SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ श શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ વદિસૂત્રની છાશ ટીકાના સરલ અનુવાદઃ રક્ષસવૃત્તિએ તે મિષ્ટ ગેાળાને જેવામાં ખચકુ ભરે છે તેવામાં તે તે બિચારા પ્રાણીનું તાળવું લેાઢાના તે તીક્ષ્ણ કાંટાથી વિધાઈ જાય છે; જેમાંથી છટકવાની પેાતાની પાસે કાઇ સાધન શક્તિ નથી. એ પછી મચ્છીમાર તે દોરીને જળમાંથી બહાર ખેંચી લે છે અને દરેક કાંટે સપડાઈ ગએલાં માછલાં તરફડતી હાલતે મચ્છીમારના પાપી હાથે પ્રિય આયુષ્યના કરૂણ અંત પામે છે! એ રીતે]વશાલ સમુદ્રાદિમાં મેાજથી છૂટું રતું માછલું એક રસનેદ્રિય વડે માછીને હાથે કાંટાથી વીંધાઈને અને તલથી જીવતાં તળાઇ જઇને પેાતાના વ્હાલા આયુષ્યને કરપીણ રીતે અંત પામે છે ! એ અપ્રશસ્તપણે વપરાતી એકેક ઇંદ્રિય પણ એકેક પંચેન્દ્રિય પ્રમાણે જીવના પણ કરૂણ રીતે અંત લાવે છે, તે પ્રમાદી એવા એક જીવ તે પાંચેય ઈક્રિયા વડે તે પાંચેય ઇન્દ્રિયાના વિષયમાં લુબ્ધ બને, તે પાંચેય ઇંદ્રિયાથી કેમ ન હણાય? હણાય જ. [એ પ્રમાણે પાંચે ઇંદ્રિયા અપ્રશસ્ત વ્હેપારમાં જોડાવાથી આત્માને જે મહાન્ દુ:ખનું ભાજન બનવું પડે છે, તે પણ નિર ંકુશ મનને લીધે બને છે: આથો તેવા નિર ંકુશ ] મનના નિગ્રહ કેવી ભાવના વડે કરવા તે વિષે પણ શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે:— इंदि अ धुत्ताण अहो तिलतुसमित्तंपि देसु मा पसरं ॥ ગટ્ટુ ો તો નીમો, નથ વળો ઢોડિાસણમો ।। અર્થ:—હે જીવ! તું ઇંદ્રિયરૂપી પૂર્વાને તલના દાણાની ઉપર બાઝેલા ફાતરાં જેટલા પણ (તારા મનમાં) માકળા ચરવા દઇશ નહિ, તેટલા માત્ર પણ જે મેાકળા ચરવા દીધા તા જયાં એક ક્ષણ-સમય પસાર કરવા તે પણ એક ઢાડ વર્ષ પસાર કરવા જેવા દુઃખદ : હશે તેવા દારૂગુ સ્થાનમાં તે ઇન્દ્રિયરૂપી ધૃત્તો તને ઘસડી જશે. પાંચ ઇન્દ્રિયાને કમજે રાખવા અને મોકળી મૂકવા સંબંધમાં લાભ અને હાનિ પરત્વે છઠ્ઠા અંગસૂત્ર શ્રી જ્ઞાતાધમ સૂત્રના પૃષ્ટ ૯૬ થી ૯ સુધીમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય એવા એ કાચમાનું દૃષ્ટાંત આપેલ છે. તે દૃષ્ટાંતની બે ગાથા આ પ્રમાણે:— વિસમુ ફારૂં, રમતા રોજ્ઞાનમુદ્રા ।। पावंति निव्वइसुहं कुम्मु व्त्र मयंगदहसोक्खं || १ || अवरे उ अणत्थपरंपरा पार्नेति पात्रकम्मवसा ॥ संसारसागरगया, गोमाउग्गसिअ कुम्मु व्व ॥२॥ અથ-પાંચ ઇન્દ્રિયોની સલીનતા કરવાને લીધે તેના વિષયેામાંથી રાકવાને લીધે કાચમે જેમ મૃતગ'ગાલ્રહનાં સુખને પામ્યા તેમ રાગ અને દ્વેષથી વિમુક્ત બનીને ઇન્દ્રિયાને તેના વિષયેામાંથી રોકનાર પ્રાણીએ, નિર્વાણુ સુખને પામે છે. ૧ * શ્રી નાતાધમ સૂત્ર પૃ ૯૯ ઉપર છાયા છે કે-વિયેમ્પ'ન્દ્રિયાળિ, હમ્બમ્સે રાગદ્વેવિમુદ્દા : प्राप्नुवंति निर्वृतिसुखं, कूर्मइव मृतगङ्गाहदसैाख्यम् ॥ १ ॥ अपरे स्वनर्थपरम्परास्तु प्राप्नुवन्ति पापकर्मवशाः । संसारसागरगता, गोमायुग्रस्तकूर्म इव ॥ २ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy