________________
શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિત્તસત્રની અંદર ટીકાના સરલ અનુવાદ
‘આમ કહેવાનુ કારણ ? ઉત્તર-શ્રાવકા માટે કુંતીથી એના તીથ માં રથયાત્રાદિમાં જવાને નિષેધ છે. કહ્યું છે કેઃdurity गमणं, जहा विरुद्धं महाकुलवहूणं । जाहितहासावय ! सावगाणं कुतित्थे || १ ||
અ:-જેમ ઉત્તમ કુલવધુએને વેશ્યાઓના ઘરામાં જવું તે વિરૂદ્ધ છે, તેમ હે શ્રાવક ! સુશ્રાવકાને અન્યદર્શીનીઓનાં તીર્થસ્થાનેમાં જવું વિરૂદ્ધ છે, એમ સમજવું. ॥ ૧ ॥' પ્રશ્ન:-કુતીર્થીઓના મહેાત્સવેામાં અને દેવસ્થાન વિગેરેમાં કેવી રીતે આવવુંજવું થયે સતે દશનાચારમાં અતિચારા લાગે ?
૩૪
ઉત્તર:-‘- ગળામોને ’પ્રમાદના વશ થકી સમ્યક્ત્વના ઉપયાગ રહેલ ન હેાય તેા દ નાચારમાં અતિચારો લાગે. સમ્યક્ત્વના ઉપયોગ હાયે સતે કુતીથો એના મહાત્સવા કે દેવ સ્થાન વિગેરેમાં જવા આવવા વિગેરેમાં તા ( નીચેના છ આગાર સિવાય ) અનાચાર જ છે; અતિચાર નથી. તથા ‘મિચોળે-' (સમ્યક્ત્વના ઉપયોગ હાયે સતે ) રાજા વિગેરેના આગ્રહથી ખળાત્યારે (મિથ્યાદષ્ટિઓના મહાત્સવે કે ધર્મસ્થાના વિગેરેમાં જવું પડયુ. હાય તેથી તેમાં જે કાઈ અતિચાર લાગ્યા હાય.) રાજાભિયોગ આદિ અભિયાગ ૬ પ્રકારના છે. · રાજાની પરવશતાથી જવું પડે તે રાજર્ષાભયાગ, સ્વજન કુટુંબાદિ સમુદાયની પરવશતાથી જવું પડે તે ગાભિયાગ, રાજા અને તે સમુદાય સિવાયના કાઇ બળવાનની પરત ંત્રતા-તેની પાસે પેાતાની આધીનતાથી જવું પડે તે અલાભિયાગ, દુષ્ટ દેવની આધીનતાથી જવું પડે તે દેવાભિયાગ,૪ માતા-પિતા–ભત્તીર આદિના બળાત્કારથી કરવું પડે તે ગુરુનિગ્રહ,` કહ્યું છે કે— સમ્યક્ત્વના ઉપયોગ હોય, मातापिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा ॥ છતાં છ પ્રકારના અભિચેગ वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मतः ॥ १ ॥ આગ્રહથી સમ્યક્ત્વમાં અઃ-માતા-પિતા-વિદ્યા કલા શીખવાડનાર ગુરુ, તે લાગતા અતિચાર.. ત્રણેય જ્ઞાતિના હોય તે ત્રણેય જ્ઞાતિઓ, પોતાના વડીલા અને ધર્મોપદેશક ગુરુ એ છને સજ્જન પુરુષાએ ગુરુવર્ગ માનેલ છે-કહેલ છે. [ આથી પાંચમા ગુરુનિગ્રહના પ્રકારમાં તે છને ગુરુ સમજવા. ] તથા દુષ્કાળના પ્રસ ંગે અથવા જ ંગલમાં કે-જે વખતે સર્વથા નિર્વાહનો અભાવ હોય તે વૃત્તિકાન્તાર નામના અભિયાગ કહેવાય છે. એ પ્રમાણે ૬ પ્રકારના અભિયાગવશાતા-એ ૬ના આગ્રહ અથવા કારણવશાત્ (કુદનીઓના રથયાત્રાદિ મહે।ત્સવમાં કે દેવસ્થાના વિગેરેમાં જવા-આવવાનું, ઊભા રહેવાનું, હરવા-ફરવાનું વિગેરે બનવા પામ્યું હાય અને તેથી દશનાચારમાં જે કેઈ અતિચાર લાગ્યા હાય તેનું હું પ્રતિક્રમણ કરું છું, એ સંબંધ. ) તથા-એજ રીતે સમ્યક્ત્વના ઉપયેગ હોવા છતાં——
‘નિલોને' નગરશેઠ, મંત્રી વગેરે અધિકાર પત્રની ક્જે તેવા સ્થાનામાં જવું-આવવુંઊભા રહેવું વિગેરે ખનવાથી દર્શનાચારમાં જે કાઈ અતિચાર લાગ્યા હોય તેનું હું પ્રતિક્રમણુ કરું છું. એ પ્રમાણે દ નાતિચાર આશ્રીને મા ગાથાની (વિશેષપણે) વ્યાખ્યા કરી.
→ 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org