SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદિસુત્ર ઉપાધ્યાયજી મહારાજાના પચ્ચીસ ગુણ અગીઆર અંગ અને બાર ઉપાંગને ભણે તથા ભણાવે એ ૨૩ ગુણ થયા, તેમ જ ચરણસિારી અને કરણસિત્તરી એ બેનું શુદ્ધ રીતે પાલન કરે તેથી તે બે ગુણ મળીને ઉપાધ્યાયજી મહારાજના પચીસ ગુણ છે. (આ ૧૧ અંગ અને ૧૨ ઉપાંગનાં નામે તેમજ કરણસિત્તરી અને ચરણસિત્તરીની વિગત, શાસન સુધાકર પત્રની ઓફીસ, મુ. ઠળી આ તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી “સુધાકર રત્ન મંજૂષા” નામની નિત્ય ઉપગી પુસ્તિકામાં વિસ્તારથી જણાવેલી છે. ખપી જનેએ વાત નો આપ બીડીને તે પુસ્તિકા મંગાવીને માહિતગાર થવું.) સાધુ ભગવંતના સત્તાવીસ ગુણ " छव्वय छक्कायरक्खा, पंचिंदियलोहनिग्गहो खंती। भाववि सोही पडिले-हणा य करणे विसुद्धि य ॥१॥ संजमजोए जुत्तो, अकुसलमणवयणकायसंरोहो। सीयाइ पीडसहणं, मरणं હવIIM ૨ ૨ '' અર્થ - છ વ્રત- છકાય જીવનની રક્ષા પાંચ ઈન્દ્રિય અને છ લોભ તે “૬'ને નિગ્રહ ૬ ૧૯-ક્ષમા, ૨૦- ભાવવિશુદ્ધિ (ચિત્ત નિર્મળતા) ૨૧-પડિલેહણ કરવામાં વિશુદ્ધિ (ઉપયોગપર્વક પડિલેહણ કરે.) ૨૨- સંયમના જેગમાં યુક્ત (સંયમને સાધી આપે તેવા સમિતિ અને ગુપ્તિ ધર્મમાં ઉપગવાળા) હોય, ર૩ થી ૨૫ અશુભ મન-વચન-કાયાને સંરોધ કરે, (મન-વચન અને કાયાને અશુભમાંથી રોકે.) ૨૬-શીત, ઉષ્ણ આદિ બાવીસ પરિષહેને સહન કરે, અને ૨૭-મરણાંત ઉપસર્ગ આવે તે પણ તેને સહન કરવા તત્પર રહે, પરંતુ મુનિધર્મથી ચલિત ન થાય. સાધુ ભગવંતોના આ સત્તાવીસ ગુણો છે. એ રીતે અરિહંત ભગવંતના ૧૨ ગુણ, સિદ્ધ ભગવંતના ૮ ગુણ, આચાર્ય ભગવંતના ૩૬ ગુણ, ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણ, અને સાધુ ભગવંતના ૨૭ ગુણ મળીને તે પંચ પરમેષ્ઠી ભગવંતના ૧૦૮ ગુણે છે. નવકારવાળીના ૧૦૮ મણકા, તે ગુણ સંખ્યાને ઉદ્દેશીને છે. તે પાંચ પરમેષ્ઠી ભગવંતોને નવકાર મહામંત્રમાં કરેલ નમસ્કાર, જેમ પરમ ભાવમંગલ રૂપ છે, તેમ તે પાંચ પરમેષ્ઠી ભગવંતોના આ ૧૦૦ ગુણને જાપ કરે તે પણ પરમ ભાવમંગલરૂપ છે. સમસ્ત નવકાર મહામંત્રનો મહિમા જણાવેલ છે કે-“નાદાર રૃ કar, પાવું છે સત્ત થયા છે પન્નાલં ૨ qgi, સાકર પળવચ સમmi શા” અર્થ-નવકારનો એક અક્ષર સાત સાગરેપમ પ્રમાણ કાલ સુધી પહોંચે તેવું મેહનીય કર્મ તેડી નાખે છે, એક પદ-પચાસ સાગરોપમનું અને આખો નવકાર પાંચસો સાગરોપમનું પાપ-મેહનીય કર્મ દ્વર કરે છે. “ નો મુળરૂ રઘif, પૂરૂ વિઠ્ઠીરું વિનામુi | તિથિગર નામ “ વિંઘરૂ નથિ સંવેદ્દો રા” અર્થ-જિનેશ્વર ભગવંતે દર્શાવેલા તે નવકારને જે માણસ એક લાખ વાર ગણે, અને વિધિપૂર્વક પૂજે તે તે માણસ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે, તેમાં સંદેહ નથી. મારા “વ ચ નચા, સહતં ન જોડીગો નો ગરૂ મત્તિgત્તો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy