ત્રણેય લોકની તે સર્વ મળીને (૧૫૪૨૫૮૩૬૦૮૦) પંદરસે બેંતાલીશ ક્રોડ-અવિન લાખ-છત્રીસ હજાર ને એંસી શાશ્વતી જિનપ્રતિમાઓને હું પ્રણામ કરું છું. જ્યોતિષી અને વ્યંતરોનાં વિમાન અને ભવન અસંખ્ય હોઈ તે દરેકની અંદર એકેક ચિત્યને સદ્ભાવ હેવાથી તે બંને સ્થાનની નહિ જણાવી શકાય તેટલી સંખ્યાવાળી=અસંખ્ય પ્રતિમાઓને પણ આ ગાથાથી વંદના ૧-પૂ. ઉપ શ્રી ધર્મસૂરિજીએ પોતાના અનુવાદમાં અહિં સર્વત્ર ભુવન અને ભુવનપતિ લખેલ છે, તે એટલે ઘર અને “મુવન' એટલે લક==ણકના જંગી તફાવતવાળા અર્થને સમજવા છતાં નહિ સુધારવાની વૃત્તિને આભારી માનીએ છીએ. કારણકે–તેઓશ્રીએ સં. ૧૯૯૫માં બહાર પાડેલ બહલેંગ્રહણી’ નાં અનુવાદનાં પ્રફને ( ભાવનગર ખાતે) તેઓની રૂબરૂ તપાસતાં તેમાં સેંકડો સ્થળે તેઓશ્રીએ લખેલ “ભુવનપતિ અને ભુવન’ શબ્દોને વ્યાકરણષવાળા હોવાનું તેઓને સ્પષ્ટ જણાવ્યું હતું છતાં તેઓશ્રીએ તે વખતે- વ્યાકરણથી ભુવનપતિ-ભવન બંને પણ થાય છે.” એમ હીંમતભેર કહીને તે સત્યસૂચન ઉડાવી દીધું હતું ! [ અંતે તે તેઓશ્રીનાં તે પુસ્તકના ઉપઘાતનાં અંતિમ પેજ ૫૧ને છેડે વિના પ્રસંગેજ કુટનેટ રજુ કરીને તેમાં તે સૂચિત સુધારે તેઓએ કર જ પડેલ છે! આમ છતાં તેઓશ્રીએ અહિં તે આગ્રહને પુનર્જીવન Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તુસૂત્રનો આદશ ટીકાના સરલ અનુવાદ સમજવી. એ પ્રમાણે ૪૪મી ગાથાને અર્થ સમાપ્ત. ॥૪॥ અવતરળ: આ નીચેની ગાથાથી હવે સર્વ મુનિરાજને વંદના કરવામાં આવે છે. जावंत के वि साहू भरदेवयमहाविदेदे अ || सव्वेसिं तेसिं पणओ तिविद्देण तिदंडविरयाणं ॥४५॥ માથાથે:-ભરતક્ષેત્ર, અરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં ત્રણ દડથી વરસેલા જે કાઇ મુનિરાજો હાય તે સર્વને મન-વચન અને કાયાવડે હું પ્રણામ કરૂં છું "૪૫॥ વૃત્તિનો માર્ચ:-અઢીદ્વીપ અને એ સમુદ્ર મળી ૪૫ લાખ ચેાજન પ્રમાણુ મનુષ્યક્ષેત્રમાંના કમ ભૂમિરૂપ મહેરવચમાવિવેહે=પાંચ ભાત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ મળીને પંદર ક્ષેત્રમાં તથા ‘૨' શબ્દધી વ્યતરાદિદેવાડે હરણુ થવું, ન ંદીશ્વરાદિદ્વીપે યાત્રાર્થે જવું વગેરે કારણે તે પીસ્તાલીશ લાખ ચેાજનપ્રમાણ મનુષ્યક્ષેત્રની બહાર અથવા ત્રીશ અક ભૂમિમાં અથવા છપ્પન અંતદ્વીપમાં રહેલા [ સામાન્યકેવલી-પરમાવધિજ્ઞાની—અવધિજ્ઞાનીઋનુમતિ-વિપુલમતિ–ચૌદપૂર્વી -દસપૂર્વી-નવપૂર્વી -દ્વાદશાંગીપાઠી એકાદશાંગીપાઠી–જિનકલ્પી સ્થવિરકલ્પી–યથાલન્દિક-પરિહારવિષ્ણુદ્ધિ-ક્ષીરાશ્રવધિ-મધ્યાશ્રવલબ્ધિ – શિશ્નવલબ્ધિસભિન્નશ્રોતાલધિ-કાછબુદ્ધિ-વિદ્યાચારણ-જ ધાચારણ-પદાનુસારીલબ્ધિ-વૈક્રિયલબ્ધિ- ( કફ, વિદ્યા, મલ, સ્પર્શ, પસીના કેશ, નખ વગેરે સ જેને સનત્યુમાર ચક્રીની જેમ ઔષધિરૂપે છે, તે) કોષધિ-વિઝુડૌષધિ-મલૈષધિ-આમૌષધિ-સ્વેદૌષધિ-કેશૌષધિ-નખૌષધિ વગેરે સાધુ, આશીવિષ અને પુલાકલબ્ધિવાળા સાધુ શૈલેશીકરણે રહેલા સ્નાતક સાધુ, આચાય –ઉપા ધ્યાય, પ્રવર્ત્તક આદિ અનેક ભેદવાળા ] ઉત્કૃષ્ટથી હજાર ક્રોડ અને જઘન્યથીએ હજાર ક્રોડ જેટલા મન-વચન અને કાયાના અશુભયાગાથી વિરમેલા જે કાઇ સાધુએ હોય તે સર્વ સાધુઓને હું મન વચન અને કાયાથી પ્રણામ કરૂં છું. તેમાં મુનિરાજોના ગુણાનું સ્મરણ કરવાપૂર્વક બહુમાન કરવું તે મનથી પ્રણામ, તે મુનિરાજોનું નામેાત્કીત્ત ન કરવું તે વચનથી પ્રણામ અને સ્હેજ મસ્તક નમાવવા આપ્યું તે શોચનીય છે. તેએશ્રી રચિત આ અનુવાદની જેમ તે શ્રીબૃહત્સંગ્રહણીના (ક્રાઉન ૮ પેજી ૮૦૦ પૃષ્ટપ્રમાણુ ખૂકાકાર) દળદાર અનુવાદમાં પણ અનેક સ્થળે વિપરીત વ્યાખ્યાઓ કરી છે. (જેમકે-તે પુસ્તકનાં પેજ ૬૩ ઉપર વૈજયંત-જયંત અને અપરાજિત એ ત્રણ અનુત્તર વિમાનવાસી દેવેના આયુષ્યની જન્ય સ્થિતિ શાસ્ત્રકારે ૩૧ સાગરાપમની કહેલ છે, છતાં' આ પૂ. ઉપા. શ્રી આદિએ ૩૨-૩૩ અને ૩૪ સાગરા પમની જણાવી છે!) જે અવસર પામીને સત્ય અર્થ રૂપે સમાજને પીરસી દેવાના શુભ ભાવ વત્ત છે.] ૧-ચેના શહેશીતિશાસ્ત્ર વેહિન: નાતા:' એ તત્ત્વાર્થીભાષ્યકારનાં વચન મુજબ અહિં ચૌદમા ગુણુસ્થાનકમાં શૈલેશીકરણે રહેલા નાતક મુનિ લેવા યોગ્ય છે. ઉપા૦ શ્રી ધર્મસૂરિજી કૃત અનુવાદમાં પેજ ૪૦૫ ઉપર આ પંક્તિઓની વિસ્તૃત વ્યાખ્યા કરતાં તેએશ્રીએ જે વ્યાખ્યાથી કેવલી એવા સ્નાતક મુનિની ય ઓળખ કરાવી છે, તે અમેધમૂલક છે. ટીકાકારે આ બધા જ પ્રકારના સાધુઓની લીધેલ નોંધમાં તેવા કેવલી સ્નાતકને તે પ્રથમ નખરે વેવહિ શબ્દ રાખીને જણાવેલ જ છે, તે પછી આ સ્નાતકને પણ જો તેવાજ લેવાના હાત તે ટીકાકારે અહિં જુદા જણાવવાની ક્રાઇ જરૂર જ હતી નહિ. ૪૩૫ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ રૂપે પ્રણમવું તે કાયાથી પ્રણામ સમજવા. એ પ્રમાણે ૪૫મી ગાથાને અર્થ સમાપ્ત. I૪પા અવતરણ –આ પ્રમાણે ૪૪મી ગાથાથી સર્વ પ્રતિમાઓને અને ૪૫મી ગાથાથી સર્વ મુનિરાજેને નમસ્કાર-વંદના કરવાવડે શુભ પરિણામની ધારામાં અતિશય વૃદ્ધિ પામતે એ પ્રક્રનિમણુ કરનાર સુશ્રાવક, હવે આ ગાથાથી ભવિષ્યને માટે શુભ ભાવની અભિલાષા દાખવે છે. चिरसंचिअपावपणासणी, भवसयसहस्समहणीए ॥ चउवीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दीअहा ॥४६॥ જાથા -દીર્ઘ કાળથી એકઠાં કરેલાં પાપોનો વિનાશ કરનારી અને અનંતા નું મંથન કરી નાખનારી શ્રી વિશ જિનેશ્વરથી નીપજેલી તેમનાં નામકીર્તન અને ગુણકીર્તનાદિ સંબંધી કથાઓ વડે તથા તેમનાં ચરિત્રનાં વર્ણનવડે મારા દિવસો પસાર થાવ ૪૬ રાનો ભાવાર્થ:-લાંબા કાળનાં એકઠાં કરેલાં પાપકર્મોને વિનાશ કરનારી, લાખો (ઉપલક્ષણથી અનંતા) ભવની પરંપરાને મથી નાખનારી એવી શ્રી વીશે જિનેશ્વરનાં ગુણજીવનમાંથી “બીજમાંથી અંકુરાની જેમ નીકળેલી–તે ભગવંતના નામકીર્તન, ગુણકીર્તન તથા ચરિત્રોનાં વર્ણન આદિ વચનપદ્ધતિવાળી (જિનપૂજા કરતી વખતે પુષ્પમાં રહેલ સર્પ કરડતાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિત થયેલ નાગકેતુની જેમ) તત્કાલ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવનારી કથાઓ વડે મારા દિવસો પસાર થાવ. “જયવીયરાય' આદિમાં કરાતી બેલિબીજની પ્રાર્થનાની જેમ પ્રતિક્રમણ સૂત્રમાં આ આશંસા, દેષને માટે નથી. એ પ્રમાણે ૪૬મી ગાથાને અર્થ સંપૂર્ણ. અવતા:-હવે ૪૭મી ગાથાથી જન્માંતરમાં પણ સમાધિ અને બોધિબીજની પ્રાર્થના કરે છે. मम मंगलमरिहंता, सिद्धा साहू सुअंच धम्मो अ॥ सम्मदिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ॥ ४७ ॥ જાથા –અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ એ મારે મંગળ છે. “ઘ' શબ્દથી કો ત્તમ છે અને શરણ છે. સમ્યગુષ્ટિ દેવ મને ચિત્તની સમાધિ અને બેધિ-પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિમાં સહાયક રહો ! ૪૭ | વૃત્તિનો ભાવાર્થ- અરિહંત ભગવંતે, સિદ્ધ ભગવ , સાધુ મહાત્માઓ, અંગે પાંગાદિ શ્રત અને પ્રભુકથિત શ્રી કૃતધર્મ અને ચારિત્રધર્મ સ્વરૂપ ધર્મ મારે મંગલ છે. ગાથામાંના ત્તિ શબ્દથી તે અરિહંતાદિ, લેકને વિષે ઉત્તમ છે અને શરણ છે સંથારા પરિસી આદિમાં જરારિ ઘાટું, વસ્તાર ગુત્તમ, રસ્તારિ સરજં૦ ગાથાઓ દ્વારા ચાર જ મંગલ કહેલાં છે; પરંતુ અહિં (મૂળ ગાથામાંના “ઘ” પદની અંદર મંગલ તરીકેના ચારિત્રધર્મની સાથે થતધર્મ આવી જતો હોવા છતાં ) શ્રતધર્મને મંગલ તરીકે અલગ લીધેલ છે, તે કેવળ ક્રિયાથી નહિ પણ) જ્ઞાન-ક્રિયા બને હોય તે જ મુક્તિ થાય, એ વસ્તુ જણાવવા માટે છે. કહ્યું છે કે “દૃશં ના વિવાળિ') =ક્રિયા વિનાનું એકલું જ્ઞાન-જાણપણું. હણાએલું–નકામું છે, Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૩૭ અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ હણાએલી-નકામી છે (અર્થાત્ જ્ઞાન પાંગળું અને ક્રિયા આંધળી છે. એ વસ્તુ ખ્યાલમાં લાવવા અહિં જંગલમાં લાગેલ દાવાનળમાં સપડાએલ એક પંગુ અને એક અંધનું દ્રષ્ટાંત આપે છે કે–) પાંગળો માણસ, દાવાનળને દેખવા છતાં નાસી જવારૂપ ક્રિયા નહિ કરી શકવાથી દગ્ધ=ભસ્મીભૂત થયે અને અંધ માણસ નાસી જવાની કિયા તે કરી શકે તેમ હતું, પરંતુ કયાંથી નાસવું? તે દેખતો નહિ હોવાથી તે પણ દ%= ભસ્મીભૂત થઈ ગયો! જે તે પંગુ અને અંધ ભેગા થઈ જાય અને ચાલી શકનાર અંધ, દેખતા પાંગળાને પિતાના સ્કંધે આરોપીને પાંગળો કહે તે દિશામાં ગતિ કરે તો તે ઘોર દાવાનળમાંથી બન્નેય બચી જાય. આ રીતે જ્ઞાન અને ક્રિયા બંનેને પેગ હોય તે જ મુક્તિ પ્રાપ્ત થાય. ૧ ” (જ્ઞાનીએ બતાવેલી ક્રિયા તે સમજણવાળી છે, પરંતુ) સમજણ વિનાની (મિથ્યાત્વીની) કિયાથી આત્મકલ્યાણ થતું નથી, એ બાબતને વધુ દઢ કરવા કહ્યું છે કે – "नग्नत्वे पशवो जलैजलचराः सर्वे जटाभिवटा-वल्कैर्भूजलता मुतैः करिखराः श्वानादयो भस्माभिः॥ वहीनां ज्वलनैर्जना हरिकृषाः संदानिता रज्जुभिः, स्वर्ग यान्ति कथं न ते यदि वृथा ज्ञानक्रिये निष्पमे અર્થ -(જ્ઞાન અને ક્રિયા બંનેના વેગે જ મુક્તિ થતી હોવાનાં આપ્તવચનને પણ પ્રત્યક્ષ પ્રમાણુને બહાને વૃથા માનીને કેવળ (નગ્ન રહેવું-સ્નાન કર્યા કરવું–જટા ધારણ કરવી-વકલ કહેતાં વૃક્ષોની છાલ પહેરીને રહેવું. મેક્ષ મળે માટે પુત્રની જરૂર માની પુત્ર મેળવવા પરણવુંભસ્મ ચેળવી-ધૂણી ધખાવવી તથા અંગે દોરડાં બાંધીને રહેવું એ વિગેરે) ક્રિયાથી મુક્તિ મળતી હોવાનું માનતા હો તો ] નિરંતર નગ્ન રહેનારા પશુઓ-જલમાં જ ડુબી રહેનારા મત્સ્યોવડવાઈઓરૂપ જટા ધારણ કરનારા વડવૃક્ષો-ભૂર્જ પત્રને ધારણ કરતી શાખાઓ-(મપુત્રા તિર્નાતિ વચનને અનુસરે તે સુગતિ થતી હોત તે) પુત્રાવાળા હાથી અને ગધેડાંઓ-રાખમાં આળોટી ભસ્મધારી બનતા કુતરાં વગેરે–ચૂલા વગેરેમાં હંમેશાં અગ્નિ પ્રગટાવનારા લેકે તેમજ દરડાં સાંકળ વગેરેથી કાયમ બંધાઈ રહેતા અશ્વો-બળદ વગેરે સ્વર્ગમાં કેમ જતા નથી? ૧ શ્રી આચારાંગસૂત્રમાં પણ કહ્યું છે કે-“ખાણા v=કેટલાક આત્માઓ આજ્ઞા= પ્રભુકથિત જ્ઞાનથી રહિત હોવા છતાં વ્રત-તપ-નિયમાદિ ક્રિયાકાંડમાં જોડાયેલા હોય છે અને કેટલાક આત્માઓ આજ્ઞા-પ્રભુકથિત જ્ઞાનયુક્ત હોવા છતાં આત્મકલ્યાણની ક્રિયા માટે ઉજમાળ હેતા નથી.” હે આત્મન્ ! તારા માટે તેવું ન બને તેનું તું ધ્યાન રાખજે, તથા અર્ધપાક્ષિકા શ્રીધરણેન્દ્ર, અંબિકા તેમજ અન્ય યક્ષયક્ષિણી વગેરે સમકિતવંત દેવદેવીઓ મને સમાધિ-ચિત્તની સ્વસ્થતા આપે. [ સમાધિ એ સર્વ ધરૂપ વૃક્ષોનું મૂળ છે, સર્વ ધર્મરૂપ શાખાઓનું થડ છે, તે સર્વ ધર્મરૂપ નાની નાની ડાળીઓની શાખા છે, અથવા ધર્મરૂપ વૃક્ષનું ફળ છે, અથવા તે ધર્મરૂપ અંકુરનું બીજ છે. કારણ કે ચિત્તની સ્વસ્થતા વિના વિશિષ્ટ ધર્મક્રિયાનું પણ પ્રાયઃ કષ્ટ ક્રિયાપણું કહ્યું છે. આવી સમર્થ સમાધિને હણનાર આધિ અને વ્યાધિ છે, અને તે આધિ-વ્યાધિઓને નિરોધ ત્યારે જ થાય કે તે આધિ વ્યાધિઓમાં કારણભૂત જે કોઈ ઉપસગો હોય તેનું નિવારણ થાય. એ ઉપસી નિવારવા, Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ મી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દેવ-દેવીયક્ષ વગેરે સમર્થ છે, માટે અહિં તેઓની પ્રાર્થના કરાય છે. “૨ વોધિ –અને પરલોકને વિષે શ્રી જિનેશ્વર ભગવંતના ધર્મની પ્રાપ્તિ આપે-સાહાટ્યક બને. શ્રાવકે ભાવવાની ભાવના બદલે કહ્યું છે કે-“સાવચઘન વરં દુઝ, હો નાગવંતમે મછરામોલ, મા રાજા રાવટ્ટી વિ-શ્રાવકનાં ઘરમાં સમ્યગ જ્ઞાન અને સમ્યગ્રદર્શનયુક્ત દાસ થઉં તે શ્રેષ્ઠ છે, પરંતુ મિથ્યાત્વથી માહિતપણે ચક્રવતી પણું પણ ઈષ્ટ નથી. તે ૧” રાં -આ રીતે સમ્યગુદષ્ટિ દેવો પાસે સમાધિ અને બેધિની પ્રાર્થના કરે; તે પ્રશ્ન છે કે-તે દે, સમાધિ અને બોધિ આપવા સમર્થ છે કે નહિ? જે અસમર્થ છે તે તે પ્રાર્થના કરવી નકામી છે; અને જે સમર્થ છે તે દુભવી અને અભવી જીવોને તેઓ સમાધિ અને બોધિ કેમ આપતા નથી ? વળી એમ માનવામાં આવે કે-યેગ્ય જેને જ તેઓ સમાધિ અને બેધિ આપે છે અગ્યને આપતા નથી.” તે તો સમાધિ અને બેધિની પ્રાપ્તિમાં જીવોની યેગ્યતા જ પ્રમાણ કરે છે ! પછી બકરીનાં ગળાનાં આંચળ જેવા દેવો પાસે શા માટે પ્રાર્થના કરવી? સમાધાન -સર્વત્ર ગ્યતા જ પ્રમાણ છે, પરંતુ અમે (જૈન) શાસ્ત્ર અને યુક્તિથી અગ્ય એવા નિયતવાદીઓની જેમ એકાંતવાદી નથી. અમે તે “સર્વ સામગ્રી જોઈએ ? એ વચન મુજબ નગમાદિ સર્વ નયાના સમુદાયરૂપ સ્યાદ્વાદી=અનેકાંતવાદી હોઈને તેના આધારે અમારૂં સર્વ કથન છે. જેમ કે-માટીમાં ઘડે બનવાની ચેગ્યતા હોવા છતાં કુંભારચાકડે-દોર-વસ્ત્ર—દંડ વગેરે પણ તેનાં સહકારી કારણે છે, તેમ અહિ પણ ભવ્યાત્મામાં સમાધિ તથા બેધિની એગ્યતા હોવા છતાં તે માટેના ઉપાયમાં આવતા વિનાને દૂર કરવા વડે (મેતાર્યમુનિના પૂર્વભવના મિત્ર દેવની જેમ) દેવે પણ સમાધિ અને બેધિ આપવામાં સહકારી કારણ તરીકે સમર્થ છે અને તેથી તેમની પ્રાર્થના ફળવાળી છે. -તેવા દેવો વગેરેને વિષે પ્રાર્થના બહુમાનાદિ કરવું તે શું સમ્યક્ત્વની મલિનતાનું કારણ નથી ? સમાધાન-સમ્યગૃષ્ટિ દેવેને જે પ્રાર્થના બહુમાનાદિ કરવામાં આવે છે તે “તેઓ મક્ષ અપાવશે” એમ ધારીને કરાતું નથી, પરંતુ ધર્મધ્યાનમાં આવતા વિદનોને દૂર કરવાની અપેક્ષાએ કરવામાં આવે છે. અને તેમાં સમ્યક્ત્વની મલિનતા વગેરે કોઈ પણ દેશનો સંભવ નથી: પૂર્વના શ્રતધારાએ પણ તે આચરણ આચરી છે. આગમમાં પણ તે પ્રમાણે પ્રાર્થનાનું વિધાન છે. શ્રી આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં શ્રી વજસ્વામિનાં ચરિત્રમાં કહ્યું છે કે “ તા ૨ અમારે =ત્યાં નજીકમાં અન્ય ગિરિ હતું ત્યાં વજુસ્વામિજીએ જઈને (ક્ષેત્ર) દેવતાને કાઉસ્સગ્ન કર્યો, દેવી પણ હાજર થઈ, અને બોલી કે મારા પર ઉપકાર કર્યો.” અને ત્યાં રહેવાની અનુજ્ઞા આપી.” આવશ્યકસૂત્રની કાઉસગ્ગઅધ્યયનની નિર્યુક્તિમાં પણ કહ્યું છે કે-“ચારમાસિબવરસે=ભાવાર્થ ગીતાર્થગમ્યા તથા બૃહત-ભાષ્યમાં પણ જણાવેલ છે કે-“પરિક #ારણો =શાસનની વૈયાવચ્ચ કરનારા યક્ષ-યક્ષિણી પ્રમુખ દેવ-દેવી માટે 5 peોડ x ! Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાનો સરલ અનુવાદ ૪૩૯ કરેલ કાઉસગ્ગ પારીને “નમેન્ટ” સૂત્રવડે પંચપરમેષ્ટીને નમસ્કાર કરવાપૂર્વક તે દેવ-દેવીઓની સ્તુતિ કહેવી” ૧૪૪૪ પ્રકરણના કૌં શાસનધુરંધર આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ “લલિતવિસ્તરા” નામક સ્વત્રંથમાં જણાવે છે કે- “ચતુર્થ સ્તુતિર્ધરાવૃત્વવાળામ=ચેથી સ્તુતિ વૈયાવચ્ચ કરનારા યક્ષ-યક્ષિણીઓની હોય છે. આ દરેક પ્રમાણેથી પણ સિદ્ધ છે કે-સમ્યગદષ્ટિ દેવ પાસે સમાધિ તથા ધિલાભની પ્રાર્થના કરવામાં કઈ પણ દોષ નથી. એ પ્રમાણે ૪૭મી ગાથાને અર્થ સંપૂર્ણ. . ૪૭ અવતરણ –અહિં કોઈ કહે છે કે- “ વ્રતધારી શ્રાવકો તે અતિચાનો સંભવ હોવાથી પ્રતિક્રમણ કરે, પરંતુ અવ્રતી શ્રાવક, અતિચારને સંભવ નહિ હોવાથી પ્રતિકમણું ન કરી શકે. કારણ કે-ગામ હોય તો સીમા નકકી કરવાની હોય.” તો તે વાત અયુક્ત છે. વ્રતી અને આવતી બંનેયને પ્રતિક્રમણ કરવાનું છે. કારણ કે ચાર સ્થાનમાં પ્રતિક્રમણ કરવાનું છે, અને તે વાત આ ૪૮ મી ગાથાથી જણાવાય છે. पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिकमणं ॥ અસર ક તણા, વિવરાવળrvમ છે જ૮ / જાથાર્થ:- અવિરતિ શ્રાવકને પણ ૧૮ પાપસ્થાનકોને પ્રતિષેધ છે, તેને આશ્રીને કહે કે-) શાસ્ત્રમાં નિષેધેલ ૧૮ પાપસ્થાનકેનું સેવન કર્યું હોય-કરવા ગ્ય દેવપૂજાદિ દિનકૃત્ય ન કર્યું હોય. પ્રભુકથિત સૂકમ તરમાં શ્રદ્ધા કરી ન હોય અને પ્રભુકથિત ધર્મથી ઉલટી દેશના આપી હોય એ ચાર હેતુથી વતીની જેમ અવતી શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું હોય છે.૪૮ ત્તિનો ભાવાર્થ-શ્રાવક નામ ધરાવનાર શ્રાવકને માટે ય સિદ્ધાંતમાં ભૂલથી હિંસા આદિ અઢારે પાપસ્થાનકને નિષેધ છે. તેમાં પ્રાણાતિપાતાદિ-૫, અને ક્રોધાદિ ૪ મળીને નવ પાપસ્થાનકે તે પ્રથમ જણાવી ગયા. ૧૦ મું અપ્રગટ માયા અને લેભના ઉદયરૂપ રાગ, ૧૧મું અપ્રગટ ક્રોધ અને માનના ઉદયરૂપ દ્વેષ, ૧૨મું કોઈને અછતાં આળ-કલંક આપવા રૂપ અભ્યાખ્યાન, ૧૩મું-ઈષ્ટ વસ્તુમાં પ્રેમરૂપ રતિ, ૧૪મું અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિરૂપ અરતિ, ૧૫મું-પશુન્ય ચાડીયાપણું,૧મું-વાચાળતાને લીધે પરની નિંદારૂપ પરસ્પરિવાદ, ૧૭મું-કપટથી જુઠું બોલવું તે માયામૃષાવાદ, અને ૧૮મું-વિપરીત માન્યતારૂપ મિથ્યા શલ્ય; કઈ કઈ ગ્રંથમાં જોરથી બૂમો પાડી ઝગડવારૂપ “કલહને આ અઢાર પાપસ્થાનકમાં ગણેલ છે, ત્યાં રતિ અને અરતિ બંનેને એક પાપસ્થાનક ગણવાનું સંભવે છે.] એવા તે શાસ્ત્રનિષિદ્ધ અઢાર પાપસ્થાનકેનું સેવન કરવામાં (૧), શ્રાવકે જાગતાં સાત નવકાર ગણવા, એ વગેરે શ્રાવકને માટે કહેલાં દિવસસંબંધીનાં કૃત્ય, અથવા “નિત્ય પ્રભુપૂજા કરવી ઈત્યાદિ સ્વીકારેલ નિયમનું પાલન કરવારૂપ કરવાગ્ય દિનકૃત્યે નહિં કરવામાં(૨), ૧-શ્રાવકનાં દિનકૃત્ય સંબંધી વિશેષ અધિકાર છે મારી (આ અર્થદીપિકાના કર્તા શ્રી રતનશેખરસૂરિજી મહારાજની) રચેલ શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ વૃત્તિથી જાણ. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી શ્રાદ્ધપતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ હેતુ-યુક્તિ-પ્રમાણાદિથી સમજાવવામાં શકય નહિ હોવાને લીધે પ્રભુઆજ્ઞાથી જ માનવાના હોય છે, એવા નિગોદ વગેરે સૂક્ષમ પદાર્થોને અંગે અશ્રદ્ધા કરી હોય તેમાં (૩) અને પ્રભુકથિત માર્ગને બદલે ઉન્માર્ગની દેશના આપી હોય તે તે સંબંધમાં (૪) એમ ચારસ્થાને પ્રતિક્રમણ કરવાનું હોય છે. આ ઉન્માર્ગની દેશના, મરીચિ આદિની જેમ દુઃખે અંત પામી શકાય તેવાં ઘોર દુઃખોને હેતુ છે. કહ્યું છે કે-હુમણિur pળ૦ “કપિલ! અહિં પણ ધર્મ છે એવું એક જ વિપરીત વચન બોલવાથી મરીચિ, ર=સદશ નામવાળા કડાકેડી સાગરોપમ કાળ સંસારમાં ભમે અને દુઃખને સમુદ્ર પામ્યો ૧” આ વિપરીત પ્રરૂપણું, જે અનાભાગે થવા પામી હોય તો તેનું પ્રતિક્રમણ છે. શું શ્રાવકેને ધર્મદેશના આપવાનો અધિકાર છે, કે જેથી ઉન્માર્ગની દેશના પ્રસંગ આવે? ઉત્તર-હા, શ્રાવકને ય દેશનાનો અધિકાર છે. ગીતા ગુરૂમહારાજથી સૂત્ર તથા અર્થને યથાર્થ પણે જાણીને “પૂ. ગુરૂદે આ પ્રમાણે કહે છે એ પ્રકારે દેશના આપવામાં બાધ શું છે ? શાસ્ત્રમાં શ્રાવક માટે “ઢરૂ મુખરૂ મુખે કારણ ઘi પરિવા=ભણે, સાંભળે, ચિંતન કરે અને લોકને ધર્મ બરાબર ઉપદિશે.” એ પ્રમાણે વચન છે. આવશ્યક ચૂર્ણિમાં પણ કહ્યું છે કે જો ગિળવારસાવ જમવારજૂહું દવાઉં રે; પુરથાં ૨ વાણg.” એ પ્રમાણે ૪૮મી ગાથાને અર્થ સમાપ્ત. ૪૮ અવતર:-એ પ્રમાણે પ્રતિક્રમણના વિષયો તેમજ હેતુઓ જણાવવા પૂર્વક દરેકને પ્રતિક્રમણ કરવાનું સિદ્ધ કર્યું. હવે સંસારમાં અનાદિકાળથી રહેલા સર્વ જીવોને જુદાજુદા ભામાં પરિભ્રમણ કરતાં બીજા ની સાથે વૈરવિરોધ થયા હોવાનું સંભવિત હોવાથી આ કભી ગાથાદ્વારા એ અનંતા ભવમાંના અનંતા છવો સંબંધીના વૈરવિરોધની ક્ષમાપનાવડે પ્રતિક્રમણ જણાવાય છે. खाममि सव्वजीवे सव्वे जीवा खमन्तु मे ॥ मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ॥ ४९॥ જાથા -સર્વ જીવોને ખમાવું છું, સર્વ છે મને ખમજો, સર્વ જી વિષે મારે મિત્રીભાવ છે, મારે કોઈપણ જીની સાથે વૈરભાવ નથી. ૪૯ ત્તિનો માવાર્થ-અનંતભવમાં અજ્ઞાન અને મોહથી ઘેરાએલા એવા મેં જે જે જીને ત્રાસ આપેલ હોય, તે સર્વજીવેને હું માનું છું. તે સર્વજો મારાં દુર્વર્તનને ખમે-મને માફી આપે. ( આ પ્રમાણે બોલવામાં “મારે લીધે તેઓને અક્ષમાને કારણભૂત કર્મબંધ ન થાવ એ પ્રકારનું કાર્ય જણાવ્યું. ) કારણ કે-મારે સર્વજીને વિષે મૈત્રીભાવ છે, મારે કોઈપણ જીવોની સાથે વેરભાવ નથી. અર્થાત “તે સર્વજીને પણ આવા મોક્ષસાધક અનછાનોવડે યથાશક્તિ મુક્તિ અપાવું, તેઓમાંનાં જે કોઈ જીવો પૂર્વભવે મને વિઘકારી થયા હોય તેના વિઘાતમાં ય હું નહિ વર્તે, મારા નિંદકે હશે તેઓ તરફ પણ હું વેષ નહિં કરું” એવા સદ્દવિચારનું કારણ તત્ત્વોનું જાણપણું છે. “જ્ઞાનાંકુશ” નામના ગ્રંથમાં કહ્યું છે કે Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ દિત્તુસૂત્રની આદશૅ ટીકાના સરલ અનુવાદ ૪૪૧ मन्निन्दया यदि जनः परितोषमेति, नन्त्रप्रयासजनितोऽयमनुग्रहो मे || श्रेयोऽर्थिनो हि पुरुषाः परतुष्टिहतो - दुःखार्जितान्यपि धनानि परित्यजन्ति ॥ १ ॥ થેં:-લેક મારી નિંદાથી સતાષ પામે છે, તે તેઓના મારા ઉપર કાઈપણ જાતના પરિશ્રમ વિનાના ઉપકાર છે, કારણ કે-કલ્યાણના અથી પુરૂષા, અન્યજીવાના સતાષને માટે ઘણા કછે ઉપાર્જેલું ધન પણુ સČથા ત્યજી દે છે. ॥૧॥ ” મૈત્રીભાવનાનું સ્વરૂપ યોગ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે- મા વાર્ષીત જોડઽપ પાપાનિ=કઇપણ પ્રાણી પાપકા ન કરા, કાઈપણ પ્રાણી દુ:ખી પણ ન થાય અને સમગ્ર જગત્ કર્મનાં બંધનથી મુક્ત થાએ: એવી મતિ રહેવી તે મૈત્રીભાવના છે. !' થોડું એવું પણ બૈર, આ ભવ તેમ જ પરભવમાં મહાન્ અનર્થ કરનારૂં થાય છે. અલ્પ વૈવિાધમાં પણ આ સત્રમાં ઘાર અન થવાનાં દષ્ટાંતામાં કૌરવા અને પાંડવાને ઘાર યુદ્ધ થયું, અને તેમાં ૧૮ ૨અક્ષૌહિણી સેનાના સંહાર થયા તે દૃષ્ટાંત, અથવા ચેડામહારાજા અને કાણુને યુદ્ધ થયું અને તેમાં લાખા પ્રાણીઓના સંહાર થયા તે દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે [ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં કહ્યું છે કે* ચેડામહારાજા અને કેણિકના-રથમુશલ અને મહાશિલાક ટક-નામનાં એ યુદ્ધમાં અનુક્રમે ૮૪ લાખ અને ૯૬ લાખ મળીને એક ક્રોડ અને ૮૦ લાખ મનુષ્યાના સંહાર થયા. ॥૧॥ તેમાં ફક્ત એક વરૂણ શ્રાવક મૃત્યુ પામી સૌધર્મ દેવલાકે ગયા અને તેના મિત્ર મૃત્યુ પામી મનુષ્યગતિ પામ્યા, નવ લાખ મનુષ્ય મત્સ્યપણે ઉત્પન્ન થયા અને બાકીના બધા મરીને તિર્યંચ અને નારકી થયા ! ॥૨॥ કાલ-મહાકાલ આદિ કાણિકના દસેય બંધુએ મરીને ચેાથી નરકે ગયા અને ત્યાંથી ઉદ્ધરીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઇ મુક્તિ પામશે. ॥ ૩ ॥ તે દસેય બંધુએની માતાઓએ મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. આ અવસર્પિણીમાં આવે એક પણ સંગ્રામ થયેા નથી. ! ॥૪॥ ] પરભવને વિષે તે કમન્ડ અને મરૂભૂતિ વગેરેની જેમ ભવપર’પરામાં ઉતરે છે. અને એ રીતે મહાન અનર્થકારી નિવડે છે. કહ્યું છે કે વૈ-વૈશ્વાનરો યાધિવાન્ય સત્ત=સ્ક્વેર, વૈશ્વાનર ( અગ્નિ ), વ્યાધિ, વાદવિવાદ, અને વ્યસન તરીકેના એ પાંચ ‘વ’કારા, વૃદ્ધિ પામ્યા થકા મહાન અનર્થના કરનારા છે. ૧૫ વળી ધજૈન ક્ષમા પ્રધાન જ છે. કારણ કે-ભયંકર ઉપસીના પ્રસંગમાં તેમજ દેશનામાં પ્રભુએ પેાતે ક્ષમાધર્મ ને પ્રધાન 66 ૧. પૂ. ઉ. શ્રી ધર્માંસૂરિજી કૃત અનુવાદમાં અહિં હેમચંદ્રાચાય મ.ના ‘મતિ' શબ્દને પલટીને ' બુદ્ધિ' શબ્દ વાપરવામાં આવેલ છે, તે ‘ મનાવતાવિળયા મતિ: અને વર્તમાનઋાવિયા વ્રુદ્ધિ: ' અનુસારે મતિ અને બુદ્ધિના અર્થાંમાં આકાશપાતાળ જેટલા રહેલા અંતરની અણુસમજતે આભારી ગણાય. મૈત્રીભાવ, એક સમયના ગણાતા વમાનકાળ પૂરતા જ રાખવાને હાતા નથી, જીવે ત્યાં સુધીના ભવિષ્યકાળ સુધી રાખવાને હાય છે. । ૨. ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ અશ્વ (તેના બેસનારા આદિ મનુષ્યા સહિત ) તથા ૧૦૯૬૫૦ મનુષ્યની પાયદળ લશ્કરની એક ટુકડી. । ૩. પૂ. ઉપા. શ્રી ધમસ. કૃત અનુવાદમાં પૃ. ૩૯૩ ઉપર ચેાથી ગાથાનાં વિવરણમાં છેલ્લી પુક્તિથી ખીજી પક્તિમાં ૧૦૦૦૦ મનુષ્યેા જણાવ્યા છે, અને તે દરેક વળી એક માછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હેાવાનું લખ્યું છે તે વસ્તુ પૌઢ શાસ્ત્રાધાર માગે છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ તરીકે આચરેલ અને ઉપદેશેલ છે. તેમજ વંદન વખતે બોલતા “ઈચ્છામિ ખમાસમણેo= “સૂત્ર વગેરેમાં ક્ષમાની પ્રાધાન્યતા રાખેલી છે. વળી કહ્યું છે કે યંતી મુદ્દા મૂરું=સુખનું મૂળ ક્ષમા છે. ઉત્તમ ક્ષમા, એ ધર્મનું મૂળ છે. ક્ષમા, એ મહાવિધાનની જેમ સર્વ પાપનો નાશ કરનારી છે.' સમર્થને તો ક્ષમા બહફલદાયી છે. કહ્યું છે કે:-“ટા રિલ૦=દરિદ્રાવસ્થામાં દાન આપવું, સમર્થ પણામાં ક્ષમા રાખવી, મનની ઈચ્છાનો નિરોધ કરે અને યુવાવસ્થામાં ઇન્દ્રિયને નિગ્રહ કરે એ ચાર વસ્તુ અતિ દુષ્કર છે. lલા ' વળી ક્ષમાનું ફળ, કુરગડુમુનિ વગેરેની જેમ તે ભાવમાં પણ કેવલજ્ઞાનને લાભ વગેરે થવા તરીકે પ્રસિદ્ધ છે. તેથી ધર્મથીએ ક્ષમા આદરીને વૈરને ત્યજી દેવું. એ પ્રમાણે ૪૯મી ગાથાને અર્થ સમાપ્ત . ૪૯ અવતા:-હવે શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રને ઉપસંહાર કરતાં ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિને માટે અંત્ય મંગલ તરીકે સૂત્રકાર અંતિમ ગાથા જણાવે છે. एवमदं आलोइय, निंदिअ गरहिअ दुगंच्छिउं सम्मं ॥ तिविहेण पडिकंतो, वंदामि जिणे चउव्वीसं ॥ ५०॥ વૃત્તિત થાર્થ –અત્યાર સુધી જણાવવામાં આવ્યું તે રીતે ગુરૂ મહારાજને પિતાની સ્કૂલનાઓ સભ્યપ્રકારે જણાવીને “મેં ખરાબ કયું' એમ આત્મસાક્ષીએ નિંદા કરીને અને તે જ ખલનાઓ-અતિચારોની ગુરૂમહારાજ પાસે “પાપકારી એવા મને ધિક્કાર છે એ પ્રકારે જુગુપ્સા કરીને મન-વચન અને કાયાવડે પ્રતિક્રમણ કરતાં હું ચેવિશ જીનેશ્વરને વંદના કરું છું [દુઝિવે ને સ્થાને સુછિદં પાઠ છે ત્યાં સુપુણિત્ત અથવા ફુરિત અર્થ ગ્રહણ કરે ] અહિં અશ્રદ્ધાળુજન શંકા ઉઠાવે છે કે- શ્રાવકને માટેના આ પ્રતિક્રમણ (વંદિત) સૂત્રના રચયિતા કોણ છે ? તેને શાસ્ત્રકાર સમાધાન આપે છે કે- કરેમિ ભંતે!” વગેરે પ્રતિક્રમણના અન્ય સૂત્રોના પ્રણેતાની જેમ આ વંદિત્તસૂત્રના પ્રણેતા પણ શ્રતસ્થવિર ભગવંતે છે. શ્રી આવશ્યક સૂત્ર બૃહદ્દવૃત્તિમાં “બાર સન્ની સમંવ ગાથાની વ્યાખ્યા પ્રસંગે કહ્યું છે કેઆચારાંગાદિ અંગપ્રવિણ શ્રત, ગણધર ભગવંતેએ રચેલું છે અને આવશ્યક વગેરે અનંગપ્રવિષ્ટ થત, શ્રતસ્થવિર ભગવંતોએ રચેલું છે. - સાંજ –એ પ્રમાણે આ વંદિત્તસૂત્રના રચયિતા જે શ્રતસ્થવિર ભગવંત છે, તે તેના ઉપર નિર્યુકિત, ભાષ્ય વગેરે કેમ નથી? સમાધા-કૃતસ્થવિર ભગવંતેએ રચેલાં સૂત્રો ઉપર નિર્યુક્તિ-ભાગ્ય વગેરે હોવાં જ જોઈએ, એ નિયમ નથી, જે એવો નિયમ માનવામાં આવે તે આવશ્યક-દશવૈકાલિક વગેરે દસ શાસ્ત્રો સિવાયનાં બીજાં શાસ્ત્રો ઉપર નિર્યુકિત ન હોવાથી અને ઔપપાતિક વગેરે ઉપાંગોની ઉપર ચૂર્ણિ પણ નહિ હોવાથી તે દરેક શાસ્ત્રોને ય ૧ અહિં શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે કે-ઔપપાતિક વગેરે ઉપાંગ ઉપર તે ચૂર્ણિ પણું નથી, છતાં સ્વકૃત અનવાદમાં પૂ. 9. શ્રી ધર્મસૂરિજી કહે છે કે- પપાતિક વગેરે સૂત્રો ઉપર નિર્યુક્તિ નથી ! એટલે કે ચણિ તો છે! આ રીતે તેઓશ્રી શાસ્ત્રકારનાં વચનથી વિરૂદ્ધ લખે છે તેથી ખપી પુણ્યાત્માઓએ તેઓશ્રીને પૂછવું રહે છે કે-ઉપાંગો ઉપર આપશ્રીએ કયાંઈ ચૂણિએ દીઠી છે? Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૪૩ શ્રુતસ્થવિર ભગવંતેએ રચ્યા હેવાનું માને છે તે) નહિ માની શકાય. માટે તે શંકા સ્થાને નથી. વળી આ વંદિત્તસૂત્ર ઉપર તે પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયસિંહસૂરિ તેમજ શ્રી જિનદેવસૂરિજીએ સં. ૧૧૮૩માં રચેલ ચૂર્ણિ અને ભાગ્ય પણ છે. તેની ઉપર ટીકાઓ તે ઘણી છે. માટે આ શ્રતસ્થવિર ભગવંતોએ રચેલું અને સર્વ અતિચારોની શુદ્ધિ કરનારૂં આ શ્રીવંદિત્તસૂત્ર શ્રાવકને (મુનિરાજોને સાધુપ્રતિક્રમણ-પગામ સજઝાયની જેમ જ) ઉપાદેય છે. વંદિત્ત આદિ આ રીતે સર્વ સાધારણ હોવા છતાં જે માત્ર પોતાના કદાગ્રહરૂપ અભિનિવેશિકઠષ્ટિએ, “આ સૂત્ર પાછળના કેઈકે રચેલું છે માટે આદરણીય નથી, ” એમ બેલે છે, તેઓ સર્વજ્ઞ ભગવંતે કહેલા અને પૂર્વના સ્થવિરભગવંતોએ આચરેલા આ મોક્ષમાર્ગના પક થતા હોવાથી તેઓની શી ગતિ થશે ? તે અમે જાણતા નથી. જે માટે કહ્યું છે કેરો ગામને દૃશ શિક નિમાહો દવરૂ | સરવગ્રામ અળતસો નિrછું =રાજાની આજ્ઞાને ભંગ કરવાથી આ લોકમાં એક જ વખત શિક્ષા ભોગવવી પડે છે, પરંતુ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞાને ભંગ કરવાથી પરેલેકમાં અનંતી વાર શિક્ષા ભોગવવી પડે છે ! અર્થાત અનંતે કાળ નરક આદિ દુર્ગતિનાં ઘેર દુઃખ સહેવાં પડે છે. ૧ –વંદિત્તસૂત્ર કોણે રચ્યું? એ વગેરે પ્રશ્નોનું સમાધાન તે ઠીક આપ્યું પરંતુ પ્રશ્ન એ છે કે-“શ્રાવકને પ્રતિક્રમણ કરવું જ સંગત નથી તેનું શું? સમાધાન -આવું બેલડું તે પણ બકવાદ માત્ર જ ગણાય. સિદ્ધાંતમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું અનેક સ્થળે વિધાન છે. શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે તે જિં ઢારિયં માવાવરણચં?' (આ સૂત્રને વિશેષથી સ્પષ્ટ અર્થ આ અનુવાદના પેજ ૭ થી ૮ ઉપર વિસ્તારથી આપવામાં આવેલ છે. ખપી આત્માઓએ અવશ્ય મનન કરવા સૂચના છે ) નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા વગેરે પૂર્વાચાર્યોએ રચેલા શ્રી પંચાશક વૃત્તિ-શ્રી ગશાસ્ત્ર વગેરે ગ્રંથમાં શ્રાવકોને પ્રતિક્રમણ કરવાનું સ્પષ્ટપણે કહેલ હોવાની બીના પણ સર્વ જનપ્રસિદ્ધ જ છે તે પ્રતિક્રમણમાં-૧-દેવસિક, ૨-રાવિક, ૩-પાક્ષિક, ૪-ચાતુ સિક અને પ-સાંવત્સરિક” એમ પાંચ પ્રકારનું છે, અને તે પાંચેય પ્રતિક્રમણ કરવાને કાળ, પ્રતિક્રમણ કરવાને વિધિ વગેરે મારી (આ ટીકાકારની) રચેલી વિધિમુદીશ્રાદ્ધવિધિ ગ્રંથથી જાણી લેવું. (આ અનુવાદ ગ્રન્થ જે વૃત્તિના આધારે કરવામાં આવેલ છે તે) Page #549 -------------------------------------------------------------------------- ________________ 'વૃત્તિકાર કૃતા પ્રશસ્તિ [ આઘાટ નગરના રાજાએ સં. ૧૨૮૫ માં આપેલ “હીરલા” બિરૂદને તથા બાર વર્ષ આયંબિલ કરવાને લીધે “તપ” નામક બિરૂદને વર્યા બાદ] જગતને વિષે (તપાગચ્છ સ્થાપક તરીકે) “તપ” નામથી વિખ્યાતિને પામેલા શ્રી જગચંદ્રસુરીશ્વરજી થયા. તેઓશ્રીની પાટે ગુરૂને વિષે ઉત્તમ એવા શ્રી દેવમુંદરસૂરીશ્વરજી થયા. તે દેવસુંદરસૂરીશ્વરજીના પાંચ શિષ્યો હતા; તેમાં આગમરૂપ સમુદ્રમાંથી વિવિધ પ્રકારની અવસૂરિઓ રૂ૫ લહરીઓ પ્રગટ કરવાવડે પિતાનું જ્ઞાન સાગર” એવું યથાર્થ નામ ધારણ કરનારા શ્રી જ્ઞાનસાગરસરીશ્વરજી નામે પ્રથમ શિષ્ય હતા, શ્રત સમુદ્રમાંના વિવિધ આલાપકેના ઉદ્ધારનારા થવાથી સર્વ આચાર્યોના ઈન્દ્ર તરીકે ગણાએલા કુલમંડનસૂરીશ્વરજી નામે બીજા શિષ્ય હતા, ષદર્શન વૃત્તિ-ક્રિયારત્નસમુચ્ચય અને વિચારસારસંગ્રહ નામના ગ્રંથોના રચનારા અને શ્રી ભુવનસુંદરસુરીશ્વરજી વગેરેના વિદ્યાગુરૂપણાની ખ્યાતિને ભજનારા શ્રી ગુણરત્નસુરીશ્વરજી નામે ત્રીજા શિષ્ય હતા, અખંડ મહિમાવાળા પ્રવરગુરૂ શ્રી સેમસુંદરસૂરીશ્વરજી ચેથા શિષ્ય, એવા ઉત્તમ ધર્મવંત હતા કે – તેથી પ્રભુશાસનની “સાધુ અને શ્રાવક, તરીકેની ” બંને પ્રકારની સંતતિ ઘણી જ વૃદ્ધિ પામી ! તથા શ્રી યતિજિતકલ્પની વૃત્તિના રચયિતા એવા પાંચમા શિષ્ય પ્રવર શ્રી સાધુરત્નસૂરીશ્વરજી થયા, કે-જેઓશ્રીએ મારી (રત્નશેખરસૂરીશ્વરજી) જેવા બાળબુદ્ધિને (?) પણ ભવપમાંથી (પિતાની વાણીરૂપ) કીરણના પ્રયોગ વડે બહાર ખેંચી કાઢ! અર્થાત્ ચારિત્રની પ્રાપ્તિ કરાવી. પૂ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજીની પાટે આવેલા તે શ્રી દેવસુંદરસૂરીશ્વરજીની પાટે તે પાંચ શિમાંના ચેથા શિષ્ય શ્રી સોમસુંદરસૂરીશ્વરજી, ગણના સ્વામી થયા! કે જેઓ યુગપ્રધાનની જેમ જયવંતા વર્તે છે. તે શ્રી સોમસુંદરસૂરીશ્વરજીના પાંચ શિ થયા, તેમાં મરકીના ઉપ 1. ઉ. શ્રી ધર્મસૂરિજીકૃત અનુવાદમાં આ સુત્રની ટીકામાંથી જેમ લગભગ એક હજાર લોક પ્રમાણ ટીકાને અનુવાદ છેડી દેવામાં આવેલ છે, તેમ ગ્રન્થને અંતે વૃત્તિકાર મહાત્માએ સ્વયંરચેલી પ્રશસ્તિ તેય છોડી દેવામાં આવેલ છે. તે વિદ્વાન ગણાતા પૂ. ઉપાધ્યાયજી માટે ઓછું શોચનીય નથી. Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ દવને દૂર કરનારા અને સહસ્ત્રાવધાનીપણું વગેરે કાવડે પ્રાચીન આચાર્યના મહિમાવાળા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી પ્રથમ શિષ્ય હતા. તથા શ્રી સંઘનાં અને ગછનાં કાર્યો કરવા અપ્રમત્તપણે ઉજમાળ એવા બીજા શિષ્ય મુનીંદ્ર શ્રી જયચંદ્રસૂરીશ્વરજી હતા, દૂર દૂર વિહાર કરીને ય ગણને ઉપકાર કરનારા એવા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરીશ્વરજી થયા, પોતે એક અંગવાળા હોવાં છતાં અગીઆર અંગના ધારક એવા ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરીશ્વરજી થયા! અને રાગદ્વેષની ગ્રંથી વિનાના તેમજ ગ્રન્થકર્તા એવા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિગુરૂ થયા. તે શ્રી જિનકીનિ નામાં સુગુરૂના પ્રસાદથી વિક્રમ સંવત્ ૧૪૯૬ માં શ્રી રત્નશેખરંગણીએ વિદ્વાનની પ્રસન્નતા માટે આ શ્રી વંદિત્તસૂત્ર-શ્રાવક પ્રતિકમણુસૂત્રની વૃત્તિ રચી છે. આ વૃત્તિને ન્યાય-વ્યાકરણ-સાહિત્ય અને ધર્મશાસ્ત્ર એ ચાર વિદ્યારૂપ ચાર સમુદ્રને ધારણ કરનારા એવા શ્રી લક્ષ્મીભદ્ર નામના પંડિત પ્રવરે દધિમાંથી શુદ્ધ માખણની જેમ ખંતપૂર્વક શેધી છે. પંડિતેને વિષે મુકુટ સમાં અને જેની પ્રશંસા થઈ રહી છે તેવા સત્ય હંસગણું નામના પંડિત વગેરેએ ગુરૂભક્તિથી આ ટીકાની પ્રથમ કોપીમાં પાસે રહી તપાસી જવારૂપ સહાય કરી છે. અનુટુમ્કો યુક્ત આ અર્થદીપિકા નામની ટીકાને વિષે લેકેનું પ્રમાણ ૬૬૪૪ છે. અલ્પબુદ્ધિ એવા પણ મેં શ્રેષ્ઠ ચૂર્ણિ અને વિવિધ વૃત્તિ વગેરેને અનુસરીને આ ટીકા રચી છે. તેમાં જે કાંઈ ઉસૂત્ર હોય તે પંડિતએ શેાધવું. આ વૃત્તિ દીર્ઘકાળ જયવંતી વર્તે. એ પ્રમાણે શ્રી તપાગચ્છનાયક પરમગુરૂ શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિના શિષ્ય ઉપાધ્યાયશ્રી રત્નશેખરગણુએ રચેલ આ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની અર્થદીપિકા નામની ટીકાને વિષે શેષ પાંચમે અધિકાર સમાપ્ત થવા સાથે જ આ અર્થદીપિકા નામની શ્રાવક પ્રતિકમણુસૂત્રની ટીકા સમાપ્ત થાય છે. સર્વગ્રંથા ૬૬૪૪, વાચક પાઠકનું કલ્યાણ હે. સમાસ Page #551 -------------------------------------------------------------------------- ________________ HSRP Si and duä on bands did dy -----------------------|-----| ક્ષમાયાચના અને વિનંતિ .......................................................... આ ગ્રન્થકાર મહાત્માની જેમ સિરિ સિરિવાજર્ષાય- સવૃત્તિક ગુરુગુણષત્રિ ંશિકા-ગુણુસ્થાનકક્રમારાઢ-ક્ષેત્રસમાસ વગેરે અદ્ભુત અનેક ગ્રન્થાના રચયિતા શ્રો રત્નશેખરસૂરીશ્વરજી પણ આ રીતે પંદરમી સદીના અંતિમ ભાગમાં વિદ્યમાન હતા. પરંતુ તે બૃહદ્ગછીય હતા. જ્યારે શ્રાદ્ધવિધિ-આચારપ્રદીપ-લઘુસ્તાત્ર અને આ અર્થદીપિકા આદિ અનેક પ્રૌઢગ્રન્થાના રચયિતા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહર્ષિ, તપાગચ્છીય હતા. તે તપાગચ્છીય પૂજ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી વિરચિત આ શ્રાવક-શ્રાવિકાગણને નિત્ય ઉપયેગી એવા અત્યુત્તમ આવશ્યક ગ્રંથના આ અનુવાદ રચતાં સ્વમતિમ દતાદિ કારણે શ્રો વીતરાગપરમાત્માનાં વચનવિરુદ્ધ તેમજ પૂ. શાસ્ત્રકારમહર્ષિના આશય વિરુદ્ધ જે કાંઇ વિવેચન થઇ જવા પામ્યું હાય તેની ઉપકારષ્ટિધારક પૂજ્ય વિદ્રમુનિગણુ ક્ષમા આપે અને સુધારા સૂચવવા કૃપા કરે એમ નક્રાતિનમ્ર વિન ંતિ છે. ભાવનગર, મારવાડીના વડા, સં. ૨૦૦૯ પેષ શુદિ ૧ તા. ૧૭–૧૨–૧૯૫૨ } સમાસ 1 mmmmm ne me unmundum muni mn men and thum ā અનુવાદક : શ્રમણુસ ધ ચરણરજ મુનિ હંસસાગર Page #552 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પ`ક્તિ ૪ પ્ ७ ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૩ 13 18 ૧૬ ૧૬ ૨૪ ૨૮ २८ ૩૨ ૩૨ ૩૩ ૩૯ ૩૯ ४० ૪૦ ૪૦ २८ ૨૯ ૧૭ ૧૫ } ૨૮ } ૩ ૩૨ ૨૨ ૩૩ ૩૩ ૩૬ ૨૪ ૩ ૨૫ ૨૫ ૧૩ ૨૮ ૪૦ ૪૦ ' ૧૨ ૨૨ ૨૫ ૨૯ ३० ૧૨ ૨૪ ૨૧ ૪ ૧૦ m ૨૩ ૨૪ २७ અશુદ્ધિ જ્ઞાનયાર जिणवस्त्राओ દેવાના તે ત્રીશ આંખા પ્રતિહાર્યો સંપ્રદાયઃ પ્રતિહા પ્રતિહાર્યો સમયા શ્રત તન શ્રુતના વનની જ્ઞાનને મેનાં बध मृषोप्रदेश વેચવી, पक्का ભગ સ્વીકરેલાં સભરતા ત્રાસ હિંથી સમગ્રીને કરલી, વિષયના સાધનભૂત પાન જÇK શુદ્ધિ પત્ર કે મ્ શુદ્ધિ જ્ઞાનાચાર जिणवाओ દેવાને તે તેત્રીશ આખા પ્રાતિહા संप्रदायः પ્રાતિહા પ્રાતિહાર્યો સથા શ્રુત શ્રુતના શ્રુતના જીવતી જ્ઞાનને વિષે મેનેા बंध मृषोपदेश વી તે पक्क ભગ સ્વીકારેલાં સભારતા ત્રસ બુદ્ધિથી ૩ સામગ્રીને કરવી, વિષ્ણુ સાધી આપનાર પરત માવાય છુ પક્તિ અિ ૪૧ ૪૧ ૪૨ ૪૨ ૪૪ ૪૫ ૪૫ ૪૭ ૪૭ ४७ ૫૦ ૫૦ ૫૧ ૫૩ ” ? ? ? * * 5 >> > ૧૭ ૧ ૧૯ ૫ ૨૩ ૨૨ ૧૩ ૩૨ ૫ ૫ ૧૮ ૨૦ ७ ૧૧ ૩૧ ' ૧૪ ૧૧ २० ૨૩ ૨૨ ३० છ ૨૩ ૪ ૧૧ ७ ૧૨ ૨૯ ૩ ૧૯ સાવદ્ય અતિક્રમણ अर મા હતાં सिक्खावह કરવેઃ संदे પાથવ પાધ આહિર कालातित्रम જમ્મુાવ્યો છે. निखयवी ઇચ્છાએ મારી આચાર નિર્દે સ કર્મ બંધની ભાભ્ય घम्मस्स इ सव्वेसि તિસાવવ પ્રતિક્રમણ अरित પ્રમાણ મગાનું મને શરૂ આમ છતાં सिक्ख કરવાઃ सद्दे પૌષધ મારા આચારની નિર્દે ધ્વસ માનવણીયાનાવરણીય पीप આહાર कालातिक्रम જગૃાવાય છે. निरवयवी એ કર્મબંધની (આવશ્યક) धम्मस्स केवि सव्वेसि પ્રણામ મારું મોંગલ છે, પાબ્દથી લોકાતમ ને શરણ છે. X (નહિં ૩ ધર્માનુશોને પુરું થાયત્યાં સુધી * જીવરાજ પૃષ્ટ ૬ પંક્તિ ૭ * જીવરાજ Page #553 -------------------------------------------------------------------------- ________________ ** YE ૬ * ૐ ૐ હ ' ૯ e ૯ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૧ ૧૩ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ 2-222 ૧૫ ૧૬ ૧૭ ૧૭ ૧૭ પુષ્મિ ૫ ૫ ७ ૧૭ ૧ ૨૩ ૨૬ ૩૧ છે ૩૨ ૫ ૨૮ ૩૩ ' ૧૩ ૧૩ 222228% ૧૭ 11 ૧૧ ૧૨ ૨૦ ૨૨ ૨૩ 2 2 2 2 X ૨૧ ૩ ૧૧ ૧૨ ૧૪ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિસત્રનો આદર્શ ટીકાનુ” શુદ્ધિપત્રક શુદ્ધિ હિ X વગેરેના સામાયિક અહિ કરવા વિગેરે સામાયિક સ્થાયના ठाविज्जा ૧૨ ગુરૂસ્થાનને વિષ उयग्गहि આર્થિક આપઋદ્ધિક अत्यो વિસ્તારતા सज्झाइअं મેવા @ કરવાનું धम्मगुरु સારસંભાળ અ કરવું સમ્યગ્દાત નથી માટે सम्पन्न જાએ પૃ. ૫ નું ટીપ્પણું. છે.) આથી સ્થાપના ठविज्जा પૃ. ૧૨ ગુરૂસ્થાપનને વિશેષ उवग्गहिअं ૌલિક ઔપતિક आयो વિસ્તાર તેા सज्झायझाणाइअं એવા શ્ર × કરવામાં धम्मगुरु સારસંભાળ નથી પરંતુ ચારિત્રવામાં ચારિત્ર સા જોઈ ાણી પશુ શકાય છે. આથી જણાવેલ જાવે અગવતા ભગવતે અતિચારથી અતિચારથી અ કરવું સભ્યજ્ઞાન કાનામાં છે. તે सम्पन्न: છે. આવી) પુષ્ટ પક્ત ૨૦ ૨૧ 21 ૨૧ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૪ 2 2 2 2 2 w w w ~ ~ ~ 2 ૨૫ ૨૫ ૨૫ ૨૫ પ્ ૨૬ ૨૬ ૨૮ ૨૮ ૨૮ ૨૮ ૨૯ ૩૦ F ૩૨ ૩૩ ૩૩ ૩૩ ૩૪ ૩૫ ३७ ૨૪ ૨૯ ८ ૧૩ ૧૭ ૩૧ ૧૮ ૨૪ ૐ ३० ૯ ૯ ૧૬ ૨૩ ७ ૨૧ ૨૨ ૫ i ૨૧ ૨૮ ૨૯ ८ ૧૧ ' : ૨૨ ૨૧ ૧૧ 11 & 11 રત્નો ખ નથી) માટે 1 આભમાં ૧૧૨ उंबद्ध વિચા કરાવાનું ઈકાથી મા मोना पच्चभी સ્પા નાંણ તળામાં પ્રમાણે ગે विसम्सु ના રાત व तो શુદ્ધિ ॥ ૩ ॥ નો ખર નથી. માટે) ત) આબ ૧૧૮ દિવસનું” जं बद्ध ઇંદ્રિયા કરાવવાનું વ્યક્તિથી આપવાના भृङ्गा मीना पामि સ્પરા ને ક્રિય તળાવમાં પ્રમાણ મે મો विसएस लालिज' ते વ, તા જણાવીને જણા ને સસ્થિતિના આ સુસ્તી સત્યસ્થિતિના આય રક્ષિત તથા પ્રશત તથા અપ્રશસ્ત लवण लण अणाभोगे अण गे अभिभोगे अभि निभोगे ૩ निओगे ત્રણેય ત્રણેય જે 11311 11411 ગુંચવાની ગુ થવાની अवड hohe Page #554 -------------------------------------------------------------------------- ________________ ***&? ૪૨ ૪ ૪ ૪ ૪ ૮ ૯ ૩ ૬૩ ૬૩ ૬૪ e ૬૮ ૭૯ ” ૨ ૩ ૪ ડુ છુ ૮૫ ૮૫ ૯૧ ૯૨ ૯૩ ૯૫ ૯૯ પ`ક્તિ ૨૨ ૧૦ ૨૯ ૧૬ જ 2 & * “ ” ** ८ ૧૧ २७ ૧ર ૨૩ ૪ ૧૭ ૧૪ : ૨૭ ૩૧ 1 ૫ ૧૪ ૧૭ ૧૪ ૨૦ ૧૨ ૧ શ્રી માહપ્રતિક્રમણવંદિત્તુત્રની આદર્શ ટીકાનું શુદ્ધિપત્રક શુદ્ધિ तेऽखिलाि ઔષિધના ' અશુદ્ધિ तेऽखिलात्ति ઔષિધના બ્રાહ્મ મન્થા નાગ તાજો विहानि ‘ છે शक्त्वा છે, છે, ભાનજ પમન્ન ની त्युच्च मै જયકુમારની સહિત મહાન ટાયર અંતરર સમ્યફૂલ सभ्यग સામયિક चडम्यत्ये ક્ષયપાત્ર હાય તે સંભળમાં રાજોના * બ્રાહ્ય અન્યા દિવ્યભાગની નામા તા-જો विरहामि ‘ शक्त्या ; છે. ભાજન પ્રસન્ન નારા धर्म જયકુમારે સહિત મહાન X ઢાય 1 ) અંતર ૧૨૨ ૧૨૪ ૧૨૪ ૧૨૫ ૧૨૫ ર૬ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૨૭ ૨૭ ૧૨૮ રાજોમાં ૧૨૮ ૧૩૦ પેજ ૯૧ના પેરા બીજાની પંક્તિ થી ૧૩૦ દિષ્ણબાગાની ૧૩૦ गत ૧૩૦ સમ્યફલ सम्यग् સામાયિક उम्म ક્ષયે પરામ હાય તે સંબંધમાં પૃષ્ઠ ૯૯ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૧૦૮ ૧૧૦ ૧૧૦ ૧૧૪ * આ ટીપ્ણ પૃ. ૯૨ ઉપર ૧૨૦ ૧૨૦ 11 ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૫ક્તિ ૧૮ ૩૦ ૩૧ ૩૧ 1; ગ્ ૧૪ ૨૯ ૩૫ ૨૯ ૨૮ ૨૯ ૩૧ १२ ૧૨ ૨ ૨૩ e ૧ ર ૨૩ ૨૬ ૨૦ ૨૧ ૨૨ ૧૦ ૩૦ ૫ ૨૦ ૨૧ ૩૦ અદ્ધિ पाया જણાવ્યું અ જ્યાં જાણુને ભાણેજ પ્રમાણે સવતિમાં वीरागो वि तथ ખારમા જે મા, કૃત્તિકતાર, વૃત્તિકાંતાર, આ ચાલુ અધિકાર) કારણ કે આ દેશ કારણ કે ચાલુ અધિ વિરતિ | કાર દેશવિરતિ એવા એવા પરને आन पश्चालम्मन पञ्चमि तषिता मक्षणेन IT' શ્રી હ કલ્પ ખાચાર છે, કરણીય છે, હિંસા દિના હિંસાદિના विनवै पार्थ શ્રી હુ ધન શુદ્ધિ पापा જણાવ્યું અને ત્યાં જાણું ભાજ પ્રમાણે कुप्रावासः बहुत्व અ અન્યભાવમાં बिजरागा वि तय ૪૪૯ અગીયારમાં એમાં જે દૂ છે. તે विनैव पाय પરને पश्चालम्भन पञ्चभि तृषित भक्षणेन Pub શ્રીહ શ્રીહ આરાધન कुग्रामवासः बहुत्वं આ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ પૃ ૧૩૧ ૧૫ ૧૩૨ ૧૮-૧૯ ૧૩૩ ૧૩૩ ૧૩૪ ૧૩૦ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૪૦ * ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૫૧ ૧૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫ ૧૫૭ ૧૫૭ ૧૫૮ 1° ૧૬૨ ૧૬૨ રે ૧૬૫ ૧૨ ૧૬૯ પક્તિ ' ૩૨ ૨૪ ફ્ ૨૭ ૨૨ ૨૮ ૨૧ ૨૯ ૩૦ ૨ ૩૨ ૧૮ ૩૩ ૨૧ ૩૦ ૯ ૨૪ 1 ૨૦ ૨૭ પ્ ૧૩ ૧૪ २७ .. રૂ ૩૨ ૩૨ ૨૪ $ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસત્રની આદરા ટીકાનું શુદ્ધિપત્રક શુદ્ધિ આપવામાં गृहमन्ति શ્રેષ્ટી પુત્રને रूपधीह 1 જેનું આજ नरपते चत्यार वृणते બેલે થાય टंकुक्कुरिय 3 