SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપતિક્રમણલાદવની આદશ ટકા સરલ અનુવાદ - પાંચે ઈન્દ્રિયોને તેના વિષયમાંથી નહિ રેકી શકનાર કાચ તે શીયાળથી આક્રમણ કરાયે-ગ્રસિત થયે (મરણ પામ્ય) તેમ રાગ અને દ્વેષથી અમુક્ત એવા પાપકર્માધીન પ્રાણીઓ તે સંસાર સમુદ્રમાં રવડતા થકા અનર્થની પરંપરા પામે છે. રીતે ગુપ્તેન્દ્રિય અને અગતેન્દ્રિય કાચબાનું દષ્ટાંત વાણારસી-કાશી નગરી સંબંધીની ગંગા નદીને વિષે મૃત ગંગાદ્રહ (ઉંડા પાણીને ધરેઅથવા તો લીલ કમળ આદિથી આછાદિત ધરે.) નામના તે નદીને તીરે રહેલા કહને વિષે ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય એવા બે કાચબા રહેતા હતા. જમીન પર ફરતા જંતુઓકીડા આદિના માંસના થો’ એવા તે બંને કાચબા તે પ્રહમાંથી બહાર નીકળ્યા. તેવામાં કિનારે ફરતા દુષ્ટ શિયાળોએ તેને દીઠા. શીયાળને દેખીને ગભરાયેલા તે કાચબાઓ પિતાના ચાર પગ અને ડેકને પિતાની ઢાલ તળે એકદમ સંકેલી લઈને જાણે નિર્જીવ જ ય નહિ એવા નિશ્લેષ્ટિત બનીને રહ્યા. શીયાળીઆએ તેને ઘણીવાર ગુલાંટો ખવડાવી-ઉછાળ્યાનીચે પટકયા-પગપ્રહારાદિ કર્યો તો પણ તેઓ તે કાચબાઓને તે સ્થિતિમાંથી ચળાવવાને શક્તિમાન થયા નહિ! આથી થોડે દૂર જઈને તે શીય ળીયાઓ લપાઈને બેડા. અગુપ્તેન્દ્રિય કાચબાએ ચાપલ્યતાથી પ્રથમ એક પગ અને તે કમે ચારેય પગ અને ડેકને પોતાની ઢાલમાંથી બહાર કાઢતાં તે બંને શીયાળેએ તેના ટુકડેટુકડા કરી નાખ્યા ! બીજે ગુપ્ટેિન્દ્રિય કાચ તે “તે પણ હમણાં જ પગ અને રાક બહાર કાઢશે, એમ ધારીને ત્યાં ઘણે વખત બેઠેલા તે બંને શીયાળીઆઓ થાકીને ઈદ્રિયાને તેના વિષયે. ગયા ત્યાં સુધી જેમ ઇદ્રિયોને ગેપીને પડ્યો હતે તેમને માંથી રેકી રાખવાથી તેમ જ પડ્યો રહ્યો! તે બંને શીયાળ ગયા એટલે પ્રથમ થતા લાભ વિશે તેમ જ (પગ વિગેરે કાંઈ જ બહાર કાઢયા વિના ઢાલને ઉંચી કરવાછૂટી મૂકવાથી થતી હાનિ પૂર્વક) દિશાનું અવલોકન કરીને ચારે પગે ઠેકડો મારીને સંબંધમાં બે કાચબાનું જલદિ કહમાં કુદી પડ્યો અને સુખી થયે. આ દષ્ટાંત ઉપરથી દષ્ટાંત, “જેમ આ ગુપ્લેન્દ્રિય કાચબો પાંચે અંગ ગોપાવવાથી સુખી થયે તેમ પાંચ ઇન્દ્રિયને સંવરમાં રાખનારા મહાનુભાવે સુખી થાય છે-ચાવત્ નિવાણ સુખને પામે છે, ઈત્યાદિ ઉપય સમજવાનો છે. તથા કષાયને વિષે-કલહ, કંકાસ વિગેરેમાં જે ક્રોધ, તે અપ્રશસ્ત છે. કહ્યું છે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત કષાનું સ્વરૂપ. दमेइ जणं तावेइ नियतणुं नेइ दुग्गई धिद्धि ॥ कोवो जलणो म जए, कमणत्यं न पावइ ? ॥१॥ અર્થ ધિક્કાર છે-ક્રોધને કે-જે સામાનું દિલ દુભાવે છે, પિતાનું શરીર તપાવે છે અને દુનિમાં લઇ જાપ છે! અગ્નિની માફક જગતમાં એ કયો અનર્થ છે કે-જે અન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy