SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદિત્તુસૂત્ર વિશેષા:અરિહંત પ્રભુ જે જે સ્થલે વિચરે કે સમવસરે તે તે સ્થળે પ્રભુના સહચારીપણે ‘ ભ્રમરથી સેવાયેલ મઘમઘતા કુસુમના સમુદ્ગવાળા, અતિ વિસ્તાણું અને પ્રભુ કરતાં ખાર ગુણા ઉંચા અોકવૃક્ષ દેવતાઓ રચે છે. પ્રવચન સારાદ્ધાર મુદ્રિત પૃષ્ટ ૧૦૭ની પુઠી પેલી પ ંક્તિ ૪ થી ૮ સુધીમાં જણાવેલ ‘ સ તુ સન્નÆમાનું શ્રી મહાવીરાડીફ્ ટાવરાगुणीकृतः सन्नेकविंशतिर्धनूंषि भवति, सालवृक्षोऽप्येकादश धनुः प्रमाणः, ततो मिलितानि द्वात्रिंशद् નૂષિ યુથસ્તે ત્તિ સંત્રદ્રાચ: ” એ પાડ મુજબ, તેમજ તે પાઠની જોડે આપેલ શ્રી સમવાયાંગ સૂત્રના ‘નીચોળો સોળો ઇન્નો, સાવેગ ' એ સાક્ષી પાઠ મુજબ, આ અશાક વ્રુક્ષ પ્રભુથી માર ગુણા જ ઉંચા હોય છે તેમ નહિં, પરંતુ ૧૭ાા ગુણા ઉંચા હાય છે. કારણકે-તે વૃક્ષની ઉપર પણ એક બીજી ચે!મેર છવાયેલું અને ૨૮ હાથ ઉંચું સુંદર સાલવૃક્ષ હાય છે! આથી અશેાકવૃક્ષ, મહાવીર પ્રભુની કાયા, ‘૭’ હાથ છે તેથી ૭૪૧૨= ૮૪ હાથ જ નહિ, પરંતુ ૧૨૨ હાથ ઉંચા હાય છે. એટલે કે તે શાકવૃક્ષ સાલવૃક્ષ સહિત પ્રભુની કાયાથી ૧૭ણા ગુણ્ણા ઉંચા હેાય છે. જે અત્યંત શીતલ એવી ઉત્તમ છાયાવાળા અને મનહર હોય છે. અરિત ભગતના આ પ્રથમ પ્રાતિહાર્યરૂપ પ્રથમ ગુણ છે. બીજો ગુણુ-પુષ્પવૃષ્ટિ:— :—જલ અને થલને વિષે ઉત્પન્ન થએલાં શ્વેત, રક્ત, પીત, નીલ અને શ્યામ વર્ણનાં તાજા વિકસેલાં અને અદ્ભુત સુગંધે મ્હેકતાં પુષ્પાની વૃષ્ટિ, એક ચેાજન પ્રમાણુના પ્રભુના સમવસરણમાં દેવતાઓ કરે છે. આ બધાં જ પુષ્પ સચિત્ત હોય છે. પુષ્પાનાં મીંટ–ડીંટ, ભૂમિને સ્પર્શ તા અને મુખ આકાશે ઊંચાં હાય છે. એમ એ પુષ્પવૃષ્ટિનાં સવળાં વરાયેલાં પુષ્પા આખાયે સમવસરણમાં સર્વ સ્થળે ઢીંચણુ પ્રમાણ હોય છે. આ સચિત્ત પુષ્પા ઉપર સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા-દેવ દેવીએ વિગેરેની ખાર પદા બેસે છે, છતાં તે પુષ્પાને લેશ માત્ર કીલામણા થતી નથી, એ અરિહંતદેવનું માહાત્મ્ય છે. અરિહંત ભગવંતના આ બીજા પ્રાતિહાર્યરૂપ ખીજો ગુણુ છે. ૧૨ ' ત્રીજો ગુણ-દિવ્યધ્વનિઃ—અરિહંત પ્રભુ દેશના આપે તે વખતે સમસ્ત ૫ દાને અમૃતના રસસની પ્રમેાદદાયી બનતી તે ‘ માલવકેશ રાગમાં અને મધુરતર સ્વરે અપાતી’ દેશનાને દેવે વીણા આદિના સ્વરોવડે કરીને વિશેષ મનહર બનાવે ! વાણીના વળું વર્ણની જોડે ' વીણા આદિ વાજીંત્રતાં લય અને તાલને એકમેક પણે મેળવીને દેશનાને ખૂબ મધૂર અને રામાંચક બનાવી દે, અરિહંત પ્રભુને આ ત્રીજા પ્રાતિહાર્યરૂપ ત્રીજો ગુણ છે. ચોથા ગુણ-ચામર:—વિવિધ જાતિનાં અનેક રત્નાથી ખચિત-જડિત એવી ( સુવર્ણ ની ડાંડીવાળા હેાત્રાવડે કરીને જેની ડાંડી, વિવિધરત્નાનાં વિવિધકરણાની ચેમેર વિસ્તાર પામેલી વિવિધપ્રભાવડે જાણે ચેામેર ઇંદ્રધનુષ્ય વિસ્તારતી ન હાય એવી ) ઝગમગતી ડાંડીઓવાળાં ખારજોડી સફેત ચામરા પ્રભુતા સહુચારીપણે આકાશમાં અવળા સવળા રવત: વીંજાયા જ કરે છે. અરિહંત પ્રભુના આ ચોથા પ્રાતિહાયરૂપ ચોથા ગુણુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy