________________
૧૯૮ શ્રી શ્રદ્ધપ્રતિક્રમણ-વંદિત્તાત્રની આદશ ટકાના સરલ અનુવાદ રસ્તે દીઠાં ! રા આથી લોભથી શ્રુતિ હદયવાળા તે વસુદતે “વિવેકરૂપી નેત્રને હણી
નાખીને, મિત્રની મિત્રી મૂકી દઈને, રાજાના ભયને પણ ભેદીને વસુદત્ત સેમદેવ શેઠનાં અને મિત્રદ્રોહ છે તે આ ભવ અને પરભવને વિષે ઘણા દેષનું ચેથી લીધેલાં પાંચ રને! કારણ છે, એ પ્રકારે ભવિષ્ય વિચારવું પણ છોડી દઈને કરંડીયા
માંથી તે પાંચેય રને ઉઠાવી લીધાં. ર૩-૨૪ા આ ભવ અને પરભવને વિષે ચોરી માત્રજ વિવિધ પ્રકારનાં દુઃખનું કારણ છે. તેમાં પણ જે આ થાપણ એળવવારૂપ ચેરી છે તે તો કાલકૂટ છે ને વધારવાની જેમ અધિક દુઃખનું કારણ છે. ક્રોધે ચઢેલા સર્પને દુગ્ધપાનાદિવડે સમૃદ્ધ બનાવવાની જેમ અથવા પવનથી અત્યંત ઉત્તેજીત બનેલા અગ્નિને નવાં લાકડાં નાખવાવડે સમૃદ્ધ બનાવવાની જેમ તેવા વધારેલ કાલકૂટ તુલ્ય થાપણ ઓલવવાનાં ઘોર પાપને પણ (કે જાણે છે? આવું આળ મૂકે છો? આવા છો તેમ પ્રથમથી જાણ્યું હત તે તમારી થાપણુ જ રાખવા દેતા નહિ, વિગેરે પ્રકારની દુઇજનેચિત ઈન્કારી વડે) સમૃદ્ધ બનાવે, તેવા ધૃષ્ટતામાં લુબ્ધ જનેને ધિક્કાર છે-ધિક્કાર છે ૨૫-૨૬ો એક દિવસે સેમદેવ શેઠ, વસુદત્ત પાસેથી પિતાની થાપણ માગીને ઘેર લાવ્યું અને જોવામાં કંડી ખોલીને જુએ છે તે તે પાંચ રનો દીઠાં નહિ! રછા એથી ક્ષણવાર તે મૂઈિતની માફક, શીલામાં કેતરી લીધેલની માફક, કેઈએ ચીતરેલની માફક શૂન્યચિત્ત બની ગયેલ તે સોમદેવ શેઠ, ડીવારે સવાધિકપણાના સામ થી સાવધાન થઈને વિચારવા લાગ્યું કે કાર્યને જાણ એવો વસુદત્ત શેઠ મારો પરમ મિત્ર હોઈ ને આ કાર્ય કેમ કરે ? અથવા તે તરવામાં નિપુણ એવા તારૂ જને પણ લેભ સમુદ્રમાં ડુબી જાય છે. ૨૮-૨૯ આ બાબતમાં હમણું એ ઉચિત છે કે-મિત્ર પાસે જઈને છાની રીતે રત્ન માગું. કારણ કે લેકમાં આ વાત જાહેર થવા પામે એટલે તો લજજાથી ઘેરાયેલે તે માને જ નહિ. ૩૦ પ્રથમ તે એ વાત છે કે-સજજન, ઉલટું કાર્ય કરે નહિ; અને કદાચ થઈ જાય તો હૃદયમાં તે પશ્ચાત્તાપ કરે છે. આ સ્થિતિમાં જે તેનું વિરૂદ્ધકૃત્ય લેકમાં જાહેર થવા પામ્યું હોય તે તે મરણ પામે પણ પથ્થરૂપે માને નહિ . ૩૧ . ”
એ પ્રમાણે વિચારીને સોમદેવ શેઠ, વસુદત્ત મિત્રને ઘેર ગયે અને જોવામાં પોતાનાં રત્નો યુતિ પૂર્વક માગે છે, તેવામાં ધૂર્ત વસુદત્ત, ધય પણું ઘારણ કરીને ઉંચા અવાજે કહેવા લાગ્યો કે-“ગાંડા! રને કેવાં અને કાંઈ કેવું ?” અથવા શું ધન હીણ થઈ ગયે એટલે “સૂત્તિ = કંડીઆમાં મારાં રને હતાં એ પ્રમાણે પ્રલાપ કરે છે, કે છે શું ? અથવા શું પતનવાળી જગ્યાએ ( ઉઘાડે) સુવાને લીધે ભૂતાદિત થયે છે કે ધાતુવિકાર થયે છે? ૩૨-૩૩ [ આવા ધૂત્તો બદલ ખ ખર] કહ્યું છે -
૧-“મા વ તસ્' સિદેન. ૭-૧-સૂત્ર સત્તા દુર “રવાલે ઃ ” ૮-૧-૧૭૨ સૂત્રાતા सत्ताहिअत्तया, तथा 'टाङसू०' ८-३-२९ सूत्रात सत्ताहिअत्तयाए = सत्व,धिकत्वतातः। २-कृतावधानो યુતિ xી છ-સમળિો ૫-તરં કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org