SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદશે ટીકાને સરલ અનુવાદ વિષમ છે પદ્ધત્તિપૂર્વક જ તેમની પાસે જવું એગ્ય છે, તેથી કરીને આ રાજાને જે કઈ ખાસ માન્ય હોય તે માણસ મારી સાથે આવે; તે પછી રાજા અને તે પછી પ્રજાને સમૂહ આવે.” યમરાજના દ્વારપાળની તે મુજબની વાત સાંભળીને મંત્રી વિચારવા લાગ્યો કે ખરેખર, અગ્નિમાં સળગી મરીને પણ યમરાજ પાસે પહોંચી જવામાં મને અપરંપાર ઈષ્ટફળની પ્રાપ્તિ થશેઃ દ્ધિ મેળવવામાં સહને મોખરે રહે અને તેમાં સંકટ દબંદ્ધિ આપનાર મંત્રીનું આવી પડેયે છતે સની પાછળ રહેતા કોઈ બુદ્ધિમાન ધૂર્ત, સહુ પહેલાં જ ચિતામાં ધૂને બુદ્ધિથી જ પુરૂષાર્થનું સમર્થન કરે છે કે “દાન કરવામાં, ન પડવું! જવામાં, સવામાં, વ્યાખ્યાન કરવામાં, જમવામાં, સભાસ્થાનમાં, લે ડદેવડમાં, અતિથિપણામાં, રાજકુલમાં, અને પહેલા રહેવામાં પૂર્ણફલ સમજનાર માણસે, શૂન્ય જંગલમાં શૂન્ય મકાનમાં, શુન્ય ગામમાં, પાણીમાં, ભયના સ્થાનમાં લડાઈમાં, ચઢવા ઉતરવામાં, માર્ગમાં અને રાત્રિને વિષે મોખરે ન થવું.” | ૪૨૩ થી ૪૨૯ છે એ પ્રમાણે વિચારતા મંત્રીએ રાજાને કહ્યું-સ્વામી ! આ વૈશ્ચત ( યમના કૃત્રિમ દ્વારપાળ) ની સાથે હું અગાઉથી જઉં ! ” રાજા એ પણ આજ્ઞા આપી. આથી પોતાને કતાર્થ માનતે તે મંત્રી ખુશી થયે ! ૪૩૦ || ત્યારબાદ તે દિવ્યરે (વંધ્યતે) ચારે બાજુ જવાલા ફેલાવી રહેલ ભયંકર ચિતાગ્નિને વિષે નૃપાપાત કર્યો, અને તુરત કેટલાક માણસોની સાથે દબુદ્ધિ એવા તે મંત્રીએ પણ ઝંપાપાત ! | ઉના ખેદની વાત છે કે-ચિતાગ્નિમાં પડતાં જ તે મંત્રી દબુદ્ધિની સાથે ભસ્મ સ્વરૂપે બની ગયો ! અથવા તો આ મંત્રી કોઈ તેવા પ્રકારના પિતાના મનેરને લઈને યમને ધામ પહોંચી ગયે. ૪૩રા તે ચિતગ્નિમાં પડવાના રંગે ચઢેલે રાજા પણ એવામાં તે ચિતાગ્નિમાં ઝંપલાવવા સારૂ હરિબળે દયાથી રાજાને પતંગની ચેષ્ટા કરે છે, તેવામાં કરૂણાવંત હરિબલે તેને અને અગ્નિમાં પડતાં બચાવ ભુજાથી પકડી લીધે ! છે ૪૩૩ ખેદની વાત છે કે મને તું આ કાર્યમાં વિન વડે પરાધીન બનાવે જ કેમ?” એ પ્રમાણે રેષથી કઠોરવાણી ઉચ્ચારી રહેલ રાજાને હરિબલે કહ્યું- હે રાજન ! જે કાંઈ હું કહેવા માગું છું તે થિર થઈને સાંભળેવિચાર્યા વગરનું કાર્ય કરનારને આ લોક અને પરલોકને વિષે અત્યંત અનર્થ પ્રાપ્ત થાય છે, માટે શાણા માણસોએ સાક્ષાત્ જોઈને અને ઉત્તમ રીતે પરીક્ષા કરીને પછી કાર્યો કરવા લાયક છે. ૪૩૪-૪૩પ છે કારણ કે હે દેવ! કઈ પણ મરણ પામેલ માણસ જીવતો થાય તે વાત દેવાથી પણ બનવી સંભવિત નથી; આ સર્વે તે મેં માત્ર કુશળ એવું કપટનાટક પ્રકટ કર્યું છે ! ૫ ૪૩૬ આપને આપેલ ખરાબ સલાહરૂપ કૂટ પ્રપંચની રચનાવડે એ દુખ મંત્રીએ જ આપના મુખે મને બહુ વખત પ્રાણનું સંકટમાં નાખે છે. ૪૩૭ તે મહાપાપી આત્માએ આપને પણ દાંત પડવાની પીડા વિગેરે ગાઢ કષ્ટસમૂહમાં નાખ્યા છે. ૪૩૮ . જે માણસ, આપ્ત હોવાને કા ધરાવીને સામાને દુર્બદ્ધિ ૧–માન xI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy