SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિનસત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૧૯ માણસ કેરીઓ ઉગ્ર બેસે નહિ તેમજ જમીન પર તે સ્ત્રીના પગની પંક્તિ પણ જોવામાં ન આવી, વાળી ગાડીવાળે બેસે તે સ્થાને એક જ માણસ બેસી શકે, એ સામર્થ્યથી તે ગાડાને વેલડું (બેડીયું છે ગાડું જાણ્યું ! ઉઘની વીઓ ઉપર સ્ત્રી બેસી શકે નહિ તેથી ગાડીવાળો તે વળીઓ ઉપર બેઠેલ હોવાનું અને તે સ્ત્રી, ગાડીવાળાનાં સ્થાને બેઠી હોવાનું જાણું! ર૦૧ થી ૨૨રા સાગશેડનું એ પ્રમાણે બે લવું સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલ રાજાએ કહ્યું-હે ભાઈઓ! તમો બનને વચ્ચે કોઈ સાક્ષી છે? - ૨ દશ એવા સાગર શેઠે કહ્યું-મનને વિષે નિર્મળ એ આ વિમલને વિખ્યાત પિતા કમલ શેઠ સાક્ષી પુત્રને ગુન્હ માર ઠાવવા છે! ૨૨કા રાજાએ પણ કહ્યું તે શેડ સત્યવાદી છે. તેથી તેના પિતાની જ સાક્ષી : વ્યાધિવંતને જીવિતની જેમ ધન, વિમલને-સાચાને જ જશે, પરંતુ પુત્રના ધનને માટે તે કમલશેઠ પણ કદાચ અન્યથા-અવળી સાક્ષી પૂરવાનો સંભવ ખરે: કારણ કે- મોડ અને લેભનું મહાન પર, તારૂ કોને માટે પણ દુસ્તર ગણાય છે. રપ-૨૨૬ કહ્યું છે કે વજન, દુને વિદેશી હેભી ગાંડ, કૌતુકી અને બીકણ જનને સાક્ષી તરીકે રાખવા નહિ ભર રે ના તે સંભડી સાગ શેઠે કહ્યું “હે દેવ! તે ધષિ કમલ શેઠ gવં ” (તે તે કાને લઈને ) આપની ધારણા મુજબ અન્યથા જ સાક્ષી પૂરે તોraz' તેપણ. મને તે શેઠ સાક્ષી તરીકે પ્રમાણુ જ છે. કારણ કે નિત્યને માટે સત્ય બોલનાર છે! ૨૨૮ આથી કમલ શેઠ ને બોલાવીને રાજાએ કોમલ વાણથી કહ્યું-આ સંબંધમાં તમે જેવું જાણુતા હો તેવું યથાર્થ બેલે” તે વખતે મારું આ ૬ વ્ય ગયું” એ ભયથી જલદિ પ્રાણ નીકળતા હેય તેમ હૃદયમાં પડેલ ઘાસવાને લીધે વિમલ અત્યંત આકુલ વ્યાકુળ થયે સને વળી પાછા “પિતાના દ્રવ્યને આ મારા પિતા ગટ કેમ જવાદે?' એ પ્રકારની આશા વડે પિતાનાં હૃદયને આશ્વાસન આપતે , “ આવા વર્તતા સંગમાં કમલ શેઠ સાચું જ કેમ કરીને બેલશે?' એ પ્રમાણે રાજા ના સાગર શેડ વિચારી રહ્યું છે અને એ પ્રમાણે સભાજને પણ વિવિધ પ્રકારના તકો , ભાલ બન્યું તે પ્રતિજ્ઞા વહન કરવામાં ઉજવળ એવા કમલ શેઠ પિતાને વિશય બે યા કે ર૨૯ થી ૨૩૩ “મડાનું કાર્ય માંય અન્ય આર્ય પુરૂષ પણ અસત્ય ન જ બેલે, પછી જિનપરના ધર્મનો સમ્યક્ પ્રકારે જાણનાર પુરૂષ તો જુઠું કેમ જ બે લે? ૨::ટ વી પડ્યું તે પણ અસત્ય ન બોદવું એજ મનુષ્યસુવાને માટે કશે ટી છે. if ૬ ૫ | અથવા આ ધન સંબંધીનું સંકટ તે એવું કયું મેટું સંકટ છે ? કારણ કે આ જે ધન, ભવે ભવે અનંત પણ મેળવ્યું છે, પરંતુ નિર્મલ ધર્મ મેળવ્યું નથી. : ૨૩૨ તે ! કરીને હું સાચું બે લું તેમાં જોઈ એ તે પુત્ર દુમાવ-દુજને હસો અથવા સ્વજન પણ કરાવવું પરંતુ અનન્ય • હિ બોલું | ૨૩૭ / કહ્યું છે કે:-- निन्दन्तु नीतिनिपुगा यदि वा स्तुवन्नु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेच्छं ।। વ ન ઘર નુ શુ વી. ૨ વાર વિન પટું ન પીe | ? | ૧ વિવાદાર x નેમ હતું) ત્તિ છે ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy