________________
૧૯ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિનમત્રની મદ કાને સરલ અનુવાદ
અથ-નીતિજ્ઞ પુરૂષે નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી પિતાની મરજીથી આવા કે ચાલી જાવ મરણ આજે જ થાવ કે યુગતરે થાવ, પરંતુ ધીર પુરૂષ સ્તુતિ, લક્ષમી કે કવિતની ખાતર કદી ન્યાય માર્ગથી એક પગલું પણ પાછા ખસતા નથી ! ૨૩૮૫” હે રાજન!
આપને પણ એ બેમાંથી જે જે જણાય તેને તે માનવા આ૫ કમલશેઠે આપેલ સત્ય- સ્વતંત્ર છે, છતાં પણ કહું છું કે-સાગરશેઠનું કહેવું સઘળું સાક્ષી! તેથી પ્રસન્ન જ સાચું છે!!! | ૨૩૯ કમલશેઠનું (તેવું અદભૂત સભ્ય ) થએલ રાજાએ શેઠને વચન સાંભળીને આશીષ આપતા રાજાએ અત્યંત વિસ્મયતાને પહેરાવેલ અમૂલ્ય હાર ! લીધે મસ્તક ધુણાવવા અને ગુણ વર્ણવવા પૂર્વક ઉત્કંઠાથી અને કરેલ અતિ સન્માન પોતાના કંઠમાંને વિશિષ્ટ હાર કમલશેઠના કંઠને વિષે સંતો
વથી આરોગ્યે ! ૨૦-૨૪૧ તેથી કમલશેઠના પ્રત્યક્ષપુણ્યપ્રાગભાર તેમજ સુયશના વિસ્તાર જે તે દિવ્યમણિના હાર જે સારભૂત હાર કમલ શેઠના કંઠમાં ભવા લાગે ૨૪ર અને સુગુરૂની જેમ કમલશેઠની રાજા વિગેરે દરેક જને પ્રત્યક્ષ પ્રશંસા કરવા લાગ્યા કે “અહો ! કંચનના જાવંતપણાની જેમ શું તમારી સત્યતા! અહો! તમારી ધર્મમાં એક ચિત્તતા! ખરેખર તત્ત્વ તે તમે જ ગ્રહણ કર્યું છે ! અહા તમારી દઢ પ્રતિજ્ઞતા અને શ્રેષ્ઠતા સવ! આ બધું જોતાં સત્યવાદીઓને વિષે શિરોમણી એવા હશેઠ! રાજના મસ્તકે મુકુટની માફક તમારા મસ્તકે કાયમને માટે સુવર્ણને પટ્ટ બંધ હે !!!” એ પ્રમાણે બોલતા પ્રીતિથી ભરપૂર એવા રાજાએ કમલશેઠને ભાલે સુવર્ણને પટ્ટ બાંધ્યો !
૨૪૩થી ૨૪૭ છે અને પાપરૂપી ધુમાડાથી ઝાંખા પડી ગયેલા તેમના પુત્ર વિમલને કહ્યું-રે દુષ્ટ અને ધૃષ્ટ ! તું જીભ કાપી નાખવાને ગ્ય છે, પરંતુ કમલશેઠને પુત્ર જાણીને છોડી દઉં છું. કારણકે-કમલને પણ કાંટા તો હોય છે પણ તે કેઈ ઉખેડતું નથી ! ૨૪૮-૪૯ કમલશેઠના સત્યથી સંતુષ્ટ થએલા સાગરશેઠે પણ શરતમાં પ્રાપ્ત કરેલ સમસ્ત કરીયાણાં લેભ તજીને કમલશેઠને જ પ્રસન્નતા–પૂર્વક આપી દીધાં! ૨૫૦ | સત્યવાદને કેવો ઉત્કટ પ્રભાવ કે–ગયું ધન પણ આવ્યું, આ લોકમાં અતિ નિર્મલ કીર્તિ ફેલાણી ! રાજાને પણ મહાન્ પ્રસાદ પ્રાપ્ત થયે અને ન્યાય પણ સચવાયે!!! અથવા પ્રત્યક્ષ કલ્પવૃક્ષની માફક સત્ય શું સાધી આપતું નથી? ૨૫૧-૨૫૨ I ત્યા થી કમલશેઠ, સમસ્ત જનેને વિશેષ પ્રકારે પ્રમાણ થયા અને સલાહનું ધામ બન્યા. ૨૫૩ . જ્યારે વિમલ, આ લેકમાં સમસ્ત જનોને વિષે નિંદા પાયે અને સુશ્રાવકને પુત્ર હોવા છતાં પણ દુઃખી થયે અને પરલોકને વિષે દુર્ગતિ પામ્ય! ૨૫૪ સાગરશેઠની બુદ્ધિ જોઈને રંજિત થયેલ જાએ તે સાગરશેઠને આદરપૂર્વક મંત્રીપદે સ્થાપ્યા ! અહે! બુદ્ધિનું કેવું ફલ!! લાંબા કાળ સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરીને અને ત્યાર બાદ સમ્યફ પ્રકારે ચારિત્ર સ્વીકારીને ભાષા સમિતિમાં વિશેષ પ્રકારે જેડેલ યત્નવાળા તે કમલશેઠ મુતિ પદને પામ્યા! ૫૫-૨૫ છે એ પ્રમાણે કમલશેઠનું પ્રશસ્ત અને ચમત્કારી વૃત્તાંત
૧ સારું ૨ x ૨ હોવ X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org