चित्रम् કાકરા रत्तिधा મુખ્ય ! ભજન છે. ય મનવાળા સાયે शृगतृ० ધો તા અશુદ્ધિ આપવાની गृह्णन्ति ૧ માન્ । प्रकृष्टम સા બુદ્ધિ ાતના શ્રેષ્ટપુત્રને रूपी र ૧ આ ફૂગ્નેટ ૧૩૫ મે પાને જે તું આ જ नरपतौ चत्वार वृणुते મેલે છે ? થાય કે टंकुaीरिय चित्रम् x ૩ × । કાંકરા रतिभा નિષે મુખ્ય ! ભાજન દુષ્ય મનવાળા સાથે शृंगा હ્રાત ! प्रकीर्तितम् प्रकीर्तितम् ગમનન આવે છે સત્ત ક ગમનના આવેલ છે. આ તા તે ૧ કમાન્ । प्रकृष्टं સાબુદ્ધિ પોતાના યુ પંક્તિ ૩૭૦ ૧૭૨ ૧૭૨ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૭ २२ ૧૪ ૨૮ ૨૪ ૨૮ ૧૮ ૨૨ ૩ “હું, ૧ ૧૭૭ ૧૭૬ ૧૭૮ ૧૭૮ ૧૭૮ ૧૭૯ ૧૭૯ १८७ ૧૮૭ ૧૮૭ 治 ૧૮૭ ૩૨. ૧૮૯ ૧૮૯ ૧૯૩ ૧૯૪ ૧૯૫ ૧૯૫ ૧૯૬ ૧૯૮ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૧૪ २० ૨૦ ૧ ૩ ૧૪ ૧૪ ૩૨ ૨૯ ૨૫ ८ ૩ ७ e ૧૨ ૧૫ ૨૦ ૨૭ શુદ્ધિ अतत्थ ફ્રૂટસાક્ષી खगड्डके કે અસત્ય વિગેરે દુર્ગંધ हलमुक विणासेह દૂર રત્નની સ્મૃતિ ઉપલું કહ્યું đi: " તયા Corr શુદ્ધિ अ तत्थ ફ્રૂટસાક્ષી જુવે । તે કચે [ તવે કરો ત્ર ના નિદુષિત અસત્યપણું વગેરે અજાણુતાં દૂધી विणासेइ ભ્રમતા ક પુસ્તકમ પુસ્તકમાં *પીઓના કપટીઓને * સ્મૃતિ ઉપાર્જ તે વાત રાજાને re *55 ભૂત્ત લેબના 1કહ્યું * મુક્ + 'gri+ + સાવિનું २ दव्वमे કર્યાં ચિંતવે કારણે વ્રતના નિદુષિત દુઃખનુ વઘારેલ દુઃખનુ વધારેલ કાઈને ક્રાઇમે પરદેશમા પરદેશમાં અર્ગ અનુ જણાવોથી જણાવવાથી Page #556 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ પંક્તિ ૨૦૧ ૨૩ ૨૦૧ ૩૧ ૨૦૨૨ ૨૦૪ ૧૪ ૨૦૪ ૨૧ ૨૦૫ ૨૧૧ ૩૦ ૧૦ ૧૦ ૧૧ ૧૧ \ \ ૨૮ ૨૧૩ ૨૧૩ ૩૩ \ તેઓનું 2 ૧૦ ૨૧૬ ૨૨૫ ૧ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસૂત્રની આદર્શ ટીકાનું શુદ્ધિપત્રક અશુદ્ધિ શુદ્ધિ પૃષ્ટ પંક્તિ અશુદ્ધિ શુદ્ધિ બાળચેષ્ટા પૂર્ણ બાળચેષ્ટા પૂર્ણ ૨૭૦ ૨૧ પ્રકૃતિવાળા પ્રકૃતિવાળા ભાયા ભાર્યા 19 ૨૭૪ ધાસ શ્વાસ અપેક્ષ અપેક્ષા ર૭૫ ચિતવો ચિંતવ બંનેનુ બંનેનું ર૭૫ - ૧૩ હાવાની હોવાની परिविएसा परिविएसो ૨૭૭ કંપાયન દ્વિપાયન ચિત યું ચિંતવ્યું ૨૭૭ ચર્મ ચર્મ ત્યારથી ગૃહસ્થી ૨૭૭ ૩૦ અહિ ૨-અહિં પરા મુખ પરામુખ ૨૭૮ ૨૪ ચામાસામાં ચોમાસામાં ગૃહસ્થી ત્યારથી માંડીને ૨૭૯ ૨૨ પૃથ્વી પર પૃથ્વી પર હાવા માંડીને તેઓ. ધન ધનદત્ત એકાદ એકદા घणपुत्तो धणपुन्नो સ્વ ૨-વ તેઓને विरमग विरमण ૧૮ | ૨૧ ૨૧ | નપુણ નિપુણ २८७ પાંકાં પાકી વતી એ વતીએ હાથી દાંત, હાથીદાંત, १अम्इ अम्ह શીંગડીયો, શીંગડીયે उशकुनः उ शकुनम् ૨૯૧ યત્ર યંત્ર પરિણામનો પરિમાણને ૨૯૭ પ્રસિદ્ધને પ્રસિદ્ધિને જનોમાથી જનામાંથી ૨૯૭ કરનારી હરનારી અહાર, આહાર, ૨૦૧૭ સાભાગ્ય સૌભાગ્ય ક વારૂપે કરવારૂપે ભવાનીએ ભવાની શવૈકાલિક દશવૈકાલિક ૨૯૮ જાગતી જાગતી માટે ૦ ૨૪ તે પુત્રીને પુત્રીને તે હોય છે ૨૭ પર્યાવાચક પર્યાયવાચક ભ યાત્મા ભવ્યાત્મા २शोप्पते २शोष्यते પ્રવિક્રમં પ્રતિક્રમ્ બાજે બીજે ૩૦૬ શસ્ત્ર, અકાશે આકાશે ૭૦૮ અવવારૂ અવાવરૂ ૨ કાંગણી, ૧ કાંગણી, સમ્યફ મહાનદ મહાનંદ ૩૧૧ ૧૮ થી ઈર્ષોથી દષ્ટન્તર દષ્ટાન્ત ૩૧૨ ૧૦ જીવજતું જીવેજતું ૨૯૦ - ૨૧ - ૨૯૧ ૩૨ ૨૨૭ ૨૩૧ ૨૩૪ ૩૧ ૨૯૭ ૨૩૬ ૨૩૬ ૨૧ ૨૯૮ ૨૪૬ ૨૪૮ ૨૫૨ ૨૫૩ ૨૬૧ ૨૬૭ ૨૪ ૨૮ ૭ જ છે ૨૬૮ પત્ર, ૨૬૯ ૨૬૯ ૨૭૦ ૨૭૦ ૮ ૧૫ Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાનું શુદ્ધિ પત્રક * અશુદ્ધિ નિંદ્ર કાકુશ્ય અધિક પણ ભેગદ્રવ્યો શુદ્ધિ નિ કૌમુખ્ય અધિકરણ ભોગવ્યો જાળ ૩૬૬ ૩૬૭ પૃષ્ટ પંક્તિ ૩૧૩ ૧૮ ૩૧૩ ૩૧૪ ૨૩ ૩૧૫ ૩૧૭ ૩૧૮ ૩૧૮ પંકિત ૨૮ ૧૦ છ ૨૦ वास રવરોના ૨ સ્વરોના પૂમિઃ જનનો भूद्धिषो ૩૬૮ ૩૬૯ ૩૭) ૩૭૦ ૩૭૧ ૩૭૪ ૩૭૮ - ૧૭ ૨૦. ૨૨ ૩૨ અશુદ્ધિ ૧ પર ઉપર પણ પણ પ્રાય: પંક્તિ ૧૨ નો ૧૨ પંક્તિનો સિદ્ધને સિદ્ધિને वासा પ્રજ્ઞાકોર પ્રજ્ઞા કરે રાજકણુની રજકણની રક્ષાસ રાક્ષસ महमाह महमोह સ્વાહિતાર્થી સ્વહિતાર્થી વગેરે વગેરેએ अथिति अतिथि योवनामि यौवनामि ૩૨૨ ? જનોને भूद्विषो ૩૨ ૩૨૪ ૩૩૦ ૩૩૮ - ૩૨ ૨૧ ૩૮૧ ૨૫ ટ ૧૮ ૩૮૫ ૩૯૦ ૩૩૮ ૨૮ ૧૮ ૩૦ हतु ૩૩૮ ૩૪૦ ૩૪૦ हाण ૦મ તેમજ સમ અને ભાવસમ તેમજ દ્રવ્યોમ દ્રવ્યમ હરિભદ્રી હારિભદ્રી૦ तिहे तिविहे हाणे पडमे सिक्स्वा सिक्खा करेइ રેડ્ડ’ ધન મિત્ર ધનમિત્ર ત્રણ ત્રણેય અથવા ? ? અથવા ૩૯૪ ૩૯૫ ૩૯૬ ૩૯૬ ૩૬૮ पढमे ૪ ૧૫ ૩૨ o પરાભવનું પાસેના , કેટલાક વરમ્ ૪ શ્રીપુર योगेऽह्नि ધન ' , o o ૪૦૨ - ૩૨ o ૩૪૪ ૧૨ ૪૦૭ ૪૧૧ ૩૪૪ પરાભ નું પસેના કઠલાક वरम् શ્રીપર योगेऽहि ઘન મેં, कपणाए મહભાતઃ બ્રહ્યચસિક બાહ્મતપ દ્રવ્યનો ક્ષેત્રનો ચારેટ જેવો ૩૫૦ ૩૫૪ ૩૫૬ ૩૫૬ ૩પ૭ સંક્ષેપ ધરાવવી પત્રપદે વિ, મ, આજે સંક્ષેપ જાણવી પુત્રપદે ૨૦ ૨૩ ૪૧૧ ૪૧૩ ૪૧૪ ૪૧૪ ૪૧૫ ૪૧૫ ૪૧૯ વૈTIS : . મહાવ્રત બ્રહ્મગુપ્તિ . બાહ્યત૫ દ્રવ્યથી ક્ષેત્રથી ચારે વિકુમ, ૨૨ ૨૨ ૩૫૭ આ જે ૫૯ ૫૩ V ૩૫૭ ૩૬૪ ૩૩ ૨૯ વાદ, ૪૨૦ હોય / વાંદે, તેવિહાર તે વિહાર ધનજૈનમ જૈનધર્મ Page #558 -------------------------------------------------------------------------- ________________ = પ્રાપ્તિ સ્થાને = શા. માતચદ દીપચ દે. ; તંત્રી-શાસન સુધાકર વાયા: તળાજા, &ળીયા (સોરાષ્ટ્ર) શા રમણીકલાલ દુર્લભદાસ ધીવાળા. | હરિપુરા શ્રી જૈન દહેરાસરી સામે, સુરત (ગુજરાત) શા. અમરચંદ લક્ષમીચંદ. શ્રી શાંતીનાથજી જૈન મંદિર ટ્રસ્ટી ડે કાટ - જુના માદીખાના, e મુંબઈ 1 શ્રી મેધરાજ જૈન પુસ્તક ભંડાર બુકસેલસ એન્ડ પબ્લીશર્સ. કીકાસ્ટ્રીટ ગેડીજીની ચાલ, મુંબઈ 2, શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર 5. ભૂરાલાલ કાળીદાસ હે રતનપેળ હાથીખાના, અમદાવાદ, શ્રી અરૂગાદય મી-ટીંગ પ્રેસ Dાર-ડાયાલાલ એન્ડ ફતેચંદની કાં. હૈ૦ ખારગેઈટ, ભાવનગર (સોરાષ્ટ્ર). (2) શ્રી સોમચંદ ડી શાહ બુકસેલસ એન્ડ યુગ્લીશર્સ. છે. જીવન નિવાસ સામે, પાલીતાણા (સોરાષ્ટ્ર) શા, બાલુભાઈ રૂમનાથ, બુકસેલર્સ એન્ડ પબ્લિશ કે અંબાજીના વડ પાસે, ભાવનગર (સૌરાષ્ટ્ર). For Private & Personal use only