SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ★ श्रीमान् शान्तिशेखरसूरिप्रणीत विद्वज्जनचित्तचमत्कृतातीवगूढसमस्यागभिंत प्रश्नोत्तरमय श्रीचतुर्विशतिजिननामस्तवनरूपम् | મીટર ( *** (કે-જેમાંના એકેક કલેકમાંથી અર્થ તરીકે એક એક પ્રભુનું નામ જ ફલિત થાય છે.) અનુવાદક:-પૂ. શાસનકંટકે ઠારક મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ आनन्दवन्दारुसुपर्वकोटी-कोटिरसटतिपादपद्मान् ॥ देवांश्चतुर्विंशतिमर्चयामि, प्रश्नोत्तरस्मेरनवप्रसूनैः ॥१॥ હર્ષવડે જ નહિં કે-કેઈએ ફરજ પાડવાથી) નમનશીલ એવા ક્રોડગમે દેના મુકવડે સ્પર્શાવેલા છે (સેવાયેલા છે) ચરણકમળો જેમનાં, એવા ચોવીશે જિનરાજોને (આશ્ચર્યકારી) પ્રશ્નોત્તરરૂપી વિકાસ પામેલા નુતન પુપિવડે હું પૂછું છું. अब्धेरकारात् परतः क उक्तो ?, जगन्ति सर्वाणि जितानि केन? ॥ મળે મત: રત-વાદ્ય વ: ? જ: શ્રીનિનો નામિપુત્રવિયંસ: ? : ૨ ! અબ્ધિ શબ્દમાં રહેલા ‘ક’ પછી કયો વણુ કહ્યો છે? ''; વ્યાકરણમાં “મા” ને “શા કહેવાય છે, અને તેમાંથી ‘z' જાય છે, આથી અહીં તો પ્રથમ પાના પ્રશ્નોત્તરમાં વ્યાકરણને હિસાબે ‘આ’ લીધેલ છે. સમસ્ત જગત કાનાવડે વશ કરાયું છે? ‘ના’ કામદેવનડે. તે અને એ બે વર્ણની મધ્યમાં કયો વર્ણ આવે છે ? Kgશ્રી નાભિરાજાના કુળને વિષે મુકટ સમાન કયા જિન છે? ‘કાન્ત'ડ્રનાથ:'="ાતિનાથ: શ્રી ઋષભદેવ. को वक्ति शब्दो वद निश्चय भो ?, अवाप्यते कुत्र यश भटेन ?॥ क ईष्यते सर्व जनैनिकामं? चकार कः स्वां जननी सवित्रीम् ? ॥३॥ કયો શબ્દ નિશ્ચયતાને જણાવે છે? જૈ. સુભટવડે યશ કય પમાય છે? “ગ. સર્વજનોવો અત્યંત શ ઇરછાય છે? “અચ:'—સારું ભાગ્ય. પિતાની માતાને (જગતની) માતા કોણે કરી ? “- -:'વૈવચિત્ર વિજયામાતાના પુત્ર અજિતનાથ પ્રભુએ. धातुः सुधीभिः पचतेमतः कः? सवेऽङ्गिनः कि स्पृहयन्ति नित्यम॥ श्रीनन्दन कः कुरुते स्म भस्म ? को धान्यवृद्धि विदधेऽवतीणः ? ॥४॥ બુદ્ધિમાનોએ ‘પકવવા” અર્થને કયો ધાતુ માન્યો છે? ‘શી’ (ગ-૧)–સર્વ પ્રાણીઓ હંમેશને માટે શ હાય છે ? “ શમ્-સુખ. ' કામદેવને કાણુ ભર્મ કરી નાખે છે ? ‘મ:-મહાદેવ. “(લોકમાં એમ કહે. વાય છે કે-શંકરે કામને બાળે. પણ પૂજય શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે “યંબક ડાઘો વૃષ જન બેલે તે, વાત એ દિલમાં નવિ ઉતરી; રામ ઈશ્વર અજ સીતાદ આગે તે, જાસ વિવશ નટતા ભરી.” આ ગાથામાં યંબક એટલે શંકર, અને વૃષ એટલે કામદેવ અર્થ છે. ) માતાના ઉદરમાં આવેલા એવા કાણે ( જગતભરમાં ) ધાન્યવૃદ્ધિ કરી ! “ શ્ર-શમ્મવ:'=ઐશમ્ભવ:=સંભવનાથ ભગવાને. करोति भूषां गृहधर्मिणां का ? क देणवाः स्वे हृदये दधन्ते ? ॥ को लीलया विश्वजनस्य जेता?, सुपर्वभिः को महितश्च नेता? ॥५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy