SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ–વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૪૧૧ ત્રણ હિત સુંદર છે, તે “gggg*=શોભન હિતવાળા સાધુઓને વિષે. વળી કેવા? તે કહે છે કે-“હુાસુસુgિ ”=ોગથી કે તપશ્ચર્યાદિથી પ્લાન ( અસ્વસ્થ ) બનેલા અથવા ઉપધિરહિત તરીકે દુ:ખી સાધુઓને વિષે, વળી કેવા ? તે કહે છે કે-“શરણંનાણુ” ( શ= નથી, સંā= સ્વયં, જાણુ=પુ=ાપુ) રવેચત્તy=જેઓ સ્વછંદપણે પ્રવૃત્તિ કરતા નથી=ગુરૂઆજ્ઞા મુજબ જ વિચારે છે ? તેવા સાધુઓને વિષે ( વાકચા=જે, મે=જયા=મેં, અનુv=F-ભક્તિ, કૃત કરી ) જે મેં ભક્તિ કરી અહિં “અનુકંપા” શબ્દ ભક્તિસૂચક છે. કહ્યું છે કે – આચરવાળુપણ, છા અનુપમા મામા ! છાજુપણા, ચા વિશે . ૨ =આચાર્યની અનુકંપા કરવાથી મહા ભાગ્યશાળી એવા આખા ગચ્છની અનુકંપા કરી જાણવી, અને ગચ્છની અનુકંપા કરવાથી જિનશાસનરૂપ તીર્થને વિચ્છેદ અટકાવ્ય તીર્થ ટકાવી રાખ્યું જાણવું. I ૧] તે ત્રણ વિશેષણવાળા મુનિરાજોને વિષે મેં અન્ન-પાન-વસ્ત્રાદિકનું દાન કરવારૂપ જે ભક્તિ કરી” તે ભક્તિ, “રા ' રાગથી કરી = આ મહાત્માઓ સાધુગુણથી સુશોભિત છે, એવી બુદ્ધિથી નહિ, પરંતુ આ મારા સ્વજન છે-મિત્ર છે-ઓળખીતા છે, એ વગેરે ) પ્રેમથી કરી અથવા સારા-ઘા =ફ્રેષથી કરી = ( અહિં સાધુનિંદા નામે દ્વેષ સમજ) એટલે કે-આ સાધુઓ. ધનધાન્યાદિ રહિત-જ્ઞાતિજનેથી ત્યજાએલ, ભૂખથી પીડાતા અને આહારાદિ ઉપાર્જવામાં પ્રાપ્તિહીન છે. અને તેથી આધાર આપવાને યોગ્ય છે” ઈત્યાદિ ષમૂલક નિદાથી ભક્તિ કરી [ એ પ્રમાણે નિંદાપૂર્વકની જે ભક્તિ છે, તે ભક્તિ પણ દીર્ધકાલીન એવા અશુભ આયુષ્યનો હેતુ હોવાથી વાસ્તવિક તે નિદા જ છે. સિદ્ધાંતાં કહ્યું છે કે “તારવં સમજું વા મા વા નવાપखायपावकम्मं होलित्ता निंदित्ता खिसित्ता गराहत्ता अवमन्नित्ता अमणुनेण अपीइकारगण असणपाणરવાહમણારૂમ હટામિત્તા કદરદાવરકરણ વાકં ઘર” તથા પ્રકારના શ્રમણને અથવા માહણને અથવા (જીવવધાદિનો ત્યાગ કરવામાં સતત યત્નવાળા તે સંયત-તે પછીથી જીવવધાદિથી નિવૃત થએલા તે વિરત-ભૂતકાલીન પાપને નિન્દારૂપ પ્રતિક્રમણથી હણી નાખવાવાળા તે પ્રતિહત અને ભવિષ્યકાલ સંબંધીનાં પાપને નહિં કરવાના પચ્ચકખાણવાળા તે) સંયત-વિરત-પ્રતિહત–પ્રત્યાખ્યાત પાપકર્મવાળા સાધુને હીલના કરીને, નિંદા કરીને, ખ્રિસા કરીને, ગહ કરીને. અપમાનીને, અસુંદર અને અપ્રીતિકર એવા અશન-પાન-ખાદિમ અને સ્વાદિમથી પ્રતિભાભીને અશુભ એવું દીર્ઘ આયુષ્યપણુવાળું કર્મ ઉપાજે છેઃબાંધે છે. ] હોય તેની હું નિંદા અને ગહ કરું છું. ૧ વા ૪ / ૨ અવયંસેવુ XI ૩ જૈન માત્રને સુવિદિત છે કે-આપણા આત્માને ઉદ્ધાર કરનારા અને વર્તમાન તીર્થના માલીક ગણાતા આચાર્ય ભગવંત અને તેમની આજ્ઞામાં વતતે પૂ. નિગ્રંથ મુનિગણ, આપણી દયાને પાત્ર નથી; પરંતુ ભક્તિને જ પાત્ર છે. આથી જ આ શ્લોકમાં જણાવેલ 'અનુપ” શબ્દો, ભક્તિવાચક તરીકે જણાવેલ હેઈને શાસ્ત્રકારે આ શ્લોકને વંદિતસૂત્રની આ ૭૧ મી ગાથામાંના અનુકપા’ શબ્દના કરેલ “ભક્તિ ” અર્થની સાક્ષીમાં રજુ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy