SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટીકાને સરલ અનુવાદ સમાન મનહર દેવી સંગીતનો ધ્વનિ સાંભળે. ( ૪૮ આકૃષિ મંત્રથી આકર્ષાવાની જેમ તે સંગીતથી આકર્ષાએલ રાજકુમાર, કુસુમશ્રી પાસેથી દેહચિંતાનું બહાનું કાઢીને પાદરદેવીનાં મંદિરે જઈ ગુપ્ત પણે સંગીત જેવા લાગ્યા. પાદરદેવીનાં મંદિરમાં ૪૯ તે દિવ્યસંગીતમાં વીણા વગેરે સંત, તાલ વગેરે ચાલી રહેલ દિવ્યસંગી- ઘર, ઢેલ વગેરે શાનદ્ર, અને છીદ્રવાળાં વંરા વગેરે વંશારિ - તની ભવ્યતા, એમ ૪ પ્રકારનાં વાજીંત્ર હતા. તેમાં “શ્રીરા' પ્રમુખ ૬ પ્રકા રના રોગો, ૩૬ પ્રકારની ભાષા, મયૂર વગેરેના સ્વરને અનુસરનારા “વહ્વ” વગેરે સાત પ્રકારના સ્વરે, ૫૦-૫૧ છે તે સાત ૨ સ્વરના ૩ ગ્રામ, તેમાંના એકેક ગ્રામની સાત સાત મળી ૨૧ મૂછના તેમજ તે “જક' આદિ સાત સ્વરના (પ્રત્યેકના સાત સાત મુજબ) ૪૯ તાન, ૩ માત્રા, ૩ લવ ૫૪ ૪ અથવા ૩ પ્રકારે રૂપક અને બે પ્રકારે એકતાલ હતા; તેમજ ગીતમાં-“નીસા, રૂચક અને પ્રતિમાઠક નામના આઠતાલના રાસ (3) પ્રકારના માઠક અને તેમાં બધૂ” આદિ નામક માઢકના પ્રકાર ૧૬, ત્રણ પ્રકારે ઝુંડ, ડુંબડ, કરણી વર્તની, રાગ, ઉપરાગ વગેરે રાગ તેમજ ભાષાનાં અંગે તથા ક્રિયાનાં અંગે સહિતનાં ઉપાંગે” વગેરે હતાં. નૃત્યમાં-૧૩ પ્રકારે શીર્ષનૃત્ય, ૩૭ પ્રકારે લોચનનૃત્ય, ૯ પ્રકારે આંખની કીકીનું નૃત્ય, તેમાં પણ આઠ પ્રકારે અવલોકન નૃત્ય, ૯ પ્રકારે આંખનાં પુટનું, ૭ પ્રકારે નેણનું, ૬ પ્રકારે નાસિકાનું, ૬ પ્રકારે ગાલનું અને ૬ પ્રકારે એeતું નૃત્ય, ૪ પ્રકારે મુખરાગ, ૯ પ્રકારે ગ્રીવાનું, ૫ પ્રકારે ભુજાનું, ૫ પ્રકારે એક હાથનું, ૬૪ પ્રકારે બંને હાથનું, ૫ પ્રકારે હદયનું, ૫ પ્રકારે પડખાનું તેમ જ કુક્ષિ-કેડ-સાથલ અને જંધા એ દરેકનું નૃત્ય ૩-૩ પ્રકારે હતું. તેમાં ૧૦૮ કરણ હતાં, ૩૨ અંગહારક નૃત્યો હતાં, ૪ પ્રકારે રેચક અને ૧૭ પ્રકારે પડીબંધ હતાં ! તેવા અત્યંત મનહર દિવ્યસંગીતના રસમાં વીરસેનકુમાર પરવશ બની ગયે. . ૫૫ થી ૬૨ મનુષ્ય સંબંધીનાં સંગીતમાં પણ પ્રાણી તન્મય બની જાય છે, તે દેવી સંગીતથી પરવશ પછી જેના રસમાં આયુષ્ય પણ પૂરૂં થઈ જાય તેવા દૈવી બનેલ કમારના અશ્વ સંગીતમાં તે પ્રાણી તન્મય બને જ એમાં પૂછવું શું? ૬૩ અને પલંગનું અપહરણ તે વખતે એકલી રહેલી કુસુમશ્રી પણ દેવવશાત ક્ષણમાં નિદ્રા- ધીન થઈ! ભાવી મિથ્યા કેમ થાય? I ૬૪ તેવામાં ચેરની માફક કોઈ એ પણ અશ્વ અને પલંગનું અપહરણ કર્યું ! કપટમાં ચતુર હોય તે છળ પામીને શું કરવા સમર્થ નથી? ૬૫. ત્યારબાદ પાછલી રાત્રિએ પિપટ જાગે અને नासां कण्ठमुरस्तालु-जिह्वां दन्ताश्च संश्रित : । षड्मि : संजायते यस्मान, तस्मात् षड्ज इति स्मृतः અા થાન ન મુકિતક. ૨ મયૂરો બેલે છે તે પs, ગાયો બેલે છે તે મામ, બકરાંઓ બેલે છે તે TRપાઇ. કોંયપક્ષી લે છે તે મધ્યમ, વસંત ઋતુમાં કોયલ બેલે છે તે ઘan, અશ્વો બેલે છે તે વૈવર અને હાથી બેલે છે તે નિપાવર એમ સાત સ્વરે કહ્યા છે. | પર-૫, એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy