________________
to
શ્રી દત્તસત્ર
.
વાળાને તેમ માગ્યું દાન દેતા જોઇને લેાકા પેાતાને બદલે તેની પ્રશ'સા કરે તેથી મત્સર લાવીને શું હું એનાથી હીન છું ? એ શું અને કેટલુંક આપે? લેકાને પણ બતાવી દઉં કે-આમ દાન અપાયઃ' એમ માસથી–કાપી દાન આપવાથી અતિચાર લાગે છે. જે ચેાથે માત્તત્ત્વ નામે અતિચાર કહેવાય છે સુનિરાજની ભિક્ષાવેળાને જવા દે, અને ‘હવે તેઓ આવશે તેપણ કશું નહિ લે. ' એવી ક્ષુદ્ધિથી સ્મ્રુતિરાજોને એ રીતે ભીક્ષાકાક્ષ વિતી ગયા ખાદ નિમંત્રણ કરે અને ઘેર પધારેલા મુનિને આવ્યા તા કાંચ લાભ આપીને જવું; એ ઉપકાર બુદ્ધિએ મુનિએ માગેલ ' ઘટી−ધી વસ્તુનું દાન કરે તેથી તે રીતના દાનથી પાંચમે જાાતિમ" નામે અતિચાર લાગે છે. અતિથિસવિભાગ નામના ચોથા શિક્ષાવ્રતનુ પાલન કરતાં દિવસ સંબધી આ પાંચ અતિચારોમાંના જે કોઇ અતિચાર લાગ્યા હાય તે અતિચારાનું હું પ્રતિક્રમણુ કરૂ' છું. || ૩૦ ||
ગાથા ૩૬ મી નું અવતરણ:-ઉપર ત્રીસમી ગાથાદ્વારા જેમ અતિથિસ વિભાગવ્રતના અતિચાર જણાવ્યા તેમ આ એકત્રીસમી ગાથાદ્રારા પણ તે ખારમા અતિથિસ વિભાગન્નતના અતિયારા જણાવ્યા છે. ૩૦ મી ગાથામાં તે વ્રતના જે પાંચ અતિચારા જણાવ્યા છે, તે તેા ઉપલક્ષણુ માત્રથી જ જણાવ્યા છેઃ એ ઉપરાંત તે વ્રતમાં જે અતિયારા સુનિને રાગ કે દ્વેષથી દાન દેવા વડે લાગવા સવિત છે, તે અતિચારા અને તેનું પ્રતિક્રમણ આ ગાથા દ્વારા વિશેષથી જણાવવામાં આવે છે. [ કર્યું છે કે—પંચ પંચાતિારા ૩, સુત્તન્નિ ને પસિયા । તે નાવધારળĚાળુ, કિંતુ તે સવજવળ "ા અર્થઃ-સૂત્રમાં ( આ દરેક ત્રતાના જે) પાંચ પાંચ અતિચારા જણાવ્યા છે તે તેા ઉપલક્ષણ તરીકે છે, નિશ્ચય ( પાંચ જ છે, એ ) અથ તરીકે જણાવ્યા નથી. ]
૨
૩
E
सुहिएमु अ दुहिएर्सु अ, जा मे असंजयेसु अनुकंपा ॥
*
रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥ ३१ ॥
આ
ભાવાર્થ:-જેઓને જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણુ જ સુંદર હિત સ્વરૂપ છે, એવા વ્રુદ્દિત સાધુઆને વિષે, તથા વ્યાધિ કે તપશ્ચર્યાને લીધે ગ્લાન જેવા જાતા અથવા તુચ્છ ઉપધિવાળા એવા દુઃલિત સાધુને વિષે, તથા રવ ંદણું ન વિચરતા=શુરૂઆનાથી જ વિચરતા એવા અવવતા સાધુઓને વિષે ( આત્મકલ્યાણાર્થે કેવળ ગુણાનુરાગથી જ ભક્તિ કરવી જોઇએ, તે ધ્યેય ભૂલીને ) સાધુ મારા સગા સંબંધી છે-મિત્ર છે-પરિચિત છે ' ઇત્યાદિ બુદ્ધિએ તે તે સંબધના જાળ વડે, કે• આ સાધુએ ધનધાન્યાદિથી રહિત બનેલા છે જ્ઞાતિવથી ત્યજાએલા છે–ભૂખથી પીડાઇ રહ્યા છે- આહારાદિ મેળવવાના કાઈપણ ઉપાય વગરના છે, માટે તેને આધાર આપવા ઠીક છે' એ પ્રકારના સાધુનિંદારૂપ પુ વડે મે' કાઈ અબુજા-ભક્તિ કરી હાય અને તેથી આ બારમા અતિથિ સવિભાગવતને વિષે જે કાઇ અતિચારો લાગ્યા હાય તે અતિચારાની હું આત્મસાક્ષીએ નિંદા કરૂં છું અને ગુરૂ સાક્ષીએ ગર્હા કરૂં છું. ॥ ૩૧ ||
Jain Education International
ગાથા ૭રમીનું અવત ણ;—આથી, અતિથિસવિભાગવ્રતનું પાલન કરતાં શ્રાવકે સુવિહિત મુનિરાજોતે મેાક્ષની બુદ્ધિએ અને ગુણાનુરાગથી જ દાન અપાય તેજ સુપાત્ર દાન ગણુાય, એ ખીના સ્પષ્ટ થાય છે. આમ છતાં પ્રમદશ જો રાગ કે દ્વેષથી દાન અપાયુ હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે જેમ વ્રત અતિચરિત થાય છે, તેમ · મુનિરાજને પ્રાસુક દ્રશ્યતી છતી ોગવાઈએ જો દાન ન આપ્યુ હોય તો પણ વ્રત અતિચરિત થાય છે; ' એ ખીતા હવે આ બત્રીસની ગાથા દ્વારા જગુ!વાય છે, સાથે તેવી લાગતા દોષોનુ પ્રતિક્રમણ
.
For Private & Personal Use Only
www.jainelibrary.org