SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વદિgવની આડશ ટીકાને સરલ અનુવાદ ૩૫ - અથવા આ ગાથાની સામાન્યપણે જ વ્યાખ્યા થાય છે. અને તે આ પ્રમાણે-અનામો પ્રમાદના વશ થકી અસાવધાનપણે ઘર, હાટ વિગેરે સ્થાનમાં “ગામને ” આવવાથી “નિમળ” નીકળવાથી “ટાળે” ઊભા રહેવાથી “વવામ” હરવા-ફરવાથી દર્શનાચારમાં જે કઈ અતિચાર, (લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એ સંબંધ ) જેકે -શ્રાવકને ઘરે અને હાટે જવું તે કુદર્શનીના એછવાદિકમાં જવા જેવું નિષ્ણજનીય નથી, પ્રજનીય છે. છતાં ઘર-હાટ વિગેરે જરૂરી સ્થાને પણ અસાવધાનપણે જવા-આવવામાં પંચેન્દ્રિયાદિ જીની હિંસાપણાને પણ સંભવ હોવાથી શ્રાવકોને તેવા જરૂરી પ્રજને પણ ઉપયોગ વિના ગમનાગમન કરવાનો નિષેધ છે. તથા “મિયો” રાજા વિગેરેની પરવશતાને લીધે (નિયમ દસ ગાઉ સુધી જ જવાને રાખ્યું હોય અને રાજા વિગેરે ૨૦ ગાઉ મેકલે તેવા પ્રસંગે) પિતાને નિયમ ખંડિત કરે પડેલ હોય તેમાં અને “નિયો” પાપમય પ્રવૃત્તિઓ કરવી પડે તેવા અધિકારી પદમાં વર્તતાં દર્શનાચારને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. આ પાંચમી ગાથા અગાઉની-જ્ઞાનાતિચારને આશ્રોને જે-ચાથી ગાથાની વ્યાખ્યા કરી છે, તે ચેથી ગાથાની પણ આ પ્રમાણે સામાન્યથી વ્યાખ્યા સંભવે છે. આ પ્રમાણે પાંચમી ગાથાને અર્થ અહિં પૂરો થયો. હવે– સમ્યક્ત્વના પાંચ આચારની પ્રતિક્રમણ. અવતરણ–ઉપરની ગાથામાં દર્શનાચારના આઠ આચારમાં “કામો-ગામોને નિયોને એ ત્રણ હેતુથી ગમનાગમનાદિની કરેલ ક્રિયામાં જે કઈ અતિચારો લાગ્યા હોય તેની પ્રતિક્રમણ કરીને હવે શરૂ થતી આ છઠ્ઠી ગાથામાં સમ્યકત્વને વિષે લાગવા સંભવિત પાંચ અતિચારની પ્રતિક્રમણ કરાય છે, તે આ પ્રમાણે – . संका कख विगिच्छा, पसंस तह संथवो कुलिंगीसु ।। सम्मत्तस्सइयोरे, पडिक्कम देसियं सव्वं ॥३॥ અર્થ:- લં” દેવતા આદિ તત્વને વિષે “દેવે છે કે નહિ?” એમ સંશય કરે, “=#iા” અન્યતીથીઓમાં ક્ષમા આદિ ગુણને લેશ જેઈને બીજાં બીજાં દર્શનોની અભિલાષા કરવી “ વિકા=વિરા” દાન-શીલ-તપ આદિ ધર્મને વિષે ફલને સંદેહ કરે તે અથવા “વિલં” પાઠથી-મલયુક્ત ગાત્ર અને ઉપધિવાળા સાધુઓને દેખીને જુગુપ્સા કરવી-સુગ લાવવી, “vidજ કુલિંગીઓને ઘેર મિથ્યા તપ કરતા જોઈને “અહો આ મહાતપસ્વીઓ છે!' એ પ્રમાણે કુલિંગીઓની પ્રશંસા કરવી તથા “સંથવો'=સંરતા ? તેવા કુલિંગીઓને પરિચય કરે, તે સમ્યક્ત્વના પાંચ અતિચારોને આશ્રીને દિવસ સંબંધી જે કાંઈ કર્મ બાંધ્યું હોય તેની હું પ્રતિકમણ કરું છું. વૃત્તિનો અર્થ આ ગાથાથી-જેને વિષે પાંચ અતિચાર જણાવવાના છે તે સમ્યક્ત્વનું અહિં પ્રથમ સ્વરૂપ જણાવાય છે. તેમાં દર્શન મેહનીય કર્મના ઉપશમાદિથી થએલ-“શ્રી અરિહંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy