SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કરેમિભતે સૂત્ર સાથે તો પાવડું સાચું સા ” અર્થ-જે માણસ ભક્તિ વડે કરીને આઠ કરોડ આઠ હજાર આઠસે ને આઠ વખત તે નવકાર મહામંત્ર ગણે તે તે શાશ્વત પદને પામે. ૩ એ પ્રમાણે ભાવમંગલ તરીકે નવકાર મહામંત્રને (માહાસ્ય દર્શાવવા પૂર્વક) અહિં અર્થ સમાપ્ત થયે. શ્રી વંદિત્તસૂત્રની આદિમાંએ પ્રમાણે ભાવમંગલ તરીકે નવકાર મહામંત્રનાં ઉચ્ચારણ પછી લીધેલ સામાયિકની યાદી અને શુદ્ધિ અર્થ ઉચ્ચારવામાં આવે છે તે – In શ્રી મંતે સૂત્રમ્ વાર્થપૂ II ॥ करेमि भंते! सामाइयं, सावजं जोगं पच्चक्खामि, जाव नियमं पज्जुवासामि दुविहं तिविहेणं-मणेणं, वायाए कायेणं, न करोमि न कारवेमि तस्स भन्ते ! पडिकमामि, निंदामि, गरिहामि अप्पाणं वोसिरामि મજો! સામારૂ પિ =અર્થ: હે ભગવંત! હું સામાયિક કરું છું તિવ==ળળ વારા છાયેળ, સુવિહેંન મ ન વામ =અર્થ:-મન, વચન અને કાયા એ ત્રણેય પ્રકારથી કરૂં નહિ અને કરાવું નહિ એ બે પ્રકાર વડે સાવર્ષા નો પાકવા =અર્થ:- સંસાર સંબંધીના આરંભ સમારંભાદિ સંબંધી સાવદ્ય ગોનું પચ્ચકખાણ કરું છું. જ્ઞાવ નિચ પsgવારામ, અર્થ:-આ સામાયિક સંબંધીની બે ઘડીના નિયમને હું એવું છું. તરણ ! ઉહિમા = અર્થ તે સાવદ્ય ગેનું હે ભગવાન્ ! હું પ્રતિકમણ કરું છું. નિંદામ પરિમ શાળં વોસિરા=અર્થ:-તે પાપની નિંદા કરું છું, ગહ કરું છું અને મારા આત્માને સિરાવું છું. તે સ્પષ્ટ ભાવાર્થ-(આપનો આત્મહિતાવલક્ષી ઉપદેશ સાંભળીને) હે ભગવંત! હું સામાયિક કરું છું. આત્માને સમભાવમાં રાખવાને ઈચ્છું છું-સજ થયે છું. મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારથી કરૂં નહિ અને કરાવું નહિ, એ છ પ્રકાર વડે (છ કેટી વડે) સંસાર સંબંધીને આરંભ સમારંભાદિ સંબંધી સાવદ્ય ગોનું હું પચખાણ કરું છું. સ વદ્યાગને ત્યાગવાના તે પચ્ચકખાણ માટેના આ (લીધેલ છે તે) સામાયિક સંબંધીના બે ઘડીના નિયમને એવું છું-પાલન કરવા ઈચ્છું છું (આ રીતે જે પૂર્વના સાવદ્ય ગોનું હું બે ઘડીના સામાયિક સુધીનું પચ્ચખાણ પાળી રહેલ છું, કે તે સાવદ્ય ગોનું હે ભગવંત! હું (સામાયિકમાં) પ્રતિક્રમણ ઈચ્છું છું–તે સાવદ્ય ગાથી આત્માને લાગેલ પાપને સામાયિકના ધ્યાન વડે નિર્જરી નાખવા તલસું છું. (અને તેથી જ) તે પાપની હું આત્મસાક્ષીએ નિંદા કરૂં છું, આપની ( ગુરૂમહારાજની ) સાક્ષીએ ગહ કરું છું અને (સામાયિકના કાળમાં) તે સાવદ્ય ગોળી મારા આત્માને વોસિરાવું છું–તે સાવદ્ય વેગમાં તેટલો ટાઈમ નહિ જવા દેવા માટે મન-વચન-કાયાથી મારા આત્માને હું સમભાવમાં જ સ્થાપી દઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy