________________
૩રર શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વત્તિસત્રની આ ટીઝના સરલ અનુવાદ પામવા છતાં પણ પિતાની શ્રેષ્ઠતાને નહિ તજનારા સજજનેને પુનઃ ઉદય થાય છે એ વાત સત્ય છે. જેમ મેરૂથી અસ્ત પામીને પણ સૂર્ય, ઉદય પામે જ છે. ૧૧છા પૂર્વે ધર્મ પામ્યા પણ છીએ અને આરાધેલ પણ છે, છતાં વચ્ચે કઈ કઈ વખત તેની નિશ્ચયે ખંડના કરી છે તેથી જ આપણને આવું દુખ પડયું છે. ૧૧૮ કહ્યું છે કે-શ્રી જિનધર્મ પણ જે સંપૂર્ણ પણે સેવ્યું હોય તો જનેને સંપૂર્ણ ફળ આપે છેપરંતુ સેવતાં વચ્ચે ખંડિત કર્યો હોય તે ખંડિત ફલ આપે છે. ૧૧૯ (આજે આ દુઃખ છે, પરંતુ) “વળી પાછું સર્વ શુભ થશે. કારણ કે-આ૫નું ભાગ્ય અદ્ભુત છે” એ પ્રમાણે પાદરેદેવીએ કહ્યું છે, તે કેમ યાદ કરતાં નથી ?” એ પ્રમાણે કહીને પોપટે વીરસેનકુમારને ધીરજ આપી / ૧૨૦ છે
વારંવાર છૂટે કરેલ પિપટ, અશ્રુભીનાં નેત્રે કુમારને પૂછીને અતિકષ્ટ પરમઈષ્ટ બંધુની જેમ કુસુમશ્રી પાસે આવ્યા. ૧૨૧ વિવિધ પ્રકારે વિલાપ કરતી કુસુમશ્રીને ધીરજ આપતાં તે પિપટે, કુમારે આપેલા સમાચાર જણાવ્યા. બાદ કુસુમશ્રી પણ અશ્રુભીનાં નેત્રે બેલી[હે પિપટ! તું અમારાથી છૂટો પડીને ઉચિત સ્થાને ] ચાલ્યા જા ચાલ્યા જાઃ અને કઈ પણ ઉપાયે પિતાના પ્રાણનું ક્ષણ કર-રક્ષણ કર: અમારે તે અહિં પૂર્વે કરેલું કર્મ અવશ્ય ભેગવવું રહે છે. ૧૨૨-૨૩ાા તેથી અત્યંત દુઃખ ધરતે તે પોપટ મુશીબતે અનન્યગતિએ કોઈ નજીકનાં વનમાં ચાલ્યો ગયો. ૧૨૪ બાદ વિરહની પીડાવડે રેતી અને પિતાના
- કર્મની પીડાથી પીડાતી તે ઉત્તમદાંતવાળી કુસુમશ્રીને સમુદ્રના કસુમશ્રીનું સમુદ્રમાં ડુબવું મજાનાં સમૂહાએ અને જલચરેએ પણ અત્યંત વ્યાકુલ બનાવી
છે ગળી જવું અને તેના દીધી. ૧૨૫ પરિણામે દુષ્કર્મને વેગે તેણીના હાથમાંથી પેટમાંથી નીકળીને વેઢયા- જીવિતની જેમ પાટીયું ખસી ગયું! ખેદથી કહીએ કે-વિધિની ને ત્યાં અતિકષ્ટ રહેવું! ચેષ્ટાને ધિક્કાર છે, ૧૨ા તેથી કુસુમશ્રી પાતાલમાં પેસતી
હેય તેમ સમુદ્રમાં ડુબતી અજગરે ગળવાની જેમ કઈ મહામસ્ય વડે ગળી જવાઈ ! ૧૨ા કહ્યું છે કે-શિકારીની જાળમાં સપડાએલ કઈ હરણ, પાશે છેદીને–તેની ફૂટ ગોઠવણને ફેંકી દઈને જાળને બળાત્કારે ભાંગીને- કલ્પાંત કાળના અગ્નિની વાળાઓ ભભૂકી રહેલ (રહેઠાણુવાળા ) વનમાંથી અને શીકારીઓનાં બાણની ઝપટમાંથી અતિવેગે ડેકીને દેડતે દૂર તે નીકળી ગયે; પરંતુ તે હષોવેશમાં એકદમ એ ઉછળે કે-માર્ગના કુવામાં પડ્યો ! [ અને એ સર્વ પ્રયાસે જીવવા માટે કર્યો હોવા છતાં મૃત્યુ પા !' એમ સંકટ વખતે ભલે પુરૂષાર્થ કરે પરંતુ વિધિ પાસે પુરૂષાર્થ શું હિસાબમાં છે૧૨૮ ખેદની વાત છે કે-નારકીની વસૂકુંભી જેવી છે. મહત્ત્વની કુક્ષિમાં કુસુમશ્રી, નારકીના જેવી દુઃખી સ્થિતિ પામી અને કેમે ય કરી કષ્ટ જીવતી રહી! ૧રલા ભવિતવ્યતાના
છે તે મત્સ્ય ભમતે ભમતે કયાંય પણ અ૫ નીરવાળા કિનારે આવ્યો અને તરત જ મરણ પા. ૧૩મા તે મચ્છને માછીમારે ગ્રહણ કર્યા બાદ નજીકના શ્રી પુર નામનાં નગરથી
कच्छणापुच्छय त साचल्क ४ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org