SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદિત્તુળ સા: પા પણ જણાવાય છે. આ ગાથામાં સાધુ મહારાજેને ખાર પ્રકારના તપ, ચરસિત્તર અને કર સત્તરિ આદિના પાલન કરનારા મહાપુરૂષો તરીકે લક્ષમાં લવાયા છે. જો કે તે ખાર પ્રકારના તપ, ચરણસિત્તરના સીત્તેર ભેદની અંતર્ગત છે, છતાં તવચરળરસ્તુતેવુ પદમાં તપને જે પૃથક્ જણાવેલ છે, તે ‘નિકાચિત ક્રમે, પણુ તપથી તૂટે છે, એ હિસામે' તપતી પ્રાધાન્યતા જણાવવાને માટે છે. ७ * * साहुसु संविभागो, न कओ तनचरणकरणजुते || . संफा अदाणे, तं निंदे तं च गरिहामि ॥३२॥ માવાર્થ :-અનશન, ઉનેદરી, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સલીનતા (છ ખાદ્ય) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, રવાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ (છ અભ્યંતર ) મળીને બાર પ્રકારનું તપ ૧ છે, પાંચ મહાવ્રત, દસ પ્રકારના શ્રમણધમ, ૧૭ પ્રકારનું સયમ, ૧૦ પ્રકારની વૈયાવચ્ચ, ૯ પ્રકારે બ્રહ્મચર્યંની ગુપ્તિ, ત્રણ Čન–જ્ઞાન–ચારિત્ર, ખાર પ્રકારના તે તપ અને ક્રાદિ ચાર કાયને નિગ્રહ મળીને થતા સીત્તેર ભેદ સ્વરૂપ મૂળગુણુ રૂપ ચસત્તરી ૨ છે, અને ૪ પ્રકારે પિંડવિશુદ્ધિ પાંચ સમિતિ, ખાર ભાવના, ખાર પદ્મમા, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચ્ચીસ પ્રકારની પડિલેહણા, ત્રશુ ગુપ્તિ અને ચાર પ્રકારના અભિગ્રહો મળીને થતા સીત્તેર ભેદ સ્વરૂપ ઉત્તર ગુણુરૂપ કરણસિત્તરી - છે. તે તપ, ચરસિત્તરી અને કરણુસત્તરીનું આજીવન નિર ંતર પાલન કરતા (સાધુ મહાત્માઓને દાન આપવાથી આત્મ પરિણામ નિ`ળતર ખૂની જવા પામે છે, તેવા ઉત્તમાત્તમ મુનિધર્મનુ પાલન કરાવવામાં સહાયક બનવાથી આત્મલાભ પશુ પ્રાપ્ત થાય છે. અર્થાત્ મુનિરાજોને વિષે તથા પ્રકારની ભક્તિથી સાધુધર્મનાં અનુષ્કાના પાતાને વ્હેલાં પ્રાપ્ત થાય છે. માટે નિથ) સાધુ મહાત્માઓને ૪ વિષે દાન કરવા લાયક પ્રાચુક - વસ્તુએ હેાવા છતાં ૬ વિભાગ ૭ ન કર્યાં હાય-દ્વાન ન આપ્યુ હાય - તા અતિથિસીવભાગત્રત અતિચરિત થાય છે. આ વ્રતનું પાલન કરતાં દિવસ સબધી તેવા કોઇ અતિચારો લાગી જવા પામ્યા હોય, તે અતિચારાની આત્મ સાક્ષીએ નિંદા કરુ છું અને ગુરૂ સાક્ષીએ ગાઁ કરુ છું. ॥ ૩૨ ॥ Jain Education International ગાથા ૩૩મીનું અવતરણ :—ઉપર ગાથા ખત્રીસ સુધીમાં શ્રાવકનાં ખાર વ્રતનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારા અને તે અતિચારાનું પ્રતિક્રમણ પૂરુ થયું. આવાં આત્રતેનું પાલન કરવા વડે આત્માનેભવથી નિસ્તાર કરવાની તાલાવેલી ધરાવનાર શ્રાવકે જીનના અંત સુંદર સમાધિપૂર્વક પામવા સારૂ આત્મસલેખના કરવી જોઇએ. અંતે અણુસણુ કરવું ફાવે, એ માટે ક્રમે કરીને આહાર ધટાડતાં આયુષ્યના અંત સમીપે દેહને ત્રણ ત્ર પ્રમાણ અને છેવટ એક જ સિકય=ાણેા આહાર આપવા પૂર્ણાંક શરીર અને કાયાને શાષવા, તેને સલેખના તપ નામનુ વ્રત કહેવાય છે. આ વ્રત અતિમ આરાધના માટેનુ ઉત્કટ કાટિનું તપ છે. આગમશાસ્રાની અંદર આ સલેખના વિધિ મુખ્યતાએ મુનિ મહારાજાઓને માટે દર્શાવેલ છે, અને તેને આશ્રયીને કલ્યાણકામી એવા દેશવિરત શ્રાવકે એ પશુ તે વિધિનુ' આચરણ કરવાનું હોય છે. કારણ કેસવિસ્તૃત અને તેને યોગ્ય અનુષ્ઠાનને આચરવાની મજબુત ભાવનાથી વાસિત એવી આંશિક વિરતિને જ દેશિવરિત કહેવાય છે. આથી શ્રકાએ પણુ સલેખના કરવી જરૂરી છે, એ સ્પષ્ટ થાય છે. શાસ્ત્રમાં પણ શ્રાવકને સંòત્તળઘોષિત કહેલ છે. સંજેલના શબ્દની ‘સંહિયતે નિલયવી યિતેઽનયા શરીરપાયરીતિ સંજેલના ’ એ વ્યુત્પત્તિ છે, સંજેલ શબ્દના ઘૃપવૃત્તિ ઉદ્દેશ : ‘સંદ સંકેલ-વહXzમાળે સરીરાવવો જળર્થમાારે ' એ પાડ મુજખ-‘શરીરને શેાવી નાખવા સારૂ ત્રણુ કવલ પ્રમાણના આહાર કરવા ' એમ અર્થ થાય છે. આથી ‘સંદેવળા' એટલે (સમાધિમરણુ માટે ઊણાદરીના ક્રમે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy