________________
૨૬. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવા બેસાડીને યોગીએ શેઠને અદશ્યતળવાળી તે વાવડીમાં રસ લેવા સારૂ ઉતાર્યો. ૯૮ હદયમાં નવીન રસને વહેતે શેઠ પણું દિવ્યરસને પામીને તે રસથી બંને તુંબડાં ભરીને તૈયાર થયો. અને (તેની યોગીને જાણ કરવા) દેરી ચલાવી. તે ૯૯ યેગીએ બંને દેરથી ખેંચીને માંચી કાંઠે આવી એટલે શેઠ પાસે રસભરેલાં તે બંને તુંબડાં માગ્યાં એટલે ભેળા શેઠે તે આપી દીધાં. આ ૧૦૦ | સપની જેવા દુષ્ટાત્મા ગીએ તુર્ત જ નીતિ અને ધર્મને કાપી નાખવાની જેમ તે બંને દેર એક સાથે કાપી નાખ્યાં. આથી સંતપ્ત હૈયે શેઠ કુઈમાં પડ્યો. ૧૦૧ ભાગ્યને વાવડીની દિવાલને અથડાયા વિના અંદર પડતે થકે કુવાની અંદર રહેલા રસના કિનારે પડ્યો! અને વિચારવા લાગે કે-અહો, લેને લીધે દાંભિકે કરેલી આ ચેષ્ટાને ધિક્કાર છે. • ૧૦૨ | હા દેવ! હવે હું શું કરીશ? ખેદની વાત છે કે-હું અહિ જ મૃત્યુ પામીશ.! લેભથી અંધદષ્ટિ બનેલા મને ધિક્કાર છે કે-પહેલાં જ કાંઈ વિચાર ન કર્યો૧૦૩' ઈત્યાદિ ખેદ, ભૂખ અને તૃષા વિગેરેથી ભયંકર દુખી હાલતે શેઠ હંમેશને માટે અંધકારવાળી લેબની જેલમાં પડ્યો હોવાની જેમ ત્યાં કેટલાક દિવસ પડ્યો રહ્યો. તે ૧૦૪ . બાદ ત્યાં પણ તેને જાણે બંધ કરવા આવી હોય તેમ અવાજ કરતી એક મોટી ઘો આવી: રસ પીઈને તે છે કુઈમાંથી બહાર નીકળવા ચાલી એટલે શેઠે તેનું પૂછડું પકડી લીધું ! | ૧૫ ને ભવિતવ્યતાથી જ હોય તેમ તે કુવામાંથી તે ઘેર દ્વારા શેઠ ખેંચાઈને ઉચે આવ્યો! નિગોદમાંથી નીકળવાની જેમ કદને સાથે લઈને કુવામાંથી નીકળીને તે શેઠ ભમતો ભમતે કઈ સાર્થ સાથે મળી ગયે. ! ૧૦૬ / માર્ગમાં લુંટારાઓએ સાર્થને લૂંટ એટલે અહિંથી તહિ નાસવા
માંડેલ શેઠને બંદીવાનની જેમ લુંટારાઓએ પકડ અને કઈ બબને ત્યાં વેચા નગરમાં વે. ૧૦૭ || સાપતિએ તેને ખરીદ્યો અને ધનના પેલા શેઠનું તે અના- લેભથી બબરકુળે : જ્યાં શેઠે દુસહ વેદના સહન કરવા ચેએ બાર બાર વર્ષ માંડી: / ૧૦૮ ( અહિં બમ્બરને હાથ પડેલા માનવીઓને સુધી કાઢેલું રૂધિર, સહન કરવી પડતી તે વેદનાનું સ્વરૂપ શાસકાર જણાવે છે કે-)
મનુષ્યનું પહેલાં ખૂબ પિષણ કરીને પછી સમસ્ત અંગે કાપ મકીને તેને ગાળી નાખે. એટલે કે તે ભયંકર માણસે એ રીતે તેના ઉંચે લટકાવી રખાતા દેહમાંથી સર્વ સ્થાનેથી ઝરતા રૂધિરની તે દેહની નીચે રાખેલી કુંડીઓ ભરે; અને તે રૂધિર પહયું પડયું જેમ ઘટ થાય તેમ તેમાં કૃમિઓ ઉત્પન્ન થાય છે તે જીવડાંઓને સંસ્કારિત કર્યા બાદ કિરમજી રંગ થાય છે. તેમાં વસ્ત્રો રંગવાથી તે કદિ ન જાય એ પાકે થાય છે. એ એ પાકે રંગ હોય છે કે-તે વસ્ત્રને બાળવામાં આવ્યું હોય તે તેની રાખ પણ કરમજી રંગની હોય છે. એ રીતે રૂધિર ગાળેલા માણસને કીરમજી રંગના લોભથી તે નિર્દય માણસો પુનઃ પધે છે અને પુર્ણ થયેથી પુનઃ એ જ પ્રમાણે તેનું રૂધિર ગાળે છે ! / ૧૦૯ થી ૧૨ I” એ પ્રમાણે નારકીની જેમ તે શેઠે બાર વર્ષ દુઃખ સહન કર્યા બાદ એક દિવસે (રૂધિરથી ૧ સુકી *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org